Page #1
--------------------------------------------------------------------------
________________
Registered No B.876.
હVE
GHT OF REASON
દેશ, સમાજ, ધર્મ વગેરે જેન અને જે નેતર સાહિત્યથી વિભૂષિત
पुस्तक ९]
नवेम्बर १९.१७. वीर संवत २४४३.
[ બં? “
વ્યવથાપક, - રાઃ મલિાહે શાહનલાલ પાદરાકેશ ,
રા, કેરા. હું, શેઠ
વિષચદરાન. આ વિષય.
'પૃષ્ઠ સ્વર્ગ હમારે દેશ. ક. .. \'ડિત કરિના,
શુદ્ધ શાલીકાના શણગારું, . 51 રા નની એક આ પર્યુષણુ પવૅનું ઉધાપન-વગેરે. . રા. રાતનદત, છ, એ.
૬૩૬ પૂસાની અપીલ.
4 રાક વકીલ નંદલાલ લલ્લુભાઈ ભગવત મહાવીરની આજ્ઞાઓ . ( મુe ) નવીન વ. .. ... જય રા. કેશવ હ. શેફ , ૧૪૦ . Lજ દીનાના છે. જે એક દે ની દર જ
a ૬૪૬ હજ અભિન' ન વા વ . ન ધ તા. રીત : હવે આપ કૃપાલ છે. ૧૩ જા રા ફક્ત બની ને પAતીની મૂળસ્વરૂ૫માં તુલના- રા. નીનલ$લ જે હાલાલ રાદી
૬૫૮. ડીસાર, નૈધ વીર. જનક
- ક પણ
ની વ્યાર્થિને મોનિપ્રસાર કે મંડળ તરફથી રા, શેફરલાલ હાલાઈ કાપડીઆ,
મહઠવાદ
કરી.
લજામણ -
કનેશિ, ~499 ક દ એક નકલના બે શાના.
Page #2
--------------------------------------------------------------------------
________________
, અમદાવાદમાં ચાલતા સખ્ત પ્લેગને લીધે છેષ્ટ કિસ વગેરેની ૧ના પ્રતિકળતાથી વિ. પી. સાથે ભેટ બુક ગ્રાહુકાને મોકલાવી શક્યા નથી. તો હવે પછી પ્લેગ કમી થયે મોકલવાનું શરૂ કરીશુ, પ્લેગને લીધે કદાચ થાડા વખતને માટે ગ્રાહકોને નિયમિત ઍક ન મળે તો દરગુજર થશે એમ ઇચ્છીએ છીએ.
બુદ્ધિપ્રભાના ગ્રાહકોનેજ ખાસ લાભ, સચિત્ર ! . સાકી.
સુન્દર ! (લેખક-પાદરાફર.) બાદશાહ શાહઝહાંના ઝનાનખાનાનું એક અત્યંત રસમય પ્રેમપૂર્ણ—ઐતિહાસિક
કરૂણામય હૃદયદ્રાવક દ્રશ્ય,
આખું પુસ્તક વાંચતાં તમારાં નેત્રે આર્દતાથી ટપકશે. સુન્દર ચિત્ર–પાદરાકરની કલમ અને મેગલ રણવાસનું રસમય—પ્રેમરહસ્ય પૂર્ણ-સુન્દર ચિત્ર !
કયા સાહિત્ય રસીકને મુગ્ધ ન કરે ? પ્રતિષ્ઠિત વિદ્વાનના ઉપેદુધાત સાથે બહાર પડવાને હવે થોડાજ દિવસની વાર છે. આ કથા ઐતિહાસીક સત્ય ખીનાઓનો ભંડાર છે !' પરમપ્રેમ પરબ્રહ્મ ” ને પારાવાર છે.
નીચેને સરનામે નામ નોંધાવે–ગ્રાહકોએ પોતાના રજીસ્ટર નં. સાથે એ. એ. મેકલવે. તેમને માટે અધી કીંમત રાખવામાં આવી છે. અદ્ધિપ્રભા માસિકની રીસી અથવા
પાદરાકર રીચીરાડ-અમદાવાદ ઈ.
કીપેળ-વડોદરા જાહેર ખબર. - શ્રી માંગરોળ ( કાઠીઆવાડ )ના યુરતક ભંડારમાં આવવા સારૂ નીચે લખેલાં હસ્તલિખિત આગમે વેચાતાં જોઈએ છીએ. જેઓએ વેચવાનાં હોય તેઓએ નીચેના શિરનાએ પત્ર વ્યવહાર કરવા–જી થવા મળવું. ૧ વિપાક સૂત્ર, અંગ ૧૧ મું. ૬ મરણ સમાધિ પન્ના ૯ મુ, ૨ પુનવણુ, સૂત્ર, ઉપાંગ ૪ થું. ( ૭ બૃહત કુ૯૫ છેઃ બીજું , ૩ મહા પચ્ચખાણ પન્ના ૪ થું'. ૮ જીત કપૂછેદ ચાથુ'. ૪ ચંદ્રવિજય પયન્ના સાતમું. ૯ લઘુ નિશિધ છેદ ૫ મું. ૫ દેવેન્દ્ર સ્તવન પ્રકરણ પન્ના આઠમું. ૧૦ વ્યવહાર છેદ ૩ જી.
મૂળચંદ હીરજી, એકઝીકયુટ૨.
અદરજી અભેચંદ, કેટ ફ્રીયરરેડ ન, ૮૫-મુંબઈ. આ માસિક સંબંધી સધળા પત્રવ્યવહાર નીચેના શિરનામે કરવે.
શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ.
બુદ્ધિમભા ઑફિસ, ચગપાળ-અમદાવાહક
Page #3
--------------------------------------------------------------------------
________________
Registered No. L. 876.
GRT OF REASON
દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત.
पुस्तफ ९मुं.]
नवेम्बर १९१७. वीर संवत २५४३.
[अंक ५.
-
-
-
- -
स्वर्ग हमारो देश.
જગમાં સ્વર્ગ હમારે દેશ, ભારતનું શુભ નામ જ લેતાં, ઉપજે પ્રેમ વિશેષ. જગમ. નિર્મળ નીર વહે ગગાનું, પિતાં જાય કશ; દાતા કર્ણ સમાન થયા, ગુણ ગાય સદાય સુરેશ, જગમાં. હિમગઢ ઉપર રક્ષા કરવા નિશદિન ૧ મહેશ દક્ષિણ-દિશમાં સ્વર્ગભૂમિનું રક્ષણ કરે રમેશ, જગમાં. જન દુઃખ હરવા જગન્નાથપુરીમાં વસતા જગદીશ; પશ્ચિમમાં મનમોહન મૃતિ, નંદકુંવર-હલીકેશ. જગ સુખ માટે પબ્રઢા પ્રકથા જ્યાં શ્રી અવધેશ, કાર” વણવે શું મહિમા, પાર ન પામે શેષ, જરામાં.
ગર્વ મહાવિદ્યાલય.
લિહાર.
પંડિત પ્રકારનાથ,
(પ્રિન્સિપાલ. )
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૩૦
બુદ્ધિપ્રભા
शुद्ध श्रावीकाना शणगार !
(માલણ ગુંથીલાવ ગુણિયલ ગુજરા–એ રાગ.) સુઘડ સતી શ્રાવકા ગુણવાળી, પહેરે સાડી શીયળની રૂપાળી. સુઘડ
પહેરે લજજા કસુંબલ ચાળી, ધર્મ શ્રદ્ધાના રંગે ઝબોળી. દયા દરજીએ હશે શીવેલી. સુઘડ. કર કંકણું કરૂણાનું ધારે, પર નિન્દાને દુર નિવારે ચડે શમતાને શેલે રૂપાળે. સુઘડ. વિશ્વ બધુતા વીંટી રૂપાળી, જડી શાંતિ હિરે રઢીઆળી; સદ્ભાવ સુન્દરતા રસાળી.
સુઘડ. નીતિ, મેહ-ન મૈક્તિકમાળા, પહેર્યું નિન્દક ભરશે ઉચાળા; કબંધ થકી રખવાળાં.
સુઘડ, ઉપગનું અંજન આપે, વૃત્તનિયમ ડાબલીએ રાખે; શમતાથી જગત માર સાખે.
સુઘડ. પ્રભુભક્તિથી અંગ પખાળી, વિશ્વના આરસે ભાળી; રાએ વદનની કાંતિ નિહાળી. ' સુઘડ. ટાકી કુમકુમ નાથની સેવા, કરે ભાવે મળે સુખ મેવા; પ્રીતે અખંડ સૌભાગ્યને લેવા. સુઘડ. ધ્યાન રવામિ તણું મન ધરવું, ચરણે નુપુર સંચમ કેરૂ ધરવું, કાર્ય પરઉપકારનું કરવું.
સુઘડ સશીલ રૂમાલ રૂપાળ, વૈરાગ્ય કીનારી વાળા, હેય રેશમી રૂડે રૂપાળે.
સુઘડ, કર્ણ કુલ કનકનું ધરવું, અંતરાત્મ પ્રદેશે વિચરવું; ધ્યાન હેયયાદિનું ધરવું. સુઘડ. ગુરૂસેવા કટાસણું રાખે, રૂડો વિનય વડિલને દા; સત્ય પન્થ વચન શુભ ભાખે. સુઘડ. નવતત્વને અવળે ન ચૂકે, પદવ્ય ઘેરી બાંધી મુકે; પ્રતિક્રમણ ઝોલે નિત્ય ઝુકે. સુઘડ. જેવું બેલે તેવું તમે ચાલે, રાગ દેશને મેલ પખાળે; શુદ્ધ શ્રાવીકાઓ બની માહલે. સુઘડ. સા આભૂષણો પઢિઆળાં, આત્મજ્ઞાન ભર્યા મર્માળ, મળે મુક્તિ તણી મણિમાળા. સુઘડ.
તંત્રી.
Page #5
--------------------------------------------------------------------------
________________
પણ પર્વનું સ્થાપન અને તેમાં ઉચિત ફેરફાર. ૧૧ पर्युषण पर्वY उद्यापन अने तेमा उचित फेरफारो.
|
'
:
'
9.
t! :
નપ્રજામાં પર્યુષણ પર્વ પવિત્ર લેખાય છે, તે સકારણ છે. આખા વર્ષમાં ધર્મધ્યાન, તપશ્ચર્યા, દાન આદિ કરવાને જેને પ્રસંગ પ્રાપ્ત ન થયે હેય, તે પણ આ સમયે કરવા લાગી જાય છે, અને બીજાઓની જોડે આખા વર્ષ દરમ્યાન જે વેરવિરોધ થયો
હિય, બીજાઓનાં મન જાણતાં કે અજાણતાં દુખવ્યા હોય તેની ક્ષમા માગવાને પણ આ સમય છે. આપણા પરમ પૂજ્ય તીર્થંકરનાં ચરિત્ર સાંભળવાને, તે પર વિચાર કરવાને અને તેમના ગુણે આપણા જીવનમાં ઉતરવાનો નિશ્ચય કરવાનો પણુ આ સમય છે. પવિત્ર પર્યુષણ પર્વ ! તારા મહિમાનું યથાગ્ય વર્ણન ઘણું દુષ્કર છે.
પર્યુષણને અર્થ. પર્યુષણને અર્થ ઉપાસને અથવા ભક્તિ થાય છે. કેની ભક્તિ ભક્તિ પ્રભુની-ભક્તિ આપણા પરમોપકારી તીર્થકરોની. કેવી રીતે? ખરી ભક્તિ પ્રભુની આજ્ઞા માનવામાં રહેલી છે. પ્રભુ પિતે કહે છે કે આ ધ-મારી આજ્ઞા પ્રમાણે ચાલવામાં ધર્મ છે. તેમની આજ્ઞા શી છે? તે તેમણે પિતેજ દશ વૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે જો ગંજ હિંસા સંત-ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે, અને તે ધર્મ અહિંસા, સંયમ અને તપમાં આવેલે છે. તેમાંથી પ્રથમ આપણે તમને વિચાર કરીએ. પર્યુષણમાં તપ કરવામાં આવે છે. કેટલાક એક ઉપવાસ, કેટલાક છે, કેટલાક ચાર, કેટલાક આઠ ઉપવાસ પણ કરે છે. પણ કેટલાક તે તેથી આગળ વધીને પંદર દિવસના, મહિનાના કે દેઢ મહિનાના પણ કરે છે. હવે આપણે ઉપવાસનું રહસ્ય વિચારીએ. અને તેમાંથી શો લાભ મળી શકે, તેને માલ લાવીએ.
સામાન્ય રીતે મનુષ્ય પોતાની જઠરાગ્નિ પચાવી શકે તેના કરતાં વધારે પ્રમાણમાં ખાધા કરે છે. ખેરાક સ્વાદિષ્ટ લાગતાં મનુષ્ય પિતાની છઠ્ઠી ઈન્દ્રિય ઉપર કાબુ મેઈ બેસે છે, અને હદ ઉપરાંત ખાય છે. પરિણામ એ થાય છે કે આથી શરીરમાં મળ વધી પડે છે. જઠરાગ્નિને દરરોજ કામ કરવાનું હેવાથી, તેનું પિતાનું કામ બરાબર કરી શકે તે પહેલાં તે તેના ઉપર બીજા કામને બિજો પડતે હોવાથી તેને પોતાનામાં રહેલે મળ-કચરો સાફ કરવાને જરા પણ અવકાશ મળતું નથી. પણ જે દિવસે ઉપવાસ કરવામાં આવે છે, તે દિવસે જઠરાગ્નિ ઉપર ખોરાકને બોજો નહિ પડવાથી, જઠરાગ્નિને અવકાશ મળે છે, એટલે તે પિતાના તનમંદિરમાં રહેશે કરે સાફ કરવાને પિતાનું બળ અજ.
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૩૨
બુદ્ધિપ્રભા.
*
માગે છે. ઉપવાસ કરનારને વમન થાય અથવા રેચ લાગે તે તેમાં ગભરાવા. જેવું નથી. તે શરીરમાંથી મળ કાઢવાના કુદરતના પ્રયત્ન છે. ઉપવાસ કરવાથી શરીર મળરહિત–એટલે નિર્મળ બને છે. પણ આ ઉપવારને લાભ આપણા જૈનબંધુઓ ઉપવાસ કરવા છતાં પામી શકતા નથી તેનાં કારણે છે. ઉપવાસ કરવાનું હોય તેને આગલે દિવસે સાંજે શરીરને અનેક પ્રકારના રે ખોરાકથી ભરવામાં આવે છે, એટલે જઠરાગ્નિની ઘંટીને ઉપવાસને દિવસે પણ પુષ્કળ કામ કરવાનું બાકી જ હેય. વળી ઉપવાસ પછીના દિવસે-પારણા વખતે-પણે અનેક પ્રકારની વાનગીઓ અને ભારે ખેરાકથી શરીરને કરવામાં આવે છે. કુદરત બીચારી શું કરે? જઠરાગ્નિ કેવી રીતે નવરી પડે કે અંદરને મળ સાફ કરી શકે ? આપણામાં ઉપવાસને ચતુર્થ કહેવામાં આવે છે, તેને અર્થ આપણે ભૂલી ગયા છીએ, અને તેથી એ ટી રીતે આપણે વર્તએ છીએ. ચતુર્થ એટલે ચાર-આપણે ચાર ટંકને આહાર ન લઈએ ત્યારે ઉપવાસ કર્યો કહેવાય. તે આ પ્રમાણે છે. ઉપવાસને આગલે દિવસે એકાશન કરવું, ઉપવાસને દિવસે બે વાર ન ખાવું, અને ઉપવાસ પછીના દિવસે પણ એકાશન કરવું. આ રીતે ચાર ટંક ન ખાવામાં આવે ત્યારે જ ચતુર્થ ઉપવાસ પરે ય કહેવાય. આ હેતુ થીજ બે ઉપવાસને છઠ્ઠ કહેવામાં આવે છે. એટલે તેમાં છ ટફ અહાર ન લે. અને ત્રણ ઉપવાસને અઠ્ઠમ કહેવાનું પણ આ જ કારણ છે. અડ્રમ-એટલે આઠવાર ત્રણ ઉપવાસના છે ટંક અને આગલે દિવસે એકાસન કરવું અને અઠ્ઠમ પછી એકાસન કરવું. એ રીતે આઠ ટંક સુધી ભેજન ન લેવું. આ બધાને હેતુ એ કે ઉપવાસને આગલે દિવસે અથવા ઉપવાર પછીના દિવસે શરીરમાં વધારે ભાર નાખવામાં ન આવે. ઉપવાસ કરવાને હેતુ શેર શરીર અને ઇન્દ્રિયે આપણું મનના કાબુમાં રહે, અને આપણી સેંદ્રિય સંયમમાં આવે. પણ શું આ લાભ પ્રાપ્ત થઈ શકે છે? શું ઉપવાસ કરનાર ક્રિય બની શકે છે? બીલકુલ નહિ, કારણ કે ઉપવાસને હતુ તેઓના કન્યામાં આવ્યે નથી. ઈરછાને રાધ એજ તપનું રહસ્ય છે, એ તેઓ રામજતા નથી. ઈન્દ્રિયો અને શરીરની ઈચ્છા વિરૂદ્ધ તેને દાબવાને આ પ્રયત્ન છે. પણ એક કે બે દિવસ આ પ્રમાણે દાબવાને પ્રયત્ન થાય અને પછી સર્વથા તેને છૂટી મૂકવામાં આવે તે ગ્ય લાભ શી રીતે પ્રાપ્ત થઈ શકે? માટે તપનું બરાબર રહસ્ય સમજે. આપણું રુચિ કરતાં ડું ખાવું, તે પણ તપ છે, અમુક રસને અમુક દિવસે ત્યાગ કરે તે પણ તપ છે. અમુક સ્વાદિષ્ટ પદાર્થ થાળીમાં પીર સયું હોય, તે વખતે મનને અને છઠ્ઠાઈન્દ્રિયને કાબુમાં રાખી તે ન ખાવું તે પણ તપ છે. આવી જાતના તપ જે દરેજ કરવામાં આવે તે તપનું રહસ્ય સમજાયું છે, એમ કહેવાય. બાકી બારેમાસ ઇનિને સર્વથા પિષવામાં આવતી
Page #7
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનું ઉદ્યાન અને તેમાં ઉચિત ફેરફાર
૧૩૩ હેય, અને એક કે બેવાર એકશન કે ઉપવાસ કરવામાં આવે તે શરીરના નિગ્રહ સંબંધી જે લાભ ઉપર આપણે વિચારી ગયા, તેવો ભળવાને અસંભવ છે.
ઉપવાસમાં બીને પણ લાભ રહેલે છે, જે આધ્યાત્મિક છે, જે ઘણેજ તત્ય છે. ઉપ એટલે મારે અને વ એટલે રહેવું. આત્માની પાસે રહેવું આત્માની સમીપમાં વસવું. એનો અર્થ એ છે કે જે દિવસે ઉપવાસ કર્યો હોય તે દિવસે કણ નહિ કરતાં, પારકી કુથલી નહિ કરતાં, આર્ત અને રિદ્રિધ્યાનને ત્યાગ કરી મનને શુભ વિશેનું ચિંતન કરવામાં રોકવું. ચરિવની ઉચ્ચ ભાવનાઓની, ઉમદા સદ્ગુણોની મહત્તા વિચારવામાં દિવસ ગાળવે. મહાપુરૂનાં ચરિત્રે વાંચવાં કે સાંભળવાં સત્સંગ કરો. સાધુ પુરૂના સહવાસમાં આવવું આત્મનિરીક્ષણ કરવું. પોતાના ગુણદેષનું નિષ્પક્ષપાત રીતે બારીક આવેલેકિન કરવું. તે ગુણામાં કેમ વૃદ્ધિ થાય તેનું ચિંતન કરવું તે દે શા કારણેથી ઉદ્ભવે છે, તેને વિચાર કરી તે તે કારણે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો નિશ્ચય કરવો, સર્વ જીવે પર મત્રીભાવના ભાવવી. આવી આવી અનેક રીતે રાંસારના પ્રારંગિક પદાર્થોમાંથી મનને અંતરમુખ વાળવું. મનને આત્માભિમુખ કરવું. આ બધું ઉપવાસને દિવસે કરવાનું છે.
પર્યુષણમાં બીજું કામ વ્યાખ્યાન શ્રવણ કરવાનું છે. આપણે પરમપૂજ્ય તીર્થંકરનાં ચરિત્ર શ્રવણ કરવા જેવું અમૂલ્ય પ્રસંગ બીજે કયે હઈ શકે? પણ સ્થિતિ કેવી છે? પર્યુષણમાં પહેલા ત્રણ દિવસ સુધી પરચુરણ ગમે તે વાંચવામાં આવે છે, અને સંવત્સરી સિવાયના છેલ્લા ચાર દિવસમાં અમુક પાનાં પૂરાં કરવાં જ જોઈએ, આવી સ્થિતિ હોવાથી મુનિરાજોને છથી આઠ કલાક સુધી દરરોજ ચાર દિવસ સુધી મેટે ઘાટે પાડી વાંચવું પડે છે, અને લે કેને પણ તેટલેજ સમય એકજ સ્થાનમાં બેસી રહેવાની જરૂર પડે છે. શું તમે એમ ધારે છે કે લેક એટલા લાંબા સમય સુધી એક ચિત્તથી તે શ્રવણ ફરતા હશે? તમે જોશે તે કેટલાક એકાં ખાતા હશે, કેટલાક ઉંધતા હશે, અને પાછળ બેઠેલા કેટલાકે નકામી કુથલી કરતા હશે. આવી સ્થિતિમાં તે ચરિત્રની શાતાના મન પર કેવી રીતે અસર થઈ શકે? કલ્પસૂત્ર ૨૧ વાર સાંભળે તે મને અધિકારી થાય એ વચન શું સત્ય નથી ! વચન તે સત્ય છે, પણ તેની સત્યતા ત્યારે જ ખરી થાય કે જ્યારે વાંચવાની અને સાંભળવાની પદ્ધતિમાં માટે અને ઉપગી ફેરફાર થાય. એક સાધુએ મને આજેજ કહ્યું હતું કે ગઈ કાલ છ કલાક સુધી વાંચવા કરી અને ઘાંટા પાત્રને મારૂ તે ગળું થાકી ગયું. જ્યાં ગળું દુઃખી જાય તેટલે સુધી વાંચવાની ફરજ પાડવામાં આવે ત્યાં વાંચનારને તે બાબતમાં રસ કેવી રીતે રહે ! અથવા તે બીજાને બેધપ્રદ થાય તેવી રીતે વ્યાખ્યાન કરી શકે ? અને સાંભળનાર પણ
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિાબા.
છ કલાક સુધી ચિત્તની સ્થિરતા ક્યાંથી રાખી શકે? જેઓને અર્ધો કલાક કે કલાક સુધીનું ભાષણ સાંભળતાં પણ થાક લાગી જતું હોય તેવા લોકો કેવી રીતે આટલા લાંબા સમય એક સ્થાનમાં રહી રિધર ચિત્તથી સાંભળી શકે? વળી એક બીજી બાબત વિચાર કરવા જેવી છે. ચાદ રવપ્નનું વર્ણન કરવામાં ટીકાકાએ એટલું વિવેચન કર્યું હોય છે કે જેનું વ્યાખ્યાન કરતાં ચારથી પાંચ કલાક ચાલ્યા જાય, અને જ્યાં મહાવીર સ્વામીના ઉપસર્ગોની હકીકત આવે, તેમણે તે વખતે કેવી રીતે સહનશીલતા, ક્ષમા, તથા ઉદાર વૃત્તિ રાખી હતી, એવી બાબતેનું ત્વરાથી વિવેચન થાય ત્યાં ખરી મહત્ત્વની બાબતે ગૌણ રથાન ભગવે અને ઓછા સંબંધવાળી વસ્તુઓ વ્યાખ્યાનને માટે ભાગ રેકે, આ બધા અંગે વિચારતાં નીચેના ફેક્ષ આ લેખકને મેગ્ય લાગે છે. જૈન સાધુઓ તથm-એટલે સમય સમયને જાણનારા–કહેવાય છે. જે સમયના જાણકાર હોય તો તેમણે પણ કેટલાક ઉચિત ફેરફારો શ્રાવકોના તેમજ પિતાના લાભાર્થે કરવા જોઈએ. કાળ પિતાનું કામ કર્યા કરે છે. જેઓ વાયું નહિ કરશે, તેઓ હાર્યું કરશે. પણ સમજપૂર્વક અને દેશકાળ વિચારીને યોગ્ય ફેરફારો કરવામાં આવે તો તેમાં ધર્મના સત્ય સિદ્ધાંતને બાધ આવશે નહિ. ધર્મના સનાતન સત્યમાં ફેરફાર કરવા કઈ કહેતું નથી, અને કઈ કહી શકે પણ નહિ, પણ ઉપદે પદ્ધતિમાં કેટલાક ફેરફ દેશકાળ પ્રમાણે સૂચવાય તે તેને તિરસ્કાર નહિ કરતાં તે ઉપર શાંત ચિત્તથી મનન ચલાવવામાં આવશે, અને જૈન સાધુઓ અને શ્રાવકે જે તે ગ્ય લાગે તે તેને સ્વીકાર કરવા પણ કટિબદ્ધ થશે.
(1) પર્ણપણના પ્રથમ દિવસથી તે સંવત્સરીના દિવસ સુધી એટલે કે દિવસ પર્યુષણને લગતું સાહિત્ય વંચાવું જોઈએ.
(૨) વ્યાખ્યાન દરરોજ સવારે બે કલાક ચાલવું જોઈએ,
(૩) સાધુઓએ તે પુસ્તકના શબ્દેશબ્દ વાંચી તેનો અર્થ કરવાને બદલે તેને વાંચી વિચારી પિતાની મેળે અમુક મુદ્દાઓ તારવી કાઢવા જોઈએ, અને તેના પર દેશ તથા કાળને વિચાર કરી છેતાવર્ગને લાભ થાય તેવું વિવેચન કરવું જોઈએ,
(૪) બપોરના સમયે જાદા જુદા વિષયે પર સાધુઓ તથા વિદ્વાન શ્રાવકો ભાષણ આપે એવી ગોઠવણ થવી જોઈએ.
(૫) આખા વર્ષમાં જૈન સમાજની કેટલી પ્રાપ્તિ થઈ કયા નવી સુધારાની આવશ્યકતા છે, અને તે કેવી રીતે થઈ શકે, એ સંબંધી વિચાર કરવા સાધુઓનું તથા શ્રાવકેનું મંડળ એકઠું થવું જોઈએ.
ઉપર જતા અથવા તેના જ પ્રકારના બીજા કોઈ ગ્ય સુધારા કરવામાં
Page #9
--------------------------------------------------------------------------
________________
પણ પર્વનું ઉદ્યાન અને તેમાં ઉચિત ફેરફાર.
૧૩૫
આવે છે. આ પર્યુષણ પર્વને લાભ કેવળ જેને નહિ પણ અન્ય ધર્મવાળા પણ લઈ શકે. સવારમાં બે કલાકને રામય આઠ દિવસ સુધી કાદ તે તે કામ થઈ શકે. વળી તેમાં બધા ઉપગી મુદ્દાઓ ચર્ચાવાના હોવાથી તીર્થંકરના અને આચાર્યોનાં ચરિત્રે સાંભળતાં ઘણેજ રસ પડે અને જે બંધ થાય તેથી જરૂર શાતાના તે વખતના ભક્તિવાળા હૃદય પર પ્રબળ અસર થયા વિના રહે નહિ.
દાનની પ્રણાલિકા. જૈન કેમ દાન અને ઉદારતા માટે પરાપૂર્વથી મશહુર છે, અને અત્યાર સુધી તે બિરૂદ તેણે થોડા ઘણા પ્રમાણમાં જાળવી રાખ્યું છે. પણ હાલને સમય કે છે, તેને વિચાર કરવામાં આવતું નથી. અને ગાડરીઆ પ્રવાહ પ્રમાણે જે ચલે પડ હોય તેજ ચીલે ચાલવામાં આવે છે. એક વિદ્વાને કહ્યું છે કે “ધણુ મનુષ્ય રૂકીથી દયાળ હોય છે, પણ ખરા પ્રેમથી દયાળ હોય એવા ઘણા ઓછા છે.” ખેદની સાથે કહેવું પડે છે કે આ શબ્દો અત્યારે જોન કોમને મેટે ભાગે લાગુ પડે છે. એક મનુષ્ય તીર્થસ્થળને સંઘ કાઢી દશ હજાર કે તેથી પણ વધારે રકમ ખરચે, અને તે જ મનુષ્ય એક જૈન વિદ્યાર્થીને ચેપડીઓ સારૂ દશ રૂપિયા આપવા કે એક સીજાતા જૈન બંધુને એક દિવસનું ભેજન આપવાની ના પાડે તેને અર્થ શું તે જરા શાંત મનથી વિચારો. દાનની પ્રણાલિકામાં ઘણા ફેરફારની જરૂર છે શાસ્ત્રો કહે છે કે જે સમયે જે ક્ષેત્ર ડુબતી હાલતમાં હોય તે ક્ષેત્રને ઉદ્ધાર કરવા જેવું બીજું એક પણ પુષ્ય નથી. અત્યારે ચારે તરફથી જે નાદ સંભળાય છે કે શ્રાવક્ષેત્ર સારી સ્થિતિમાં નથી, તે શ્રાવકને કેળવવા અને તેમને પંપે પાડવા જે પ્રયત્ન કરવામાં આવતા હોય તે પ્રયને બને તેટલી મદદ કરવી એ ધનિકબંધુઓનું પ્રથમ કર્તવ્ય છે. વર
ડાઓમાં, ખાવાપીવામાં, અઠ્ઠાઈ મહોત્સ, લ્હાણીએ, ઉજમણુઓ-એ બધા કરતાં પણ શ્રાવકોને મદદ કરવી તે પ્રથમ કર્તવ્ય છે. આમાં પણ યાદ્વાદ ધર્મઆપણે યાદ રાખવું જોઈએ. પ્રથમ જણાવેલાં ખાતાંઓને મદદ ના કરવી તેમ કહેવાને હેતુ નથી. પણ આ શ્રાવકોદ્ધારની બાબતમાં સિા કરતાં વિશેષ લક્ષ આપવાની અત્યારે જરૂર છે. એમ તે કદ્યા વિના ચાલે તેમ નથી. મંદિરને ભલે શણગારે, પણ પ્રથમ મંદિરની મૂર્તિના પૂજકે ઉભા કરે. શ્રાવકની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે, તેના કારણે તપાસે. તે કારણોને દૂર કરે. જેન કેસમાં એક પણ વિદ્યાર્થી અભણ ન રહે તેવી ગોઠવણ કરે. જેન કેમમાં એટલું બધું ધન ધર્મમાર્ગમાં ખચાય છે કે તે બધાને મોટે ભાગે આ જ્ઞાનની પ્રણાલિકામાં વહેવરાવવામાં આવે તે આ કામ ઘણું વરાથી થઈ શકે તેમ છે, આપણા જૈનબંધુઓ પ્રત્યેના સ્વધર્મબંધુઓ પ્રત્યેના ખરા પ્રેમથી તેમને મદદ કરવા પ્રેરાઓ એટલે જરૂર આપણે દાનનું ધણુંજ ઉજવળ ફળ મળશે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૩૬
બુદ્ધિપ્રભા
પ્રતિક્રમણ, પ્રતિકમણની રૂડીમાં પણ મેટા ફેરફારની જરૂર છે. દેશકાળને અહીં પણ વિચાર કરવાને છે. પ્રતિકમણની ભાવના સંબંધમાં મારે અને કંઈક કહેવાનું છે. તેની ભાષા માગધી છે. પ્રતિક્રમણ કરવા આવનારમાંથી કેટલા થોડા તે ભાષાને સમજે છે? જો તે ન સમજતા હોય તે તેમના જીવન પર તેની શી અસર થાય? ભેંસ આગળ ભાગવત વાંચવા જેવી આ સ્થિતિ શું શોચનીય નથી? મહાવીર પ્રભુના સમયમાં મગધ દેશમાં માગધી ભાષા ચાલતી હતી, માટે મહાવીર પ્રભુએ તે ભાષામાં બોધ આપે કારણ કે ઘણા લેકે તેને લાભ લઈ શકે. પ્રભુ સંસ્કૃત ભાષાથી અપરિચિત હતા એમ નહતું પણ
__ बाल स्त्रीमन्दमूर्खाणां नृणां चारित्र काक्षिणाम
અનુષાર્થ તરસ : સિદ્ધાન્ત: પ્રાતઃ તાઃ | બાળકે, સ્ત્રીઓ, મદ્ બુદ્ધિવાળા અને માર્ગ પણ ચારિત્રની ઈચ્છાવાળા મનુષ્ય ઉપર ઉપકાર કરવાને તત્વના જાણકાર પુરૂએ સિદ્ધાતના પુસ્તક પ્રાકૃત ભાષામા-માગધી ભાષામાં રહ્યા. મોટા પુરૂષની કેટલી દયા ! કેટલી લે કોનું કલ્યાણ કરવાની અભિલાષા ! તે પછી સિદ્ધસેન દિવાકરે તે પ્રચલિત માગધી ભાષા બકીને સંરક્ત જેવી કેળવાયેલાજ જેને લાભ લઈ શકે તેવી ભાષામાં તે સૂત્રે ફેરવવા પ્રયત્ન કર્યો, ત્યારે સંઘે તેમને સંઘ ખ્વાર મઢ્યા. આ સંઘનું પગલું લોકકલ્યાણની દૃષ્ટિથી ઘા વ્યાજબી હતું. પણ હવે દેશ કાળ બદલાયો છે. હું ચાલતી ભાષા નથી સંસ્કૃત કે નથી માગધી-આપણી અહીંની ચાલતી ભાષા ગુજરાતી છે તે તેમાં પ્રતિકમણ પણ કેમ ન થવું જોઈએ? પાક્ષિક કે ચાતુર્માસિક કે સંવત્સારીના પ્રતિક્રમણ વખતે જે સમયે અતિચાર બોલવામાં આવે છે, ત્યારે લોકોને અતિશય હર્ષ થાય છે તેનું કારણ તમે જાણે છે? કારણ એજ કે તે અતિચાર ગુજરાતી ભાષામાં વાયા છે, અને લેકે તે રામજી શકે છે. જે સમજાય તેમાં લાકે રસ લે, અને જે વતુમાં રસ લેતા થાય તે પ્રમાણે વર્તન કરતા પણ જણાય. નહિ તે ૫૦ વર્ષ સુધી પ્રતિક્રમણ કરનારની સ્થિતિ પ્રથમ દિવસે તેની શરૂઆત કરી, તેવી તેવી રહે તે પછી તેને લાભ શો! માટે આ અગત્યના ફેરફારની ઘણી જ જરૂર છે.
વળી સાંવત્સરિક ક્ષમાપનાને કે ઉચ્ચ ઉદ્દેશ છે, તે તો જરા લક્ષમાં લે. મનુષ્ય દરરોજ પ્રતિક્રમણ કરી પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવું, તે ન બને તે પખવાડીએ તે કરવું, તે ન બને તે ચાર માસે તે કરવું, અને તે ન બને તે વર્ષે દહાડે તે અવશ્ય પ્રતિક્રમણ કરવું. કોઈ પણ રીતે જીવ પાપકર્મથી નિવૃત્ત થઈ સત્યમ તરફ વળે, રાગદ્વેષ દૂર કરી ક્ષમા અને પ્રિમના માર્ગને
Page #11
--------------------------------------------------------------------------
________________
પચુસણની અપીલ
૧૩) આશ્રય લે, એવા આશયથી આ સાંવત્સરિક પ્રતિકમણની યોજના છે. કોઈ જોડે કેપ થયેલ હોય તે તે એક વર્ષથી આગળ ચાલ જ ન જોઈએ. તે માટે સાંવત્સરિક ક્ષમાપના કરવામાં આવે છે. લેકે કહે છે કે બિચ્છામિ દુક્કડંતેનો અર્થ શું છે તે તે ઘણા છેડા સમજે છે, પણ એમ માને છે કે તે કહેવાથી ક્ષમા મળી ગઈ. તેને અર્થ એ થાય છે કે મિur zતમુ-ભાડું પાપ મિથ્યા થાઓ. મેં અજ્ઞાનથી અથવા જાણી જોઈને જે કાંઈ અપરાધ કે અવિનય કે અશુભ કામ કર્યું હોય તે મિથ્યા થાઓ. આ પણ એક રૂઢિ પડી ગઈ છે. આજે ક્ષમા માગનારા આવતી કાડો લડતા નજરે પડે છે. માટે આ કામ પણ હૃદયથી થવું જોઈએ. આપણે અપરાધ કરનારને તે દિવસે પર હદયથી ક્ષમા આપવી, અને આ વર્ષમાં અજાણતાં અથવા જાણતાં જે કાંઈ પાપ આપણે હાથે થવા પામ્યાં હોય તેવાં ફરીથી આવતા વર્ષમાં ન થાય તે દ્રઢ નિશ્ચય કર જોઈએ. બાકી રૂટિની ક્ષમાપના-અથવા ક્ષમા યાચનાનું કાંઈ લાંબુ ળ હોતું નથી.
આ અને આવા થીજા અનેક મુદ્દાઓ પર્યુષણ પર્વને વિચાર કરતાં દૃષ્ટિ આગળ તરવરી આવે છે. પણ વિચારકેને ઘણું વસ્તુઓ એકદમ વિચારવા રોપવાથી કદાચ ગભરાટ થાય અને આ ઉપયોગી બાબતે પણ રહી જાય તેવા ભયથી આ પર્યુષણ પર્વને વધારે બેધક, વધારે લાભકારી અને વધારે કલ્યાણકરી બનાવવાના ઉપરના માર્ગો પર મુનિરાજે તથા શ્રાવક બંધુઓને વિચાર કરવાનું કામ હૈપી હાલતે વિરમીશ.
લી. સંઘને નમ્રસેવક વસન્તનન્દન *બી. એ.
पचुसणनी अपील.
૨, વકીલ બદલાલ લલુભાઈ
છે
.'
૧ 'ડેદરામાં વ્યાવહારિક કેળવણી લેવાનાં સાધન અને સંસ્થાએ
અનેક છે. પરંતુ તેમાં બીજી કેમેરાના પ્રમાણમાં આપણે જેને આ ભાઈએ કેટલા દાખલ થયા છીએ, અને કેટલે લાભ લીધે
છે, તેને મુકાબલે કરે.
હાઈકુલ અને કોલેજની સવડ છતાં ગયા ચાલીશ વર્ષમાં વડોદરાના કેટલા જેને તેમાં દાખલ થયા, અને કેટલા ગ્રેજ્યુએટ થયા?
જે જૈન ધર્મ ઉપર તમારી સત્ય અને શુદ્ધ શ્રદ્ધા હોય તે હું પુછું છું
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૩૮
બુદ્ધિપ્રભાકે તમે તમારા પિતાના ધર્મના ધર્મ ગ્રંથે, અને સાહિત્યને યથાર્થ અભ્યાસ કર્યો છે? અથવા એવા અભ્યાસ માટે સંસ્થાઓ ઉભી કરી છે?
જૈન સાહિત્યના અભ્યાસ અને વાંચનનો શેખ જૈન અને જેનેતરમાં વધે એ માટે સંઘે કંઈ પગલાં ભર્યા છે?
જેન યુવાન વર્ગ ધાર્મિક અને વ્યવહારિક કેળવણીમાં આગળ વધે એ માટે તેમને ઉત્સાહ આપવા, તથા સાધન વિનાના ઉત્સાહી વિદ્યાર્થીઓ આગળ વધતા અટકે છે, તેને તપાસ કરીને તેમને ઉત્તેજન આપવા પ્રયત્ન કર્યો છે?
જૈન પ્રજા હાલ વેપાર ધંધામાં પણ ઘણું પાછળ હોઈ આપણે આગળ વધવા પ્રયત્ન કરે જઈએ, તેમજ બીજાઓને ઉત્તેજન મળે એવી સવડ કરવી જોઈએ એ ખ્યાલ કઈ વખત તમારા મનમાં આવે છે?
છોકરા અને છોકરીઓના વિવાહ પ્રસંગમાં સમાન વયના વિવાહ નહિ કરતાં કન્યા કરતાં વરની ઉમર કમતીમાં કમતી પાંચ સાત વર્ષ વધારે જોઈએ, તે પ્રમાણે નહિ કરવાથી આપણી કન્યાઓ દુઃખી થાય છે, માટે એ રૂઢીનું બંધન તેડી નાખવું જોઈએ એ ખ્યાલ તમારા મનમાં આવ્યા છતાં તે રૂડી બંધ કરવા તમે કંઈ પ્રયત્ન કર્યો છે?
આપણી સ્ત્રીઓને ઘણે વખત નકામે જાય છે, તેવા વખતમાં તેમને ધાર્મિક તથા નૈતિક કેળવણી મળે તે દિશામાં કંઈ સંગીન પ્રયત્ન કર્યા છે?
સ્ત્રી વર્ગમાં અજ્ઞાનતાનું જોર વધ્યું છે, તેથી તેમને તેમના લાયકની ઉગીક કેળવણું આપી તેમની આર્થિક સ્થિતીમાં સુધારા કરવા જેવું છે એમ સમજી તેને માટે કંઈ પ્રયત્ન કર્યો છે?
જૈન વિદ્યાર્થિઓની શારીરીક રિથતિ સતેષકારક નથી એને માટે કંઈ પગલાં ભરવાં જોઈએ એવું આપના મનમાં આવે છે?
જૈન સાહિત્યના વાંચનને શેખ જૈન અને જૈનેતરમાં વધારવા માટે દ્રવ્ય ખીએ તે તે પણ એક જાતને ધર્મ છે. એવું તમારા મનમાં આવે છે. જૈન વિદ્વાન મુનિ અને ગૃહસ્થ જેઓ જાણતા જાહેર વક્તાએ છે તેઓને આ મંત્રણ કરી જૈન સાહિત્ય અને જૈન ધર્મના શુદ્ધ તને ફેલાવો કરવાને માટે જાહેર ભાષણે આપવાથી ફાયદો થશે એવું તમારા મનમાં આવે છે?
તિર્યની દયાની સાથે મનુષ્ય પદ્રિ પ્રાણીઓની દયાના સંબંધમાં આ પણે કંઈ પણ પગલાં ભરવા જેવાં છે, એ વાતને કઈ વખત વિચાર કર્યો છે?
સંઘમાં શ્રાવક, અને શ્રાવકા વર્ગની ઉન્નતિ ઉપર બીજા ધાર્મિક ખાતા એને આધાર છે માટે તેમની શારીરિક અને આર્થિક ઉન્નતિ કરવાને માટે પ્રયત્ન કરવા અને તે પણ સ્વામી વત્સલ છે એવા વિચારે કેઈ વખત આપના મનમાં આવ્યા છે?
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવત મહાવીરની આનાએ.
૧૩૯
જમણવારોની જમવાની પદ્ધતિ શાસ્ર વિરૂદ્ધ છે, તેથી તેમાં સુધારા કરવા જોઇએ એવુ' તમે માના છે, છતાં તેમાં સુધારા કરવાને માટે તમે કઈ ષાર્થ કર્યો છે?
પુર
સાહ્યકારી અને કો-ઓપરેટીવ તત્વાના જ્ઞાનનો ફેલાવો કરવા રાજ્ય તરફથી પ્રયત્ન થાય છે, તે તો જાણવા જેવા અને લાભ લેવા જેવા છે એ આપ જાણા છે ?
સમાજ સેવાના માટે આપણા ધર્મમાં કયાં કયાં ઉંચ તત્વો રહેલાં છે, તે અણુવાને માટે આપ પ્રયત્ન કરશો ?
જૈન દહેરાશોની અદર અને ખાહેર માશાતના થાય છે તેથી તે સુધારવા લાયક છે, અને જૈન ભક્તિમાં જે ચ હેતુએ રહ્યા છે, તેથી શુદ્ધ ભક્તિની પદ્ધતિ વધે તેને માટે આપણે કઇ પ્રયત્ન કરવા જોઈએ એવુ. આ૫ના મનમાં આવે છે ?
ઉપરની ખાખતા સમધે પશુષણ પર્વના દિવસેામાં આપ સારી રીતે વિચાર કરશે અને તેને માટે કઈ પણુ સંગીન પ્રયત્ન કરશે! તે તે પણ એક જાતનુ ધર્મોરાધન છે એમ મારૂ માનવું છે. તે જરૂર આપ કઈ પણ કરશે.
श्री भगवंत महावीरनी आज्ञाओ.
( મળેલું, )
૧ તત્વજ્ઞાનના અભ્યાસ કરો અને વિચારીને નિર્મળ ખનાવવા પ્રયત્ન કર. ૨ જીવનક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક અને ઋણુવા લાયક શું છે? તેના નિર્ણય કરી.
3 પોતાની શક્તિના વિચાર કરો અને શક્તિ મુખ ઉન્નતિમામાં આગળ વધે. ૪ આત્મ વિશ્વાસ રાખો, કોઇના ઉપર આધાર ન રાખો, તમારો ઉદ્ધાર કરવા,
એ કેવળ તમારા પોતાના વિચાર, પુરૂષાર્થ અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે. ૫ માન અથવા આલેક કે પરલોકના સુખની ઇચ્છા રાખ્યા શિવાય જેટલુ સત્કાર્ય થાય તેટલું કરે, અમે શું કરીએ ? એવા નિર્માલ્ય વિચાર! કાઢી નાખી પ્રમાદમાં જીવન ન ગુની.
ઃ જો તમે ગૃહરથ ધર્મ અથવા સાધુ ધર્મના માર્ગમાં દ્રવ્ય અને ભાવથી શક્તિ મુજખ પ્રયાણ કરશે તો જરૂર મુક્તિપુરીએ પહોંચ્યા શિવાય રહેશે નહિ.
* જૈન એસોસિએશન તરથી વડ઼ાદરા જૈ. ત્રે, સને મળેલું સંમેાધન.
Page #14
--------------------------------------------------------------------------
________________
१४०
બુદ્ધિપ્રભા.
पिण्ण्ण्ण्प
ELEVETEruaपदEUENEvNEEverevenueirahuarvaentervar EVENavshhanenahanarmedneJHTEMEENERehmanhai
नवीन वर्ष.
नवीन वर्ष, नवील हर्ष ! नवीन दर्श देशना !
बीती रात, प्रभु प्रताप; दिव्य प्रभात देशमा !
LEELELLBAREILLEHEREITHESE
कनक सूर्य, नवीन नूर; पुरे अपूर्व देशमा !
THLEEL LLLLLLETELLELE जाना जाता
नवीन भाव में प्रभाव नवीन व्हाव देशमा !
नवीन तेज ने तरंग; नधीन रंग देशमा :
THESESHISHETTLEGE
" ब्रिटिश ताज, धरावी दाझ; " दे स्वराज देशमा !"
फलित थाव, पुनित्त माव; 'नवीन' आर्यदेशमां --नवीन,
केशव ह. शेठ.
E
EEEE
Page #15
--------------------------------------------------------------------------
________________
અભિનન્દન નવા વર્ષે !
૧૪૧
માત્ર વાર્થ છે!
(સ્તવન) (ઝીણા ઝરમર વરસે મે-જે મારી ચૂંદલડી-રાગ) આજે અજવાળે અંતર દ્વાર, પર્વ દીવાળી છે?
પ્ર સાથે બની એક તાર, આજ દીવાળી છે ! હૃદય પખાળી, કિલ્મષ ટાળી, મનના મેલને બાળી રે, રાગ દેશને દૂર નિવારી, પાપ પ્રપંચ પ્રજાળી. આ દીવાળી છે. દીવડા ઘર આંગણે અજવાળે, તિમિર ઉપરનું ટાળે રે, હૃદય તિમીર અજ્ઞાન પ્રજાળ, જ્ઞાનતનું અજવાળે. આજ દિવાળી છે. રોકડમેળ અને ખાતાવી, જમા ઉધાર તપાસે રે, સરવાયાં નુકશાન નફાનાં, જ્ઞાનતણે જે વાસે. આજ દીવાળી છે. પરનિન્દા, ચેરી, વ્યભિચારી, હિંસા હોય કરેલીરે, ભાવ-દ્રવ્યથી દેપ કરેલા, ઉધાર બાજુ મેલી. આજ દિવાળી છે. આત્મ રમણતા, શુદ્ધ રવભાવે, પર ઉપકાર છવાયુ, જીવ દયા, પ્રભુ સેવન, એ તો જા તરફ તણાયું. આજ દીવાળી છે. હેય-યાદિ ત્રિપુટી રહમજી, તત્વનું તત્વ વિચારે, સદગુરૂ સેવી સાચા જ્ઞાને, નીજ તમને તારે. આજ દીવાળી છે. ભાવ દીવાળી અર્થે આજે, દ્રવ્ય દીવાળી દીરે, કર્મ ખપાવી શુરવીર થાતાં, મુક્તિ કરીને જીવે. આજ દિવાળી છે. ચહું દેવાનંદન શ્રી વીરજી, ચારણ કમળની સેવારે, ભાવ દીવાળી કરતાં-મંગળ, મણિમય મળતા એવા. આજ દીવાળી છે.
----તંત્રી.
अभिनन्दन नवा वर्षे!
ગઝલ, ઉષા અંતર વિષે જાગી, વિકસતા આત્મ ભાનુની, રસે સૈ વિશ્વ-આભાને, અભિનન્દન નવા વર્ષે અલૈકિક આત્મની લહિંમ, સરસ્વતી મુકિત સુખ દેતી, રમણતા આત્મમાં-શાંતિ, અભિનન્દન નવા વર્ષે !
Page #16
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
પ્રિયા સુમતિ સલુણને, તનુજ સદ્ધર્મ બહુ શુરા. પ્રીતિ પ્રભૂ ભક્તિમાં પુરી, અભિનન્દન નવા વર્ષે ! સમાગમ સંતના થાજો, સુધારસ તત્વના પાજે, સદા પ્રભૂ-આત્મને ગાશે, અભિનન્દન નવા વર્ષે! બધાએ દેશમાં શાંતિ, પ્રજા–રાજા વિષે છે ! વિજય મન-માર પર હોજો, અભિનન્દન નવા વર્ષે હૃદયના રેગ સિ ટળ, મને ગત સર્વનું મળ. બહુ શાંતિ અને બળ છે! અભિનન્દન નવા વર્ષે ! બુધ્યબ્ધિમાં સદા હાજે, પ્રભા સિા વિશ્વ છવરા. મણિમય દ્રવ્યને-ભાવે, જીવન છે દિવ્ય આ વર્ષે !!
-તંત્રી,
हवे आप नृपाल छो. .
- અનુવાદક-રા, કુંદન ઉ હિમત ડા. દવે,
સર રવિન્દ્રનાથ ટાગોરની વાર્તાના અંગ્રેછપરથી
**
U
*
જયા રે નન્દુશેખરનાં લગ્ન અરૂણલેખા સાથે થયાં ત્યારે લમના
ર દેવતા, ચેરીના અગ્નિ પાછળ રહી, સિમત કરતા હતા. ખરે િ પર ! દેવતાઓની રમત તે આપણને-મર્યલેકને-હમેશાં ગમત
ર' તરીકે હતી નથી.
નલેન્ડના પિતા પૂર્ણ શેખર, સરકારી અંગ્રેજ નેકરમાં ઘણું જાશીતા હતા. જીદગીની મુસાફરીમાં તેઓ રાય બહાદુરપણાના કિનારા સુધી ખંતથી સલામનાં હલેશાં મારી, આવી પહોંચ્યા હતા. અને તે પણ આગળ વધવા માટે શીલીકમાં પુષ્કળ રાખી મુક્યું હતું પણુ પંચાવન વર્ષની ઉમ્મરે, જ્યારે તેમની કુમળી નજર, રાજાપણાના શીખરપર રહેતી હતી, તે વેળાએ જે ભૂમિમાં આ ફાની દુનિઆના ટાઈટલ અને માન કાંઈજ અર્થના નથી ત્યાં પરવર્યા, અને તેમની સલામ કરી કરી થાકી ગએલી ગરદને ચિતાનાં લાકડાંપર હમેશને માટે આરામ લીધો.
આજની શાસ્ત્રવિદ્યા પ્રમાણે કંઈ પણ તદ્દન નાશ પામતું નથી, પણ માત્ર રૂપાન્તર થાય છે, અને બીજી જગાએ વપરાય છે. પૂર્ણ-દુની સલામ, આ
Page #17
--------------------------------------------------------------------------
________________
હવે આપ નૃપાલ છે.
૧૪૩
નિયમ પ્રમાણે, બાપા પાસેથી પુત્રમાં ઉતરી આવી, અને નબેન્દુ શેખરનું મસ્તિષ્ક અંગ્રેજો પાસે, પવનથી ઝૂલત. છોડની પેઠે ઉચું નીચું હાલવા માંડયું.
જે કુટુમ્બમાં તેનાં લગ્ન થયાં હતાં ત્યાં આથી ઉલટી જ રહી હતી. તે કુટુમ્બમાં વડા પુત્ર પ્રમથના, રાગને હાલ અને દરેક ઓળખીતાનું માન મેળવ્યું હતું. તેનાં સગાં અને તેના ઓળખીતા તેને દરેક બાબતમાં આદર્શ માનતા હતા. પ્રમથનાથ વિશ્વવિદ્યાલયને બી. એ ની ઉપાધીધારક હતો અને વધારામાં, તેનામાં બુદ્ધિ હતી. પણ તે કઈ હેટી સરકારી પદ્ધીપર ન હતો; પગાર પણ હોટે નહ; તેમ તેની લેખીનીથી તે કાંઈ લાગવગ ધરાવતું ન હતું. વળી એ એક પણ સત્તાધારી નહતે કે જે તેને મદદ કરે કારણ પ્રમથનાથ અંગ્રેજોથી જેટલા તેઓ તેનાથી અળગા રહેતા તેટલેજ અળગો ને અળગા રહેતા હતા. આથી તે માત્ર તેના કુટુમ્બ અને મિત્રાદિમાંજ દીપી નીકળતું, અને તેથી વધારે આગળ માનપાન મેળવી શકતા નહિ.
છતાં પ્રમથનાથે એક વખત ત્રણ વર્ષ સુધી ઇંગ્લેન્ડની મુસાફરી કરી હતી. ઈગ્લેન્ડમાં મળેલી માયાળુ પરેણુગતથી તેના પર એટલી બધી અસર થઈ હતી કે તે તેના દેશનું દુઃખ વિસરી ગયા હતા અને પાછો ફર્યો ત્યારે તેણે અંગ્રેજી પિપાક ધારણ કરી દીધા હતા. શરૂઆતમાં આથી તેનાં ભાઈ બહેનને દુઃખ થતું પણ, થોડા દિવસ પછી તેમને લાગવા માંડયું કે પ્રમથનાથના જેટલાં, અંગ્રેજી કપડાં બીજા કોઈને શેભતાં ન હતાં. અને ધીરે ધીરે તેના માન અભિમાનમાં તેઓ પણું ભાગ લેવા મંડયાં.
ઇંગ્લેન્ડથી પાછા ફરતાં પ્રમથનાથે નક્કી કર્યું હતું કે હિન્દવાસી અંગ્રેજો સાથે સરખાપણાના હક્કથી શી રીતે ભળવું તે દુનીઅને તેણે બતાવવું. જે જે હિન્દીવાને ધારે છે કે આ મિલાપ અસંભવિત છે, અને નીચા પડી સલામ કર્યા વિના તેમ થાય જ નહિ, તે સ્વમાન બીલકુલ જાણતાજ નથી અને અંગ્રેજેને અન્યાય આપે છે-એમ અમથનાથે ધાર્યું.
વિલાયતથી ઘણા જાણીતા અંગ્રેજોના ઓળખાણપત્ર તે સાથે લેતે આવ્યું હતું, અને આથી તે હિન્દવાસી અંગ્રેજો સાથે ઓળખ પામ્યો. તે અને તેનાં પત્ની અંગ્રેજોને ત્યાં ચાહ, જમણ, રમતગમ્મત વિ૦ ની પરેગત ચાખવા લાગ્યાં. આવા સદ્ભાગ્યથી તેને વિશે ચઢયે અને તેના શરીરની નસેનસમાં તેને ગુલબુલા થવા લાગ્યાં.
આ અરસામાં, એક નવીજ રેલ્વે ખુલતી હતી, જેથી શહેરના આગેવાનોને, એફીસરોના પ્રસાદરૂપે, લેફટનન્ટ ગવર્નર તરફથી તેમાં પ્રથમ મુસાફરી કરવાને આમંત્રણ થયું હતું. આ મંડળમાં પ્રમથનાથ હતા. પાછા ફરતી વખતે
Page #18
--------------------------------------------------------------------------
________________
१४४
બુદિપભા.
એક યુપીઅન પિલીશ સાર્જન્ટ એક ડબામાંથી કેટલાક દેશી ગ્રહને અપમાન સાથે બહાર કાડયા. યુપીઅન પિપાકમાં, પ્રેમથનાથ પણ તે ડબ્બામાંજ હતા. જયારે તે બહાર નીકળતા હતા ત્યારે, રાજેન્ટ બોલ્યો “તમારે બહાર નીકળવા જરૂર નથી સાહેબ ! મહેરબાની કરીને અંદર છે.”
આવી રીતે તેમની તરફ બતાવેલા માનથી પ્રમથનાથ શરૂઆતમાં તે મુલાયા. ટેન આગળ વધી ત્યારે, પડાયલાં ખેતરની લીલોતરી રહીત પશ્ચિમ બાજુમાંથી પ્રસરતા સધ્યાના સૂર્યનાં કિરણે આખા દેશપર શરમની છાયા નાંખતાં તેને ભાસવા લાગ્યાં. તેના એકાન્ત ખાનાની બારી આગળ બેસીને ઝાડ પાછળ સંતાએલી માતૃભૂમિનાં મિંચાતાં ચક્ષુની કાંઈક ઝાંખી તેને થઈ. વિચાર નિમગ્ન પ્રમથનાથનાં ચક્ષુમાથી અશુ ખરવા લાગ્યા અને ગાલપર પડયાં. અને તેનું હૃદય ક્રોધથી તતડવા લાગ્યું.
હવે તેને, શેરીમાં દેવની મૂર્તિવાળે રથ ખેંચતા ગધેડાની વાર્તા યાદ આવી. રાતે જનાર તિને પ્રણામ કરતા અને તેમના માથાથી રસ્તાની ધૂળને અડકતા. એ ગધેડે એમ માનતા કે આ બધુ માન તેનેજ અપડતું હતું. પ્રમથના વિચાર્યું “ માત્ર તેનામાં ને મહાશમાં ફેર એટલેજ કે આજે હું સમજી શકું છું કે જે માન મળે છે, તે મને નહિ પણ હારી પરના બેજાને મળે છે.”
ઘેર પહોંચતાંજ ઘરનાં બધાં છોકરાંને પ્રમધનાથે ભેગાં કર્યા, અને એક મોટી હોળી સળગાવીને તેમાં એક પછી એક બધાં યુરોપીયન કપડાં નાંખી દીધાં.
કરી તેની આગળ પાછળ નાચવા લાગ્યા અને જેમ જેમ અગ્નિને ભડકે વધવા લાગે તેમ તેમ તેમને આનંદ પણ વધવા લાગ્યા. ત્યાર પછી પ્રથમના
એ અંગ્રેજોના ઘરની ચાહ અને પાણી લેવાં ત્યાવ્યાં, અને એકવાર ફરી તે પિતાના કુટુમ્બના કિલ્લામાં, જ્યારે તેના બીજા મિત્રે તેમનાં પાઘડીવાળાં શીશ ઝકાવતા એક અંગ્રેજના ઘરથી કબીજાના ઘર તરફ ભટકતા હતા, ત્યારે અગમ્ય થઇ બેઠે.
નશીબને બળે નભેન્દુ શેખર આ કુટુમ્બની બીજી બાળકી સાથે પરણ્ય. તેની સાળી અને સાળાવેલીઓ ભણેલી ગણેલી હતી. નભેદુ ધારિત હતા કે લગ્ન કરવામાં તે ફાવ્યું હતું. પણ તેના સાસરીયાં પણ તે લગ્ન કરવામાં ફાવ્યાં હતાં એવું તેમના મન પર લાવવાને તે પ્રયત્ન કર્યા વગર રહે નહિ. સારાના કમ્બની બાળાઓને, તે જાણે ભૂલથી આપતું હોય, તેમ તે યુપીઅને તરફથી તેના પિતા પર આવેલા પ આપતે હતા. જ્યારે તે રમણીઓના પરવાળ સમ હેઠ તિરસકાયુક્ત હાસ્યથી પ્રસરતા અને સુન્દર પિપચાંમાંથી તીકણ
Page #19
--------------------------------------------------------------------------
________________
હવે આપ નૃપાલ છે.
૧૪૫
ચળકતી નેન કટારીઓનાં અણીઆં તે તે ત્યારે તે બીચારે તેની મૂઈ કળતે અને પડતા હતા.
લાવાયલેખા નામની સૈાથી મોટી બહેન, બીજી એપીના કરતાં ચાલાકોમાં અને સાન્દર્યમાં વધુ હતી. એક ઉત્સવના દિવસે, તેણે નભેદુના શયનગૃહની છાજલીપર, જતુઓથી ભરપુર જાની બૂટની જોડ મૂકી અને તેની આ જૂબાજૂ પૂપ, ચંદન, ધૂપ અને બે દીપ વિધિપુરઃસર ગોઠવ્યા. જયારે નબેન્દુ અન્દર આવ્યા, ત્યારે તેની બે સાળીએ બન્ને બાજુ ઉભી રહી અને ગંભીર મશ્કરી સાથે બોલી “આપના દેવને નમસ્કાર કરે. અને તેમના પ્રસાદથી આપને અભ્યદય થાઓ.”
ત્રીજી સાળી નામે કીરણલેખાએ એક ચાદરપર કેટલાંક અંગ્રેજી નામ જેવાં કે “જેન, મિથ” વિ. રાતા રેશમથી ભરવામાં કેટલાક દિવસ ગાળ્યા અને જ્યારે તે તૈયાર થઈ ત્યારે સંપૂર્ણ વિધિ સાથે આ નામાવલી નો શેખરને તેણે ભેટ આપી,
ચેથી સશક લેખા જે ઘણીજ ન્હાની ઉમ્મરની હતી અને તેથી કશા લેખામાં ન હતી તેણે એક વેળા કહ્યું “જમાઈસત! હું તમારે માટે એક સ્મરણ (માળા) તૈયાર કરીશ, જેથી તમે તમારા સાહેબનાં-દેવનાં-નામ રમરણું કરી શકે. તેની બીજી બહેને એ ઠપકો આપે કે “એ દોંગી
કરી દૂર જા.” | નભેન્દુ શેખરના માબ કેમની અને શરમની લાગણીઓ ઉછળવા લાગી. છતાં તેની શાળાઓની સંગત છેડી શકે નહિ. ખાસ કરી મહેટી કે જે ઘણી જ સુંદર હતી તેનાથી તે દૂર થઈ શક્ય જ નહિ. તેણીના ડંખના કરતાં તેનું મધ કાંઈ ઓછું નહતું; અને નભેન્દુના હદયને એકની મીકતા અને બીજાની તeણતા ભેગવવી પડતી હતી. આવીજ રીતે પાંખને ઇજા થયેલું પતંગીયું, દૂર થવાને અશક્ત, આંધળુ થઈ પુષ્પની આજુબાજુ ગણુગયાં કરે છે.
તેની શાળાઓની સંગતને મેહ, નબેન્દુને એટલે બધે લાગ્યું હતું કે તેણે યુરોપીઅનના પ્રસાદની અવગણના બતાવવી શરૂ કરો. જ્યારે વડાસાહેબને સલામ ભરવા જતા ત્યારે તે એ ઢોંગ કરો કે તે સુરેન્દ્રનાથ બેનરજીનું ભાષણ સાંભળવા જતું હતું. જ્યારે તે દાર્જીલીંગથી પાછા ફરતા છેટા સાહેબને રેલવે સ્ટેશન પર સલામ કરવા જતા ત્યારે તે જણાવતે કે તે તેના ન્હાના કાકાને મળવા જતા હતા.
આ યુવાનની સાળી અને સાહેબ વચ્ચે, “સુમાંના સેપારી' જેવી
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪૬
બુદ્ધિપ્રભાસ્થિતિ થઈ હતી. પણ અંતરથી, તેની સાળીઓએ નિશ્ચય કર્યો હતેા કે નભેદુના સાહેબને હટાવવા. - આ અરસામાં એવું સંભળાતું હતું કે આવતા રાણના જન્મ દિવસે માનના ટીપણામાં નભેદુનું નામ આવશે, અને તે સ્વર્ગની નિમરાણીના પહેલા પગથીએ ચઢશે. રાય બહાદુર થશે-બીચારા નભેદુમાં આ ખુશીના સમાચાર તેની બહેનપણીઓને કહેવાની હિમ્મત જ નહતી. એક સાંજે જ્યારે શરદને ચન્દ્ર તેનાં કારણે પૃથ્વી પર રેલાવતું હતું ત્યારે નભેદુનું હૃદય એટલું તે પૂર્ણ થઈ ગયું હતું કે તે વેળા તે તેને રેકી શકે એમ નહતું અને તેણે ઉપલી બાબત તેની પત્નીને કહી પણ દીધી. બીજે દિવસે તેની પત્ની પાનામાં બેસી તેની હેટી હેનને ત્યાં ગઈ અને ગદગદીત કઠે, અણુસહિત તેણે તેનું ભાગ્ય તેની બહેન આગળ ઉકેલ્યું.
લાવણ્યલેખા બેલી “તેને માથે રાયબહાદુર થવાથી શીંગડાં તે નથી ઉગવાનને? તું આટલી બધી ઢીલી કેમ થઈ જાય છે?”
અરૂણલેખા બોલી “ના, ના, હું રાયબહાદુરણી સિવાય કંઈ પણ બાનવાને તૈયાર છું.” આનું કારણ એમ હતું કે તેણે તેના પીછાનના મંડળમાં ભૂતનાથ બાબુને રાયબહાદુર થયેલા જોયા હતા, અને તે પરથી તેને તે ખીતાબ પર ઘણોજ તિરસ્કાર હતો.
લાવશ્યલેખાએ તેને ધીરેથી વહાવભેર કહ્યું “૩ાલી ! તું એથી ગભરા ના. હું તેમ બનતું અટકાવવાને મહારથી બનતું કરીશ.” - લાવણ્યના પતિ બાબુ નીલરત્ન, અક્ષરમાં વકીલ હતા. શરદ રૂતુ પુરી થયેથી, નભેદુને લાવણ્ય તરફથી બહાર જવાનું આમંત્રણ મળ્યું; અને ઘણા આનંદ સાથે તે ત્યાં જવા નિકળે.
- પશ્ચિમ પ્રદેશના બાલશિયાળાએ લાવણ્યલેખાને નવી તદુરસ્તી અર્પ હતી, અને તેના ગાલની લાલી અને સાન્દર્યમાં વૃદ્ધિ થઈ હતી. કેઈ એકન્તમાં વહેતા ઝરણાને તીરે ઉગેલા કસના છોડ પરના મધુપૂર્ણ શરદના પુષ્પ સમાન તે દેખાતી હતી. નભેદુની મુગ્ધ દૃષ્ટિએ તે તે પ્રભાતના પ્રકાશમાં ઝાકળનાં મિક્તિક સમાં બિ૬ ગેરવતી પુપિત માલતી લતા જેવી જણાતી હતી.
નભેદુ આથી વધારે સુખી તેની જીન્દગીમાં કઈ વેળા થયે હેય એમ તેને લાગતું હતું. તેની પિતાની તન્દુરસ્તીને જુસ્સ અને તેની સાળીને સહવાસ તેને હવામાં ચાલી શકે તેટલા આનંદથી હલકે ફલ જે બનાવતે જણાશે. ગંગા પણ જાણે તેની કલ્પનાને અનુસરતી હોય તેમ અગમ્ય કરે, શમાં સતત વહી જતી તેને જણાવા લાગી.
Page #21
--------------------------------------------------------------------------
________________
હવે આપ નૃપાલ છે.
૧૪૭
નદી કિનારેથી ફરીને સવારમાં જયારે તે પાછા ફરતે ત્યારે શિયાળાના સૂર્યનાં કિર તેના શરીરમાં એ તે ઉત્સાહ પ્રદીપ્ત કરતાં કે જે માત્ર બે પ્રેમીઓના સમાગમથીજ ઉપજે છે. ઘેર આવતાં તે ઘણી વેળા તેની સાળીને કોઈક જાતનું ખાવાનું તૈયાર કર્તજ દેખતે. તે પિતાની મદદ આપવા જતે અને તેમાં માત્ર પિતાનું અજ્ઞાન અને બુદ્ધિની ખામીનું જ દીદર્શન કરાવતે. છતાં એ નભે અભ્યાસથી પિતાને સુધારવાની ચિન્તાવાળ બીલકુલ જણાતે ન હતું. ઉલટા એતો તેની સાળી તરફથી મળતા ઠપકામાં આનંદ માનતે. મસાલા ભેળવવામાં પણ ઉતારવામાં, બળી જતું અટકાવવામાં, તે એક બાળક સમાન અશક્ત હતે એવું જણાતાં તેને ઘણું લાગી આવતું અને તેના બદલામાં તેને ઠપકે અને દયાજનક હાસ્યજ મળતાં.
બરે તે તેની સાળીના આગ્રહને લીધે વાદી ભેજન હેટા પ્રમાણમાં જમતે, પછી રમત રમવા બેસો. જેમાં તે આવડને અભાવજ દર્શાવતું. તે લુચ્ચાઈ કરતે, બીજાની બાજુમાં નજર નાંખતા અને લડત–પણ જરાએ જીતતે નહિ, અને વધારામાં તે હાર કબૂલ કરતેજ નહિ. આથી તેને સો ઠપકો આપતું પણ તે તે “હુવા સો હુવા.”
એક બાબતમાં તે સંપૂર્ણ સુધરેલ હતું. તે વેળાએ તે તેનું અંતિમ લક્ષ્ય સાહેબ લકનો પ્રસાદ મેળવવાનું હતું તે બાબત તેના લક્ષ્ય બહાર જતી રહી હતી. આપણ નજીકનાં અને આપણું વડલાને પ્રેમ અને સન્માન મેળવવાથી કેટલા સુખી અને માનનીય થવાય છે કે, તે સમજવા લાગ્યું હતું.
વધુમાં હવે નભેદુ તદ્દન નવાજ વાતાવરણમાં ફરતે હતે. લાવણ્યના પતિ, ત્યાંના વકીલ મંડળના નેતા, બાબુ નીલરત્ન ને ઘણુ માણસે, તે સાહેબ લેકને ઘણું ભાન ન આપવા માટે ઠપકે આપતા. મી. નીલર ન આવા ઠપકાના જવાબમાં કહેતા કે “હું આપને આભાર માનું છું. પણ ના, જે તેઓ મ્હારા બોલને સાદર ન કરે તે હું જે કંઈ સભ્યતા તેમના તરફ વાપરૂ તે વાળી ન શકાય તેવી ઓટ થાય. રણની રેતી ધૂળી અને ચળકતી હોય પણ હું તે બીજ કાળી જમીનમાં વાવીશ કે જ્યાંથી હું બદલાની આશા રાખી શકું.
જ્યારે એક બાજુ ભવિષ્યના વિચાર વિના નભેન્દુ પણ આવા વિચાર સેવવા લાગે, ત્યારે તેણે અને તેના બાપે કાળજીપૂર્વક તૈયાર કરેલી ભૂમિકામાં તેને રાયબહાદુર થવાની તક ઉગવા લાગી. અને તેને વધુ પાણીની જરૂર હતીજ નહિ. શું તેણે શહેરમાં એક સરતનું મેદાન, જ્યાં યુરોપીયને જતા, તે ઘણુ ખર્ચે તૈયાર નહોતું કરાવ્યું?
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪૮
કેસને સમય નજીક આવતે ગયે. ત્યારે મુખ્ય રથળથી નીલરને તે માટે ફંડ ભેગુ કરવાની વિનંતિ કરવામાં આવી. ચિન્તામુક્ત નબેન્દુ, આ નંદભેર તેની સાળી સાથે પત્તાંની રમતમાં રેક હો, જે વેળા નીલરત્નબાબુ ફંડની ચે પડી લઈ તેની પાસે આવ્યા અને બોલ્યા “આમાં નામ ને બા સાહેબ !”
મૂળની ટેવ પ્રમાણે નભેદુ તે ગભરાયેલો જગુપિ. લાયે ઘણી લાગણી અને ચિન્તાવાળી મુદ્રા ધારણ કરી કહ્યું “ એમ ન કશે એમ કરવાથી, તમે તૈયાર કરાવેલું મેદાન તદ્દન નાશ પામશે.”
નીલરને વળી કહ્યું “અમે તમારું નામ પેપરમાં છાનું નહિ.”
લાવણ્ય વળી ચિન્તાયુક્ત ચહેર કર્યું “છત છે , નવા મત વાત નથી. “વા બ ઉડી જાયે વાત!”
નભેદ જ સબંધ બોલી ઉઠશે “પપમાં આવવા થી . મને બી. લકુલ હાની પહોંચવાની નથી.” એમ બેલી તણે નીલરના હુ શી કંપની
પડી ખેંચી લીધી, અને એક હજાર રૂપીઆ લખી રાખે. અંતરના ઉંડમાં તે એમ આશા રાખતું હતું કે પેપરે આ વાત પ્રકટ નડુિ કરે.
લાવણ્ય કપાળ પર ટપલી મારી કહ્યું “તમે આ શું કર્યું?” નભેન્દુએ મગરૂરીમાં કહ્યું “કાંઈજ ને હું નથી કર્યું.”
લાવણ્ય બબી “પણુપણુસીડાહ સ્ટેશનના ગાર્ડ સાહેબ, વાઈટ વે દુકાનના દુકાનદાર, હાઈ બ્રધર્સના સાઈસ સાહેબ-વગેરે ગૃહ તમારા ઉપર ગુસ્સે થશે અને તમારે ત્યાં પુજાને દિવસે સેપેનની પિટી ઉફાવવા આવિશે નહિ. અરે જ તે વિચારે! હવે જ્યારે તેઓ તમેને ફરી મળશે ત્યારે તમારે ખભે થાબડશે નહિ.”
નભેજુએ જવાબ વાળે “એથી હારું હૈયું તે ફાટી નહિ જાયને ?”
ડા દિવસ વિત્યા બાદ જ્યારે નબેન્દુ ચાહ પોતે પોતે એક ન્યુસ પિપરપર દષ્ટિ દોડાવતું હતું ત્યારે તેની નજર એક “3”ની સહીવાળા પત્રપુર પી. લેખકે નભેદુને, તેણે આપેલી બક્ષીસ બાબદ ઘણે ધન્યવાદ આપે હતું, અને જણાવ્યું હતું કે નભેદુ જેવા માણસના કન્ટેસના ટેળામાં આવવાથી કન્ટેસના બળમાં અત્યંત વધારો થયે હતે.
અફસ ! બાપા પૂર્ણદુ શેખર! શું તમેએ આ દુને, કોગ્રેસના બળમાં વૃદ્ધિ કરવા જન્મ આપે હતું ?
પણ દુખના વાદળને પણ રૂપેરી કેર હોય છે. એક બાજુપર એંગ્લોઇન્ડીઅન પ્રજા અને બીજી બાજુપર કોગ્રેસને પક્ષ, દરેક તેને પોતાના પક્ષમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
હવે આપ કૃપાલ છે.
૧૪૮
-
-
-
-
ભેળવવા મથન કરતા હતા તે પરથી એટલું તે સ્પષ્ટ જણાતું હતું કે તે માલવિનાને માણસ ન હતા. આથી નભેન્દુ આનંદથી પ્રફુલ્લ બની તે પેપર તેની સાળીને મનાવવા લઈ ગયે. અને તેને પેલે પત્ર બતાવ્યે. જાણે કાંઈ જાણતાજ ન હોય તેમ લાવણય બેલી ઉઠી. “અરે! બાપરે! બધું બહાર પડી ગયું છે. તમારા પર આટલે બધે હેવ કેને હતું ? કેટલી બધી ફ્રસ્તા ? કેટલી દુeતા ?”
ન હસીને બે “લાવણ્ય તમે આમ કહે નહિ. હું તેને પર હૃદયથી માફી આપુ છું અને ઉલટે આશિષ દઉં છું.”
વળી થોડા દિવસ પછી એક એ-ઈન્ડીઅન પિપર પિષ્ટ મારફતે તેના હાથમાં આવ્યું. તેમાં “એક ઓળખીતે”ના નામથી એક પત્ર હતો. જે ઉપર જણાવેલી હકિકતની વિરુદ્ધમાં હતા. લેખકે જણાવ્યું હતું કે “જેઓ નભેન્દુ શેખર બાબુને ઓળખે છે, તેઓ આવા આક્ષેપને તે કાંઈ ગવર્નમેન્ટ કરી ન મળવાથી નાઉમેદ થયેલ ઉમેદવાર કે ધંધા વિનાને બારીસ્ટર નથી. યુપની ટુંકી મુસાફરીથી પાછા ફરી બાદરની માફક અમારી નકલ કરી એંગ્લેઈન્ડીઅન સમાજમાં માથાં મારી, નાશપાલીમાં મૂળ ઠામે આવનાર માણસે માંના તે એફ નથી. અને તેથી નભેન્દ્ર શેખર બાબુને કાંઈ પણ કારણ નથી કે વિ. વિ.” ' અરેરે! બાપા પૂર્ણ શેખર ! તમેએ મરતા પહેલાં યુરોપીયનેમાં કેઢલે મેજો વધાર્યો હતે?”
આ પત્ર તેણે લાવણ્યને બતાવ્યું. કારણ, શું તેમાં નહોતું લખ્યું કે તે એક આલી મુવાલી અને હલકે માણસ ન હતો પણ એક વજનદાર ગૃહસ્થ હતા!
લાય બનાવટી આશ્ચર્ય સાથે કહ્યું “આપના કયા મિત્રે આ લખ્યું છે? અરે ! આ ! બોલે તે તે, ટીકીટ કલેકટરે લખ્યું છે, કે કઈ ચામડાના વેપારીએ? અથવા તો કેટમાંના મેજરે લખ્યું ?”
નિલરને કહ્યું “તમારે મહારા મત પ્રમાણે તે, આને પ્રત્યુત્તર લખો જોઈએ.”
ભેજુએ ઉચ્ચ વરે કહ્યું “બુ તે વળી જરૂરનું છે શું? હારે, તેઓ કહે તે બધાની વિરૂદ્ધ જવાબ આપવો જોઈએ કે ?”
લાવયે હાસ્યની રેલથી આખે ઓરડે ભરી કાઢયે. આથી નભેન્દુ જરા ગુંચા અને બે “કેમ? શું થયું છે?” તેણીએ તે હસવું ચાલે. જ રાખ્યું. તે રોકી શકીજ નહિ અને તેનું નાજુક શરીર આમ તેમ હાલવા લાગ્યું. આ હારયના ઝપાટાથી નભેન્દુ તદ્દન નીચે પડી ગયે, એવી તેની અ
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૫૦
બુદ્ધિપ્રભા
સર થઈ. તે બોલ્યા “શું ? તમે એમ માને છે કે હું તેની વિરૂદ્ધ લખાણ કરવામાં બીનું છું?”
- લાવણયે કહ્યું “ના, ના, હું તે માત્ર એમ માનતી હતી કે આપે હજી આપના આશા યુક્ત સરતના મેદાનને બચાવવાનો પ્રયત્ન મૂકી દીધો નથી. તમે જાણે જ છે ને કે “જીવતે નર ભદ્રા પામશે !”
હું એને ભય રાખું છું એમ તમે ધારે છે ને? ઠીક, તમે જોશે. એમ કહી તે તેને પ્રત્યુત્તર લખવા બેઠે. તે લખી રહ્યા ત્યારે લાવ અને નીલરને તે વાંચી , અને કહ્યું “હજી તે બરાબર સખ્ત નથી. આપણે તેમને તીખે ને તમતમે જવાબ આપવું જોઈએ. કેમ નહિ કે?” અને તે બન્નેએ તેને સુધારવાનું કામ હાથ ધર્યું. તે આ પ્રમાણે થયું “જયારે આપણે સંબધીજ આપણે શત્રુ બને છે ત્યારે તે કઈ અન્ય માણસનાથી ઘણેજ નુકશાનકારક નીવડે છે. રૂશીઅન અથવા સરહદપર વસતા પડાણ કરતાં પણ એંગ્સ ઈન્ડીઅને, ગવર્મેન્ટના ખરાબમાં ખરાબ શત્રુ છે. દેશના લેક અને ગવર્મેન્ટની વચ્ચે મિત્રીની ગાંઠ સજજડ થવામાં તે લકે મોટી આડખીલી છે. પ્રા અને રાજ્યકતા વચ્ચે સારી લાગણી ઉપજાવનાર તે કેસ છે, જેણે તે માટે રીતે ખુલ્લે કર્યો છે. તે રતાની અંદર ઍલે ઈડીઅન પત્રો પિન તાની જાતને કાંટા સમાન વચ્ચે રેપી છે. વિ. વિ.”
છે કે નભેદને ભય લાગતું હતું કે આ પત્ર ધણું નુકશાન કરશે, તે પણ તેણે પિતાના માની લીધેલા આ નિબંધથી તે જરા ફેલાતું હતું. તે વખતસર છપાયે અને થોડા દિવસ બધે તેના ઉત્તર, પ્રત્યુત્તર વગેરેથી પિપરે ઉભરાઈ જવા લાગ્યાં અને આખરે જાહેર થયું કે નભેટ બાબુએ કેસમાં જોડાઈ હેટી રકમ ફંડમાં આપી હતી.
છેવટે નભેન્દુએ ના છુટકે એક ચુસ્ત સ્વદેશાભિમાનીની પેઠે વાત કરવા માંડી. લાવણ્ય પિતાના મનમાં હસતી અને વિચાર્તી કે હજી તો ખરા અગ્નિમાં તપવાનું તમારે બાકી જ રહ્યું છે.
એક સવારે જ્યારે નન્દુએ, ન્હાતા પહેલાં તેના શરીર પર તેલને લેપ કર્યો હતો, અને કરોડના ભાગને પહોંચવા આડા અવળે થઈ પ્રયત્ન કરતો હતું ત્યારે એક નેકર ડી. માજીસ્ટેટના નામનું કાર્ડ લેઈ આવ્યું ! અરે પ્રભુ ! એ વળી શું કરશે ? નભેન્દુ આવા તેલવાળા શરીરે જઈને મળી શકે તેમ હતું નહિ. કીનારે પડેલી માછલીની પેઠે તેણે તડફડીઆં માર્યા. બહુજ ત્વરાથી તેણે સ્નાન કરી લીધું, જેમ તેમ કરી કપડાં ધારણ કર્યો અને શ્વાસભેર બહારના ખંડમાં ધા. નેકરે જવાબ આપે કે સાહેબ, આટલીવાર સુધી થેલીને હમણાંજ ચાલ્યા ગયા હતા. નૈતિક ગણિત માટે, આ બનાવટી નાટકમાં તેણે
Page #25
--------------------------------------------------------------------------
________________
હવે આપ નૃપાલ છે.
૧૫૧
કેટલે ભાગ ભજ તેની ગણત્રી કરી, લાવણ્ય અને નોકર કેટકેટલાં ગુન્હગાર હતાં તે નક્કી કરવાને આ એક સારે પ્રશ્ન હતો.
કાચંડાની કપાઈ ગએલી પૂંછડીની માફક નન્દનું હદય તેના વક્ષમાં દુઃખથી અમળાવા લાગ્યું. આખે દિવસ તે ઘુવડની માફક આમતેમ આથશે.
લાવ આનંદનું દરેકે દરેક ચિન્હ પિતાના ચહેરા પરથી છુપાવી, ચિતમય વાણીથી વારંવાર પૂછવાનું જારી રાખ્યું કે “આપને શું થયું છે? તમે માંદા તે નથી થયાને ?”
નબેન્દુએ હસવાને તથા યોગ્ય ઉત્તર આપવાને ઘણેજ પ્રયત્ન કર્યો. મહામુશીબતે તે જવાબ આપતે “તમારા સામ્રાજ્યમાં માંદગી હોયજ કેમ? કારણ તમે પોતે જ તનદુરસ્તીનાં અધિષ્ઠાત્રી દેવી છે.”
પણ તેનું હાસ્ય રહેજમાં ઉડી ગયું. તેના અંતરમાં એમ હતું કે “હે શ્રી ગણેશાય નમ: તરીકે કોગ્રેસ ફંડમાં નાણાં ભર્યા, વળી પેપરમાં પેલે અભાગીએ પત્ર છપાળે, અને સિાના શીખરે માજીસ્ટ્રેટ સાહેબ જાતે હને મળવા પધાર્યા ત્યારે હું તેમને ભાવી રાખ્યા. કોણ જાણે કે મારે માટે શું વિચાર કરતા હશે?”
અરેરે ! છાપા પૂર્ણદુ નશીબના બળે મને જે હું નથી, તે દેખાડવા માંડ છે.
બીજે દિવસે સવારે નભેએ સારામાં સારાં કપડાં પહેર્યા, ઘીઆળની સાંકળી લટકાવી દીધી, અને માથે પાઘડી મુકી. તેની સાળીએ પૂછયું “તમે કયાં જાઓ છે?” નભેજું બોલ્યો “ ઘણું અગત્યનું કામ હોવાથી” લાવ વધુ પૂછપરછ કરી નહિ.
માજીસ્ટ્રેટ સાહેબના દરવાજે આવી તેણે પોતાના નામનું કાર્ડ બહાર કાઢ્યું. આડલીએ ઠંડે કલેજે કહ્યું “હમણાં તમો સાહેબને મળી શકશે નહિ.”
ભેજુએ બે ત્રણ રૂપીઆ ખીરસામાંથી કાઢયા. આડલીએ એકદમ સલામ ભરી અને જણાવ્યું “અમે પાંચ જણ છીએ સાહેબ!” એકદમ નભેજુએ દશ રૂપીઆની નેટ કાઢી અને તેને આપી.
સ્લીપર પહેરી, ડ્રેસીંગ ગાઉનમાં આચ્છાદિત, માજીસ્ટ્રેટ સાહેબ પિતાના ટેબલપર કાંઈ લખતા, બેઠેલા હતા. તેમણે નભેદુને અંદર જવા રજા આપી અંદર જઈ નભેન્દુઓ સલામ ભરી. માજીસ્ટ્રેટે, લખતા હતા તે કાગળ પરથી નજર ઉડાવ્યા સિવાય એક ખુરશી તરફ આંગળી બતાવી કહ્યું કે “કેમ, બાબુ આપને માટે હું શું કરી શકું તેમ છું?”
પ્રજને હાથે ઘડીઆળની ચેન રમાડત, નભેદુ ખરે અવાજે બોલ્યો
Page #26
--------------------------------------------------------------------------
________________
પર
બુદ્ધિપભા. “આપ કાલે મહેરબાની કરીને મહારે ત્યાં ” માજીસ્ટ્રેટ સાહેબે આશ્ચર્ય યુક્ત ચહેરે કર્યો અને કાગળ પરથી એક નેત્ર ઉડવી “બાબુ ! હું તમારે ત્યાં આ!! કેવું અર્થ વિનાનું તમે બેલે છે?”
એ જેમ તેમ જવાબ વાળે “સાહેબ ! આપની માફી માગુ છું. કાંઈક ભૂલ થયેલી જણાય છે. ગોટાળે થય છે.” અને પરસેવાથી ભીજાયલે શરીરે તે રૂમમાંથી બહાર નીકળે. શત્રે જ્યારે તે તેની પથારીમાં આમતેમ આળોટતે હતું ત્યારે દૂરથી આવતા ભણકારા તેના કાનમાં સતત વાગ્યા કરતા હતા કે “બાબુ તમે એક ચક્રમ છે.”
પાછા વળતાં રસ્તામાં તેને વિચાર આવ્યો કે “માજીસ્ટ્રેટ સાહેબને ઘણું માઠું લાગ્યું હોવાથી, પિતે આવ્યા હોવા છતાં આવ્યા ન હતા એમ જણાવ્યું.
લાવણ્યને તેણે ઘેર આવી જણાવ્યું કે તે ગુલાબજળ લેવા ગયે હતે. આમ બેલતે હતે એટલામાં તે લગભગ અરધુ ડઝન ચપ્રાસીઓએ કલેકટરના પક્ષ સાથે ત્યાં દર્શન દીધાં અને નભેન્દુને સલામ કર્યા બાદ હસતે ચહેરે ઉભા રહ્યા.
લાવયે હસીને નભેદુના કાનમાં કહ્યું “ શું! તમેએ કે સફેડમાં નાણાં આપ્યાં માટે આ લેકે તને પકડવા આવ્યા છે ?”
છએ પટાવાળાઓએ દાંત કાઢીને કહ્યું “બાબુ સાહેબ! બક્ષીસ છે.”
પડખાની રૂમમાંથી નીલરત્ન આવ્યા અને ગુસ્સે થઈ પૂછયું “શાને માટે બક્ષીસ?”
પટાવાળાઓએ પહેલાંની પેઠે હસતે મેં કહ્યું “બાબુ સાહેબ માજીટ્રેટને મળવા ગયા હતા, માટે અમે બક્ષીસ લેવા આવ્યા છીએ ?
લાવણ્યલેખા હસીને બોલી “મહને તે ખબરજ નહતી કે આજકાલ માજીસ્ટ્રેટ સાહેબ ગુલાબજળ વેચે છે? એ પહેલાં તેમને વ્યાપારજ ન હતે.”
નદુએ માજીસ્ટ્રેટવાળી તથા ગુલાબજળની વાતને ઘટાવવા ગલ્લાં તલ્લાં કરવા માંડયાં પણ કેઈને કાંઈ સમજણ પડી નહિ.
નીલરને પટાવાળાઓને જણાવ્યું “બક્ષીસ આપવા જેવું કાંઈ બન્યું નથી, તમેને બક્ષીસ આપવામાં નહિ આવે”
નભેદુને પિતાની લઘુતા સમજાઈ અને તે બોલ્યો “અરે! એ બિચારા ગરીબ માણસે છે, એમને કાંઇક આપવાથી શું નુકસાન થવાનું છે? ” એમ બોલી તેણે ખીસ્સામાંથી એક ચલણી નોટ કાઢી. નીલરને તે ખેંચાવી લીધી અને કહ્યું કે “એમનાથી પણ ગરીબ માણસે આ દુનીઆમાં ઘણું વસે છેહું આ નેટ તમારા વતી તેમને આપીશ ?”
Page #27
--------------------------------------------------------------------------
________________
હવે આપ નૃપાલ છે.
૧૫૩
શીવના આવેલા આ કોધાયમાન ગણુને શાન્તવન ન આપી શકાયું તેથી નલેન્ડ્રુ ધણેજ દુઃખી થયા. પટાવાળાએ વીજળી જેવી આંખ ચમકાવી પાછા વળ્યા ત્યારે નલેન્ડ્રુએ તેમના સાસુ દયામણે ચહેરે જોયુ; જાણે કહેતા હોય કે ગૃહરથા ! જે કાંઇ અન્ય તે તમે જાણે છે. આ કાંઇ મ્હારા વાંક નથી. ”
46
આ વર્ષે કેન્ગ્રેસ કલકત્તામાં ભરવાની હતી નીલરત્ન તેની પત્ની સાથે કૉન્ગ્રેસની બેઠકમાં હાજર રહેવા ત્યાં ગયે. નર્લેન્ડ્રુ પણ સાથે ગ્યા. જેવા તેઓ કલકત્તે પહોંચ્યા, તેવાજ કાન્ગ્રેસ પક્ષના માણસો નલેન્ડ્રુની આસપાસ વીંટાઇ વળ્યા, અને તેમના આનંદને પાર રહ્યા નહિ. તેમણે તેને ઘણું માન આપ્યુ. અને નભમાં ગાજે એવા ખુશાલીના પૈાકાર ઉઠાવ્યા. દરેકે દરેક કહેવા લાગ્યા કે “ નલેન્ડ્રુ જેવા નેતાએ કન્ગ્રેસમાં ભાગ ન લે તે દેશને માટે કાંઈ પણ આશા ન રહે. નલેન્ડ્રુને પણ તેમના મત ખરા લાગ્યા, અને ભૂલના અ ધકારમાંથી, દેશના નેતા તરીકે બહાર પડયા, પહેલે દિવસે કૅન્ગ્રેસના પેન્ડન્ટ લમાં દાખલ થયા ત્યારે દરેક જણે ઉભા થઇ ઉચ્ચ સ્વરે આનંદની ગર્જના કરી, જે સાંભળી માતૃભૂમિના ચહેરાપર લાલી છવાઈ ગઈ.
આખરે મહારાણીનો જન્મ દિવસ આવ્યા અને માનના લીસ્ટમાં નભે નામ રાયખહાદુરમાં જણાયું નહિ. તે સાંજે લાવણ્યે હૈંને નિમજ્યે, અને જ્યારે તે આવી પહોંચ્યા ત્યારે લાવણ્યે તેને પુષ્કળ ભભકાથી અને વિધિપુરઃ સર, માનના અબ્સે પહેરાગ્યે, અને તેના પોતાના હાથે તેના કપાળ મળ્યે કુમકુમના ચાંલ્લા કર્યાં. બીજી બધી હેનાએ સ્વહસ્તે ગુથેલા એક એક હાર તેના ગળામાં નાંખ્યું.
પાસેના ખંડમાં ગુલામી સાડી પહેરી, મણી માણેકના શણગારથી વિભૂષિત તેની પત્ની વાટ જોઈ રહી હતી. તેના ચહેરા પર હાસ્ય દીપતું હતું અને લજાની સુરખી ચઢી આવતી હતી. તેની હેંના અંદર દોડી આવી, અને તેના હાથમાં ખીને હાર સુકિ, તેને ખહાર આવી ઉપરોક્ત માન આપવાની વિધિમાં ભળવા આગ્રહ કરવા લાગી, પણ તેણે તે ન માન્યું. અને તે હાર, નભેન્દુના કદ માટે, મધ્યરાત્રિના એકાન્તની વાટ જોતા થાભ્યું.
