________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
સંપાદક (૧) પ્રાચીન લેખ સંગ્રહ (આઠ લેખ)* Aઈ (ઓર્ડ લખા)*
.
મુનિરાજ શ્રી જયંતવિજયજી
(3) + ___ . १६५३ वर्षे श्रीसुविधिनाथबिंबं सा० तेजारणे (गणा- का) कारिता (तं) पं० (प्र०) श्रीविजयसेन रिभिः शांतिनाथदेभे (वे०)
વિ. સં. ૧૬પ૩માં શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં શાહ તેજાએ શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમાન વિજ્યસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
સંવ૦ ૨૨૩૪ (4)N[ a | ૨૦ માસ ( ) કીનીમાસુરમરગીસ (૮) • • • •
સંવત ૧૧૩૪ના વૈશાખ સુદિ ૧૦ને દિવસે ભટ્ટારક – આચાર્યશ્રી -
સં. ૨૨૬૮ વર્ષે માર (ધ) સુદ ૧૦ ૩ શ્રી. (1) Tછે મદ (૪) સા મન goઘટ્ટ મ ન ................
સંવત ૧૩૬૮ના માહ સુદિ ૧૦ ને બુધવારે શ્રીગેડ () ગ૭ (કદાચ વાયડ ગચ્છ હેય) ના શાહ સુમનના પુત્ર પ્રહાની ભાર્યા ગાગિણ--
सं० १५१६ वै० शु० ५ प्राग्वाट पतनीदे (त्तनीय ?) व्य० मोषसी --- टमकृ पु[.]जाण --- हर्षु पु० पुजा० भमर० पाह० पु०जिणदत्त पुतत (युतेन ?) श्रीशंभवबिं० का० प्र० श्रीतपा श्रीरत्नशेखरमूरिभिः ।
વિ. સં. ૧૫૧૬ ના વૈશાખ સુદ ૫ ને દિવસે પિરવાડ જ્ઞાતીય પાટણના રહેવાસી –- પટણી વેપારી મેખસીની ભાર્યા ટમકૂના પુત્ર જાણની ભાર્યા હર્ષના પુત્ર ૧ પુજા, ૨ ભમર, ૩ પાહ, એમણે પુત્ર જિનદત્ત સહિત શ્રીશંભવનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની તપા “છીય શ્રી રત્નોખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
सं० १५३१ वर्षे माग (ग) शुदि २ शुक्रे प्रा० सा० जीवा भा०ललतादे पुत्रसा० माडण (भा० माल्हणदेव्या निजश्रेयसे श्रीवासुपुज्यबिंब का० प्र० तपा गछे શ્રી સોમસુંદષ્ય – શ્રીરારિ ............
• “પ્રાચીન લેખ સંગ્રહ” નામની લેખમાળાના આ બીજા મણુકામાં આપેલા આઠે મૂળ સંસ્કૃત શિલાલેખ, પૂજ્યપાદ શ્રીમાન પ્રવર્તક શ્રીકાંતવિજયજી મહારાજની કૃપાથી પ્રાપ્ત થયા છે.
+ નંબર ૩ થી ૭ સુધીના પાંચ શિલાલેખે ગામ નીમેલ (મારવાડ)ના જિનમંદિરની જિનમૂર્તિઓ ઉપરના છે.
For Private And Personal Use Only