Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સત્ય પ્રકાશ
તંત્રી : શાહ ચીમનલાલ ગોકળદાસ
કે
પ્રકાશક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત ).
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
( માસિવ પત્ર ) - વિ ષ ય–દ શ ન
: ૨૮૯
૧. શ્રી નારીશ્વરસ્તોત્રમ્ : ઉપાધ્યાય મહારાજ શ્રી પદ્મવિગરની નળી : ૨૭૫ ૨. દિગંબરાની ઉત્પત્તિ ઃ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી : ૨૭૮ ૩. સંતબાલ વિચારણા : આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી : ૨ ૮૨ ४. समीक्षाश्रमाविष्करण: उपाध्याय महाराज श्री लावण्यविजयजी २८६ ૫. જિનમંદિર ઃ
મુનિરાજ શ્રી દર્શનવિજયજી १. दिगंबर शास्त्र कैसे बनें ?: मुनिराज श्री दर्शनविजयजी
: ૨૯૪ છે. મહાતીર્થ મેઢેરા : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
: ૨૯૭ ૮, ઓસમ પહાડ : મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
: ૩૦૧ ૯. મેવાડની પંચતીર્થી : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી ૧૦. પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય :' (૧) પ્રાચીન લેખસંગ્રહ : મુનિરાજ શ્રી જયંતવિજયજી
: ૩૧૦ (૨) વલભીપુરઃ મુનિરાજ શ્રી જયંતવિજયજી
: ૩૧૨ ૧૧. શ્રી સ્તંભન પાર્શ્વનાથ : ઉપાધ્યાય મહારાજ શ્રી પદ્મવિજયજી ગણી : ૩૧૩
: ૩૦ ૩
| શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબને, ગયા અંકથી અધુરો રહેલો “ સરસ્વતી
પૂજા અને જૈન ” શીર્ષક લેખ આ અંક માં આપી શકાય નથી. [ “ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય ” શીર્ષક દરેક અંકમાં આવતા ચાલુ પ્રકરણને
સમૃદ્ધ બનાવે એવી, પ્રાચીન શિલાલેખ, તામ્રપત્રો, સિક્કાઓ, ગ્રંથની પ્રશસ્તિઓ, પ્રતિમાઓ ઉપરના લેખો કે બીજી ટૂંકી ટૂંકી એતિહાસિક નોંધે સંબંધી, સામગ્રી મોકલવા દરેક ધર્મપ્રેમીને પ્રાર્થના છે. તે તે સામગ્રી તે તે
મોકલનાર વ્યક્તિના નામ સાથે આપવામાં આવશે. [ જે પૂજ્ય મુનિમહારાજને “ શ્રી જૈન સત્ય પ્રકાશ ” મેકલવામાં આવે છે તેમણે
પોતાના વિહાર આદિના કારણે બદલાતા સરનામાના સમાચાર વેળાસર સમિતિની રીતે લખી જણાવવા કૃપા કરવી. જેથી માસિક ગેરવલ્લે ન જતાં વખતસર મળી જાય,
લવાજમસ્થાનિક ૧-૮-૦, બહારગામનું ર-૦-૦
છુટક નકલ
૦-૩-૦
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थु णं भगवओ महावीरस्स .......... सिरि रायनयरमज्झे संमोलिय सव्वसाहुसंमइयं पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसदं ॥१॥
શ્રી જૈન સત્ય પ્રકાશ
પુસ્તક ૧
अण्णाणग्गहदोसगत्थमइणा कुवंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिट्ठोत्तरं ॥ सोउं तिथ्थयरागमत्थविसए चे मेऽहिलासा तया, वाइजा प्पवरं पसिद्धजईणं सन्चप्पयासं मुदा ॥२॥
-
વિક્રમ સંવત ૧૯૯૨ : ચિત્રશુકલા પંચમી
વીર સંવત ૨૪૬૨
:सन १८१
માર્ચ ૨૭
नामा
श्री
श्री तीर्थवंदना कर्ता- उपाध्याय महाराज श्री पद्मविजयजी गणि
(आयोच्छन्दः) पणमिय पासजिजिंदं, पयक्रमलं णाहणेमिसूरीणं ।।। थुत्तं समतित्थाणं, रएमि सत्थाणुसारेणं ॥१॥ अहतिरियउड्ढलोए, तित्थयराणं समत्थबिंबाई । वंदामि भत्तिभावा, पइदियहं हिअयथेज्जेणं ॥२॥ भुवणवइहाणेसुं, बिंबाइं वंतराणनिलएमुं। . तह वाणमंतराण, वंदे बहुमाणभत्तीए ॥ ३ ॥ जोइसियाणं पडिमा, सव्वा वेमाणियाण देवाणं । जिणवरसरिसा भन्या, वंदे बहुमाणभत्तीए ॥४॥ वेयमेरुसिंगे, रुयगे तह कुंडले यवक्खारे । तित्थेसरबिंबाई. वंदे बहुमाणभत्तीए ॥५॥ नंदीसरकरिदंते, कणयायलनिसहनीलवंतेमुं। तित्थेसरबिंबाई, वंदे बहुमाणभत्तीए ॥६॥ कुलगिरिरोहणसिहरे, हिमगिरिविझायले य जमगे य ।
तित्थेसरबिंबाइं, वंदे बहुमाणभत्तीए ॥७॥ ४daeeeeeeeeeeeeeeeeeeeeeeeead
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७६
શ્રી જૈન સત્ય પ્રકાશ दविडतिलंगेपोंडे, लाडविराडे तहेव कण्णाडे । तित्थेसरबिंबाई, वंदे बहुमाणभत्तीए ॥८॥ अंगे वंगकलिंगे, सुगयजणवए पयागगउडे य । तित्थेसरविंबाई, वंदे बहुमाणभत्तीए ॥९॥ सिरिमालमालवेसुं, नेवाले सिंहले य कोसलए । तित्थेसरबिंबाइं, वंदे बहुमाणभत्तीए ॥१०॥ उज्जइणीचंपासुं, कोसंबीकोसलासु भहुराए । तित्थेसरबिंबाई, वंदे बहुमाणभत्तीए ॥११॥ गयपुरपट्टणकासी-कणगपुरे भद्दिले य नासिक्के । तित्थेसरविंबाई, वंदे बहुमाणभत्तीए ॥ १२ ॥ दसरहपुररायगिहे, पावाणयरीइ तामलित्तीए । तित्थेसरविवाइं, वंदे बहुमाणभत्तीए ॥१३॥ आघाडकण्णकुज्जे, रम्मे सिरिमेयवाडसोरहे। तित्थेसरबिंबाई, वंदे वहुमाणभत्तीए ॥ १४ ॥ सिरिविमलायलतित्थे, अब्बुयसम्मेयपव्वए चेव । तित्थेसरविंबाई, वंदे बहुमाणभत्तीए ॥ १५ ॥ अट्ठावयरे वयए, कयंबतित्थे कयंबसुविहारे । तित्थेसरबिंबाई, वंदे बहुमाणभत्तीए ॥१६॥ जीवंतसामिपडिमं, महुमइणयरीट्ठियं महादिव्वं । तालज्झयबिंबाई, वंदे बहुमाणभत्तीए ॥ १७ ॥ वरपाउयं सुरम्मं, णाभेयपहुस्स हत्थिगिरिदेसे । सिद्धायलपणतित्थीं, वंदे बहुमाणभत्तीए ॥ १८ ॥ राणयपुरघाणेरा-जीवंतजिणेसवीरतित्थंमि । नाडोलनाडुलाई-तित्थे वंदामि पडिमाओ ॥ १९॥ उत्तुंगे तारंगे, सेरीसगभोयणीसुपाणसरे । तित्थेसरविंबाई, वंदे बहुमाणभत्तीए ॥ २० ॥ जीरावलंतरिक्खे, तहा बडेजाइ तित्थमज्झमि । पुण्णाजारातित्थे वंदे तित्थेसबिंबाई ॥२१॥
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૯૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી તીથૅવદના
गामणयरपुरपट्टणे, खेडासमकब्बडाइ सेसथले । तित्थेसरविवाई, बंदे बहुमाणभत्तीए ।। २२ ।। सिरिउसहबद्धमाणे, चंदाणणवारिसेण जिणचंदे | वंदे विसुद्धभावा, सासयपरिमाण णामाई || २३ ॥ सिरिसीमंधरणाहं, युगमंधरबाहु पुरिसपुंडरिए । तित्थयबाहुभुजायं, सपहं जिणवरं वंदे ॥ २४ ॥ उहाणण जिणणार्ह, अणंतविरियं सुरप्पहं वंदे | तित्थाहिवइ विसालं, वज्जहरं जिणवरं वंदे || २५ ॥ चंदाणण तित्यपहुं, लोग हियं चंदवाहुतित्थयरं । भुयगपहुं मिप्प, वंदे पहुवीरसेणं च ॥ २६ ॥ झाणंतरिए समए, घाइक्खयलद्धकेवलालोयं । जिण महाभक्खं, देवजसं सव्वया वंदे || २७ ॥ तित्थयराजियविरियं वंदे विष्णायलोयतत्तत्थं । इय वीस तित्थयरा, महाविदेहेसु विहरति ॥ २८ ॥ उसहाजियजिणणाहं, संभवणाहाभिनंदणं वंदे | सुम पमजिणेसं, सुपासचंद पहे वंदे || २९ ॥ सीयलसेजंसपहुं, वासवणयवासुपूज्जतित्थयरं । विमलाणंत जिणेसं, धम्मपहुं सव्वथा वंदे || ३० || विगयारिसंतिणाहं, कुंथुं अरमल्लिजिणवरे वंदे | मुणिमुव्वय तित्थपहुं, णमिणेमि जिणेसरे वंदे ॥ ३१ ॥ पासं णिच्चं वंदे सासणवइवद्धमाणतित्थयरं । चवीस तित्रा, मम कम्माई पणासंतु || ३२ ॥ जुम्मणिहाणणिहिंदु-प्पमिए वरिसे य मग्गसिरमासे । सुके पक्खे पढने दियt विमलायले तित्थे ॥ ३३ ॥
9
रमिणं वरथुतं, गुरुवर सिरिणे मिनू रिसीसेणं । वायगगणि परमेणं, सव्वेसिं सव्वओ सुहयं ॥ ३४ ॥ थिचित्ता विहिरागा, पदंति निसुगंति जे गरा णिचं | उभयभवे कलाणा, लच्छी बुड्डो सया तेसिं ॥ ३५ ॥
For Private And Personal Use Only
२७७
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે છે આચાર્ય મહારાજ ! છે દિગંબરોની ઉત્પત્તિ
કર્યું છેશ્રીમત સાગરાનન્દસરિજી છે
(ગતાંકથી ચાલુ) અન્ય લિંગે સિદ્ધને નિષેધ નિષેધ કરી દીધે, અર્થાત્ ઉપકરણના માનવાની માફક સ્ત્રીલિગે અભાવે સ્ત્રીસિદ્ધિને ઉડાવ અને ભાજનના સિદ્ધોને ન માનવાની ફરજ અભાવે અન્યલિંગની સિદ્ધિને ઉડાડી,
વસ્ત્ર આદિ ઉપકરણોને અભાવ પણ એમ કરતાં બાળ, લાન વૃદ્ધ, માની સ્ત્રીઓ જો કે સર્વથા નગ્ન ન રહી અને તપસ્વીઓનાં મહાવતેને ભોગ શકે તેવું નથી જ, અને તેથી તેને આપવામાં પણ તે દિગંબર ભાઈઓને સર્વથા ચારિત્ર ન જ હોય એમ માની સંકેચ થયો નહિ. શકાય તેવું નથી, છતાં જગતના
પ્રવચનમાતા અને ચારિત્ર તિરસ્કારને લીધે સ્ત્રીઓને વસ્ત્રની જરુર
- જૈનજનતામાં એ વાત તે સ્પષ્ટ રીતે જ છે એમ દિગંબરને માનવું પડ્યું,
મનાએલી છે કે પ્રવચન અથવા ચારિઅને એમ માન્યતા કરવાથી તથા
ત્રની માતા તરીકે કઈ પણ ચીજ હોય ઉપકરણ જેવી કેઈ ચીજ જ નથી, એટલે
અથવા જેમાં આખું જૈનશાસન સમાકે જ્ઞાન, દર્શન અને ચારિત્રને સાધનભૂત
એલું હોય એવી પણ કઈ ચીજ હોય થનારી બાહ્ય ચીજ પણ અધિકરણ એટલે
તો તે માત્ર અષ્ટ પ્રવચનમાતા જ છે. પાપરૂપ હોઈ મહાવ્રતને ઘાતક જ છે. એમ માનવાથી સ્ત્રીને સર્વથા ચારિત્રનો તિર્યંચમાં ચારિત્ર કેમ નહિ ? અભાવ માનો પડયો, અને તેથી જ ધ્યાન રાખવાની જરુર છે કે સ્ત્રીલિંગે સિદ્ધપણું,–જે જૈનશાસ્ત્રકારોએ પહેલાના મનુષ્યભવમાં જૈનધર્મના સારા ક્ષપકશ્રેણિની ભાવનાની જવાળામાં સર્વ સંસ્કાર પામેલા હેય, મહાવ્રતધારી મેહનીય કર્મને ક્ષય થવાનું માની મુનિમહારાજાઓના સંસર્ગમાં આવેલા સ્ત્રીલિંગ હોય તો પણ ક્ષપકશ્રેણિ મેળવી, હોય અને સધર્મનું આચરણ કરતા જ્ઞાનાવરણીયાદિ ભયંકર ઘાતિકર્મોને તોડી હોય કે ન કરતા હોય, છતાં અશુભ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવી શકે પરિણામે આયુષ્યબંધ થએલા હેવાને છે, એમ, ભાવવાદની પ્રધાનતાએ, લીધે કંચિત્ તિર્યંચની ગતિમાં જીવો વસ્તુસ્થિતિએ, માની સ્ત્રીલિંગે સિદ્ધપણું ઉત્પન્ન થાય છે અને પંચેંદ્રિય તિર્યંચમાન્યું હતું,–તેને પણ દિગંબરોએ પણુમાં ગએલા તે ને કેથચિત
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ દિગંબરોની ઉત્પત્તિ
૨૭૨ જાતિસ્મરણની પ્રાપ્તિ થતાં તેઓ પૂર્વ વિચાર કરતાં ઉપાશ્રયમાં બેઠેલા ભવમાં, શ્રવણ કરેલ, દેખેલ કે અનુભવેલ સાધુઓના જે હસ્ત, પાદ વિગેરેનું સંચાધર્મસંકારેને જાણી શકે છે અને તે લન થાય તે પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જનાભવાંતરના જ્ઞાનને પ્રતાપે પચંદ્રિય પૂર્વક જ થવું જોઈએ, અને તેમ તિર્યંચના ભાવમાં હોવા છતાં પણ સર્વથા થાય તે જ ઈસમિતિ સાચવી ગણાય. જીવહિંસા વિગેરેના પચ્ચકખાણ, માત્ર માર્ગમાં જંતુરક્ષા માટે જોઈને સાધુઓની માફક જ, કરે છે, છતાં ચાલવું અને ઉપાશ્રયમાં બેસતાં, ઉઠતાં, તેઓ સંયમી કે ચારિત્રી કહેવાતા કે સુતાં જયશું ન કરવી તેનું નામ નથી. આ વાતને સમજનારે મનુષ્ય ઈર્યાસમિતિ કહી શકાય નહિ. આ સંયમ અને ચારિત્રની જડ એકલાં વાતને ધ્યાનમાં લેતાં ઉભા થતાં આખું મહાવ્રત છે એમ કેઈ દિવસ કહી શરીર પુંજી શકાય અગર આસનની શકે નહિ. અર્થાત્ સર્વથા જીવહિં ઉપર બેસવાની જગા બરોબર પંછ સાની વિતિ વિગેરે પાંચ મહાવ્રતની શકાય તથા સુવાની વખતે સંથારો સાથે જે ઈસમિતિ આદિ અષ્ટપ્રવચ- બબર પૂંજી શકાય અને જે માતાની હયાતિ હોય, ચામિચ્છાદિક મકાનમાં પિતે રહે તે મકાનને દશ પ્રકારની ચક્રવાલ સામાચારી કાજો ઉદ્ધારી શકાય તેવું ઉપકરણ પળાતી હોય અને પ્રતિલેખનાદિક દશ
ન માને તે તે ઈસમિતિ પાળપ્રકારની પ્રતિદિનની સામાચારી નારો છે એમ કહી શકાય નહિ. જાળવવામાં આવતી હોય તે જ તે
આવી ઈસમિતિની વસ્તુને સમજમહાવ્રતવાળાને સંયમી કે ચારિત્રી ના મનુષ્ય કઈ દિવસ પણ રજોહરણ કહી શકાય. આ હકીકતને ધ્યાનમાં
અને દંડાસન સિવાયના મનુષ્યને ઇરાખનાર મનુષ્ય મહાવતેની સાથે
સમિતિવાળે માનવા તૈયાર થઈ શકે મહાવ્રતની માફક બલકે તેથી અધિક- નહિ પણે સંયમ અને ચારિત્રને અંગે ઈ
ઉપકરણના અભાવે ગ્રહસ્થાના સમિતિ આદિ અષ્ટપ્રવચન માતાદિકની
આરંભે જરુરીઆત ગણે.
જે ઈસમિતિને પાળવાને માટે ઈસમિતિનું સ્વરૂપ અને ઉપ- તેવું સાધન સાધુઓ ન રાખે તે કરણના અભાવે તેને અભાવ સાધુઓને રહેવા માટે ગૃહસ્થ અયત
જે કે સામાન્ય રીતે સૂર્યના તડકાથી નાથી મકાનની સર્વ તૈયારી કરે અને ફરસાએલા લોકોની આવકજાવકથી તેવા મકાનમાં સાધુઓને ફરજીયાત ફાસુ બનેલા માર્ગમાં જીવજંતુની ઉતરવું પડે અને તેવા મકાનને શુદ્ધ રક્ષાને માટે જોઈને ચાલવું તેનું નામ તરીકે જણાવવું પડે અને તેમ થતાં ઈસમિતિ છે, પણ બારીક દષ્ટિથી મહાવ્રતના ઘાતની સાથે–વિવિધ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રી જૈન સત્ય પ્રકાશ ત્રિવિધ હિંસાને ત્યાગ કર્યો છે જેમાં વિરાધનાવાળા થાય અને નહિ તે એવા મહાવ્રતના ઘાતની સાથે–શુદ્ધ વગર જણાએ ઉપાશ્રયની બહાર પ્રરૂપણારૂપી સમ્યકત્વને પણ દેશવટે નીકળવું પડે અને વગર જયણાએ જ દેવે પડે.
ઝાડે, પિશાબ કરવાં પડે. મોરપીણું પૂજવામાં ઉપયોગી નથી રજોહરણથી જ પૂજાય,
ધ્યાન રાખવાની જરુર છે કે મોરપીચ્છથી નહિ કેટલાકએ તેવા પ્રમાર્જન માટે રાખેલું વળી મકાનની અંદર રાત્રિને મેરપીંછ ઉપર જણાવેલા કામમાં વખતે પગ મેલતાં પણ પ્રમાર્જન કરતી આવી શકતું નથી, પણ માત્ર ચિ વખતે પગની બરોબર જગાએ તે તરીકે જ દેખાવમાં રહે છે. વિચક્ષણ પૂજી શકાય જ નહિ, માટે પૂજવાનું મનુષ્ય સમજી શકશે કે જેઓને ચિ સાધન ઓછામાં ઓછું પગના વર્તુળ તરીકે ઉપકરણ રાખવામાં વાંધો નથી, જેટલું પહેલું રાખવું જ જોઈએ, અને પણુ જીની રક્ષાને માટે રખાતા તેવું સાધન મેરપીંછી નથી, પણ ઉપકરણમાં દેષ દેખાય છે, તેવા રજોહરણ કે દંડાસન જ છે. શાસ્ત્રની મનુષ્ય જેનશાસનના જીવદયામય રીતિ પ્રમાણે, શયન કર્યા પછી ધર્મને કેવી રીતે સમજી શકે ? જે પડખું ફેરવવું હોય તે, પ્રમાર્જન રાત્રિ અને વર્ષાદ વખતે રજોહરણ કરીને જ પડખું ફેરવવું જોઈએ અને ન હોવાથી સાધુપણુને નાશ તો જ તેનું દયાળુપણું ગણી શકાય.
આ ઉપર જણાવેલી ઇર્યાસમિતિની હવે જે રજોહરણ જેવી મોટા વર્તુળ હકીક્ત દિવસને અંગે માત્ર વર્ષાઋતુ વાળી ચીજ પ્રમાર્જન કરવાને માટે ન સિવાયના વખતને માટે જણાવવામાં રાખેલી હોય તે પડખા જેટલી જમીન આવી, પણ રાત્રિ અને વર્ષાઋતુને કે બરડા જેટલી જમીન તેનાથી પૂછી અંગે વિચાર કરતાં તો તે રજોહરણ શકાય જ નહિ, એટલે કહેવું જોઈએ અને દંડાસન વગરના સાધુ દયા કેમ કે રજોહરણ ને દંડાસન નહિ રાખનારા પાળી શકે ? શાણે મનુષ્ય સહેજે સાધુઓ ઈસમિતિથી ઘણા જ દૂર છે સમજી શકે તેમ છે કે મનુષ્યને એટલું જ નહિ પણ તેવાં સાધનેને ઝાડાની કે પિશાબની હાજત હંમેશાં ધર્મના સાધન તરીકે નહિ માનનારા નિયમિત દિવસના ટાઈમે જ થાય એમ જૈનધર્મને પણ સમજી શક્યા નથી. બની શકે નહિ, અને જ્યારે એ બેસવાને સ્થાને અને શરીરે પણ નિયમ નથી તે પછી તે રજોહરણ જીવરક્ષા રજોહરણથી જ અને દંડાસન વગરના રહેવાવાળા વિચક્ષણ મનુષ્યના ખ્યાલમાં છે સાધુઓ ઝાડા અને પિશાબની હાજત કે કઈ વખત મકાનમાં પણ કટિકા થતાં કાંતે તેને રોક્વાથી આત્મ- આદિના ઉપદ્ર ઘણું હોય છે અને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૨૮૧
દિગંબરોની ઉત્પત્તિ જે તે મકાનમાં તેવી વખતે પ્રમાર્જન એમ કહી શકાય નહિ. ખેતર લણવાની કરવામાં ન આવે તે જીવહિંસામાં વખતે જે ઝીણુ મચ્છરી ઉડે છે તે ઘણું જ ઉતરી જવું પડે છે. આવી એટલી બધી વ્યાપેલી હોય છે કે સ્થિતિમાં જે ઉપકરણ ન રાખે તેઓ મુહપત્તિ વગર તેવા વખતે બેલવા કીટિકા આદિ જેને બચાવ ન કરી જાય તે સેંકડોની સંખ્યામાં તેને ઘણુ શકે અને તેઓને પિતાના મહાવ્રતને નીકળી જાય. જલાંજલિ આપવી જ પડે.
મુહપત્તિ ન રાખવાથી મુહપત્તિના અભાવે ભાષા સમિતિ
અપ્લાયનો નાશ ને નાશ અને વાઉકાયની હિંસા
ળ કિ વળી લાગલગટ વરસાદ જ્યારે
આવે છે ત્યારે ત્રણ દિવસની હેલી જેવી રીતે ઉપકરણ સિવાય ઈર્યા પછી જ બધાં સ્થાન જલના છથી સમિતિનું પાલન અશક્ય થઈ જાય વાસિત થઈ જાય અને તેવી વખતે છે, તેવી રીતે ભાષાસમિતિને અંગે
મુહપત્તિ ન હોવાથી ઉઘાડે મુખે પણ ઉપકરણની ખામીને લીધે અસંભવ
બોલનારા મનુષ્ય પિતાને અહિંસક જ ઉત્પન્ન થાય છે. એ વાત તો
કહેવડાવે તે પણ અસંખ્યાત શાસ્ત્ર અને જગતની જનતા એ બંનેને
અષ્કાયના જીવેને ઘાત કરનારા જ કબુલ થએલી છે કે બહારના પવનને
થાય છે અને શરીરની અંદરના પવનને પરસ્પર વિરુદ્ધપણું છે. અર્થાત્ બોલતી વખત
વસ્ત્રાદિકના અભાવે અગ્નિની હિંસા
અને બાલાદિકની ઘાતકતા જે મેં મુખત્રિકા કે તેવું ધરવામાં
તેવી જ રીતે કેઈ પણ જો ન આવે તે મેંઢામાંથી નીકળેલા
પરના દીપકમાંથી આવતી જ્યોતિના પવનથી બહારના વાઉકાયને નાશ
અને બચાવ કપડું વિગેરે ઉપકરણ થાય અને તેથી કહેવું જોઈએ કે
ન રાખનારાથી ન થઈ શકે તે સ્વાભાવિક મુહપત્તિને નહિ માનનારે મનુષ્ય વા
જ છે, અને વૃષ્ટિની વખતે પણ જેઓ ઉકાયને જીવ તરીકે નથી માનતે અગર વાઉકાયની વિરાધનાને વિરાધના
કામળી વિગેરે ન રાખે તેને બાલ
પ્લાન અને વૃદ્ધો જેઓ સાધુપણામાં તરીકે નથી ગણતે.
હયાત હોય તેઓની દયાને દેશવટે ત્રસકાયને ઘાત દેવો જ પડે. કહેવું જ જોઈએ કે આ વાઉકાયને અંગે કરેલા વિચાર કામળીઆદિ ઉપકરણ નહિ રાખનારાને મુહપત્તિ નહિ રાખવાવાળાને માટે અપકાયની હિંસાથી બેદરકાર થવું હંમેશ કર્યો, પણ કદાચિતની અપેક્ષાએ જોઈએ તેમ જ બાલ, ગ્લાન અને વૃદ્ધના તો મછરાદિક ત્રસજીને પણ જીવનથી નિરપેક્ષ રહેવું જોઈએ. બોલવાને અંગે ઘાત થવાનો સંભવ નથી
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. મૂર્તિપૂજા-વિધાન
In
HI LILI
LILLLLLLLLL
even a new we was we we we we aeva છેસંતબાલની વિચારણું
લેખક આચાર્ય મહારાજ
શ્રીમદ વિજયલબ્ધિસૂરિજી જિલ્લા ૯૦ ટકા રહયા છે
(ગતાંકથી ચાલુ) મં–જડવસ્તુથી શુભ અને પ્રસંગવશાત, સ્થાનકવાસી સંપ્રદાય અશુભ ભાવ ઉત્પન્ન થાય જ છે એ ની માફક, જે ઈતર સંપ્રદાયે અમે આગળ દષ્ટાંત પૂર્વક સમજાવી મૂર્તિપૂજાને નથી માનતા તેઓની ગયા છીએ. છતાં વધુ દષ્ટાંત જોઈએ બાબતમાં પણ કંઈક ઊહાપોહ થાય તે તે સાંભળે–એક સ્ત્રીના જડ કલેવરને સારું એમ સમજીને નીચેના લેખમાં તે જોઈને કામાંધ આત્મા એના સૌંદર્યથી સંબંધી ચર્ચા કરેલ છે. આશા છે કે ખેંચાઈને અશુભ ભાવની શ્રેણીએ ચઢે લોકોને આ વસ્તુ ઉપાગી જણાશે. છે. એને થાય છે કે આવા સૌદયને મંત્ર–કેમ મૌલવી સાહેબ? ઉપલેગ કરવા મળે તે ખરેખર, તમે પણ સ્થાનકવાસી ભાઈઓની માફક જીવન સફળ થાય! ત્યારે બીજી તરફ
મૂર્તિને માનતા નથી કે? એક ધર્માત્મા એ જ કલેવરને જોઈને મો –હમે પણ હિન્દુ જાતિની સંસારની અનિયતા અને અસારતાને માફક મૂર્તિપૂજાને માનતા નથી, શું વિચાર કરી આત્મદ્ધારના–ધર્મના પત્થર પણ કોઈ વખત ખુદા બના માર્ગમાં વિશેષ ઉદ્યમવંત થાય છે. શકે છે? શું બુદ્ધિશાળી પુરુષે ભલા એક જ જડ વસ્તુ કેવા શુભ જડ વસ્તુમાં ખુદાની સ્થાપના કરે ખરા ? અશુભ ભાવ પેદા કરે છે? તો
–ભલા, હમારી પાસે આ પછી પરમ પ્રભુ પરમાત્માની મૂર્તિ કાગળને ટુકડો છે, એના ઉપર ખુદા આત્મા દ્વારમાં અત્યંત સહાયક થાય એવા શબ્દો લખ્યા છે. શું તમે એમાં નવાઈ જ શી? એટલે ભાઈ,
એના ઉપર પગ મૂકી શકે ખરા ? કદાગ્રહને છેને સાચી વાતને સ્વીકાર
મૌ૦–અફસોસની વાત છે કે કરશે તે જ આત્મમાર્ગ હાથ લાગશે.
આપ આવી રીતે, નિર્ભયતાપૂર્વક, બાકી અર્થશૂન્ય ચર્ચા અને કુતર્ક તે
બુદ્ધિથી પ્રતિકુલ અને કઠોર અક્ષર બોલે કેવળ પાણે વાવવા જેવાં જ છે! છે ? શું આપને પરમાત્માનો ભય નથી?
શું એવું કામ કેઈ કરે ખરે કે? આટલા વિવેચન બાદ સ્થાનકવાસી મંત્ર-એમાં અફસોની શી વાત ભાઈ અને મંત્રિ વચ્ચેને વાર્તાલાપ છે? મેં તમને નથી તે બુરા કહ્યા પૂર્ણ થયો.
કે નથી તે ભલા કહ્યા. માત્ર મેં તે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સંતબાવની વિચારણા અને મૂર્તિપૂજાવિધાન ૨૮૩. એટલું જ પૂછયું છે કે આ કાગળના એક છે, અને તેથી જ માલાના મણકા ટુકડા ઉપર તમો પગ મૂકી શકો એક ને એક રાખવામાં આવ્યા છે. છે? પણ તમો તમારા મુખથી જ જડ અર્થાત સંખ્યાના નિયતપણામાં કોઈને વસ્તુનું સન્માન કરવા લાગ્યા. એ શું? કોઈ કારણ છે. બસ જે એ નિયત કરી | મોહ–હમે જડ વસ્તુનું પૂજન લેવું તેનું જ નામ સ્થાપના. અને કયારે માન્યું છે?
જેણે સ્થાપના માની એણે અવશ્ય મં–શું કાગળ તથા મસી મૂર્તિ પણ માની જ કહેવાય. માત્ર (ink) જડ વસ્તુ નથી ?
આકારનો જ ભેદ છે. સી કે ભિન્ન મૌ-- હાં હાં, જડવસ્તુ નહિ તો ભિન્ન મૂર્તિને માને છે. પરંતુ મૂર્તિ બીજું શું છે?
વિના તો કઈને ચાલી શકતું નથી. મં–જ્યારે એમ જ છે તે તેથી તમો પણ મૂર્તિથી કદાપિ અલગ પછી કાગળ અને શાહી પરસ્પર થઈ શકતા નથી. એકત્ર થઈને ખુદા શબ્દ લખાય છે. મોટ–પણ જ્યારે પરમાત્માને એમાં પત્ર અને શાહી વિના ત્રીજી આકાર જ નથી તે તેમની મૂર્તિ શી વસ્તુ નથી તે પછી તમને અફસોસ રીતે બની શકે ? થવાનું કારણ શું?
- મં– કુરાને શરીફમાં લખ્યું
છે કે મેં પુરુષને મારા આકાર ઉપર મોટ–અરે, પણ એમાં પરમાત્મા
ઉત્પન્ન કર્યા છે. અથવા જેણે પુરુષના નું નામ પ્રત્યક્ષ લખ્યું છે. એના ઉપર
આકારની પૂજા કીધી છે તેણે હું પગ શી રીતે મૂકી શકું?
પરમાત્માના આકારની પૂજા કીધી છે, મં–જ્યારે તમે પત્ર અને
આથી સિદ્ધ થાય છે કે પરમાત્માને આકાર શાહી દ્વારા લખાયેલા પરમાત્માના
અવશ્ય છે. કુરાનની એ શિક્ષા છે કે ખુદા નામ માટે આ પ્રમાણે કરો છો તો
ફરીસ્તાઓની કતારની સાથે વિશાળ પરમાત્માની મૂર્તિ માટે કેમ નથી કરતા? સ્થાનમાં આવશે અને એમના અને તમે શી રીતે કહી શકે છે કે સિંહાસનને આઠ ફરિસ્તાઓએ ઉઠાવ્યું હમે જડ વસ્તુને નથી માનતા. ભલા, તમો હશે. ભલાભાઈ? જે પરમાત્માની માલાના મણકા ગણે છે કે નહિ? મૂર્તિ જ ન હોય તે એમના
મોહ–હાજી, જરુર ગણીએ છીએ. સિંહાસનને આઠ દેવતાઓએ ઉપાડયું
મં–માલાની સંખ્યા જે વિશેષ એનો અર્થ શો ? વળી મૂર્તિમાન પ્રમાણમાં નિયત કરી છે એમાં જરુર આકાર વિના એ હોઈ પણ શકે નહિ. કંઈ કારણ હેવું જોઈએ, કે જેથી તમારું માનવું પણ છે કે પરમાત્મા ખાતરી થાય છે કે જરુર કેઈની પણ અગીઆરમા અશમાં સિંહાસન પર સ્થાપના એમાં હોવી જોઈએ. કેટલાક બેઠા છે. ઠીક, મૌલવી છે એટલું તે લોકો કહે છે કે ખુદાના નામ એકસો બતાવે કે કદી તમેએ હજ કરી છે?
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૨૮૪ શ્રી જૈન સત્ય પ્રકાશ
ચિત્ર મોહ–હાજી, હજથી તે સ્વર્ગ મલે મં–કાબા તો એક પક્ષ વસ્તુ છે. તે પછી કાબાશરીફની હજ શા છે, જેથી દૂરથી દષ્ટિગોચર થતી નથી. માટે ન કરીએ?
અને પરમાત્માની મૂર્તિ તે સન્મુખ મં--ત્યાં શું વસ્તુ છે તેનું હોવાથી દષ્ટિ ગોચર થઈ શકે છે તેથી જરા વર્ણન તે કરો.
અધિક ધ્યાન લાગે છે. અને દિલ - મોહ–હજ મકકા શરીફમાં થાય સ્થિર રહે છે. વળી જ્યારે તમારી છે, ત્યાં એક કાળો પત્થર છે જેનું
નમાજ પઢવાની જગ્યા આગળ ચુંબન કરીએ છીએ અને કાબાના
પુરુષની આવ જાવ હોય ત્યારે તમે કોટની પ્રદક્ષિણા કરીએ છીએ.
વચમાં લેટે અથવા વસ્ત્ર મૂકે છે - મં –શું એ મૂર્તિપૂજા ન જેથી નમાજમાં વિઘ પડે નહિ. એ કહેવાય? મૌ–કદાપિ નહિ.
લેટે અગર વસ્ત્ર આદિની સ્થાપના મં૦–પાષાણનું ચુંબન કરવું
કરો છે તે પણ ખુદાની જ સ્થાપના અને પ્રદક્ષિણા કરવી તથા ત્યાં જઈને
છે. વળી એક બીજું દઢ પ્રમાણ શિર ઝુકાવવું એ મૂર્તિપૂજા જ છે.
સાંભળે. મૂઅલિફ કિતાબ દિલ તમાં જ્યારે ખુદાના ઘરને આ પ્રમાણે
બસ્તાન મુજાહિબ તમારા પુસ્તકમાં સત્કાર કરે છે તે પરમાત્માની
લખે છે કે મુડમ્મદ સાહેબ જેહરા મૂર્તિને સત્કાર કેમ નથી કરતા?
અર્થાત્ શુક્કરની પૂજા કરતા હતા. અને એમની મૂર્તિને કેમ નથી
તેથી માલુમ પડે છે કે એ જ કારણથી માનતા? વળી જે તાજીયા નીકળે છે
શુક્રવારના દિવસને પવિત્ર જાણીને
પ્રાર્થનાનો દિવસ માનેલ છે. વળી એ બુત (મૂતિ) નહિ તે બીજું શું છે? વળી તમે કાબાની તરફ મુખ
મુહમ્મદ સાહેબના પિતા મૂર્તિની પૂજા કરીને નમાજ પઢે છે એ પણ એક
કર્યા કરતા હતા. પ્રકારની મૂર્તિપૂજા જ છે.
તમારે કઈ મત તાજીયાની પૂજા, મૌ– કાબા તે ખુદાનું ઘર છે કેાઈ કુરાનની પૂજા અને કઈ કબરની તેથી હમે તે તરફ મુખ કરીએ છીએ. પૂજા કરે છે માટે જરા પક્ષપાતને છે
સાથ એ સ્થાને રથી ધ્યાન પૂર્વક વિચારશે તે માલૂમ ખાલી છે? ખાલી છે એમ કહેશો તો પડશે કે તમને પણ મૂર્તિ-પૂજા વિના ઇશ્વર સઘળા સ્થાનમાં છે એમ તમારુ ચાલી શકતું નથી. અત્રે મૌલવી સાહેબ કહેવું ઉ9 જશે.
ચૂપ થઈ ગયા. મૌ –કાબા એ ખુદાનું ઘર છે. પછી મંત્રીજી સીખ સાહિબ તરફ એના તરફ મુખ કરવાથી દિલ પ્રસન્ન નજર કરી કહેવા લાગ્યા કે ભાઈ અને સ્થિર રહે છે. એ જ હેતુથી તે સાહેબ, શું તમે પણ મૂર્તિ-પૂજાને તરફ હમ મુખ કરીએ છીએ. નથી માનતા ?
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ સંતબાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન
૨૮૫ સિ – ના, હમે પણ જડ ચૈતન્યયુક્ત વસ્તુ નથી. તે પણ કેવળ મૂર્તિને કોઈ પણ પ્રકારે માનતા નથી. પત્ર અને શાહીની મેળવણીથી બનેલ
મં– ભલા, તમો ગુરુ નાનકજી છે. જેની નીચે ચાર પાયાવાક્ષી ચીકી અને ગુરુ ગોવિંદસિંહજીની મતિઓને રાખે છે, જેને તમે મંજા સાહિબના જોઈને પ્રસન્ન થાઓ છે કે નહિ? નામથી સંબંધ છે. હવે તેમાં જરા
ધ્યાન પૂર્વક વિચારો કે તમો જડ સિ–ભલા, ગુરુઓની મૂર્તિ
વસ્તુની પૂજા કરો છો કે નહિ? મહાનુજોઈને કેણ પ્રસન્ન ન થાય? કેમકે
ભાવ! જ્યારે એ ગ્રંથસાહેબની સાથે એમણે ધર્મની રક્ષા માટે પ્રાણની પણ પરવા કીધી નથી. વળી ગુરુ નાનકજી
સ્પર્શ કરવાવાળી વસ્તુની પદવી પણ આ સાહેબ અને ગુરુ ગોવિંદસિંહજીને તે
પ્રકારે અધિક થઇ જાય છે, તે પછી ભવિષ્યપુરાણમાં અવતારમાં માન્યા છે.
પરમાત્માની મૂર્તિની પદવી બધાથી
અધિક કેમ ન મનાય? અને એમની મં–ત્યારે કેમ, તમે તમારા
પૂજા શા માટે ન કરવામાં આવે? ગુરુઓની મૂર્તિઓની આગળ શિર ઝુકાવે છે કે નહિ અને એમનું
સિ-પણ તે તે ગુરુજીની વાણી સન્માન કરે છે કે નહિ?
છે તેથી હમો તેનું સન્માન અને પૂજા સિન્હાજી, જરુર.
કરીએ છીએ. મં–તો મૂર્તિની સન્મુખ શિર મં–તે જેવી રીતે તમે તમારા ઝુકાવવું અને એનું સન્માન કરવું એ ગુરુઓની વાણીનું અને ગુરુ સાહિબનું શું મૂર્તિપૂજા નહિ કહેવાય? સૌ સન્માન અને પૂજા કરો છે તેવી રીતે કઈ ભિન્ન ભિન્ન પ્રકારે અને ભિન્ન ભિન્ન હમે પણ પરમાત્માની મૂર્તિનું સન્માન આકારથી માને છે. પરંતુ મૂર્તિપૂજાથી અને પૂજન કરીએ છીએ. વળી જ્યારે કેઈ છુટી શકતું નથી. વળી તમે ગુગ્રન્થ તમો તમારા ગુરુની અને તેમની વાણીની સાહેબને ઉત્તમ ઉત્તમ વસ્ત્રોમાં લપેટીને પ્રશંસા કરે છે તો પછી પરમાત્માની ચાર પાયાની ચોકીપર રાખો છો અને મૂર્તિ કે જે ગુરુઓની વાણુથી પણ એની સમાપ્તિ થયા પછી ભોગ ચઢાવે અધિક પવિત્ર છે તેમની પણ પૂજા છે, ધૂપ આદિ કરી ઘંટ બજાવે છે, અવશ્ય કરવી જ જોઈએ પરંતુ તમે અને એમની સન્મુખ જુદા જુદા તે ઉપર જણાવ્યા મુજબ જડ વસ્તુની પ્રકારના રાગરાગણીવાળાં ગીતે પૂજા કરવા છતાં પણ મૂર્તિ-પૂજા ઉપર બેલી અનેક પ્રકારે પૂજા કરો છો. આક્ષેપ કરો છો તે અત્યંત અયોગ્ય તે પછી તમે મૂર્તિપૂજાથી શી રીતે અને બેસમજ છે. તમારે એવો છુટી શકે છે? વળી મતિ જડ છે કદાગ્રહ બીલકુલ છોડી દે જોઈએ. તો પછી ગ્રન્થસાહિબ પણ કે
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
+ma.TEENSEMUNA---etaINS +++rthrit111111 UELOPINITELEADRIDEO
titutttta
Brown-MR.RD
HTTELULL
PAIMN
se.
DITH+
SO
समीक्षाभ्रमाविष्करण
पEHRSITE
[ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बरमतसमीक्षा "मां
आळेखेल प्रश्ननो प्रत्युत्तर लेखक- उपाध्याय श्रीमद् लावण्यविजयजी महाराज
maavarAEHENRNarsenam.NENDINNERUMeautasasur.deasi.mureususcadosanaasaruaaTeeranaanaana 111111111111TTT T
E N DE..................... ............... ................... ......... ...+++ ++ ++++++++++++++++++++ ++ hattishthithib
h arat. hot.L t
L IT
(गताकथी चाल) क्या साधु चर्मका उपयोग भी करे ? कदाच जीवोत्पत्ति छे माटे अपवित्र पण भविष्यकालमा जोवोत्पत्ति छे भाटे ते पण छ एम जो कहेता हो तो शुं भूत अपवित्र थइ जशे । फालमां जीवोत्पत्ति हती ? वर्तमान कालमा लोकव्यवहारनी अपेक्षाए. चर्म अपवित्र छ ? अथवा भविष्य कालमा थवानी छ ? छे एम कहेता हो तो लोको चर्मन पोताना भूत कालमां जीवोत्पत्ति हतो एम जो काममां केम वापरे छे ! जुओ-धर्मस्थानकहेता हो तो शाक विगैरेमा पण भूत मां चर्मनां नगारां, नरघां विगेर राखवां, कालमा जीवोत्पत्ति हती माटे ते पण पगमा चर्मना जोडा पहेरवा, चामडानी पट्टीवाळी अपवित्र थइ जशे। भूत कालमा जेमा टोपीओ गखवी, परवालनां पाणी, कोसनां समर्छन जोवोनी उत्पत्ति होय ते अपवित्र पाणी, तथा बोखना पाणी वापरवां, तथा कहेवाय छे एम जो कहेता हो तो घी विगेरे बलदनां जोतर, तरवारनां म्यानो, चोपडानां अपवित्र थइ जशे कारण के माखण अवस्था- पुठां, चोपडीओनी पट्टीओ चामडाना पडदा मां संमूर्छन जीवनी उत्पत्ति हनी। वर्तमान वाळा चसमा, ढाल, घोडा उपर नाखबानी कालमा जीवोनी उत्पत्ति छे माटे अपवित्र छे चामडानी दळी विगैर सेंकडो वस्तुओ लोको एम कहेता हो तो ते पण युक्त नथी, कारण पोताना काममां वापरे छ । के प्रस्तुत चर्ममा वर्तमान कालमां जीवोत्पत्ति कदाच एम कहो के पश्चेन्द्रियन अङ्ग नथी ए वात प्रथम अनेक वार लस्वी आन्या होवाथी अपवित्र छे तो तेना जवाबमा छोए । भविष्य कालमा जीवोत्पत्ति छे माटे जणाववानुं जे मोरपिच्छी, हाथीदांत, चमरीअपवित्र छ एम जो कहेता हो तो अनाजमां गायना वाळ® चामर, शाबरशङ्ग, सापनो
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८७
૧૯૯૨ A
સમીક્ષા બ્રમાવિષ્કરણ मणि, हाथीना कुम्भस्थलनां मोती, गोरोचन, शरीरपर आलोटनारा जे गृध पक्षी तेना कस्तुरी, अम्बर, छाण, गोमूत्र, विगेरे पञ्चे- पिछां पण दिगम्बरना मुख्य आचार्यने लेवां न्द्रियनां अङ्ग होवाथी ते पण अपवित्र थइ पञ्चां छे। आ वखते दिगम्बर मुनिनी जशे । अने आ वात तमो इष्ट करो शको पवित्रता क्यां गई हशे ? जुओनेम नथी, एटलं ज नहि परन्तु छाण अने कुन्दकन्दाचार्यत्य महाविदेहगमने नभगोभूत्र जेवो वस्तुओने पः। दिगम्बरोने धर्म- चारेऽन्तरा पिच्छिकापतने गृध्रपिच्छपिच्छिकास्थानमा बहु मान आपq पड्युं छे । जुओ- ग्रहणाद् गृध्रपिच्छ इति नाम । दिगम्बरोना छेदपिण्ड नामना ग्रन्थमां
भावार्थ-दिगम्बरना महामान्य कुन्दजिणभवणंगणदेसे गोमयगोमुत्तदुदहि एहिं । कन्दाचार्य आकाश मार्गे महाविदेहमा जता घयसहिएहिं काराविय सत्तमहामण्डलाई हता, तेमां रस्तामां मोरपिच्छो पड़ी गई तेथो
फुडं ॥ ३१३ ॥ गृध पक्षीना पिच्छाने लइने पिच्छी बनावी, [ जिनभवनाङ्ग गदेशे गोमयगोमत्रदुग्ध- आ माटे तेमनुं गृध्रपिच्छ एवं नाम पडो
दधिभिः । गयुं । धृतसहितैः कारयिवा सप्तमहामण्डलानि चर्म अपवित्र छ एम जणावनार लेखके
स्फुटम् ॥ ३१३ ॥) उपर्युक्त विचारोने स्थान आपीने काइ निष्कर्ष भावार्थ-जिनमन्दिग्ना आंगणामां छाण, काट्यो होत तथा स्वशास्त्रनां अनुसंधानो गोमूत्र, दुध, दहि आने घी वडे सात मोटां गल्या होत, लोक-व्यवहार देख्यो होत ने मंडळो करावीन....विगैरे.
पछी लल्यु होत तो विचार करवामां पण तथा दिगम्बर मुनिओने स्वास्यायन । मजा आवत। स्थान श्मशान--भूमि पण बतावेल छे । अने त्रिजी बावतमा एम सूचववामां आव्यु भशान भूमिमां हाडका विगेरेना ढगला पड्या जे हिंसा अने अपवित्रताथी बचवाने माटे होय छे, लोकमां अमुक अंशे चर्म करतां पण गृहस्थ लोको चामडाने पहेरवा अने पाथरहाडकां वार अपवित्र गाय छे। हवे वाना काममा लेता नथी। आना जवाबमां कहेवार्नु ए छे के आवा अपवित्र बस्तुना । जणाववानुं जे-जे लोको हिंसाने मानता स्थानगां दिगम्बर मुनिने बाध्यायको शुद्धि नथी अथवा तो हिंसक छे, अने चर्मने अन्य कई शैते थती हो?
काममा वापर छे पण खरा ते लोको चर्मने तथा मांसाहारी अने मडदाना कलेवरने पहरखामां तथा पाथरवामां केम वापरता नथी ? फाडीने तेमां मोढुं धाली घालीने तेना लोही तभोए जे बे कारणो बतायां तेमांथी एक मांसादिनुं भक्षण करनार अने लोहीवाळा पण घटतुं नथी।
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ર
૨૮૮
શ્રી જૈન સત્ય પ્રકાશ सारांश-९, जब कि साधुने समस्त आपवादिक चर्म ग्रहण ते दिशामां फायदापरिग्रहका त्याग कर दिया है, फिर वह कारक निवडे छे ए वात पग अमो बतावी चर्म सरीखी गन्दी चीज अपने पास कैसे गया छोए। खरेखर आवा लाभनी दृष्टिए रख सकता है ?
अमारा ज्ञानी भगवन्ते जे आपवादिक विधान __आना जवाबमां जगाववानं जे, चामडं बतावेल छे, तेने निन्दनीय अने पापजनक गन्दु अने अपवित्र छे के केम, तेने माटे लखनारे श्वेतांबर संस्थानी धार्मिक लागणोने प्रथम जगावो गया छीए माटे फेर लखवानी महान् आघात पहचाडेल छ । जरुरत रहेती नथी।
पोताना आचार्ये गृधनां पिछां शीखे समस्त परिग्रहनो त्याग करनार मुनि ग्रहण कों, पोताना शास्त्रमा अनेक अपवादो पोतानो पासे चर्म केम राखी शके एम जे जोया छतां पण ते तरफ आंखमींचामणां कहेवामां आव्यं तेना जवाबमां जगाववानं करीने बीजानी बाबतमां आ रीते लखता जे, समस्त परिग्रहनो अमारे त्याग छे. शरीर- लेखके केटली अनुचितता करी छे, ते वाचकना गुह्य अंगो ढांकवा लुगडं पण अमे वर्ग समजी शके तेम छे । राखता नथी, आवं बोलनार तमारा दिगम्बर आ वस्तु, जे कोई पोतानी मान्यतामां न मुनिओने मोरपिच्छो, गृधनं पिच्छ, वल्कल, आव्यो एने माटे गमे तेम लखवू अथवा करवं कमण्डलु अने पुस्तक कइ रीते कल्पो शके? एवी दिगम्बरीय शैलीने ज आभारी छ । कदाच एम कहेवामां आवे के, मोरपिच्छो विगेरे नास्तिकोने माटे दिगम्बरोना उद्गारो देखोसंयमादिकना उपकरण छे माटे दोष नथी, श्रुतसागरसूरिविरचित दर्शनप्राभृतवृत्ति--- तो अमारे पण चर्म कोइ प्रबल कारणे संयम- तथाऽपि यदि कदाग्रहं न मुञ्चन्ति तदा मार्गमां सहायक थवाथी संयमोपकरण छ। समर्थैरास्तिकैरुपानद्भिग्रंथलिप्ताभिर्मुखे ताड___चोथी बाबतमा एम जणाववामां आत्यु नीयाः, तत्र पपं नास्ति । छे के दशाविशेषां पण चर्म वापरवं ते भावार्थ-युक्तिथी समजाव्या छतां पण निन्दनीय अने पापजनक वात छे। आना जो नास्तिको कदाग्रह न मुके तो समर्थ जवाबमां जणाववानं जे. अमो प्रथम ज आस्तिकोए जोडाने विष्टावाळा करीने भोढे जणावी गया छोए के अमारा श्वेतांबर मुनि- मारवा, आम करवामां पाप लागतुं नथी ।
ओ चर्म राखता नथी, अने अमारा शास्त्रकारो तथा लेांकाने माटे दिगम्बरोना उद्गारो पण निषेध करे छे, आ अमारो राजमार्ग छे। जुओ-श्रुतसागरसूरिविरचित दर्शनप्राभृतछतां पण कोइ एवा प्रबल कारणे पुष्टालम्बन- वृत्ति-- नी खातर ग्रहण करी शके छे। आ
_(जुओ पृष्ठ २९३)
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Greveru UCUSUS
BBSFEREEBER
SSSSSSSSSSSS
જિન-મંદિર આ લેખક–મુનિરાજ શ્રી દશનવિજયજી USERaag gggBBIERS SSSSSSBUBBIEBER
(ગતાંકથી ચાલુ). ભગવતી સૂત્ર (ચાલુ) Íë યારું વંદું તëિ વિત્તિti qભગવતી સૂત્ર શતક-૨૦, ઉદ્દેશ –૯, got qવળ સમોસા રે, ા તર્દિ સૂત્ર ૬૮૩માં ચૈત્યવંદનનાં પ્રમાણે છે – चेहयाइं वंदेइ । वंदित्ता तहिं तहिं तओ
गोयमा! से णं एगेणं उप्पाएणं माणु- पडिणि यत्तइ, तओ इहमागच्छइ । इह इह सुत्तरे पचए समोसरणं करेइ, करित्ता तर्हि चेइयाइं वंदइ। चेइआई वंदइ । तहि तहिं बिइएणं उप्पा- विन्झाचारणास्स णं गोयमा ! उडूं एणं णंदिस्सरदीवे समोसरणं करेइ, करेत्ता
एवइए गइविसए पन्नते । नंदिसरदीवे चेइयाई वंदइ । वंदेत्ता तहिं
' અર્થ-હે ગૌતમ! તે સાધુ અહિંથી તો સ્વાયત્તડું રૂમાડSTછે . ફુદું એક ઉત્પાતે નંદન વનમાં જાય, ત્યાં चेइयाइं वंदइ ॥
ત્યેને વાંદે. ત્યાર પછી બીજે અર્થ– હે ગીતમ! વિદ્યાચારણ ઉત્પાતે પંડક વનમાં જાય ત્યાં ચૈત્યને મુનિ એક ઉત્પાતે માનુષેત્તર વાદે. વાદી ત્યાંથી પાછા વળી અહીં પર્વત પર જઈ પહોંચે છે, અને ત્યાં આવે, અહીં પણ ચોને વાંદે ચેને વંદન કરે છે. ત્યાંથી બીજા ગૌતમવિદ્યાચારણ મુનિને ઉત્પાતે નંદીશ્વર દ્વીપ પર જઈ પહોંચે ઊંચે આ પ્રમાણે ગતિવિષય (ઉર્વ ગમન છે, જઈને નંદીશ્વર દ્વીપમાં ચિત્યને શક્તિ) કહ્યો છે. વાંદે છે. ચિને વાંદી-ત્યાર પછી શ્રી ભગવતી સૂત્રને આ પાઠ -ત્યાંથી પાછા વળે છે, અહીં (જે સ્થા- અનેક બાબત પર પ્રકાશ પાડે છે. નેથી આકાશ–ગમન કર્યું હતું તે વિદ્યાચારણ (અને જંઘાચારણ) સ્થાનમાં ) આવે છે. અહિં ચૈત્યને મુનિઓને પણ ચૈત્યવંદન વિધેય છે, વંદે છે (ચિત્યવંદન કરે છે) તેઓ ચિને વંદન કરવા માટે જ
યમાં ! છે નં રૂ ને ૩ષ્પાપ ત્યાં જાય છે અને પાછા આવીને પણ viાવળે સોસર , રિતા તેં તં તે તે નગરના ચાને વંદન કરે છે.
૯ વિદ્ય ચારણ અને જ ઘાચારણ મુનિઓ ૧૭૦૦૦ જન ઉચે જ!! ત્યાંથી તીરછી ગતિ કરે છે. લવણસમુદ્રનું પાણી ૧૬૦૦૦ એજન ઉંચે ઉછળે છે તેથી ચારણમુનિઓને આટલી ઉર્વ ગતિ કરવી પડે છે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચત્ર
૨૯૦
શ્રી જૈન સત્ય પ્રકાશ માનુષેત્તર પર્વત, નંદીશ્વર દ્વીપ, ચૈત્યને વંદન કરે, ત્યાંથી પાછા વળી નંદન વન, પંડુક વન તથા પ્રયાણ બીજે ઉત્પાતે નંદીશ્વર દ્વીપમાં આવે, સ્થાનમાં જિનચૈત્યો છે તે માટે પણ ત્યાં ચિને વાંદે. ચૈત્યને વાંદી અહીં આ પાઠ અજોડ સાક્ષી પૂરે છે. આવે, અહીં પણ ચેને વંદન કરે. भने प्राचीन मा ४२४ नगरमा गोयमा ! सेणं एगेणं उप्पाएणं पंडगवणे नि-यत्या तi से बात ५y मा समोसरणं करेइ, करेत्ता स स तहि चेइयाई પાઠથી નિર્વિવાદ સિદ્ધ છે.
वंदइ । वंदेत्ता तहिं तहिं तओ पडिणियत्तभगवती सूत्र, शत:-२०, देशी-८,
माणे बिएणं उप्पाएणं नंदनवणे समोसणं સૂત્ર ૬૮૪માં અંધાચારણ મુનિઓની यात्रा-विधि मतावा छे. ते ॥ प्रभाग
करेइ, करता तं तं नहिं चझ्याई वंदइ । गोयमा! से गं इओ एगेणं उप्पाएणं नहि तहि इहमागच्छइ, इह चेइयाई वंदह ॥ रुअगवरे दीवे समोसरणं करेड. करेत्ता सग जंधाचारणरस णं गोयमा ! उई एववरे दीवे तहिं चेइयाई वंदेह । वंदेत्ता तहिं इए गइविसए पन्नत्ते ॥
अथ- गौतम! ते साधु ग
ઉત્પાત (મેરુ પહાડ પર) પંડક વનમાં नंदीसरवरे दीवे समोसरण करेइ, करेत्ता तं तहिं तर त्या सल्यान वद. aia छ। चेहयाई वंदेइ । वंदित्ता तहिं तहिं इहमा- ता भी उत्पात नन वनमा गच्छद । इह चेइयाइं वंदइ ।
सावे. (विसामा ध्ये.) त्यां ५५ અર્થ– ગૌતમ! અંધાચારણ મુનિ , ને વાદે. ત્યાંથી અહીં આવે, એક ઉત્પાતે ચક દ્વીપે જાય, ત્યાં અહીં પણ ચા ને વંદન કરે.'
૧૦ મહાકલ્પસૂત્રમાં પણ સાધુને તથા પૌષધવતીને ચયમાં જવાની આજ્ઞા છે, અને તેમ ન કરે તો પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે –
से भयवं तहारूवं समणं वा माहणं वा चेइयधरे गच्छेला : हंता गोयमा ग हेला । से भयवं जत्थ दिणे न गच्छेजा, तओ किं पायन्टितं हवेला :
गोयमा ! पमायपच लहारुवं सम्णं वा माहणं वा जो जिणाघरं न गच्छेजा,........ अहवा दुवालसमं पायच्छित्तं हवेज्जा ॥
से भयवे समणोवासगरस पोसहसालाए पोसहिए पोसहबभचारी किं जिा हरं गन्ना : हंता गोयमा ! गच्छेजा। से भया के टेणं गच्छेजा गोयमा ! नाणदंसगढाए ॥
से भयवं जे केइ पोसह-सालाए पोसहबंभयारी जओ जिणघरं न गरजा, तओ पायच्छित्तं हवेज्जा ? गोयमा ! जहा साद तहा भागिरावं, छटे अहवा दुवालसमं पायच्छित्त हबेज्जा ॥
- मस्तिस्याामाथी सीत.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ જિનમંદિર
૨૧ ગૌતમ! જંઘાચારણ મુનિને પુષ્પા ઠ્ઠા સ્કિમ - ઊંચે આ પ્રમાણે ગતિવિષય કહ્યો છે. શોમ_કંઇપછિત્તા યુદ્ધપા$િ વOારું
આ સૂત્રથી વિદ્યાચારણ મુનિ પિિા , મંગળધરા વળવવ૬, કરતાં જંઘાચારણ મુનિઓની ઉડ્ડયન નેવ નિળ તેને ૩વી છઠ્ઠા વિધિર શક્તિમાં અધિકતા, મુનિઓને ચૈત્ય
अणुप्पवेसइ । पविसइत्ता आलोके जिण-- વંદન કરવાની અનિવાર્ય આવશ્યકતા, સુચક દ્વીપ, નંદીશ્વર દ્વીપ, મેરુ પર્વત,
पडिमाणं पणामं करेइ । लोमहत्थयं पराપંડક વન, નંદન વન તથા અહીં મુરુ, પુર્વ “નહીં સૂરિથામો–નિષેિસર્વત્ર જિન–ચેની વિદ્યમાનતા; माओ अच्छेइ तहेव" भाणियव्वं, जाव धूर्व વિગેરે વિગેરે અનેક સંશોધને પર ધૂર્વ ઉત્તા વામ નાનું , નવે નવો પ્રકાશ પડે છે.
अंचेइत्ता दाहिणजाणूं धरणितलंसि निहट्टु જ્ઞાતાધર્મકથગ-સૂત્ર
तिखुत्तो मुद्धाणं धरणितलंसि निवेसइ । निवेશ્રી જ્ઞાતાસૂત્ર અધ્યયન ૧૬માં
सइत्ता इसिं पच्चुगमइ करयल जाव.... સતી દ્રૌપદીનું વર્ણન છે, જેમાં તેને
कट्टु एवं वयासीશુદ્ધ સમ્યકત્વધારિણી તથા છઠ્ઠ છઠ્ઠનું તપ કરવાવાળી કહી છે, જેને પ્રશ્ન
णमोत्थुणं अरिहंताणं भगवंताणं વ્યાકરણમાં શ્રાવિકા કહી ઓળખાવી નાવ...સંપત્તા | ચંદ્ર નમંસ / છે, તે કામ્પીલ્યપુરના રાજભુવનનાં નિબંધર વિરમઃ | જિન - મંદિરમાં નીત્ય પૂજા કરતી અથ–ત્યારે તે દ્રોપદી રાજકન્યા હતી. જ્ઞાતાસૂત્ર અધ્યયન ૧૬ સૂત્ર જ્યાં સ્નાન-ઘર છે ત્યાં આવે છે, ૧૧લ્માં તેણીએ સ્વયંવર વખતે કરેલ સ્નાનઘરમાં પેસે છે. સ્નાન કરી જિન-પૂજાનું સ્પષ્ટ વિધાન છે
બલિકર્મ (ઘર દેરાસરમાં-ઘરમાં તાળ સી વોવ રાયવરની ભેળેવ જિનપ્રતિમા કે સિદ્ધચક્રના ગટ્ટાની મનારે તેને ૩વIછેટું, મગUTઘરે સન્મુખ કરાતો પૂજાપાઠ કરી કૌતુક
૧૧ અહીં સ્થાનકવાસી આર્યાએ કટાક્ષ કરે છે કે –“ દ્રૌપદીએ નગ્ન દશામાં જ ઘરદેરાસરમાં પૂજા કરી હોય એમ લાગે છે” પરંતુ “શ્રાવિકા માટે નગ્નસ્નાન, નગ્નપણે દેવોપાસના તથા ઋતુવતી દશામાં ધર્મક્રિયા, વિગેરે નિષિદ્ધ છે” એ વાત તેઓના ધ્યાનમાં નથી હોતી લાગતી. જે તેઓએ શુદ્ધviારૂંવાડું માં નિર્દેશેલ શુદ્ધ તથા પ્રાવેશિક શબ્દો પર જરા પણ વિચાર કર્યો હોત તો તેઓ ઉપર્યુક્ત કલ્પના ન કરત.
એક સ્થાનકવાસી–તેરાપંથી પૂજે પોતાના સમાજમાં એવું જાહેર કર્યું છે કે– ઘનિયંતિની ટીકામાં શ્રી દ્રોણાચાર્યે દ્રૌપદીને મિથ્યાત્વિની લખી છે. પણ આ કેવળ કલ્પના જ છે. કારણ કે એ ઘનિયુક્તિ પર દ્રોણાચાર્યે રચેલ એકની એક ટીકા છે, અને એમાં આ બાબતને ઈશારો પણ નથી.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
શ્રી જૈન સત્ય પ્રકાશ મંગળ-પ્રાયશ્ચિત્ત કરી રાજસભામાં છે. તેમ બીજી તત્કાલીન અનેક પ્રવેશ કરવા યોગ્ય વસ્ત્રો ને ધારણ કરે બાબતેનું વિધિ-ચિત્રણ છે. છે. સ્નાન-ઘરથી નીકળે છે. નીકળીને જ્યાં જિનઘર (જિનમન્દિર) છે,
એ તરફ પણ જરાક જોઈએ! ત્યાં આવે છે. જિનઘરમાં પ્રવેશ કરે પ્રાચીન કાળમાં તવંગર કે નિર્ધન છે, પેસીને જોતાં જ (પ્રથમ દર્શને જ) જન–બાળાને બચપણથી જ એવા પ્રણામ કરે છે. પછી ભે છે. અનુક્રમે ધાર્મિક સંસ્કારો મળતા હતા કે તેઓ “જેમ ( રાયપસેણી સૂત્રમાં) સૂયાભ- પ્રત્યેક કાર્યમાં ધર્મને જ પ્રથમ સ્થાપી દેવ જિનપ્રતિમાઓની પૂજા આગળ પગલાં મૂક્તી હતી. રાજકન્યા કરે છે તેમ” યવત્ ધૂપ ઉખે છે, દ્રૌપદી સ્નાન કરીને પ્રથમ ઘરદેરાસરમાં ત્યાં સુધીનો સમસ્ત અધિકાર જાણુ. તથા રાજભુવનના મોટા જિનાલયમાં ધૂપ ઉખેવીને ડાબા પગને સંકેચે છે, જિનેંદ્રપૂજા કરે છે અને પછી સ્વયંવર જમણા પગને ભૂમિ તળ પર સ્થાપે મંડપમાં જાય છે. એક બાલિકાની છે, મસ્તકને ત્રણવાર ભૂમિ સુધી નમાવે ધર્મભાવના માટે આથી વિશેષ બીજું છે, નમાવી જરા ઉંચુ કરે છે. બે હાથ શું પ્રમાણ હોય? રાજકન્યા વિવાહ જે યાવ (ચૈત્યવંદન-મુદ્રાએ બેસી) માટે ઉત્સુક છે પરંતુ “આ અનાદિ આ પ્રમાણે બેલે છે
કાળની પ્રવૃત્તિ છે, જે મેહનીય કર્મના નમસ્કાર હે અરિહંતોને ભગવંતોને ઉદયથી અનિવાર્ય છે,” એમ માની ચાવત્ .. (નમોત્થણનો સંપૂર્ણ પાઠ નીત્યકર્મને પ્રથમ સ્થાન આપે છે. લે) સિદ્ધિસ્થાન-માસ્તને. વાદે છે, એક તરફ વિવાહની તૈયારી છે પણ નમે છે.
તે જિનપૂજાને છોડતી નથી એટલું જ પછી જિનઘરમાંથી બહાર નીકળે છે. નહિ પણ નિંદ્રને વિધિ પૂર્વક નમી
આ પાઠમાં મુખ્યતાએ જેનબાળાના ચિત્યવંદન કરી મનાવે 5|[છુસાગ્યા ધાર્મિક જીવનનું આછું આછું આળેખન ઇત્યાદિની યાચના કરે છે. ૧૨
૧૨. આ પ્રથા અત્યારે પણ અન્યાન્ય દેશમાં અનુભવાય છે. કેટલાક સ્થાનોમાં પુત્ર-પુત્રીના લગ્નમાં અઠ્ઠાઈમહેન્સવ કરાય છે. સી. પી. વરાડમાં લગ્નના દિવસે સત્તરપ્રકારી પૂજા ભણાવાય છે જેમાં વર-કન્યા બનેને સ્નાત્રિયા બનાવવામાં આવે છે. પલ્લીવાલ સમાજમાં “સ્વપતિ-સ્વદાર–સંતેષ”ની સાક્ષીરૂપ સપ્તપદીની પ્રતિજ્ઞા જિનેશ્વરની સામે જ કરવામાં આવે છે. જિનેશ્વરનાં દર્શન અને ગુરુવંદન કર્યા પછી વરઘોડે પાછો આવે એવી પ્રથા અનેક સ્થાનોમાં પ્રચલિત છે. - વર-કન્યા યુવાનીના વેગમાં ધર્મવિમુખ ન બને એ હેતુએ આ માર્ગો જાયેલા છે. એટલે આ વિધિમાર્ગે ધર્મનું અંગ છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
૧૯૯૨ જિનમંદિર
૨૩ તે સમયે રાજધાનીઓમાં તથા રાજ- અત્યારે પણ જિનાલમાં એ જ મહેલમાં અશાશ્વત જિનાલય હતાં. વિધિથી જિનેન્દ્ર–પૂજા કરાય છે. અને દર્શન કરતાં જ પ્રણામ કરવાને બનને પગેને ગોઠવી બે હાથ જેવ રીવાજ માત્ર જિનપ્રતિમાને અંગે જ રચેલ ચૈત્યવંદન-મુદ્રા અત્યારે પણ હતે. (જેનાગોમાં બતાવેલ આલોક આબાળગોપાળ જૈનમાં પ્રચલિત છે. –પ્રણામને ઉલ્લેખ જૈનેતર દેવોની
मोत्थुणं सूत्रमा ती ४२नुं પૂજાવિધિમાં ક્યાંય નથી.) રાયપણુ ( રાજપ્રક્ષીય) સત્રમાં ગુણ-કીર્તન છે, જે માન્યતામાં
સ્થાનકમાર્ગી સંપ્રદાય પણ સમ્મત છે. સૂર્યાભદેવે જે જિન-પૂજા કરી છે તે બીજા કેઈની નહીં કિંતુ તીર્થકરની
અત્યારે પણ જિનમન્દિરમાં
જિનેન્દ્રની સામે આ જ પાઠ બેલાય છે. જ. શાશ્વતી પ્રતિમા કે અશાશ્વતી પ્રતિમાની પૂજા-વિધિ એક સરખી છે.
(अपूर्ण)
maanND
Don
[२८८ मा ४नुं अनुसंधान] अथवा कली पञ्चमकाले कलुषाः कश्म- भास लोकाओ छ। आ लोकाना धर्मथी रहित लिन: शौचधर्मरहिता वर्णान् लोपथित्वा यत्र एवा मूलसंधना परम दिगम्बरो मोक्षने पामे तत्र भिक्षाग्राहिगो मांसभक्षगृहेष्वपि प्रासुक- छे, अने लौंकाओ छे ते तो नरकादिकमां मन्नादिकं गृहमन्तः कलिकलुषास्ते च ते जाय छे, कारण के तेमणे देव, गुरु, शास्त्र पापाः पापमुर्तयः श्वेताम्बराभासा लोकायका- अने पूजा विगेरनो लोप करेल छ । परनामानो लौंका म्लेच्छश्मशानास्पदेष्यपि हवे आपणे प्रस्तुत विषय पर आवीए। भोजनादिकं कुर्वागारतद्धर्मरहिताः कलिकला- प्रस्तुत ए छे के लेखके नव सारांशो जे तारया पापरहिताः श्रीमूलसंधे परमदिगम्बरा मोक्षं हता तेना सारांशो आपणे विचारी गया, जेना प्राप्नुवन्ति लौंकास्तु नरकादौ पतन्ति देवगुरु- परथी समजी शकाय तेम छे के लेखकना शास्त्रपूजादिपिलोपकवादित्यर्थः।
सारांश कइ जातना छे। लेखकना सारांश भावार्थ-कलिकलुसपावरहिया आनुं शब्दने कायम राखीने एक अकार साथे व्याख्यान करतां दिगम्बराचार्य श्रुतसागर- जोडीने (असारांश) लेखकने तेज शब्द पाछा सूरि जणावे छे के पांचमा आरामां शौचवर्मथी अर्पण करवानी साथे आ प्रकरण समाप्त रहित एवा अने वश्रिमनो लोप करीने ज्यां करवामां आवे छे ।। त्यांथी भिक्षा ग्रहण करनारा एटलं ज नहि हवे आपणे आगळना लेखमा लेखकना परंतु मांसभक्षाना घेरथी पण फासुक अन्न बीजा प्रकरणने तपासीशुं । इति शम् । पानने लेनारा एवा पापी, पापमूर्ति, श्वेताम्बरा
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
RRE..
....
.
HTTSULTTITUTITr HIROERIALUTA
THEHEBHEEDHECHHREEHDHHHHCHEEDHEHRECEIPREETHREEHHREE)
दिगम्बर शास्त्र कैसे बनें? लेखक-मुनिराज श्री दर्शनविजयजी
Tin.
PAHATMHAHIDHHHHDHOMH
LTURINCORIALTIMOTIRTHATANELUATA
RUPEARLURAT
(सातवे अंकसे क्रमशः)
प्रकरण ४-श्री भद्रबाहुस्वामी दिगम्बर ग्रन्थोके अनुसार श्रीभद्रबाहु- ख०२, अ.२ के श्लो०१ में लिखा स्वामी दो हुए हैं। (१) पांचवे श्रुतकेवली, है किचतुर्दशपूर्ववित् भद्रबाहुस्वामी, जिनका समय ततः प्रोवाच भगवान् , दिग्वासा श्रमणोत्तमः। वारनिर्वाण संवत्की दुसरी शताब्दिका युग यथावस्थासु विन्यास-द्वादशांगविशारदः॥१॥ है, व (२) अष्टांगनिमित्तवेदी भद्रबाहु- अर्थात्-दिगम्बर पंचमश्रुतकेवली श्री स्वामी, जिनका समय विक्रम संवत्की भद्रबाहुस्वामीने यह कहा है ॥ १ ॥ दुसरी शताब्दिके पूर्वार्धका युग है।
मंगलं-- महायशा, यशोबाहु, जयबाहु ये सब उन्हीके गोवर्धनगुरुं नत्वा, दृष्ट्वा गौतमसंहिताम् । नाम-उपनाम हैं।
वर्णाश्रमस्थितियुता, संहिता वर्ण्यतेऽधुना श्वेतांबर ग्रन्थोंमें एक ही भद्रबाहु
॥११॥३॥ स्वामीका होना माना गया है। और उन्होंने इस श्लोकमें जिस गोवर्धन गुरुके जो ग्रन्थ रचे थे उनमें से आज सिर्फ नमस्कारका निर्देश है उस गोवर्धन गुरुका नियुक्तियां व छेदसूत्र आदि उपलब्ध हैं। नाम दिगम्बर पट्टावलीके अनुसार ही इसके अतिरिक्त उनके कोइ ग्रन्थ नहीं हैं। है। मतलब यह है कि यह भद्रबाहुसंहिता भद्रबाहुसंहिता नामक ग्रन्थ जो आज मुद्रित- किसी और दिगम्बर व्यक्तिकी ही रचना रूपसे उपलब्ध है वो वास्तवमें उनका रचा है। यदि वास्तवमें वह श्रीभद्रबाहस्वामीकी हुआ नहीं है किन्तु उनके नामसे किसी ही कृति होती तो उसमें जिनागमकी औरने बनाया हुआ एक जाली ग्रन्थ है। ही गवाही मिलती, क्योंकि चतुर्दशपूर्वके
दिगम्बर संप्रदायकी मान्यतामें भद्र- ज्ञाताको औरोकी गवाहीकी आवश्यकता बाहुसंहिताकी गवाही है। और इस नहीं पड़ती है। और उपलब्ध भद्रबाहुसमय उपलब्ध भद्रबाहुसंहिताकी रचना संहितामें स्थान स्थान पर दुसरोके ग्रन्थोंकैसे हुइ इसके लिये देखिये :
के उद्धरण, अनुकरण एवं शहादतें मिलते हैं
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ દિગંબર શાસ્ત્ર કેસે બને?
૨૫ जैसाको उपर लिखे १।१।३ वे श्लोकमें लिखे ३।१०।१५-१६ में परिभाषासमुद्देश गये गोतमसंहिताके नामसे स्पष्ट प्रतीत होता है। की शहादत है।
उक्त गौतमसंहिताको कोइ परमात्मा ३।६।३६ में यंत्रराजका निर्देश है। महावीर देवके प्रथम गणधर श्री गौतम- ३।१०।१७३-१७४ में जटिलकेशस्वामीकी कृति न मान ले। क्योंकि श्री कथित उद्धरण है। गौतमस्वामीजीने द्वादशांगी व प्रतिक्रमणको ३।८।१४ में सुबिन्दुकुमारका निर्देश है। छोडकर और किसीकी रचना नहीं की है। २।३४।१२४ व ३।९।१ में यह और दिगम्बर साहित्यमें कहीं भी ऐसा ग्रन्थ मुनिओंके प्रश्नसे नहीं किन्तु किसी उल्लेख नहीं है कि-श्री गौतमस्वामीजीने राजाके प्रश्नसे बनानेका निर्देश है और अपने नामसे कोइ ग्रन्थ बनाया या गौतम- २।२। में यह ग्रन्थ मुनिओं के प्रश्नसे बनानेका संहिता नामक ग्रन्थ बनवाया । न ऐसा उल्लेख है । कैसा विचित्र ! होनेका संभव ही है।
२।३०।१ में दुर्गादि ऐलादिका उक्त भद्रबाहुसंहिताके २।३।६५, उल्लेख है। २१७१६, २०३७३ व २।४१।१८ में २।३०।१८, ४३, ४४, ४९ इत्यादि श्रीभद्रबाहु वामोका उल्लेख है। २।४१॥ श्लोक दुर्गदेवके प्राकृत " रिष्टसमुच्चय " से ६५-६६ में भी उनका नाम है और लिखा अनुवादित हैं। है कि-" महाराजा श्रेणिकके प्रश्नके उत्तरमें खण्ड दूसरेके मुहूर्त व वास्तुके श्रीभद्रबाहुस्वामीने यह कहा था"। अध्यायमें दिगम्बर आचार्य वसुनन्दीकृत इतिहासका कैसा उलटा समन्वय बताया। प्रतिष्ठासारसंग्रहके दूसरे व तीसरे परिच्छेदके कि-श्रीभद्रबाहुस्वामी व श्रेणिक महाराज सम
श्लोकके श्लोक उठा लिये हैं, जैसाकि कालीन हो गये एवं परस्पर मिल भी गये ।
२।७७।११, २०३५/४ इत्यादिसे प्रतीत वास्तवमें बात यह है कि-यह श्लोक,
१।३।३६३ व १।१०।७२ इत्यादि बृहत्पाराशर संहिताके अ० ३१ में से एक
श्लोक पं० आशाधर रचित सागरधर्मामृतसे श्लोकके सिर्फ एक पादमें परिवर्तन करके
। अविकलरूपसे उठा लिये हैं। अविकलरूपसे उठा लिया गया है। विशेष में
३।९।३२ व ४३ में विक्रमसंवत् २॥३७॥१२६ में घोडेके लक्षणमें १५२७ के करिब बने हुए भद्रबाहुचरित्रके नीतिविद् चन्द्रवाहनका निर्देश है। अवतरण हैं ।४०
४० यह “भद्रबाहुचरित्र" दिगम्बर भट्टारक रत्ननन्दीने बनाया है । यह ग्रन्थ कितना कृत्रिम है उसका उल्लेख पं० नाथुरामजी प्रेमीने हिन्दी-दर्शनसार-विवेचनामें साफ साफ किया है।
होता है।
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चैत्र
૨૯૬
શ્રી જૈન સત્ય પ્રકાશ २।४३।४७, ४८ व ५६ में विक्रम- १।२।१३४, १४५ शोक मनुस्मृति संवत् १६५७ के बादके “ ताजिक नील- अ० ७ के ४३ व ५६ वे श्लोक हैं। कंग" ग्रन्थका परावर्तित संग्रह है। इस प्रकार उसमें मनुस्मृतिका भी सहारा
तीसरे खण्डके तीसरे अध्यायमें लिया गया है ।४१ " उवसग्गहर” व “तिजयपहत्त” स्तोत्र इसके अतिरिक्त और भी अनेक अवतरण रख दिये हैं।
व निर्देश मिलते हैं। विशेष क्या लिखना ! २।२९।१ से ६ तकके ६ श्लोक
सचमुच विक्रमकी १७ वी शताब्दिमें,
किसी दिगम्बर मुनिने, जैनेतर ग्रन्थों में से बृहत्संहिता (वाराहीसंहिता) के अ० ९९ के श्लोक २ से ७ व्योंकि त्यों उठाकर रख
संग्रह करके, यह ग्रन्थ तयार किया है और दिये हैं।
उसे श्रुतकेवली श्रीभद्रबाहुस्वामीके नाम पर
चडा कर आम जनताको भरमानेकी चेष्टा २।३०।१८३ से १९५ तकके श्लोक बृहत्संहिताके अ० ७१ में से उठा लिये।
उपर लिखी हकीकतसे यह बात हैं। जिनमें से सिर्फ १३ वा श्लोक छोड निश्चित होती है कि-भद्रबाहुसंहिता विक्रम दिया है। और उन तेरह श्लोकोंका भी संवत् १६५७ के पश्चात् याने ताजिक क्रम बदल दिया है।
नीलकण्टी के पश्चात् बनी है। भद्रबाहुसंहिता२।३१ में बृहत्संहिता अ० ८६ से की सबसे प्राचीन प्रति झालरापट्टनमें से प्राप्त ९६ तकका संग्रह है, जो सारा अध्याय हुइ है। उसमें लिखा है कि यह प्रति गणधर श्री गौतमस्थाभीके नाम पर चडा धर्मभूषणजीके भण्डार निमित्त विक्रमसंवत् दिया है।
१६६५ के मगशर सुदि १० को ग्वालियर२।३२। १ से १७ में बहत्संहिता में लिखी गइ, और वामदेवजीने उसे शुद्ध अ० ९७ के श्लोकांकी सरासर नकल है। की इत्यादि। इससे यह मानना सुसंगत
. मालूम होता है कि भद्रबाहुसंहिताकी रचनाका २।३५ वास्तु अध्यायमें १३ श्लोक
___ यश धर्मभूषणजी एवं ज्ञानभूषणजीका है, बृहत्संहिता अ० ५३ से उठा लिये हैं।
और वामदेवजी उन्होंके कृपापात्र सहभावी २।४१ में बहुत से श्लोक लघुपाराशरीसे या पंडित हेांगे और उन्होंने इस ग्रन्थके ले लिये हैं। श्लो० १३० में ऋषि नारद- बनानेमें अच्छा सहारा दिया होगा। का निर्देश है।
(क्रमशः)
४१. श्रीयुत जुगलकिशोर मुख्तार लिखित “ग्रन्थपरीक्षा” द्वितीय भागसे उद्धृत ।
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક
મહાતીર્થ મઢેરા
મુનિરાજ શ્રી ચાયવિજયજી
(ગતાંકથી ચાલુ) વિવિધતીર્થ કપના રચઇતા આચાર્ય શ્રીજિનપ્રભસૂરિજીના લખવા મુજબ બપભટ્ટસૂરિજી સિદ્ધાચલજી અને મેટેરાના મહાવીરસ્વામિના મંદિરનાં દર્શન કરવા રોજ આવતા. સિદ્ધાચલજી એ તે મહાતીર્થાધિરાજ છે. તેનાં દર્શન કરવા જ આવે તે સહજમાં સમાય તેમ છે પણ જયારે મઢેરાના મંદિરનાં દર્શન કરવા રોજ આવતા ત્યારે તે ગુજરાતના આ પ્રાચીન જિનમંદિર અને સાથે જ પતિતપાવન ગુસ્તીર્થનું મહત્ત્વ કાંઈ ઓછું અંકાય ખરું?
પ્રભાવક ચરિત્ર અને વિવિધતીર્થકલ્પના લખવા મુજબ બપભટ્ટસૂરિજીના ગુરુદેવના પહેલાંના કાળથી આ મેટેરા મોઢગચ્છના આચાર્યોની ગાદીનું સ્થાન હતું અને અહીં પ્રાચીન મહાવીરદેવનું મંદિર હતું એમ બરાબર સિદ્ધ થાય છે.
