SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. મૂર્તિપૂજા-વિધાન In HI LILI LILLLLLLLLL even a new we was we we we we aeva છેસંતબાલની વિચારણું લેખક આચાર્ય મહારાજ શ્રીમદ વિજયલબ્ધિસૂરિજી જિલ્લા ૯૦ ટકા રહયા છે (ગતાંકથી ચાલુ) મં–જડવસ્તુથી શુભ અને પ્રસંગવશાત, સ્થાનકવાસી સંપ્રદાય અશુભ ભાવ ઉત્પન્ન થાય જ છે એ ની માફક, જે ઈતર સંપ્રદાયે અમે આગળ દષ્ટાંત પૂર્વક સમજાવી મૂર્તિપૂજાને નથી માનતા તેઓની ગયા છીએ. છતાં વધુ દષ્ટાંત જોઈએ બાબતમાં પણ કંઈક ઊહાપોહ થાય તે તે સાંભળે–એક સ્ત્રીના જડ કલેવરને સારું એમ સમજીને નીચેના લેખમાં તે જોઈને કામાંધ આત્મા એના સૌંદર્યથી સંબંધી ચર્ચા કરેલ છે. આશા છે કે ખેંચાઈને અશુભ ભાવની શ્રેણીએ ચઢે લોકોને આ વસ્તુ ઉપાગી જણાશે. છે. એને થાય છે કે આવા સૌદયને મંત્ર–કેમ મૌલવી સાહેબ? ઉપલેગ કરવા મળે તે ખરેખર, તમે પણ સ્થાનકવાસી ભાઈઓની માફક જીવન સફળ થાય! ત્યારે બીજી તરફ મૂર્તિને માનતા નથી કે? એક ધર્માત્મા એ જ કલેવરને જોઈને મો –હમે પણ હિન્દુ જાતિની સંસારની અનિયતા અને અસારતાને માફક મૂર્તિપૂજાને માનતા નથી, શું વિચાર કરી આત્મદ્ધારના–ધર્મના પત્થર પણ કોઈ વખત ખુદા બના માર્ગમાં વિશેષ ઉદ્યમવંત થાય છે. શકે છે? શું બુદ્ધિશાળી પુરુષે ભલા એક જ જડ વસ્તુ કેવા શુભ જડ વસ્તુમાં ખુદાની સ્થાપના કરે ખરા ? અશુભ ભાવ પેદા કરે છે? તો –ભલા, હમારી પાસે આ પછી પરમ પ્રભુ પરમાત્માની મૂર્તિ કાગળને ટુકડો છે, એના ઉપર ખુદા આત્મા દ્વારમાં અત્યંત સહાયક થાય એવા શબ્દો લખ્યા છે. શું તમે એમાં નવાઈ જ શી? એટલે ભાઈ, એના ઉપર પગ મૂકી શકે ખરા ? કદાગ્રહને છેને સાચી વાતને સ્વીકાર મૌ૦–અફસોસની વાત છે કે કરશે તે જ આત્મમાર્ગ હાથ લાગશે. આપ આવી રીતે, નિર્ભયતાપૂર્વક, બાકી અર્થશૂન્ય ચર્ચા અને કુતર્ક તે બુદ્ધિથી પ્રતિકુલ અને કઠોર અક્ષર બોલે કેવળ પાણે વાવવા જેવાં જ છે! છે ? શું આપને પરમાત્માનો ભય નથી? શું એવું કામ કેઈ કરે ખરે કે? આટલા વિવેચન બાદ સ્થાનકવાસી મંત્ર-એમાં અફસોની શી વાત ભાઈ અને મંત્રિ વચ્ચેને વાર્તાલાપ છે? મેં તમને નથી તે બુરા કહ્યા પૂર્ણ થયો. કે નથી તે ભલા કહ્યા. માત્ર મેં તે For Private And Personal Use Only
SR No.521509
Book TitleJain Satyaprakash 1936 03 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy