________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૨૮૪ શ્રી જૈન સત્ય પ્રકાશ
ચિત્ર મોહ–હાજી, હજથી તે સ્વર્ગ મલે મં–કાબા તો એક પક્ષ વસ્તુ છે. તે પછી કાબાશરીફની હજ શા છે, જેથી દૂરથી દષ્ટિગોચર થતી નથી. માટે ન કરીએ?
અને પરમાત્માની મૂર્તિ તે સન્મુખ મં--ત્યાં શું વસ્તુ છે તેનું હોવાથી દષ્ટિ ગોચર થઈ શકે છે તેથી જરા વર્ણન તે કરો.
અધિક ધ્યાન લાગે છે. અને દિલ - મોહ–હજ મકકા શરીફમાં થાય સ્થિર રહે છે. વળી જ્યારે તમારી છે, ત્યાં એક કાળો પત્થર છે જેનું
નમાજ પઢવાની જગ્યા આગળ ચુંબન કરીએ છીએ અને કાબાના
પુરુષની આવ જાવ હોય ત્યારે તમે કોટની પ્રદક્ષિણા કરીએ છીએ.
વચમાં લેટે અથવા વસ્ત્ર મૂકે છે - મં –શું એ મૂર્તિપૂજા ન જેથી નમાજમાં વિઘ પડે નહિ. એ કહેવાય? મૌ–કદાપિ નહિ.
લેટે અગર વસ્ત્ર આદિની સ્થાપના મં૦–પાષાણનું ચુંબન કરવું
કરો છે તે પણ ખુદાની જ સ્થાપના અને પ્રદક્ષિણા કરવી તથા ત્યાં જઈને
છે. વળી એક બીજું દઢ પ્રમાણ શિર ઝુકાવવું એ મૂર્તિપૂજા જ છે.
સાંભળે. મૂઅલિફ કિતાબ દિલ તમાં જ્યારે ખુદાના ઘરને આ પ્રમાણે
બસ્તાન મુજાહિબ તમારા પુસ્તકમાં સત્કાર કરે છે તે પરમાત્માની
લખે છે કે મુડમ્મદ સાહેબ જેહરા મૂર્તિને સત્કાર કેમ નથી કરતા?
અર્થાત્ શુક્કરની પૂજા કરતા હતા. અને એમની મૂર્તિને કેમ નથી
તેથી માલુમ પડે છે કે એ જ કારણથી માનતા? વળી જે તાજીયા નીકળે છે
શુક્રવારના દિવસને પવિત્ર જાણીને
પ્રાર્થનાનો દિવસ માનેલ છે. વળી એ બુત (મૂતિ) નહિ તે બીજું શું છે? વળી તમે કાબાની તરફ મુખ
મુહમ્મદ સાહેબના પિતા મૂર્તિની પૂજા કરીને નમાજ પઢે છે એ પણ એક
કર્યા કરતા હતા. પ્રકારની મૂર્તિપૂજા જ છે.
તમારે કઈ મત તાજીયાની પૂજા, મૌ– કાબા તે ખુદાનું ઘર છે કેાઈ કુરાનની પૂજા અને કઈ કબરની તેથી હમે તે તરફ મુખ કરીએ છીએ. પૂજા કરે છે માટે જરા પક્ષપાતને છે
સાથ એ સ્થાને રથી ધ્યાન પૂર્વક વિચારશે તે માલૂમ ખાલી છે? ખાલી છે એમ કહેશો તો પડશે કે તમને પણ મૂર્તિ-પૂજા વિના ઇશ્વર સઘળા સ્થાનમાં છે એમ તમારુ ચાલી શકતું નથી. અત્રે મૌલવી સાહેબ કહેવું ઉ9 જશે.
ચૂપ થઈ ગયા. મૌ –કાબા એ ખુદાનું ઘર છે. પછી મંત્રીજી સીખ સાહિબ તરફ એના તરફ મુખ કરવાથી દિલ પ્રસન્ન નજર કરી કહેવા લાગ્યા કે ભાઈ અને સ્થિર રહે છે. એ જ હેતુથી તે સાહેબ, શું તમે પણ મૂર્તિ-પૂજાને તરફ હમ મુખ કરીએ છીએ. નથી માનતા ?
For Private And Personal Use Only