જે વખતે પાટણ જગ્યું ન હતું, જે વખતે ખંભાત-સ્તંભતીર્થનું નામ ન સંભળાતું તે વખતે આખા ગુજરાતમાં સિદ્ધાચલજી, ગિરનારજી અને ભૃગુકચ્છ પછી પ્રસિદ્ધ અને પ્રાચીન મેંઢેરાનું મંદિર હતું. એટલે આ દષ્ટિએ આ મંદિરની મહત્તા
પ આ પાંચ તીર્થોને ઉલ્લેખ વિવિધતીર્થકલ્પમાં આ પ્રમાણે છે
___ " सित्तुंजे रिसहं, गिरिनारे नेमि, भरुअच्छे मुणिसुव्वयं, मोठेरए बीरं, महुराए सुपास-पासे, घडीआदुगभंतरे नमित्ता, सोरठे ढुंदणं विहरित्ता, गोर्वालगिरिंमि जो भुंजेइ तेण आमरायसेविअकमकमले । सिरिबप्पहटिसूरिणा अटूसयछब्बीसे (८२६) विक्कमसंवच्छरे સિરિરી િમદુરાઈ દામિં ”
–વિવિધતીર્થકલ્પ, પૃ–૧૮) શત્રુંજય સિદ્ધિગિરિજીમાં ઋષભદેવજીને, ગિરનારજીમાં નેમનાથજીને, ભચમાં મુનિસુવ્રતસ્વામિને મોંઢેરામાં શ્રી વીરભગવાનને અને મથુરામાં શ્રી સુપાર્શ્વનાથજીને બે ઘડીમાં નમસ્કાર કરીને, સોરઠમાંથી ગૌચરી લઇને જે ગોપાલગિરિમાં–- ગ્વાલીયરમાં જઇને ગૌચરી કરતા; આમરાજાએ જેમનાં ચરણ કમલની સેવા કરી છે એ બપ્પભદિસૂરિજીએ વિક્રમસંવત ૮૨૬માં મથુરામાં શ્રીવીરજિનેશ્વરના બિંબની પ્રતિષ્ઠા કરી.
એટલે પાંચ તીર્થોમાં મઢેરાનો સમાવેશ થતો. ૬ પાટણની સ્થાપના ૮૦૨માં થઈ અને તે પહેલાંનું મોઢેરાનું આ મંદિર છે.
૭ અહીં મારે નિ:સંકોચ ભાવે લખવું જોઇએ કે મઢેરાના આ મંદિરથી વધુ પ્રાચીન મંદિરોમાં શંખેશ્વર પાર્શ્વનાથનું મંદિર અને ભચન મુનિસુવ્રતસ્વામિનું મંદિર છે જેના માટે મથુરા કલ્પમાં મોઢેરાના મંદિર સાથે આ મંદિરનાં દર્શન પણ બપ્પભટ્ટસૂરિજી કરતા એવો ઉલ્લેખ છે. એટલે ગુજરાતનાં આ બને તીર્થ પણ છે તો પ્રાચીન જ પરંતુ આ તીર્થસ્થાને છે, જ્યારે મોઢેરા તો છે પ્રાચીન નગર, ત્યાનું જિનમંદિર પ્રાચીન છે અને સાથે સાથે એ ગુતીર્થ છે એટલે આ નગરનો આટલે ઉલ્લેખ થયો છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
શ્રી જૈન સત્ય પ્રકાશ કાંઈ કમ ન કહેવાય ! એટલે મેંઢેરાને તીર્થરૂપ ગયું છે. જેની મહત્તાએ ગુજરાતને પ્રેરણું પાઈ, જેની કળાએ ગુજરાતનાં–આબુ અને તારંગાજીનાં મંદિરે ઘડાયાં અને જેની અદ્દભુત રચનાઓ ગુજરાતના રાજવીઓને પિતાના ઈષ્ટદેવનાં મંદિર બંધાવવાને લલચાવ્યા એ કેટલા ગૌરવ અને ગર્વની વાત લેખાય ? પરંતુ એ ભૂતકાલીન ઐતિહાસિક ઘટનાઓ વાંચ્યા પછી એ મંદિરની વર્તમાન દશા નિહાળતાં હદય દ્રવે છે, અને તે દિ ફિવા તા: સહસા યાદ આવી જાય છે.
આજે એ આખુ મંદિર વસ્ત દશામાં પડયું છે. આજે એ મંદિરને અણુએ અણુ, પત્થરે પત્થર પોતાના ભૂતકાલીન ગૌરવભર્યા ઈતિહાસને “મૂક” રીતે કહે દીનહીન દશામાં ગર્વભેર ઉભે છે. આજે એનાં એ પ્રભા, પ્રતાપ અને ખ્યાતિ ઓસરી ગયાં છે. એનાં ઉંચાં ગગનચુંબી શિખર ટુટી ગયાં છે. તેની શોભા નાશ પામી છે. માત્ર ઇટ, ચૂના અને પત્થરનું ખોખું ઉભું છે, છતાંય ક્યાંક ક્યાંક ગુખમાં બહારના ભાગમાં રહેલી કેરણી, સુંદર નકશીવાળી કારીગરી, અને જૈનશાસ્ત્રાનુસારની બાંધણી એ મંદિરની ભવ્યતાને વર્ણવી રહેલ છે. કોઈ કુશલ કારીગરે પિતાનો આત્મા રેડી નિજીવ પુતળાંમાં પણ સજીવતા રેડી છે. એનાં એકે એક પુતળાં જાણે હમણાં બોલશે, હમણાં આંખ ટમટાવશે, હમણાં હાથ, પગ ચલાવશે અને નૃત્ય સાથે તાલબદ્ધ વાજિત્રને ધમકાર થશે એમ લાગે છે.
અતિ પ્રાચીન અને કલાના સુંદર નમૂનારૂપ આ મંદિરને ધ્વસ પરમહંત રાજાધિરાજ કુમારપાલદેવની ગાદીએ આવનાર અજયપાલના હાથે થયો હોય તેમ લાગે છે. તેણે કુમારપાલનાં, હેમચંદ્રાચાર્યજીનાં અને તેમાંયે જૈનધર્મનાં સ્મારક તેડવા માંડ્યાં. તેમાં સૌથી પ્રથમ નજર મેટેરાના આ પ્રખ્યાત મંદિર ઉપર પડી; તેના કેપનું ભોગ પ્રથમ આ મંદિર બન્યું અને ત્યાર પછી તેની નજીકનું “રાંતેજીનું મંદિર પણ તેનું ભોગ બન્યું હોય એમ દત્તકથા કહે છે.
૮. અજયપાલે મઢેર, રાંતેજા અને પાટણ આદિનાં મંદિર તોડાવ્યા પછી તેની દૃષ્ટિ પરમાહત કુમાર૫ાલદેવે બંધાવેલા તારંગાના પ્રસિદ્ધ મંદિર તોડવા માટે ફરી. આ વખતે તેના એક કુશલ ચારણે-ભાટે (એક સરદારના પુત્રે એમ પણ મળે છે) પાટણમાં જ પોતાના પિતાને બંધાવેલ સુંદર રાજમહેલ તોડી નખાવવા માંડ્યો. લોકોની ના છતાં તેણે પોતાનું કામ શરુ કરવા માંડયું. આ વાતની અજયપાલને ખબર પડી એટલે તેણે બેલાવી એ યુવાન સરદાર–પુત્રને ધમકાવ્યા અને વિના કારણે રાજમહેલ તોડવાની ના પાડી ત્યારે એણે જવાબ આપ્યો કે નામદા આપ આપના કાકા કુમારપાલદે બંધાવેલાં અમૂલ્ય પ્રાચીન સ્મારક-મંદિર-મહેલો તેડાવે છે અને મારા બાપના બંધાવેલે મહેલ તોડવાની ના પાડે છે. એ કયાંને ન્યાય ? આપ કુમારપાલ દેવનું તેડો, આપનો પુત્ર આપનું બંધાવેલું તોડશે. બસ, અજયપાલ સાનમાં સમજી ગયો અને તારંગાનું મંદિર તોડાવવાનું બંધ રાખ્યું. દંતકથા કહે છે કે ત્યાર પછી અજયપાલે કુમારપાલનું એક પણ મંદિર કે સ્મારક તોડયું નથી. ધન્ય છે તે ચારણની હકમતને. એની યુક્તિએ તારંગાજીનું સુંદર મંદિર બચ્યું.
આ સાંભળેલી દંતકથા છે પરંતુ મને એમાં ઘણું તથ્ય લાગે છે. બાકી ઈતિહાસવિદ આ સંબંધી ખાત્રી કરે અને આ કથનમાં સારું લાગે તેટલું સ્વીકારે !
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૯૨
www.kobatirth.org
મહાતીર્થ માંઢેરા
૨૯૯
મેઢેરાના નગરની વત માન પરિસ્થિતિ-આજે આ મહાન પ્રાચીન નગરની રિસ્થતિ આપણા જૈન મંદિરથી પણ વધુ દુ:ખજનક અને કરુણામય છે. પ્રાચીન માંઢેરા જમીનદાસ્ત થઈ ગયું છે. તેના ઉપર મેાટા મેટા ટીંબા અને ટેકરા થઈ ગયા છે. જ્યાં હ્રાત્રનું માંઢેરા ગામડું વસ્યું છે એ ટીબાએમાં પ્રાચીન સમયની ઈંટા-પત્થરો આદિ દેખાય છે. ચેમાસાની ઋતુમાં મેધરાજાના અતિશય મારથી એ ટીબા ભીજાય છે અને કાઇક દરદ નારાયણનું દ્રારિશ્ર્વ ચૂરે છે — તેને ધન મળે છે. ત્યાં આજે આઠથી દસ જૈતેમનાં ઘર છે. ઉંચા ટેકરા ઉપર વસેલા આ મેઢેરામાં સૌથી ઉંચુ જૈનેનું સુંદર મંદર છે. ગામથી એ ફર્લાંગ દૂર પશ્ચિમે ઉંચાણમાં પ્રાચીન, ધ્વસ્ત જિન-મંદિર ઉભુ છે. ક્રાઈ રહ્યો પડ્યો ધ-શ્રદ્ધાળુ જૈન અહીં આવી પ્રેરણા પી ઈતિહાસ જાણી જાય છે. માંઢેરાની પૂર્વમાં નવું સૂર્ય –મદિર બનાવ્યું છે. અને મે લેકની કુલદેવીનું પણ મદિર, ધર્મશાળા ઈત્યાદિ બંધાવેલ છે,
માઢાની ઉત્પત્તિ—માઢ લેાકેાની ઉત્પત્તિનું અસલ સ્થાન મેઢેરા છે. જેમ એસીયા નગરીમાંથી એસવાલા થયા; શ્રીમાલ-ભિન્નમાલ નગરમાંથી શ્રીમાલેા થયા એમ કાઈ સમર્થી પ્રભાવિક જૈનાચાર્યના ઉપદેશથી મેાંઢેરાના વતનીએ જૈનધમ સ્વીકારી માઢ થયા. અને એ આચાર્યથી આખા મેઢગચ્છની ઉત્પત્તિ થઈ. જે ગુચ્છની પટ્ટપરંપરામાં સિંહસેનસૂરિ અને બપ્પભટ્ટીસરિજી આદિ પ્રભાવક, જૈનશાસન–દીપક, સિરપુંગવા થયા. મેઢ લેાકા પહેલાં જૈન હતા. તેમનાં બંધાવેલાં જૈનમદિરા અને તેમની ભરાવેલી જૈનમૂર્તિએ આજેય શિલાલેખાસહિત ધંધુકા, વઢવાણ, દિવ, દેલવાડા આદિમાં મળે છે. એ જ મેઢાતિના ચાચીંગ અને પાહિનીને કુલદીપક પુત્ર ચાંગદેવ પ્રસિદ્ધ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી થયા હતા. નહિં કિન્તુ સમસ્ત ભારતને અને જૈન સંધને દીપાવેલ છે.
જેમણે મેઢ જાતિને જ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
((
44
તેરમી શતાબ્દિના મહાકવિ ભાલચંદ્રસૂરિ કે જેમણે વસ વિલાસ મહાકાવ્ય રચ્યું છે અને જેમતે ‘ વાદેવીપ્રતિપન્નસ્ નુ ” નું બિરુદ છે તે મહાન આચાય શ્રીમાંઢેરા નગરના મેઢ બ્રાહ્મણ ધરાદેવ અને વીજળીના પુત્ર હતા. તે પેાતાના પરિચય : “ વસંતવિલાસ ”માં આ પ્રમાણે આપે છે માંઢરક નામના શહેરમાં ધરાદેવ નામના મેઢ બ્રાહ્મણ્ હતેા. તે દીન જતેને રક્ષતા અને જિનપ્રણીત શાસ્ત્રના રહસ્યને જાણનાર હતેા. તેને વિદ્યુત ( વીજળી ) નામની પત્નીથી મુંજાલ નામનેા પુત્ર ચર્ચો!. એ જ મુંબલે શ્રીહરિભદ્રસૂરિજી (તેરમા સૈકાના આચાય) પાસે દીક્ષા લીધી અને બાલચંદ્ર બન્યા. હરિભદ્રસૂરિજીએ બાલચંદ્રને આચાર્ય પદવી આપી અને
'
૯. આ સંબંધી ‘ પ્રસ્થાન માસિકમાં પણ નીચે પ્રમાણે લેખ પ્રગટ થયા છેઃ—
વડેદરા રાજ્યના કડી પ્રાંતના ચાણસ્મા તાલુકામાં માંઢેરા નામે ગામ છે. તે ગામ પહેલાં ધણું સમૃદ્ધ હતું. એ ગામના નામથી ત્યાંના જૂના રહીશે! માઢ સંજ્ઞાથી ઓળખાય છે. આજે મેઢેરાના પ્રાચીન નાગરીકાના વાસ્તે બ્રાહ્મણ-વાણીયા-ધાંચી અને કલાલ પણ પેાતાને મેઢસ”જ્ઞાથી એાળખાવવામાં ગૌરવ માને છે,
For Private And Personal Use Only
'
',
પ્રસ્થાન ” (માસિક)
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦ શ્રી જૈન સત્ય પ્રકાશ
ચિત્ર બાલચંદ્રસૂરિ બનાવ્યા. જેમની આચાર્ય પદવીના ઉત્સવમાં વસ્તુપાલે એક હજાર કામ ખર્યા હતા.૧૦ એ બાલચંદ્રસૂરિજી મેંઢેરાના જ હતા.
આવી જ રીતે આબુના ૧૧વસ્તુપાળ તેજપાળના લુણવસતિમાં એક શિલાલેખ છે જે આ વસ્તુ ઉપર મહત્વનો પ્રકાશ પાડે છે. ગુજરાતના મહામાત્ય મંત્રીશ્વર વસ્તુપાળ અને તેજપાળ તે સુપ્રસિદ્ધ છે, અને તેઓ પરમ જૈનધર્મી હતા એમાં પણ કોઈનેયે સંદેહ નથી. તેઓ જ્ઞાતિએ પોરવાડ હતા. તેમાં તેજપાળનું દ્વિતીયવારનું લગ્ન પાટણવાસી મોઢજ્ઞાતીય ઠકુર ઝાહણ અને આશાદેવીની પુત્રી સુહડાદેવી સાથે થયું હતું.
આ ઉપરથી એક વસ્તુ બરાબર પુરવાર થાય છે કે મોઢજ્ઞાતિ પરમ જનધમી હતી અને તે વખતે તેમને સમસ્ત જેનો સાથે રેટી અને બેટી વ્યવહાર પ્રચલિત હતો. તે વખતના જેનોની આ ઉદારતા અને આજની સંકુચિતતા યાદ રાખવા જેવી છે. એટલે મોઢ જ્ઞાતિયે જૈનસંધને સુંદર રત્નો આપ્યાં છે એમાં સંદેહ નથી.
મહાન પ્રભાવક, સમર્થ જૈનાચાર્યના ઉપદેશથી આ મઢેરા નગરમાંથી મોઢજાતિ તૈયાર થઈ અને તે મોઢજાતિ જૈનધર્મ પાળતી, આ મારું કથન માત્ર અનુમાન જ નથી કિન્તુ અનેક જૈન મંદિરના શિલાલેખ આજે તે વાતની સાક્ષી પુરે છે કે મોઢ જાતિ જૈન હતી. એ જાતિ જૈન હતી એ સાથે જૈનધર્મને અને જૈનસંધને દીપાવે તેવાં મહાન કાર્યો પણ કરતી, અને એ રીતે આજે એ મઢ જાતિને ઇતિહાસ ગૌરવાન્વિત છે. એની સાક્ષીરૂપે પાટણના પ્રસિદ્ધ પંચાસરા પાર્શ્વનાથજીમાં, પાટણના સ્થાપક, નરેશ વનરાજ ચાવડાની જમણી બાજુએ જ, મેઢાાતિના મંત્રી આશાકની મૂર્તિ અદ્યાવધિ વિદ્યમાન છે તેની નીચે નીમ્ન લેખ છે –
“(१) संवत [९/०१ वर्षे वैशाख शुदि ९ शुक्रे पूर्वमांडलिवास्तव्य-मोढરાતીજ--રાજેન્દ્ર
(૨) – નાના છે. કુકીસમમ 7. મારા સસFIRIR . . . (३) योपार्जितेषा अस्मिन् महाराजश्रीवनगजनिहारे निजकीर्ति वहीतान . . .
(४) कारितः तथा च श्रीआशाकम्य मूर्तिरेय सुत ठ. अरिसिंहन कारिता તિષ્ટિતા . . .
(૫) સંવ 7 iાસ શ્રીરાT(T) નુસંતાને શિષ્ય શ્રી . . . . . (૬)
ફે મિ : મંગારું ગ્રી: છે એમ મરતું ( સારાભાઈ નવાબવાળું “જૈન ચિત્રકલ્પ પ” પૃ૦ ૧૦પ, ચિત્રપરિચય) વાચકોને આ ઉપરથી બરાબર ખાત્રી થશે કે મોઢજ્ઞાતિ જૈન હતી. જૈનધર્મના ઈતિહાસમાં મેંઢેરાએ, મોઢગ છે અને મોઢજ્ઞાતિએ અનેક સુવર્ણ પાનાં ઉમેર્યા છે. કોઈ ઇતિહાસવિદ્દ તેને માટે પ્રયત્ન કરી એ સુવર્ણ પાનાં ઉખેળી મઢેરા મહાતીર્થ નામને બરાબર સફલ કરી આપે! સાથે આ તકે વિનતિ કરી લઉં કે કોઈ સમર્થ મહા
૧૦. “જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ”
૧૧. તુએ-ઈતિહાસ પ્રેમી નિમહારાજ શ્રીજયન્તવિક છે. સંપાદિત “ અબ્દ-પ્રાચીન જૈન-લેખ-સાહ”માં લુવતિનો લેખ. લેખ નંબર ૨૬૨, પૃ. ૧૧૩,
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
ઓસમ પહાડ
સ્થાન---કાઠીઆવાડમાંના ગાંડળ સ્ટંટમાંના ઉપલેટા સ્ટેશનથી ૩ ગાઉં, ધારાજી સ્ટેશનથી છ ગાઉ, વધળી સ્ટેશનથી ૬ ગાઉ, ગિરનારની પહાડીથી છ ગાઉ અને પાટવાવ ( મહાલના મુખ્ય ગામ)ની પાડેાશમાં જ, રાયણ વિગેરેના વૃક્ષેાથી સુશૅાબિત આસમ પહાડ આવેલ છે.
<<
""
સ્થાપત્યા—આ પહાડ ઉપર ચડવા માટે સફેદ પત્થરથી બાંધેલાં જૂનાં પગથીયાં છે. ઉપર જતાં એક તળાવ આવે છે. આ તળાવથી આગળ વધતાં માતૃમાતાનું દેવળ આવે છે. માતૃ શબ્દ જ તે દેવીના પ્રાચીન સ્વરૂપને ખ્યાલ આપે છે. પાટણવાવના અનુભવી વૃદ્દો આ દેવીને સતરેસરીના નામથી એળખાવે છે. સરેસરી એ ચક્રેશ્વરીનું અપભ્રંશ નામ છે. આ દેવીનું વાહન વાદ્ય છે અને મૂર્તિ આરસની બનાવેલી છે. આ દેવીના દેવળમાં જુના જિનમદિરાના પત્થરે જ્યાં ત્યાં ચણેલા નજરે પડે છે. આ મંદિરની પાસે જ એક નાની શિવ–દેરી છે. આ દેરીમાં એક વેંત કરતાં પણ નાની, કાળા પત્થરમાંથી બનાવેલી અને ખડિત અેવી કાઉસગ્ગ ધ્યાને ઉભેલી એક જિન-પ્રતિમા છે. રંગરેજ, ખત્રી તથા છાયા નાગર। આ માતૃમાતાને પેાતાની કુળદેવી તરીકે માને છે.
**
મેઢેરા ’નું અનુસ ́ધાન )
( “ મહાતી પ્રભાવક, સરિપુ ગવ પોતાના ઉપદેશામૃતથી મેાઢન્નતિને પેાતાને અસલ–પ્રાચીન ધર્મ પઢાંચાડવા પ્રયત્ન કરે !
આજે મેઢ લકાએ પ્રાયઃ જૈનધમ સજ્યા છે. છતાંયે તેમનું મૂલ ઉત્પત્તિ સ્થાન ભૂલાયું નથી. ફેર એટલે છે કે પહેલાં તેઓ અહીંના મહાવીર દેવના મંદિરનાં દર્શન કરવા આવતા એને બદલે નવી કુલદેવીની સ્થાપના કરી, મેાંઢેરા આવી, તેનાં દર્શન કરે છે. રાંતેજાનું મંદિર-મે' આગળ ઉપર રાંતેનનેા ઉલ્લેખ કર્યો છે. ત્યાં ખાવન જિનાલયનું સુંદર મંદિર અને ધર્મશાળા છે. હાલનું મંદિર તેા નવું છે. ૧૮૯૧માં અમદાવાદમાં પ્રતિષ્ઠિત મૂર્તિ બિરાજમાન છે, પરંતુ એક શિલાલેખ ૧૨૯ના છે. એક ૧૩૯૧ના પણ છે. એટલે અહીં તે સમયમાં પ્રાચીન ખાન જિનાલયનું મદિર હશે એમ લાગે છે. અહીંના જૈના પણ કહે છે કે મંદિરનું આખું ખંડિયેર જમીનમાંથી મળ્યું હતું. આ મંદિરની ભમતીનાં અનેક પ્રાચીન પરિકરા કદગિરિ તીથ માં પૂજાય છે. અહીં જૈને બરાબર પૂત્ન પણ કરતા નથી, ભગવાન ઉપર ધૂળ ચેાંટી છે; કાળાશ આવી ગઈ છે. મદેશમાં પણ કચરા રહે છે. મૂલનાયકજી પ્રાચીન છે. ભાયણીજી તીથી રાંતેજા છ ગાઉ થાય છે. ત્યાંથી છ ગાઉ મેાંઢેરા અને ત્યાંથી છ ગાઉ ચાણસ્મા થાય છે. ભાયણીથી ચાણસ્મા થઈ ને પાટણ જવા ઈચ્છનારે અવશ્ય મેાંઢેરા જવું અને પ્રાચીન, ખ્રસ્ત જિનમંદિરનાં દર્શન કરીને પેાતાના ગૌરવભર્યો ભૂતકાળને જીવન્ત કરવાની
ભાવના કરવી !
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
ચૈત્ર
એક ઝરા આવે છે. અહિંથી આગળ વધતાં ઉપરથી પાણી ટપક્યા
આ માતૃમાતાના મંદિરથી આગળ વધતાં નીચે ઉતારમાં કહેવાય છે કે દુકાળમાં પણ આ ઝરાનું પાણી સુકાતું નથી. એક ભોંયરુ' આવે છે. આ ભોંયરામાં શિવનું ખાણ છે અને કરે છે માટે આને ટપકેશ્વર મહાદેવના નામથી એાળખવામાં આવે છે. અહિંથી આગળ ચાલતાં તળાવ પાસે થઈને ઉંચે ચડવું પડે છે. અને ત્યાંથી હેડ ંબાનેા હીંચકા, હેડ ંબાનું વન, વાંસની ઝાડી અને પાંચકેાળીયું તળાવ વટાવીને કિલ્લામાં પહોંચાય છે. કિલ્લાની બાંધણી જોતાં સહેજે જણાઈ આવે છે કે એ બાંધવામાં વિશેષ કરીને જિન– મંદિરના પત્થરાને ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિલ્લામાં હાલમાં ગાંડળ સ્ટેટની પેાલીસની ચેાકી રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિલ્લામાંથી નીચે ઉતરવાના રસ્તામાં વચ્ચે પત્થરથી બાંધેલા લગભગ વિશેક પરથારા ( પ્લાટા ) છે. આ દરેકમાં મહારાજા કુમારપાળે બનાવેલાં જિનાલયેા હતાં જે દરેકના અલ્લાઉદીન ખુનીના ગેઝારા હાથે નાશ થયેા છે. એટલે એમ લાગે છે કે એક સમયના જ્વલ ત જૈન – તીર્થના વિનાશમાંથી આ કિલ્લાનેા જન્મ થયા હરી.
જિનપ્રતિમાઓ—કિલ્લાની પાસે ભીમકુંડ આવેલ છે. ત્રીશ--પાંત્રીશ વ પહેલાં આ કુંડમાંથી ઘણી જિન – પ્રતિમાસ્ત્રે! નીકળી હતી કે જે પ્રતિમાએ! અત્યારે ધેારાજી તથા જુનાગઢના જિનાલયેામાં બિરાજમાન છે. ખરેખર આ પ્રતિમાએ એ તીથ ની વિભૂતિસમી છે. વળી અત્યારે પણ આ કુંડમાં જિન – પ્રતિમા દષ્ટિગાચર થાય છે, એ ઉપરથી સ્પષ્ટ અનુમાન થાય છે કે અહિં ધણી જિનપ્રતિમાઓ હોવી જોઈ એ. ત્યાંના લેકામાં એવી દંતકથા પણ પ્રચલિત છે કે આ મંદિરમાં સ્ફટિક તથા સાનામાંથી બનાવેલાં મહામૂલ્યવાન જિન—ભિખે। હતાં. પણ અલ્લાઉદીનના ત્રાસથી બચવાને માટે ત્યાંના જેતાએ તે બધાંયને આ પહાડમાં જ કાઈ ગુપ્ત સ્થળે ભંડારી દીધાં.
ગુફાએ—ઉદયગરી અને ઈલેારા વિગેરે સ્થાનેામાં આવેલી જૈન ગુફાએ તૈ અતિ પ્રસિદ્ધ છે. આ પહાડ ઉપર પણ એક સમયે એવી ગુફાએ હોય પણ અત્યારે નાશ પામી હૈાય એવી નીશાની ત્યાં મળે છે. અત્યારે પણ કેટલીક ગુફાઓ તથા ભેાંચરાં ઉપલબ્ધ છે. જેમાં આંબલીવાળુ ભયરુ' મુખ્ય છે.
એટલે આ સ્થાન મહારાજા કુમારપાળના સમયથી જ નહિં કિન્તુ પ્રાચીન કાળથી યાને ગુપ્તકાળથી જ જૈનતીર્થ તરીકે વિદ્યમાન હોવું જાઈ એ અને અલ્લાઉદીનના સિતમભર્યા સમય પશ્ચાત્ ઈતર ધી'એના તીર્થ પ્રરીકે પ્રસિદ્ધિ પામ્યું. હાવું જોઈ એ.
આસમ પહાડના, રેખાચિત્રના જેવા, આ તે આા-બહુ આછેપરિચય માત્ર આપ્યા છે. પ્રાચીન તત્ત્વના શૈાખીને, પુરાતત્ત્વના અભ્યાસીએ આ પહાડ તરફ અને ઉપર કહેલ દંતકથા તરફ લક્ષ આપે અને એ માટે કંઇક સક્રિય પ્રયત્ન કરે છે તે જૈન—ઇતિહાસના એક ગૌરવભર્યા પાના ઉપર જરુર નવા પ્રકાશ પડે !
:0:
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેવાડની પંચતીથી
લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી
મેવાડમાં અત્યારે લગભગ પણ લાખ જેનેની વસ્તી છે. પરંતુ નાગદા, આહડ, કુંભલગઢ, જાવર, ચિત્તોડ, દેલવાડા, ઝીલવાડા, કેલવા, અને કેલવાડા આદિનાં અનેક વિશાલ પ્રાચીન મંદિર, અને પ્રાચીન મંદિરનાં ખંડેરો જોતાં એ કલ્પના કરવી અસ્થાને નથી કે એક સમયે મેવાડમાં લાખો જેનોની વસ્તી હોવી જોઈએ. કહેવાય છે કે જેમ દેલવાડામાં એક સમયે સાડા ત્રણ મંદિરો હતાં, તેવી જ રીતે કુંભલગઢમાં લગભગ તેટલાં જ મંદિરો હતાં. ઉજજડ થએલી જાવર નગરીનાં ખંડેરે જેનાર રહેજે કલ્પના કરે છે કે અહીં એક સમયે સંખ્યાબંધ મંદિર હોવાં જોઈએ. ચિત્તોડના કિલ્લાથી ૭ માઈલ ઉત્તરમાં “નગરી ” નામનું એક પ્રાચીન સ્થાન છે. આ સ્થાનમાં પડેલાં ખંડેરે, ઘડેલા પત્થરો, અને અહીંથી મળેલા શિલાલેખો તથા સિક્કાઓ ઉપરથી રાયબહાદુર પંડિત ગરીશંકરજી ઓઝા, આ સ્થાન પર એક મોટી નગરી હોવાનું અનુમાન કરે છે. તેમનું તો કથન છે કે આ “નગરી નું પ્રાચીન નામ “મધ્યમિકા” હતું. અજમેર જીલ્લાના બર્લી ગામથી મળેલ વીરસંવત ૮૪ ના શિલાલેખમાં મધ્યમિકા ' નો ઉલ્લેખ આવે છે, “મધ્યમિકા” નગરી ઘણું પ્રાચીન નગરી હતી. અહીં પણ સંખ્યાબંધ મંદિર હોવાનું અનુમાન થઈ શકે છે. આવાં અનેક સ્થાનો હજુ પણ મેવાડમાં મૌજૂદ છે. અને ત્યાં એક સમયે અનેક મંદિર હોવાનું અનુમાન થઈ શકે છે. અત્યારના એ વિદ્યમાન મંદિરની પ્રાચીનતા, વિશાળતા, અને મને હરતા જોતાં એમ જ કહેવું જોઈએ કે મોટાં મોટાં તીર્થ સ્થાનને ભૂલાવે એવાં તે મંદિરે છે. એ મંદિરોના સંબંધમાં અનેક પ્રકારની ચમત્કારિક વાતે આજે પણ પ્રચલિત છે. મહાદુઃખનો વિષય છે કે આવાં પ્રાચીન, ભવ્ય, તીર્થ સમાન મંદિર અને મૂતિયો હોવા છતાં એ સ્થાનમાં એના પૂજનારા કાઈ રહ્યા નથી. એવાં મંદિરોના જે પૂજનારા હતા તે કાલક્રમે ઘટી ગયા, અને જે રહ્યા છે તેઓ બિચારા બીજા ઉપદેશકના ઉપદેશથી અંજાઈ પ્રભુ-ભક્તિથી વિમુખ થઈ બેઠા છે. પરિણામે બચ્ચાં બચાવ્યાં એ મંદિરો અને મૂર્તિઓ પણ વેરાન-નિર્જન અવસ્થાને ભોગવી રહ્યાં છે. કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે કોઈ પણ મંદિર યા મૂતિને મહિમા એના ઉપાસકો-પૂજનારાઓ ઉપર રહેલે છે. અસ્તુ. મેવાડની આવી હીનાવસ્થામાં પણ આજે એવાં અનેક સ્થાનો છે કે જે તીર્થસ્થાન તરીકે ઓળખાય છે અને જ્યાં જવાથી ભવ્યાત્માઓને જેમ અપૂર્વ આલ્હાદ થાય છે, એવી જ રીતે શોધખોલ કરનારાઓને અનેક પ્રકારની ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે.
મેવાડમાં હિંદુઓનાં જેમ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જેનાં પણ પાંચ તીર્થો છે. તેને સંક્ષિપ્ત પરિચય આ છે –
૧ કેશરિયાજી (ષભદેવજી ) ઉદયપુરથી દક્ષિણમાં લગભગ ૪. માઈલ ઉપર આવેલ કેશરિયાજીનું તીર્થ જગમશહૂર છે. કેશરિયાનું મંદિર ઘણું ભવ્ય બનેલું છે. મૂર્તિ મનોહર અને
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०४ શ્રી જૈન સત્ય પ્રકાશ
ચૈત્ર ચમત્કારી છે. મૂર્તિની ચમત્કારિકતાનું જ કારણ છે કે અહીં શ્વેતામ્બર કે દિગમ્બર, બ્રાહ્મણ કે ક્ષત્રિય, બલકે હલકી વર્ણના લોકો પણ દર્શનપૂજન માટે આવે છે. કેશરિયાજીની મૂર્તિનો આકાર શ્વેતામ્બર માન્યતા પ્રમાણે છે. શ્વેતાંબર તરફથી જ ધ્વજાદંડ ચઢાવાય છે. કેશરિયાજી ઉપર કેશર ચઢાવાય છે. સ્વર્ગસ્થ મહારાણાજી શ્રી ફતેહસિંહજીએ શ્વેતાંબરોની માન્યતા પ્રમાણે જ પોતાના તરફથી સવાલાખની આંગી ચઢાવી હતી. અને અનેક શિલાલેખે ધનારના મળે છે. આ બધી બાબતે સ્પષ્ટ સિદ્ધ કરે છે કે આ તીર્થ શ્વેતામ્બરોનું જ છે. અસ્તુ, તીર્થ પ્રાચીન અને પવિત્ર છે. આ તીર્થના સંબંધમાં શ્રીયુત ચંદનમલજી નાગરીએ અનેક પ્રમાણે આપી એક પુસ્તક બહાર પાડયું છે !
ઉદયપુર ચિત્તોડ રેલવેના કરડા સ્ટેશનથી લગભગ અર્ધા–પણ માઈલ દૂર સફેદ પાષાણુનું, પાર્શ્વનાથ ભગવાનનું એક સુવિશાલ મંદિર બનેલું છે. આ મંદિર ક્યારે બન્યું, એ સંબંધી કેઈ લેખ પ્રાપ્ત થતો નથી, પરંતુ અહિંની બાંધણી જોતાં અનુમાની શકાય છે કે – આ મંદિર ઘણું જૂનું છે. આ મંદિરનો ગમંડપ એટલો બધે વિશાળ અને ભવ્ય છે કે – મેવાડની અમારી મુસાફરીમાં આ રંગમંડપ બીજે ક્યાંય જોવામાં આવ્યો નથી. આ મંદિરમાંથી પ્રાપ્ત થતાં શિલાલેખો શ્રીયુત પૂરણચંદ્રજી નાહરે લીધા છે. તે અગિયારમી શતાબ્દિથી લઈને ઓગણીસમી શતાબ્દિ સુધીના લે છે. આમાંના ઘણાખરા લેખ ધાતુની પંચતીથી આદ ઉપરના હાઈ. તે કરેડાની સ્થાપિત મૂત્તિઓ છે, એમ કહી શકાય નહી. હા, બાવનજિનાલયની દેરિઓની પાટ ઉપરના જે શિલાલેખો છે, તે કરેડાના લેખો કહી શકાય. આ લેખમાં સૌથી જૂનામાં જૂને લેખ સંવત ૧૦૩૯ નો છે અને બીન યાદમી તથા પંદરમી શતાબ્દિના છે. સંવત્ ૧૦૩૯નો શિલાલેખ એ બતાવે છે કે – સડેરક ગછીય શ્રી યશોભદ્રસૂરિજીએ પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. જે આ પ્રતિષ્ઠા અહીં જ કરેડામાં જ કરી હોય તો એ નિશ્ચિત થાય છે કે – કરેડા – અને આ મંદિર બહુ જૂના હાવાં જોઈએ. અહિંથી મળતા શિલાલેખોમાં એ શિલાલેખ એકાદ જ દેખાય છે કે – જેમાં કરેડાનું નામ આવે છે. આ શિલાલેખ સંવત ૧૪૯૬ ના જેઠ સુદ ૩ બુધવારને છે; ઉકકેશવંશીય નાહરગેત્રીય એક કુટુંબે પાર્શ્વનાથના મંદિરમાં વિમલનાથની દેવકુલિકા કરાવી, અને ખરતરગચ્છીય જિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. એ એને ભાવ છે. કરેડાના આ મંદિરમાં એક બે ખાસ વિશેષતાઓ છે.
રંગમંડપના ઉપરના ભાગમાં એક તરફ મરદનો આકાર બનાવવામાં આવેલ છે. આના સંબંધમાં એમ કહેવાય છે કે બાદશાહ અકબરે જ્યારે અહિં આવેલા, ત્યારે તેણે આ આકૃતિ બનાવરાવી હતી, એવા અભિપ્રાયથી કે કોઈ મુસલમાન આ મંદિરને ન તેડે. પરંતુ એ વાત જ્યાં સુધી સાચી છે એ નક્કી ન કહી શકાય. મંદિર બનાવનારાઓએ પોતે, અથવા તે પછી જીર્ણોદ્ધારાદિ પ્રસંગે મુસલમાનોના તેડવાના ભયથી પણ કદાચ આ કાર બનાવવામાં આવ્યું હોય.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
------
--* *
* બૂમ
*
.* * *
-~
~
૧૯૯૨ મેવાડની પંચતીર્થી
૩૦૫ બીજી વિશેષતા એ છે કે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એવી રીતે બિરાજમાન કરવામાં આવી છે કે તેની હામેના એક છિદ્રમાંથી પૌષસુદિ ૧૦ ના દિવસે સૂર્યનાં કિરણો બરાબર પ્રતિમાના ઉપર પડતાં હતાં. પાછળથી જીર્ણોદ્ધાર કરાવતાં હામેની દીવાલ ઉંચી થઈ ગઈ અને તેથી હવે તે પ્રમાણે કિરણો પડતાં નથી !
આ તીર્થ પહેલાં વધારે પ્રસિદ્ધ ન્હોતું, પરંતુ સ્વર્ગસ્થ શેઠ લલ્લુભાઈ, કે જેમણે મેવાડનાં મંદિરના જીર્ણોદ્ધારની પાછળ પિતાની જીંદગી પૂરી કરી, તે અમર આત્માએ આ તીર્થમાં સુધારો વધારો કરાવ્યું, અને તીર્થને પ્રસિદ્ધ કર્યું. અત્યારે આ તીર્થને વહિવટ ઉદયપુરના જૈનેની એક કમીટી હસ્તક ચાલી રહ્યો છે. અને આ તીર્થના મેનેજર તરીકે શ્રીયુત કનકમલજી કામ કરી રહ્યા છે. કનકમલજી પરમ શ્રદ્ધાળુ અને મૂર્તિપૂજક હાઈ પુરેપુરી લાગણીથી તીર્થની વ્યવસ્થા કરી રહ્યા છે. કનકમલજીની લાગણીના કારણે આ તીર્થનું કામ ઘણું વધી રહ્યું છે, એટલું જ નહીં પરંતુ મેવાડનાં બીજાં મંદિરો માટે પણ તેઓ પિતાથી બનતી મહેતત કરે છે. આવા લાગણીવાળા શ્રદ્ધાળુ મેનેજરે દરેક તીર્થમાં હોય તો કેવું સારું?
૩ નાગદા–અદબદજી ઉદયપુરથી લગભગ ૧૩-૧૪ માઇલ ઉત્તરમાં હિંદુઓના એકલિંગજી તીર્થની પાસે લસભગ એક માઈલ દૂર પહાડોની વચમાં અદબદજીનું તીર્થ છે. આ સ્થાને એક સમયે એક મોટી નગરી હતી, જેનું નામ નાગદા હતું. સંસ્કૃત શિલાલેખો વિગેરેમાં એનું નામ નાગધ્રહ અથવા નાગહંદ આપવામાં આવ્યું છે. પહેલાં આ નગર મોટું, સમૃદ્ધિશાળી શહેર હતું, અને મેવાડના રાજાઓની રાજધાની હતું. વળી
આ સ્થાન જેનતીર્થ તરીકે પણ મશદર હતું. લગભગ એક માઈલના વિસ્તારમાં અનેક હિન્દુ જ મંદિરનાં ખંડેર દષ્ટિગોચર થાય છે. અહિં એક શ્રી શાંતિનાથજીનું મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. શાંતિનાથ ભગવાનની બેઠેલી મૂર્તિ લગભગ ૯, ફટની ઘણી મનોહર છે. તેના ઉપરના લેખનો સારાંશ એ છે કે – સંવત ૧૪૯૪ ના માધ સુદિ ૧૧ ગુરુવારે મેદપાટદેશમાં, દેવકુલપાટક (દેલવાડા) નગરમાં, માકેલના પુત્ર મહારાણા કુંભાના રાજ્યમાં, ઓસવાલ વંશીય, નવલખા ગોત્રીય સા. સારંગે પિતે પેદા કરેલી લક્ષ્મીને સાર્થક કરવાના હેતુથી “જિમમમુર્ત' એવી શાંતિનાથની મૂર્તિ પરિકર સાથે કરાવી, અને ખરતરગચ્છીય શ્રી જિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.”
- શ્રી શાંતિનાથ ભગવાનની મૂતિ ઉપરના ઉપયુક્ત ભાવવાલા શિલાલેખમાં બિંબનું “અદભુત ' વિશેષણ આપવામાં આવ્યું છે, તે કારણથી અને વસ્તુતઃ મૂર્તિ બેઠેલી લગભગ ૯ ફૂટની વિશાળ હોવાથી આ તીર્ચ અદબદજી તરીકે ઓળખાયું અને અત્યારે પણ ઓળખાય છે. - શ્રી શાંતિનાથ ભગવાનના આ મંદિરની પાસે જ એક વિશાળ મંદિર તૂટીફૂટી અવસ્થામાં પડ્યું છે. આમાં એક પણ મૂર્તિ નથી.–સંભવ છે કે-આ જીણું શીર્ણ મંદિર કઈ સમયે પાર્શ્વનાથ યા નમીનાથનું મંદિર છે. કારણ કે જૂની તીર્થ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ર
* * *
*
* * * * * * *
* * *
૩૦૬
શ્રી જૈન સત્ય પ્રકાશ માળાઓ અને ગુર્નાવલી વિગેરેમાં આદિ પાર્શ્વનાથનું અને નેમીનાથનું મંદિર હેવાનો ઉલ્લેખ મળે છે. શ્રી મુનિસુંદરસૂરિકૃત ગુર્નાવલીના ૨૮ મા શ્લોકમાં કહેવા પ્રમાણે “માણ રાજાના કુળમાં થયેલ સમુદ્રસૂરિએ દિગમ્બરોને જીતી નાગવહનું પાર્શ્વનાથનું તીર્થ પિતાને સ્વાધીન કર્યું હતું” શ્રી મુનિસુંદરસૂરિએ બનાવેલા અહીંના પાર્વનાથના સ્તોત્ર ઉપરથી જણાય છે કે– શ્રી પાર્શ્વનાથનું મંદિર સંપ્રતિ–રાજાએ બનાવ્યું હતું.
શ્રી નેમિનાથનું નામ શ્રી શીલાવિજયજીએ અને જિનતિલકસૂરિએ પોતપોતાની તીર્થમાળાઓમાં પણ લીધું છે. શ્રીમતિલકસૂરીએ બનાવેલા એક સ્તોત્રમાં અહિંનું નેમિનાથનું મંદિર પેથડ શાહે બનાવ્યાનો ઉલ્લેખ છે.
અત્યારે ન પાર્શ્વનાથનું મંદિર છે, ન નેમિનાથનું. એક માત્ર શ્રીઅદબદછનુંશ્રીશાન્તિનાથ ભગવાનનું મંદિર છે. બાકી આસપાસમાં તૂટેલાં મંદિરોની શોધખેલ કરવામાં આવે તે ઘણા શિલાલેખો અને ઘણી મૂત્તિઓ પ્રાપ્ત થઈ શકે.
આ શાન્તિનાથ ભગવાનના મંદિરની પૂજા પાઠની વ્યવસ્થા પહેલાં તે બરાબર હેતી પરન્તુ હમણાં એકલિંગજીમાં જે હાકેમ સાહેબ છે, તેમણે પોતાની નીચેના ઓફીસરમાંથી અને બીજી રીતે પ્રયત્ન કરી પૂજા પાઠની વ્યવસ્થા કરી છે. એટલે નિયમિત પૂજા થાય છે.
ઉદયપુર આવનારા યાત્રાળુઓએ અહિંની યાત્રા અવશ્ય કરવી ઘટે. પાકી સડક છે, મોટર, ટાંગા ગાડી જાય છે. અહિંથી થોડે જ દૂર–માત્ર ૩-૪ માઇલના છે. દેલવાડા તીર્થ પણ છે.
૪ દેલવાડા એકલિંગજીથી ૩-૪ માઈલ દૂર દેલવાડા નામનું ગામ છે. આ દેલવાડામાંથી પ્રાપ્ત થયેલા શિલાલેખો સાથે દેવકુલપાટક” નામની એક બુક સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિમહારાજની લખેલી બહાર પડી ચૂકી છે. એના ઉપરથી દેલવાડાના સંબંધમાં ઘણી માહિતી મેળવી શકાય છે. દેલવાડા જેનાર કોઈ પણ દર્શક કહી શકે તેમ છે કે કોઈ સમયે અહિં ઘણાં જૈનમંદિર હોવાં જોઈએ. પ્રાચીન તીર્થમાલાઓ વિગેરેમાં અહિં ઘણાં મંદિર હોવાનો ઉલ્લેખ મળે છે. વળી એક તીર્થમાલામાં તે અહિંના બે પર્વત ઉપર શત્રુંજય અને ગિરનારની સ્થાપના પણ ઉલ્લેખ છે –
“દેલવાડિ છિ દેવજ ઘણું, બહુ જિનમંદિર રળીયામણાં; દેઈ ડુંગર તહાં થાપ્યા સાર, શ્રી શત્રુ ને ગિરનાર
(શ્રી શીલવિજયજી કૃત તીર્થમાલા, સંવત્ ૧૭૪૬ ની) અત્યારે અહિં ત્રણ મંદિરે વિદ્યમાન છે. જેને “વસહિ” કહેવામાં આવે છે. આ મંદિરે ધણું વિશાળ છે. ભોંયરાં પણ છે. વિશાળ અને મને હર પ્રભુમૂર્તિઓ ઉપરાન્ત અહિં કેટલાક આચાર્યોની મૂર્તિઓ પણ છે. ૧૯૫૪ માં અહિંના જીર્ણોદ્ધાર પ્રસંગે ૧૨૪ મૂર્તિઓ જમીનમાંથી નીકળી હતી. પ્રાચીન સમયમાં આ એક વિશાળ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ મેવાડની પંચતીર્થી
૩૦૭ નગરી હતી. અને કહેવાય છે કે એક વખતે અહિં ત્રણ સે ઘંટાઓને નાદ એક સાથે સંભળાતો હતો. અર્થાત ત્રણ સે સાડાત્રણ સો મંદિર અહિં વિદ્યમાન હતાં. ઘણીખરી ઐતિહાસિક ઘટનારો આ નગરીમાં બન્યાનાં પ્રમાણ મલે છે. સેમસુંદરસૂરિ કે જેઓ પંદરમી સદીમાં થયા છે. અહિં અનેક વાર આવ્યા હતા, અને પ્રતિષ્ઠાઓ, પદવીઓ વિગેરેના ઉત્સવો કરાવ્યા હતા. એમ “સેમસૌભાગ્ય કાવ્ય” ઉપરથી જણાય છે.
અહિંના શિલાલેખો અને બીજાં ઐતિહાસિક પ્રમાણોથી એ માલૂમ પડે છે કે પંદરમી, સેલમી અને સત્તરમી શતાબ્દિમાં આ શહેર પુર જાડેજલાલીવાલું હતું. અહિંની પ્રત્યેક મૂર્તિ ઉપર પ્રાયઃ શિલાલેખ છે. બીજા પણ શિલાલેખો ઘણા છે. પૂજ્યપાદ સ્વર્ગસ્થ ગુર્દેવ શ્રીવિજયધર્મસૂરમહારાજે જેમ દેવકુલપાટક'માં અહિંના કેટલાક શિલાલેખો આપ્યા છે, તેવી જ રીતે શ્રીયુત પૂરણચંદ્રજી નાહરે પણ અહિંના ઘણું શિલાલેખ જેનલેખ સંગ્રહના બીજા ભાગમાં આપ્યાં છે.
અત્યારે જે ત્રણ મંદિરે છે તે બાવન જિનાલય છે. મૂર્તિઓ વિશાળ અને ભવ્ય છે. ચોથું એક મંદિર તિજીના ઉપાશ્રયમાં છે. મોટા ત્રણ મંદિરોમાં બે ઋષભદેવ ભગવાનનાં અને એક પાર્શ્વનાથનું કહેવાય છે. અહિં ઓસવાલોનાં લગભગ સો સવા સો ઘર છે, પરંતુ તે બધાં સ્થાનકવાસી છે. એક ગૃહસ્થ શ્રીયુત મોહનલાલજી ઉદયપુરના વતની છે, તેઓ મૂર્તિપૂજક હાઈ યથાશક્તિ પૂજા પાઠ કરે છે. અહીં મહાત્મા શ્રીલાલજી અને મહાત્મા રામલાલજી વિગેરે મહાત્માઓ સજજન પુરુષ છે. મહાત્માઓની અહિં ૧૦-૧૨ પાસાલો છે, તેઓ કુલગુર છે, જૈનધમી છે, અને ભૂતિ પૂજમાં માનનારા છે. અહિંની યાત્રા પણ ખાસ કરવા લાયક છે.
પ દયાળશાહનો કિલ્લે “નવ ચોકી નવ લાખકી, ક્રોડ રૂપરો કામ; રાણે બંધાયો રાજસિંહ, રાજનગર હૈ ગામ. વહી રાણા રાજસિંહ, વહી શાહ દયાળ;
વણે બંધાયો , વણે બંધાઈ પાળ.” વિક્રમની ૧૮ મી શતાદિમાં ઉદયપુરની ગાદી ઉપર થયેલ રાણું રાજસિંહે, કાંકરોલીની પાસે રાજનગર વસાવ્યું-આ રાજનગરની પાસે જ રાજસાગર નામનું એક વિશાળ તળાવ છે. જેનો ઘેરાવો ૨૮ માદલનો કહેવાય છે. આ તળાવની પાળ એટલી બધી જબરદસ્ત છે કે જેની પાછળ રાણું રાજસિંહે એક કરોડ રૂપીયાને વ્યય કર્યો હતો. તળાવની પાળની પાસે જ એક મોટો પહાડ છે. આ પહાડ ઉપર એક કિલ્લો છે, જે દયાળશાહનો કિલ્લે” એ નામે ઓળખાય છે. ખરી રીતે આ કિલ્લે નથી, પણ એક વિશાળ મંદિર છે. “દયાળશાહને કિલા” તરીકે ઓળખાતું આ મંદિર, દયાળશાહ નામના ઓસવાલ ગૃહસ્થ બનાવ્યું હતું. દયાળશાહ મહારાણા રાજસિંહના એક વફાદાર મંત્રી હતા. દયાળશાહના મંત્રી હોવાની ઘટના જેમ રહસ્ય પૂર્ણ છે, તેવી જ રીતે તેમના આ મંદિર બનાવવાની ઘટના પણ વિચિત્ર છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
શ્રી જૈન સત્ય પ્રકાશ
દયાળશાહ મૂળ ક્યાંના વતની હતા, તે જાણી શકાતું નથી. તેઓ સંઘવી ગોત્રના સરૂપર્યો એ સવાલ હતા. તેમના પૂર્વજો સીદીયા હતા. જૈનધર્મ સ્વીકાર કર્યા પછી તેઓની ગણના ઓસવાલ જન તરીકે થતી.
દયાળશાહ એ નેતા (શીલાલેખમાં કોઈ તેજા વાંચે છે) નો પ્રપૌત્ર ગજૂને પૌત્ર ને રાજૂને પુત્ર થતો. આ મંદિરની મૂર્તિ ઉપરના શિલાલેખ ઉપરથી માલૂમ પડે છે કે રાજૂને ચાર પુત્રો હતા, જેમાં સૌથી ન્હાનો દયાળશાહ હતો.
દયાળશાહ ઉદયપુરના એક બ્રાહ્મણ ને ત્યાં નૌકરી કરતા હતા. મહારાણા રાજસિંહજીની એક સ્ત્રીએ મહારાણાને વિષ આપવા માટેની એક ચીઠ્ઠી તે પુરોહિતને લખી હતી જેને ત્યાં દયાળશાહ નૌકર હતા. પુરોહિતે તે ચીઠ્ઠી પિતાની કટારના મ્યાનમાં રાખી હતી.
પ્રસંગ એવો બન્યા કે દયાળશાહને પિતાના સાસરે દેવાલી જવાનું થયું. પાસે કંઈ શસ્ત્ર હોય તો સારું, એમ ધારી તેમણે પોતાના શેઠ પુરોહિત પાસે શસ્ત્ર માંગ્યું. પુરોહિતે પેલી કટાર આપી કે જેની અંદર રાણીની ચીઠ્ઠી છુપાવવામાં આવી હતી. પુરોહિતને એ ચીકીની સ્મૃતિ ન રહી.
દયાળશાહ કટાર લઈ ગયા. સ્વાભાવિક રીતે કટાર ખોલતાં પેલી ચીઠ્ઠી હાથમાં આવી. દયાળશાહે તે ચીઠ્ઠી મહારાણાને આપી. રાણાએ પુરોહિત અને રાણીને પ્રાણદંડની શિક્ષા કરી. રાણીના પુત્ર સરદારસિંહે પણ વિષ ખાઈ આત્મઘાત કર્યો.
મહારાણા રાજસિંહજીએ દયાળશાહને પોતાની સેવામાં લીધે. અને ધીરે ધીરે આગળ વધારી મંત્રીપદ સુધી પહોંચાડ્યો.
દયાળશાહ વીર પ્રકૃતિનો પુરુષ હતો. તેની બહાદુરીના કારણે જ મહારાણા રાજસિંહે તેને ઔરંગજેબની સેના હામે યુદ્ધ કરવાને મોકલ્યો હતો. ઔરંગજેબની સેનાએ અનેક હિંદુ મંદિર તોડ્યાં હતાં. તેને બદલો દયાળશાહે, બાદશાહનાં ઘણાં સ્થાનો પડાવી, ત્યાં રાણાજીનાં થાણાં સ્થાપન કરીને અને મસીદો તોડીને લીધે હતો. દયાળશાહ માળવામાંથી લૂંટીને કેટલાયે ઉંટ ભરીને સોનું લાવ્યો હતો. અને મહારાણાને તે સેનું ભેટ કર્યું હતું.
આ દયાળશાહે મહારાણું જયસિંહજીના સમયમાં, ચિત્તોડમાં શાહજાદા આજ મની સેના ઉપર રાત્રે છાપો માર્યો હતો. સેનાપતિ દિલાવરખાં અને દયાળશાહની વચમાં યુદ્ધ થયું હતું. દયાળશાહે પોતાની સ્ત્રીને પોતાના હાથે જ મારી નાખી હતી. એટલા માટે કે મુમલમાને તેને ઉપાડી ન જાય. દયાળશાહની કરીને મુસલમાનો ઉપાડી ગયા હતા,
દયાળશાહના જીવન સંબંધી ઉપયુકત વૃત્તાન્ત શ્રીમાન પં. ગારીશંકરજીએ પિતાના “રાજપૂતાનાના ઇતિહાસ માં આપ્યું છે.
જે ઓસવાલ કુલભૂષણ દયાળશાહ, ઉપર પ્રમાણે બહાદુરીભર્યા વીરતાનાં કાર્યો કર્યાં હતાં તે જ દયાળશાહે એક કરોડ રૂપિયાના ખર્ચે નવમાળનું ગગનસ્પર્શ મંદિર બનાવ્યું હતું, જે આજે પણ કાંકરોલી અને રાજનગરની વચમાં રાજસાગરની પાળ પાસેથી એક પહાડ ઉપર શોભી રહ્યું છે. અને “દયાળશાહનો કિલો”
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
મેવાડની પંચતીર્થી
૩૦૯ ના નામે આજે પણ ઓળખાય છે. આજે આ મંદિર બે માળનું છે. અને મૂલનાયક ચઉમુખ શ્રી ઋષભદેવભગાવનની મૂતિઓ બિરાજમાન છે.
કહેવાય છે કે આ મંદિર નવ માળનું હતું. એની વજાની છોયા છે કેસ (૧૨ માઈલ) ઉપર પડતી હતી. પાછળથી ઔરંગજેબે આ કોઈ રાજશાહી કિલ્લે છે, એમ ધારીને તેડી નાખ્યું હતું. મંદિરનો પહેલો માળ તો બરાબર કાયમ રહ્યો. અત્યારે બીજે માળ છે તે નો બનેલું છે.
મંદિરના સંબંધમાં કહેવાય છે કે–મહારાણા રાજસિંહે રાજસાગરની પાળ બંધાવવી શરૂ કરી હતી, પરંતુ તે ટકતી નહોતી. છેવટે કોઈ સાચી સતી સ્ત્રીના હાથે પાયો નાખવામાં આવે તો પાળનું કામ ચાલે, એવી અગમ્ય વાણી થતાં. દયાળ શાહની પુત્રવધૂએ ઉપર્યુક્ત બીડું ઝડપ્યું, અને તેના હાથે પાયો નાખી પાળનું કામ ચાલ્યું. આના બદલામાં તેણે મંદિર બનાવવાની મંજૂરી મેળવી હતી.
આ કિંવદતમાં કેટલું સત્ય છે, એ કહી શકાય નહીં. સંભવ છે કે-દયાળશાહે કરેલી મહારાણાજી રાજસિંહજીની સેવાથી પસન્ન થઈ મહારાણાએ આ પહાડ ઉપર મંદિર બંધાવવાની મંજૂરી આપી હોય. એમ પણ કહેવાય છે કે-રાટસાગરની પાળમાં રાણાજીને એક કરોડ રૂપિયાનો વ્યય થયો હતો-- અને દયાળશાહને આ મંદિર બંધાવતાં કરોડનો વ્યય થયો હતો.
દયાળશાહના કિલ્લાની પાસે નવચાકી નામનું સ્થાન છે. આ નવચોકીની કારીગરી ધણુ જ સુંદર છે, આભૂ-દેલવાડાના મંદિરોની કારીગરીનો નમૂનો છે. આ નવચોકીમાં મેવાડના રાણુઓની પ્રશરિતરૂપે પચીસ સર્ગનું એક કાવ્ય શિલાલેખ તરીક ખોદાયેલું છે. આ પ્રશસ્તિની અંદર પણ દયાળશાહનું નામ અને તેમની વીરતાનું વર્ણન કરવામાં આવ્યું છે.
મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે તે બધી ઉપર એક જ જાતને લેખ છે. આ લેખ ઉપરથી જણાય છે કે “સં. ૧૭૩૨ના વૈશાખ સુદી ૭ ગુરુવારે મહારાણા રાજસિંહના રાજ્યમાં સંઘવી દયાળદાસે ચતુર્મુખ પ્રાસાદ કરાવ્યો અને વિજયગચ્છીય વિનયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.”
આ લેખમાં દયાળશાહની બે ત્રણ પેઢીને પણ ઉલ્લેખ છે.
આ મંદિરનો વહીવટ કરેડા તીર્થની સાથે સંબંધિત કરવામાં આવ્યો છે. યાત્રાળુઓની અનુકૂલતા માટે કાંકરોલી સ્ટેશન ઉપર એક ધર્ણશાલા બની રહી છે અને બીજી દયાળશાહના કિલ્લાની તળેટીમાં. કાંકરોલી સ્ટેશનથી લગભગ બે અઢી માઈલ દૂર આ સ્થાન આવેલું છે. રાજનગર અને કાંકરોલીમાં પણ હિંદુ ધર્મશાળાઓ મૌજૂદ છે.
ઉપર પ્રમાણે મેવાડમાં કેશરિયાજી, કડા, નાગદા (અદબદજી), દેલવાડા અને દયાળશાહનો કિલ્લો (રાજનગર); આ પાંચ તીર્થો દર્શનીય, પ્રાચીન અને દરેક રીતે મહત્વપૂર્ણ છે. કેશરયાજીની યાત્રાએ જનારા યાત્રાળુઓ મેવાડની આ પંચતીર્થીની યાત્રા કરવાનું ન જ ચૂકે !
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
સંપાદક (૧) પ્રાચીન લેખ સંગ્રહ (આઠ લેખ)* Aઈ (ઓર્ડ લખા)*
.
મુનિરાજ શ્રી જયંતવિજયજી
(3) + ___ . १६५३ वर्षे श्रीसुविधिनाथबिंबं सा० तेजारणे (गणा- का) कारिता (तं) पं० (प्र०) श्रीविजयसेन रिभिः शांतिनाथदेभे (वे०)
વિ. સં. ૧૬પ૩માં શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં શાહ તેજાએ શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમાન વિજ્યસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
સંવ૦ ૨૨૩૪ (4)N[ a | ૨૦ માસ ( ) કીનીમાસુરમરગીસ (૮) • • • •
સંવત ૧૧૩૪ના વૈશાખ સુદિ ૧૦ને દિવસે ભટ્ટારક – આચાર્યશ્રી -
સં. ૨૨૬૮ વર્ષે માર (ધ) સુદ ૧૦ ૩ શ્રી. (1) Tછે મદ (૪) સા મન goઘટ્ટ મ ન ................
સંવત ૧૩૬૮ના માહ સુદિ ૧૦ ને બુધવારે શ્રીગેડ () ગ૭ (કદાચ વાયડ ગચ્છ હેય) ના શાહ સુમનના પુત્ર પ્રહાની ભાર્યા ગાગિણ--
सं० १५१६ वै० शु० ५ प्राग्वाट पतनीदे (त्तनीय ?) व्य० मोषसी --- टमकृ पु[.]जाण --- हर्षु पु० पुजा० भमर० पाह० पु०जिणदत्त पुतत (युतेन ?) श्रीशंभवबिं० का० प्र० श्रीतपा श्रीरत्नशेखरमूरिभिः ।
વિ. સં. ૧૫૧૬ ના વૈશાખ સુદ ૫ ને દિવસે પિરવાડ જ્ઞાતીય પાટણના રહેવાસી –- પટણી વેપારી મેખસીની ભાર્યા ટમકૂના પુત્ર જાણની ભાર્યા હર્ષના પુત્ર ૧ પુજા, ૨ ભમર, ૩ પાહ, એમણે પુત્ર જિનદત્ત સહિત શ્રીશંભવનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની તપા “છીય શ્રી રત્નોખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
सं० १५३१ वर्षे माग (ग) शुदि २ शुक्रे प्रा० सा० जीवा भा०ललतादे पुत्रसा० माडण (भा० माल्हणदेव्या निजश्रेयसे श्रीवासुपुज्यबिंब का० प्र० तपा गछे શ્રી સોમસુંદષ્ય – શ્રીરારિ ............
• “પ્રાચીન લેખ સંગ્રહ” નામની લેખમાળાના આ બીજા મણુકામાં આપેલા આઠે મૂળ સંસ્કૃત શિલાલેખ, પૂજ્યપાદ શ્રીમાન પ્રવર્તક શ્રીકાંતવિજયજી મહારાજની કૃપાથી પ્રાપ્ત થયા છે.
