SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ શ્રી જૈન સત્ય પ્રકાશ મંગળ-પ્રાયશ્ચિત્ત કરી રાજસભામાં છે. તેમ બીજી તત્કાલીન અનેક પ્રવેશ કરવા યોગ્ય વસ્ત્રો ને ધારણ કરે બાબતેનું વિધિ-ચિત્રણ છે. છે. સ્નાન-ઘરથી નીકળે છે. નીકળીને જ્યાં જિનઘર (જિનમન્દિર) છે, એ તરફ પણ જરાક જોઈએ! ત્યાં આવે છે. જિનઘરમાં પ્રવેશ કરે પ્રાચીન કાળમાં તવંગર કે નિર્ધન છે, પેસીને જોતાં જ (પ્રથમ દર્શને જ) જન–બાળાને બચપણથી જ એવા પ્રણામ કરે છે. પછી ભે છે. અનુક્રમે ધાર્મિક સંસ્કારો મળતા હતા કે તેઓ “જેમ ( રાયપસેણી સૂત્રમાં) સૂયાભ- પ્રત્યેક કાર્યમાં ધર્મને જ પ્રથમ સ્થાપી દેવ જિનપ્રતિમાઓની પૂજા આગળ પગલાં મૂક્તી હતી. રાજકન્યા કરે છે તેમ” યવત્ ધૂપ ઉખે છે, દ્રૌપદી સ્નાન કરીને પ્રથમ ઘરદેરાસરમાં ત્યાં સુધીનો સમસ્ત અધિકાર જાણુ. તથા રાજભુવનના મોટા જિનાલયમાં ધૂપ ઉખેવીને ડાબા પગને સંકેચે છે, જિનેંદ્રપૂજા કરે છે અને પછી સ્વયંવર જમણા પગને ભૂમિ તળ પર સ્થાપે મંડપમાં જાય છે. એક બાલિકાની છે, મસ્તકને ત્રણવાર ભૂમિ સુધી નમાવે ધર્મભાવના માટે આથી વિશેષ બીજું છે, નમાવી જરા ઉંચુ કરે છે. બે હાથ શું પ્રમાણ હોય? રાજકન્યા વિવાહ જે યાવ (ચૈત્યવંદન-મુદ્રાએ બેસી) માટે ઉત્સુક છે પરંતુ “આ અનાદિ આ પ્રમાણે બેલે છે કાળની પ્રવૃત્તિ છે, જે મેહનીય કર્મના નમસ્કાર હે અરિહંતોને ભગવંતોને ઉદયથી અનિવાર્ય છે,” એમ માની ચાવત્ .. (નમોત્થણનો સંપૂર્ણ પાઠ નીત્યકર્મને પ્રથમ સ્થાન આપે છે. લે) સિદ્ધિસ્થાન-માસ્તને. વાદે છે, એક તરફ વિવાહની તૈયારી છે પણ નમે છે. તે જિનપૂજાને છોડતી નથી એટલું જ પછી જિનઘરમાંથી બહાર નીકળે છે. નહિ પણ નિંદ્રને વિધિ પૂર્વક નમી આ પાઠમાં મુખ્યતાએ જેનબાળાના ચિત્યવંદન કરી મનાવે 5|[છુસાગ્યા ધાર્મિક જીવનનું આછું આછું આળેખન ઇત્યાદિની યાચના કરે છે. ૧૨ ૧૨. આ પ્રથા અત્યારે પણ અન્યાન્ય દેશમાં અનુભવાય છે. કેટલાક સ્થાનોમાં પુત્ર-પુત્રીના લગ્નમાં અઠ્ઠાઈમહેન્સવ કરાય છે. સી. પી. વરાડમાં લગ્નના દિવસે સત્તરપ્રકારી પૂજા ભણાવાય છે જેમાં વર-કન્યા બનેને સ્નાત્રિયા બનાવવામાં આવે છે. પલ્લીવાલ સમાજમાં “સ્વપતિ-સ્વદાર–સંતેષ”ની સાક્ષીરૂપ સપ્તપદીની પ્રતિજ્ઞા જિનેશ્વરની સામે જ કરવામાં આવે છે. જિનેશ્વરનાં દર્શન અને ગુરુવંદન કર્યા પછી વરઘોડે પાછો આવે એવી પ્રથા અનેક સ્થાનોમાં પ્રચલિત છે. - વર-કન્યા યુવાનીના વેગમાં ધર્મવિમુખ ન બને એ હેતુએ આ માર્ગો જાયેલા છે. એટલે આ વિધિમાર્ગે ધર્મનું અંગ છે. For Private And Personal Use Only
SR No.521509
Book TitleJain Satyaprakash 1936 03 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy