________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે છે આચાર્ય મહારાજ ! છે દિગંબરોની ઉત્પત્તિ
કર્યું છેશ્રીમત સાગરાનન્દસરિજી છે
(ગતાંકથી ચાલુ) અન્ય લિંગે સિદ્ધને નિષેધ નિષેધ કરી દીધે, અર્થાત્ ઉપકરણના માનવાની માફક સ્ત્રીલિગે અભાવે સ્ત્રીસિદ્ધિને ઉડાવ અને ભાજનના સિદ્ધોને ન માનવાની ફરજ અભાવે અન્યલિંગની સિદ્ધિને ઉડાડી,
વસ્ત્ર આદિ ઉપકરણોને અભાવ પણ એમ કરતાં બાળ, લાન વૃદ્ધ, માની સ્ત્રીઓ જો કે સર્વથા નગ્ન ન રહી અને તપસ્વીઓનાં મહાવતેને ભોગ શકે તેવું નથી જ, અને તેથી તેને આપવામાં પણ તે દિગંબર ભાઈઓને સર્વથા ચારિત્ર ન જ હોય એમ માની સંકેચ થયો નહિ. શકાય તેવું નથી, છતાં જગતના
પ્રવચનમાતા અને ચારિત્ર તિરસ્કારને લીધે સ્ત્રીઓને વસ્ત્રની જરુર
- જૈનજનતામાં એ વાત તે સ્પષ્ટ રીતે જ છે એમ દિગંબરને માનવું પડ્યું,
મનાએલી છે કે પ્રવચન અથવા ચારિઅને એમ માન્યતા કરવાથી તથા
ત્રની માતા તરીકે કઈ પણ ચીજ હોય ઉપકરણ જેવી કેઈ ચીજ જ નથી, એટલે
અથવા જેમાં આખું જૈનશાસન સમાકે જ્ઞાન, દર્શન અને ચારિત્રને સાધનભૂત
એલું હોય એવી પણ કઈ ચીજ હોય થનારી બાહ્ય ચીજ પણ અધિકરણ એટલે
તો તે માત્ર અષ્ટ પ્રવચનમાતા જ છે. પાપરૂપ હોઈ મહાવ્રતને ઘાતક જ છે. એમ માનવાથી સ્ત્રીને સર્વથા ચારિત્રનો તિર્યંચમાં ચારિત્ર કેમ નહિ ? અભાવ માનો પડયો, અને તેથી જ ધ્યાન રાખવાની જરુર છે કે સ્ત્રીલિંગે સિદ્ધપણું,–જે જૈનશાસ્ત્રકારોએ પહેલાના મનુષ્યભવમાં જૈનધર્મના સારા ક્ષપકશ્રેણિની ભાવનાની જવાળામાં સર્વ સંસ્કાર પામેલા હેય, મહાવ્રતધારી મેહનીય કર્મને ક્ષય થવાનું માની મુનિમહારાજાઓના સંસર્ગમાં આવેલા સ્ત્રીલિંગ હોય તો પણ ક્ષપકશ્રેણિ મેળવી, હોય અને સધર્મનું આચરણ કરતા જ્ઞાનાવરણીયાદિ ભયંકર ઘાતિકર્મોને તોડી હોય કે ન કરતા હોય, છતાં અશુભ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવી શકે પરિણામે આયુષ્યબંધ થએલા હેવાને છે, એમ, ભાવવાદની પ્રધાનતાએ, લીધે કંચિત્ તિર્યંચની ગતિમાં જીવો વસ્તુસ્થિતિએ, માની સ્ત્રીલિંગે સિદ્ધપણું ઉત્પન્ન થાય છે અને પંચેંદ્રિય તિર્યંચમાન્યું હતું,–તેને પણ દિગંબરોએ પણુમાં ગએલા તે ને કેથચિત
For Private And Personal Use Only