+ નંબર ૩ થી ૭ સુધીના પાંચ શિલાલેખે ગામ નીમેલ (મારવાડ)ના જિનમંદિરની જિનમૂર્તિઓ ઉપરના છે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
૩૧૧ સંવત્ ૧૫૩૧ ના માગશર શુદિ ૨ ને વાર શુક્રવારે પોરવાડ જ્ઞાતીય શાહ છવા ભાર્યા લલિતાદે પુત્ર શાહ માંડણની ભાર્યા માહણુદેવીએ પોતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિજીને પ્રપ્રશિય શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
सं० १२०१ श्रीकोरेण्टकीयगच्छ (च्छे) वेहायन्याः जिम्यहंणि श्राविकया प्रतिमा कारिता
વહાયતી (નગરી) ની શ્રીકટ ગવાળી, જિન્સંહણી નામની શ્રાવિકાએ સંવત ૧૨ ૦૧ માં આ પ્રતિમા ભરાવી.
संघन
सं० १३५६ आषाढ सुदि ३ रवौ श्रीनाणकगच्छे लोलसगोत्रे श्रे० जोलपण ૫૦ (30) પિતા+
દરે શ્રીનપાતે(૪) શ્રી જીતનાર્વ દાપિત પ્રતિષ્ઠિત श्रीशांतिसूरिभिः
સંવત ૧૩૫૬ ના આષાડ સુદ ૩ ને રવિવારે શ્રી નાણા-નાણકીય ગ૭ના અને લેલસ ગોત્રવાળા શેઠ જેલણના પુત્ર -શેઠ નરપાલે પિતાના દાદાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રીમાન શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૧૦) १५७१ चंपकदुर्गसंघेन १५७१ पत्तनीयसंधेन १५७१ चंपकनेरसंवेन १५७१ शमीसवेन इ०नं० शिष्य श्रीसौभाग्यनंदि १५७१ महमदावादसंघेन
ગોલવાડની પંચતીથી માં આવેલા નાંડલાઈ ગામના શ્રી આદિનાથ ભગવાનના મંદિરની દેવકુલિકાઓ-દેરીઓની બાર શાખ ઉપરના, તે તે દેરીએ કરાવ્યા સંબંધીના આ ટુંકા લેખે છે. આ પાંચે દેરીએ (અને આ સિવાયની બીજી પણ ઘણી દેરીઓ વિગેરે ) વિ. સં. ૧૫૭૧ માં બનેલ છે, અને તે બધી દેરીઓની અથવા તેમાંની થોડી દેરીઓની પ્રતિષ્ઠા; કુતુબપુરા પક્ષના શ્રીતપાગચ્છાધિરાજ શ્રીઇદ્રનંદિસૂરિએ તથા તેમના શિષ્ય સિભાગ્યનંદિ તથા પ્રમોદકુંદરે કરી છે. આ પાંચ દેરીઓમાંથી ૧ લી ચંપકદુર્ગા (ચાંપાગઢ) ના સંધે, ૨ જી પાટણના સંઘે, ૩ જી ચંપકનેર–ચાંપાનેરના સંધે, ૪ થી સમી (રાધનપુરસ્ટેટ )ના સંઘે અને ૫ મી મેમદાવાદના સંધે કરાવી છે.
નંબર ૮-૯ ન લે, કેરટા (મારવાડ), ગામના સીમાડામાં મેઢી પાસેના શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાંની ધાતુની મૂર્તિઓ પરત છે.
- ખીલ, કેરટા અને નાડલાઈના બીજા લેખે અન્યત્ર-પુસ્તકોમાં છપાઈ ગયા છે. ફક્ત નહિ છપાયેલા લેખે જ અહીં આપવામાં આવ્યા છે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ચિત્ર
સંગ્રાહક:(૨) વલભીપુર
મુનિરાજ શ્રી યંતવિજયજી (શ્રાવિવિધતીર્થકલ્પ ઉપરથી ઐતિહાસિક સાર) | [શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિક્રમની ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં રચેલા શ્રાવિવિધતીર્થકલ્પમાં શ્રીવલભીપુર માટે કોઈ ખાસ કલ્પ ઓ નથી. પરંતુ તેમાંના સત્યપુરકલ્પમાં વલભીપુર સંબંધી થોડીક હકીકત આવે છે. તે સૌને વિદિત થવા માટે જનતા સમક્ષ અહીં રજુ કરવામાં આવે છે. --- સંગ્રાહક.]
- ગુર્જર દેશના પશ્ચિમ વિભાગમાં અત્યંત સમૃદ્ધિવાળી વલભી' નામની નગરી હતી અને તેમાં શિલાદિત્ય નામને રાજ હતો. તેણે રત્નજડિત કાંકીના લોભથી તે નગરીમાં વસતા -- રહેતા રંક નામના શેઠને (તે કાંકરી ખુંચવી લઈને) અતિ પરાભવ કર્યો – તિરસ્કાર કર્યો. તેથી કોપાયમાન થઈને પિતાનું વેર લેવા માટે તે રંક શેઠ, પિતાની પાસેનું અઢળક ધન આપીને, ગીજનીપતિ હમ્મરને મોટા સૈન્ય સાથે વલભી ઉપર આક્રમણ કરવા માટે લાવ્યો.
તે વખતે શ્રીઅંબીકાદેવી – અંબાજી અને ક્ષેત્ર વાલની મૂર્તિઓથી યુક્ત શ્રી ચંદ્રપ્રભ ભગવાનની પ્રતિમા અધિદાયક દેવાના પ્રભાવથી આકાશ માર્ગ દ્વારા વલભીથી દેવપટ્ટણ+ જઈને વિરાજમાન થઈ અને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા અધિષ્ઠાયક દેવોના પ્રભાવથી રથમાં બેસીને અદ્રશ્યપણે ચાલતી આસો શુદિ ૧૧ને દિવસે શ્રીમાલક નગરમાં પહોંચી. બીજા પણ અતિશય – પ્રભાવવાળા દેવ યાચિત સ્થાને પહોંચ્યા. વલભીનગરમાં ચોમાસું રહેલા શ્રીમાન વર્ધમાનસૂરિજીને ક્ષેત્રદેવીએ આવીને સ્વમમાં કહ્યું કે અહીં ઉત્પાત થવાનો છે; માટે આપને ભીક્ષામાં મળેલું દૂધ, લોહી થઈ જઈને તે પાછું જે ઠેકાણે દૂધ થઈ જાય ત્યાં જઈને આપે અને બીજા સાધુઓએ રહેવું. અર્થાત તે લોહીનું પાછું દૂધ થાય ત્યાં સુધી આગળ ચાલ્યા જવું. અરિજીએ તેમ જ કર્યું. પછી તે સૈન્ય વિ. સં. ૮૪પમાં વલભીનગરીનો ભંગ કરીને ત્યાંના શિલાદિત્ય રાજાને મારી નાંખીને હમ્મીર પિતાને સ્થાને ગયે.
| ( આ કલ્પ ઉપરથી જણાય છે કે – વિ. સં. ૮૪૫માં થયેલા વલભીના ભંગ સમયે અહીંથી અધિષ્ઠાયક દેવો દ્વારા શ્રી ચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ દેવપટ્ટણમાં અને શ્રી મહાવીર સ્વામીની મૂત્તિ શ્રીમાલનગરમાં જઇને વિરાજમાન થઈ તેથી એ સમયે તે બન્ને તીર્થોના પ્રભાવ – મહાજ્યમાં વિશેષ વધારો થયો હશે. – સંગ્રાહક.)
+ કાઠીઆવાડમાંના વેરાવળ બંદર પાસે આવેલ હાલનું પ્રભાસપાટણ, આગળના સમયમાં દેવપટ્ટણ” નામથી પ્રસિદ્ધ હતું
* આબુથી પશ્ચિમ દિશામાં આવેલું જોધપુર રાજ્યનું હાલનું જે ભીનમાલ ગામ છે, તે પહેલાં શ્રીમાલનગર’ એ નામથી પ્રસિદ્ધ હતું.
* શ્રીમાન જિનપ્રભસૂરિજીએ રચેલા “ચતુરશાતિ મહાતીર્થ નામસંગ્રહકલ્પ ”માં પણ લખ્યું છે ? - નદિવર્ધન રાજાએ કરાવેલ અને શ્રીગૌતમસ્વામીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રીચંદ્રપ્રભ ભગવાનની મહાપ્રભાવશાળી પ્રતિમા વલભીનગરીથી આવેલી તે અહીં શ્રીપ્રભાસપાટણમાં વિરાજમાન છે. આ ઉપરથી જણાય છે કે - વલભીનગરથી પ્રભાસપાટણ ગયેલી શ્રીચંદ્રપ્રભ ભગવાનની મહાપ્રભાવશાળી મન નવધનરાનએ કરાવેલ અને તેની પ્રતિષ્ઠા લબ્ધિના ભંડાર શ્રીગૌતમસ્વામીએ કરી હતી.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તંભ ન પ શ્વ ના થ લેખક–ઉપાધ્યાય શ્રી પદ્યવિજયજી ગણી
આ
(ગતાંકથી ચાલુ) શ્રી પાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન (ચાલુ) એક દિવસે પ્રૌઢ સાધુઓ બહાર ગયા ત્યારે બાલસૂરિ એક નિર્જન શેરીમાં જઈને ગાડાઓ પર કુદકા મારવાની રમત રમવા લાગ્યા. પરવાદીએએ ગુરુને જોયા, એટલે તેમને પણ પૂર્વની માફક ગુરુએ ઉપાશ્રય બતાવ્યું. વાદીઓના આવ્યા પહેલાં જ બાલસૂરિજી વસ્ત્ર ઓઢીને પાટ ઉપર સૂઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં વાદીઓએ પ્રભાત સમયને સૂચવનાર કૂકડાના જેવો અવાજ કર્યો. એટલે સૂરિએ બિલાડાના જે અવાજ કર્યો. પછી પરવાદીઓને આવવા માટે બારણું ઉઘા ગુરુજી પાટ ઉપર બેઠા. વાદીઓ બાલસૂરિની અદ્ભુત આકૃતિ જોઈને બહુ જ આશ્ચર્ય પામવા પૂર્વક ખુશી થયા. પછી તર્કશકિતથી જીતાયેલા તે વાદીઓએ કઠિન પ્રશ્ન પૂછતાં એક ગાથામાં જણાવ્યું કે – .
पालित्तय ! कह सुफडं, सयलं महिमंडलं भमंतेणं ॥
दिडो सुओ व कत्थवि, चंदणरससीयलो अग्गी ॥१॥ અર્થ-– હે પાદલિપ્તસૂરિ મહારાજ ! સ્પષ્ટ રીતે કહો (કહે) કે સમસ્ત પૃથ્વમંડલમાં વિચરતા એવા તમે (તેં) સુખડના ઘોળ (પાણી) જેવો ઠંડે અગ્નિ દિઠે છે કે છે એમ સાંભળ્યું છે? ૧ આ પ્રશ્નનો ગુએ તરત જ એક ગાથામાં જવાબ આપ્યો કે –
अयसाभिघायअभिम्मियस्स पुरिसस्स सुद्धहिययस्सा ।।
होइ वदंतहा फुड, चंदणरससीयलो अग्गी ॥१॥ આચાર્ય મહારાજે આપેલા આ જવાબથી પિતે જીતાયા છતાં તે વાદીઓ ઘણા જ ખૂશી થયા,
આ શ્રી પાદલિપ્તસૂરિજીએ વિદ્વાના સંકેતના સંસ્કાર યુક્ત એવી પાદલિપ્તા નામની ભાષા બનાવી, કે જેમાં કઠીન અર્થે સમજાવ્યા હતા. કૃણરાજા સૂરિજીને પરમ ભક્ત હોવાથી ધાર્મિક ભાવને જગાવનારા આ સૂરિજીને બીજે વિહાર કરવા દેતે નહીં.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪ શ્રી જૈન સત્ય પ્રકાશ
ચિત્ર પહેલાં પાટલીપુત્ર નગરમાં, આર્ય ખપૂટાચાર્યના, સિદ્ધપ્રાભૃત વિદ્યાથી અલંકૃત, સમર્થ, વિદ્વાન શ્રી મહેન્દ્રમુનિજીએ બ્રાહ્મણને બલાત્કારે દીક્ષા અપાવી હતી. તે જાતિવૈરને લઈને બ્રાહ્મણે તેમના પર અદેખાઈ કરવા લાગ્યા એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરુષને મેકલીને પાદલિપ્તસૂરિને વિનંતી કરાવી, કે આપ અહીં પધારે. ત્યારે સૂરિજીએ વિચાર કરી જવાબ આપ્યો કેહું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ. ઉચિત અવસરે રાજાને જણાવીને ગુરુજી દિવસના પૂર્વ ભાગમાં ? પૂનમના પહેલે પહોરે) આકાશમાર્ગે થઈને ભરુચમાં આવ્યા. રાજા સહીત બધા લેકે શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં શ્રીગુરુના દર્શન કરી ઘણા ખુશી થયા. અને આકાશગામી સૂરિજીને જોઈને પેલા બ્રાહ્મણો બધાએ ભાગી ગયા.
- રાજાએ વિનયથી ગુરુને કહ્યું કે-જેમ કૃણ રાજાને આપે ધર્મલાભ આપો, તેવી રીતે અહીં કેટલાક દિવસ રહી અમને પણ કૃપા કરી તેવા પ્રકારને લાભ આપો. એટલે ગુરુએ કહ્યું કે – હે રાજન! તમારું કહેવું વ્યાજબી છે, પરંતુ સંઘને આદેશ અને રાજાને ભાવ (સ્નેહ) અલંઘનીય છે. અને “દિવસના પાછલા પહેરે હું પાછો આવીશ” એમ કહીને હું અહીં આ છું. હજુ શ્રી શત્રુંજય, ગિરિનાર, સમેતશિખર, અને અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે. તેથી હે રાજન અમારી અંતિમ શિખામણ એ છે કે – મહાપ્રભાવશાલિ શ્રી જિનેશ્વર દેવે કહેલા ધર્મની આરાધના કરવામાં જરુર પ્રયત્નવંત થવું, કારણ કે સાથે આવનાર તે જ છે. બીજું નહીં જ. એમ કહી આકાશ માર્ગે ગુરુમહારાજા ચાલ્યા ગયા.
પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં કરતાં સૂરિજી સોરઠ દેશમાં પધાર્યા. વિહાર કરતાં અનુકમે ટૂંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારા પુરુષમાં મુખ્ય અને ભાવિ શિષ્ય એ નાગાર્જુન નામે યોગી હતો. હવે પછીની સૂરિજીની પૂર્ણ બીના પૂર્વે કહેલા નાગના ચરિત્રમાં વર્ણવી છે, તે ત્યાંથી જાણી લેવી. - નાગાર્જુને સ્વર્ણસિદ્ધિના રસને સિદ્ધ (થર) કરવા અનેક ઉપાયે કર્યા, છતાં રસ ખંધાયો નહીં. એક વખત શ્રીપાદલિપ્તસૂરિજીની પાસેથી નાગાર્જુને સાંભળ્યું કે મહામહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પાસે તે ( પ્રતિમા ) ની દ્રષ્ટિએ, સંપૂર્ણ ઉત્તમ સ્ત્રીનાં લક્ષણોવાળી સતી સ્ત્રી તે રસનું મર્દન કરે તે સોનાસિદ્ધિને રસ સ્થિર થઈને કોડીથી થાય. તે સાંભળી નાગાજીને પોતાના પિતા વાસુકીનું ધ્યાન કરીને તેને બોલાવ્યો. નાગાનના પૂછવાથી
અહીં પહેલાં સંગ્રામનામે ક્ષત્રિય કહ્યો છે તે પ્રભાવકચરિત્રના વચનથી. અને ઉપદેશપ્રાયોના વચનથી વાસુકી નામ કહેલ છે. વિશેષ બીના માટે-જીએ-તંભનક૯૫ શિલાંછમાં તથા ઉપદે પ્રાક ૨૬૬મા વ્યાખ્યાનમાં
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસુકીએ કહ્યું કે “કાંતિપુરીમાં બહુ મહિમાવાલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે. ' એમ સાંભળી નાગાર્જુને કાંતિનગરથી તે પ્રતિમાનું હરણ કરીને સેઢી નદીના કાંઠે એકાંતમાં લાવીને સ્થાપના કરી. પછી રસસાધન કરવા માટે - સિદ્ધ (વશ) થયેલા વ્યંતરદેવની સહાયથી શાલિવાહન રાજાની પતિવ્રતા સ્ત્રી ચંદ્રલેખાને હંમેશાં રાત્રે ત્યાં લાવીને તે સતી સ્ત્રીની પાસે ૨સનું મર્દન કરાવવા લાગ્યા. એમ રસને મર્દન કરાવવાના કારણે જવા આવવાએ કરી સતી ચંદ્રલેખા નાગાર્જુનને ભાઈ તરીકે માનવા લાગી.
| એક વખત ચંદ્રલેખાએ રસને ઘુટાવવાનું કારણ પૂછ્યું. નાગા જુને યથાર્થ કહ્યું કે– સ્વર્ણસિદ્ધિના રસને કેવધી અનાવવા તેમ કરાવવામાં આવે છે. ચંદ્રલેખાએ આ બીના પિતાના અને પુત્રને જણાવી. માતાની પાસેથી આ બીના જાણી સેનાસિદ્ધિરસના લેભવાળા તે બને બંધુઓ પોતાનું રાજ્ય છાને નાગાર્જુનની પાસે આવ્યા. પટથી રસને ગ્રહણ કરવાની ઈચછાવાળા પ્રચ્છન્ન વેષ ધારિ બંને ભાઈઓએ પિતાની માતાના કહેવાથી “ સ્વર્ણસિદ્ધિરસ કીધી અને સ્થિર થયે” એમ જાણીને નાગાર્જુનને વાસુકિના વચનાનુસાર શસ્ત્રથી મારી નાખ્યો. છ માસે આ રસ થંભી ગયો. ( સ્થિર થયા ), અને તેથી તે ઠેકાણે તે રસ કરતાં પણ બહું પ્રભાવવાળું', બધા લોકોના વાંછિત પદાથ ને દેનારું, સ્તંભન (ક) નામે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું તીથી થયું, અને તે નામે નગર પણ ત્યાં પ્રસિદ્ધિ પામ્યું. અવસર્પિણી કાલની અસર થવાથી તે સ્થળે આજુબાજુ વાંસની ઝાડ ઊગી અને પ્રતિમાનું કેવલ મેટું જ બહાર દેખાવા લાગ્યું, અને બાકીનો ભાગ જમીનમાં હોવાથી લોકોએ આ પ્રતિમાને યક્ષ એવું નામ આપ્યું. આ સ્થિતિમાં આ બિંબ ૫૦૦ વર્ષ સુધી રહ્યું.
| આટલી બીના ઉપરથી એમ સિદ્ધ થયું કે સેઢી નદીના કાંઠે નાગાર્જુને સેનાસિદ્ધિના રસને ચંભિત (સ્થિર ) કર્યો. આ બાબતમાં પેશાવરની પાસે તાયફા લેકના પ્રદેશમાં રહેનારા જૈને એમ પણ જણાવે છે કે – 66 આ બાજુ નાગાર્જુન પર્વતની પાસે પૂર્વે શ્રી પાર્શ્વનાથનું મંદિર હતું. જેની નજીકમાં સેઢી નદી વહેતી હતી. પાશ્વપ્રભુના બિબના પ્રભાવે નદી દૂર વહેવા લાગી. આ સ્થળે નાગાર્જુને કેવેધી સેનાસિદ્ધના રસને મેળવ્યું, એમ પરંપરાએ અમે સાંભળ્યું છે. ??
( અપૂર્ણ )
For Private And Personal use only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનતાને અને જનતામાં આગેવાન ગણાતી વ્યક્તિઓના અભિપ્રાય એ કઈ પણ વર્તમાન-પત્રની લોકપ્રિયતા અને ઉપચાગિતાને સારામાં સારો પુરાવો છે. a " શ્રી જન સત્ય પ્રકાશ ધીમે ધીમે પિતાના ઉદ્દેશમાં આગળ વધી જૈનસાહિત્ય અને જેનઇતિહાસના વિષય ઉપર પ્રકાશ પાડી સમાજમાં લોકપ્રિય બનતું જાય છે. મુંબઈના પ્રસિદ્ધ દૈનિક વર્તમાનપત્ર “મુંબઈસમાચાર”ના વિદ્વાન તંત્રી, માસિક માટે, પોતાના એક કાગળમાં લખે છે કે - - 66.આ અકે વાંચતાં અમને તે જન ધમ ઉપર ઘણું સારું અજવાળું પાડનાર જણાયા છે. લેખકો પણ ઘણા વિદ્વાન અને જ્ઞાની છે એમ વાંચતાં જણાયું છે...? આપ ગ્રાહક ન હો તે સત્વર ગ્રાહક બની જૈનસાહિત્યના રસનું પાન કરતા થશે. ગ્રાહક થવા માટે લખા— શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ - જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ ( ગુજરાત ). For Private And Personal Use Only