હેંનેએ નલેન્ડ્રુને કહ્યું “હવે તમે નપાલ થયા છે. આટલું માનહિન્દુસ્તાનમાં બીજા કોઇને મળશે નહિ. ’
આથી નલેન્દુને કાંઇ સતોષ મળ્યે કે કેમ, તે તો તેજ કહી શકે, પણ અમે તે માનીએ છીએ કે તે રાયબહાદુર થતા સુધી જીવશે. અને તેમના મૃત્યુ સમયે “ ઇંગ્લીશમેન ” અને “ પાયાનીચર * દીલગીરીના પૂષ્કળ લેખ છાપશે.
*
።
બાલા “ પૂર્ણેન્દુ શેખરની જય ! ” વન્દેમાતરમ્.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૫૪
બુદ્ધિપ્રભા
लक्ष्मी अने सरस्वतीनी मूळ स्वरुपमा तुलना.
(લે—નગીલાલ જેઠાલાલ મોદી)
આ લુ વર્ષના ગત શ્રાવણ વદ ને રેજ વલસાડ જૈન વાંચનાલય છે. અને તેને અંગે ચાલતી પાઠશાળાની યંતીને દિવસ ઉજ્વવાઆ વામાં આળ્યું હતું, ત્યારે સભા સમક્ષ કેટલાએક સંવાદ
ભજવી બતાવવામાં આવ્યા હતા; તેમાં “લક્ષ્મી અને સરસ્વ
0 તીના સંવાદમાં લક્ષ્મી અને સરરવતીની પિત પિતાની આપ બડાઈની તકરારને નીવેડ કરતાં બ્રહ્માએ જણાવ્યું હતું કે “એક વિવેક સિવાય તમારે બનેમાંથી એક પણ લાયક નથી.” અલબત એ તે સત્યજ છે કે વિનય અને વિવેક સિવાય ઉપક્ત બંને વસ્તુમાંથી એકને પણ સદુપયેગ થઈ શકતો નથી. પરંતુ આથી તેમની મૂળસ્વરૂપમાં તુલના અને તકરાર નિવેડે થયે કહી શકાશે નહીં. જેમ ઘીડા, અને પરવરના ગુણ વિષે તપાસતાં મીઠું, મરચું, આદી એગ્ય મસાલા સિવાય ઉભય નકામાં છે એ કહેવું વ્યાજબી નથી પરંતુ ઘીડાં કફ પ્રકૃતિવાળા મનુષ્યને અપથ્ય છે અને પરવર નીરોગી હોઈ,
ગી, નીરોગી ઉભયને પચ્ચ હવાથી વધારે ઉત્તમ છે તે પ્રમાણે લાગી અને સરસ્વતિમાંથી તેમને મૂળસ્વરૂપમાં વિશેષ આદરણીય કેપ્યું છે તેની તપાસ કરીશું તે તે ઉપયોગી થઈ પડશે. અનેક જીથી વસાયેલા આ જગમાં ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતાવાળા મનુષ્ય વસે છે, તેમાં મુખ્યત્વે કરીને બે પક્ષ છે. કેટલાએક લકમીના દાસ છે. જ્યારે કેટલાએક સરસ્વતીના સેવક છે. વચલે જમાને એ ગયે કે જેમાં લક્ષમીનું પ્રાબલ્ય વધી ગયું અને તેને લઈ બેઠા કે ગુis iાંવનમાં પ્રવેશે છે આ સુત્ર સરસ્વતીનાં સિદ્ધાંતે આગળ કેટલે અશે ટકી શકે છે તેને વિચાર કરીએ. લવમીના તેજમાં અંજાતા મનુષ્ય કદાચ લક્ષમીવાનેને, જે તેઓ રંગે કાળા હશે તે તેમને શ્યામ વર્ણના વર્ણવી કહેશે કે ભાઈ “કૃષ્ણજી પણ કાળા હતા! તેઓએ કદાચ ગાંધીને ત્યાંથી સામાન ખરીદી હિસાબમાં ભૂલ ખાઈ કદાચ બે પૈસા વધારે આપ્યા હશે તે પણ કાર્ય કુશળ અને બુદ્ધિશાળી ગણાશે, એમની બુરી આદતને શેખના રૂપમાં ગાણું લેવામાં આવે. આ બધું છતાં જે તેઓ અભણું હશે તે તેમને ભણેલા તે કહી શકાશે નહીં. ઉપરની બધી બાબતેને વિદ્યા આગળ તે આવું ઓઢવું જ પડશે. જ્યાં સુધી સરસ્વતીના સેવકને સપાટે લક્ષ્મીવાને એ જે નથી ત્યાં સુધી તેમની બધી બડાઈ ચાલ્યા કરશે. જેમ એક લબાડ માણસ ગામની ગળી કુંચીઓમાં બારીઓ પાસે પિતાની બડાઈ હાંક્યા કરે પણ જ્યાં રણ સંગ્રામમાં રશર વીરના પિતાની ચળકતી
Page #29
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી અને સરસ્વતીની મૂળ સ્વરૂપમાં તુલના.
૧૫૫
અને તીખી તરવાર ફેરવવા માંડે છે ત્યારે વાતેડીઆ બહાદુર પાછલી પેઠે પલાયન કરી જાય છે તે જ પ્રમાણે લક્ષમીના દાસે સુજન સમાજ અને વિજ્ઞાન તથા સાહિત્યના ક્ષેત્રમાં સરસ્વતીના ઉપાસકના દર્શન થતાંજ ચુપકી પકડે છે. કારણ કે શાસકારો કહી ગયા છે કે અજ્ઞાન માણસે મતે સમ છે ઇંક મરધે વલા થા છે એટલે કે હંસની સભામાં બગલે ઘણે વેત હેવા છતાં પણ તે નથી તેમ વિદ્વાનોની સભામાં અભણ માણસે શેભતા નથી વળી એવું કહેવામાં આવે છે કે “વસુ વગરના નર પશુ” આ ઉક્તી કદાચ સત્ય મનાતી હોય પરંતુ તે જ્ઞાની અર્થાત્ ભણેલા અગર કેળવાયેલા વર્ગ માટે તે નહિજ કારણ કે જ્ઞાની માણસે ગમે તે રસ્તે, ગમે ત્યાંથી, પિતાને જરૂર જેટલું ધન ગમે ત્યારે મેળવી શકે છે. આપણું અને બીજા સઘળા દેશમાં ચાલતી સઘળી પોપકારી સંસ્થાઓ, જેવી કે વનિતાવિશ્રામ, વિધવાશ્રમ, અનાથાશ્રમ, મફત ઔષધાલયે, શાળાઓ અને સદાવૃતે ઘણા પૈસાવાળાને નામે ચાલે છે પરંતુ તે સઘળાં જ્ઞાની કેળવાયેલા માણસના ઉપદેશથી જ. વિદ્વાન ભાષણકર્તાઓની મેહક, હૃદયભેદક, અને તાદ્રશ્ય વચાતુર્યથી અનેક કંજુસ ગૃહરાનાં હદય પીગળી જાય છે, અને પરોપકારાર્થે પોતાની મિલકતને ઘણો મોટો ભાગ તેમની આગળ રજુ કરી દે છે. આ ઉપરથી સિદ્ધ થશે કે આવા વિદ્વાન નરે ભલે વસુ વગરના હોય પરંતુ તેઓ પશુ સમાન તે નથી જ, લફમીની બાજુ તપાસી. હવે આપણે સરસ્વતીના તરફ દષ્ટિ કરીએ. સરસ્વતીના સેવકો અને સત્ય નિરીક્ષણ કરવાવાળા એવું ભાર દઈને કહી ગયા છે કે, “વિદ્યા વિના પપશુઓ જેમ પિતાનું પેટ ભરવા ઉપરાંત બીજું કાંઈ પણ કરી શકતાં નથી તેજ પ્રમાણે અભણ મનુષ્ય અજ્ઞાન રહેવાથી એહક સુખ ભેગવવા ઉપરાંતનું પિતાનું કર્તવ્ય જાણતાં ન હોવાથી, તેઓ વધુ કાંઈ પણ કરી શકતાં ન હોવાથી પશુ સમાન ગણાય એમાં આશ્ચર્યજનક શું ? વળી જીવન સાફલ્યના હેતુઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વરતુઓ સાધવાનું ઉત્કૃષ્ટ સાધન જ્ઞાનજ છે કારણ કે જ્ઞાનથી વિનય અને વિવેક મળી શકે છે ને ઈચ્છીત વર મેળવવાનું મોટું સાધન છે. લક્ષમી કરતાં વિદ્યા ઉતરતી નથી એટલું જ નહિ પણ તેનાં કરતાં ઘણે દરજજે શ્રેષ્ઠ છે એમ સાબીત થઈ ચૂક્યું છે. કહ્યું છે કે વિā ૪ नृपत्वं च नैव तुल्यं कदाचन स्वदेशे पूज्यते राजा विद्वान सर्वत्र पूज्यते ॥ એટલે કે વિદ્વાનપણું અને રાજાપણું કદી પણ સરખાં હોતાં નથી કારણ કે રાજ ફક્ત પોતાના દેશમાંજ માન સન્માન પામે છે જ્યારે વિદ્વાને સઘળે ઠેકાણે પૂજાય છે. એ આપણે ઘણી વખતે જોઈએ છીએ કે રાજા પિતાની હદની બહાર ગયા પછી ભાગ્યેજ માનને પામે છે પરંતુ વિદ્વાન પુરૂષે જે કે તેઓ ગૃહસ્થ નથી તેઓ કઈને કાંઈ આપી દેતા નથી છતાં તેઓને એટલું
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૫૬
બુદ્ધિપ્રભા
બધું માન આપવામાં આવે છે કે ઘણી વખતે તેમની ગાડીને ઘોડા છે નાંખી માણસો તેમની ગાડીએ ખેંચી લઈ જાય છે. આ બધે પ્રભાવ તેમની વિદ્યા અને કેળવણીનેજ છે કે જેથી તેઓ પિતાનું કર્તવ્ય સમજી શક્યા છે અને તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મહા જ્ઞાની પુરૂષોનાં ચરણમાં મસ્તક મૂકી પૂજા કરવાના અનેક રાજાના છતે આગળના ઈતિહાસ પરથી આપણને માલુમ પડે છે. કેટલી વખતે આપણે જોઈએ છીએ કે જેમની પાસે એહવા, પાથરવાને પણ પુરતા સાધન નથી હોતાં, એક ટંકનું ખાવાનું પણ પાસે હેતું નથી એવા ચિંથરેહાલ સાધુ–સન્યાસીઓની ચરણરજમાં લક્ષાધિપતિ અને કરોડધિપતિઓ પિતાનાં ધન અને સત્તાના દોરદમામને ત્યજી દઈ આળેટતા જણાય છે. કોઈ કહેશે કે તેઓ ભેખધારી મુનીઓ છે અને તેથી તેમના ભેખને નમન કરવામાં આવે છે. પરંતુ તેમ સઘળે રળેિ હોતું નથી. પીળાં અને ભગવાં વસ્ત્રધારી અનેક ભેખધારીઓ ફરે છે તેમાંના કેટલાકનાં આહાર, પાણીની શી વ્યવસ્થા છે અને ક્યારે આવીને ક્યારે જાય છે તેની કઈ પુછપરછ કરતું નથી. જયારે જ્ઞાની અને વિદ્યાવાન લેખધારીઓના આવાગમનના સમાચાર સાંભળી ઘણું ઉલ્લાસમાં આવી જઈ લેક તેમને સામૈયું કરી મહા ઠાઠમાઠથી નગર પ્રવેશ કરાવે છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે જ્ઞાન સિવાયને લેખ પણ યથાયોગ્ય પુજાતે નથી. આ બધે પ્રભાવ પૈસાને નહિ પણ વિદ્યાને છે. એક વખતે એક ધર્મમંદિરની છત ઉપર કેટલાએક જ્ઞાની મહાત્માઓનાં ચિત્રે કઢાવવામાં આવ્યાં હતાં જે તૈયાર થયા પછી ચિત્રકારને પુછવામાં આવ્યું કે આ પુરૂષને અલંકાર કેમ પહેરાવ્યા નથી ત્યારે તેણે કહ્યું કે એ ઉચ્ચ સ્થાન મેળવવાને કાંઈ તવંગરજ થવું પડતું નથી. ખરેખર વિદ્યાને આભૂષણ અને ટાપટીપની કાંઈ જ જરૂર નથી કારણ કે તે પોતે જ સઘળું રવયં છે. વળી કહ્યું છે કે
विद्या नाम नरस्य रूपमधिकं पृच्छन्न गुप्तं धनं । विद्या भोग करी शश: मुख विद्या गुरुणा गुरुः ।। विद्या बंधुजनो विदेश गमने विद्या परा देवता ।
विद्या राजसु पूजिता न तु धनं विद्या विहीनः पशुः ।।
ભાવાર્થ-વિદ્યા માણસને અધિક સુંદરતા આપે છે, તે ગુપ્ત ધન છે વિદ્યા ભેળ, યશ અને સુખનો આપવાવાળી છે, વિદ્યા ગુરૂને પણ ગુરૂ છે, પરદેશમાં વિદ્યા બંધુ સમાન સહાય આપે છેવિદ્યા એ માટે દેવ છે, રાજ્યમાં ધન નહિ પણ વિદ્યા પુજાય છે અને વિદ્યા વગરનાં મનુષ્ય પશુ સમાન છે.
વિદ્યાની મહત્તા સ્વિકારતાં એથી પણ આગળ વધીને હિતેપદેશમાં
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૫૭
લક્ષ્મી અને સરસ્વતીની મૂળ સ્વરૂપમાં તુલના- ૧૫૭ केयूग न विभूपयंति पुरुषं हारा न चंद्रोज्वला । न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मुर्धजाः।। चाण्येका समलं करोती पुरुषं या संस्कृता धार्यते ।
क्षायचे खलु भूषणानी सततं वाग्भूषणं भूषणं ।। ભાવાર્થ-પુરૂષને ચંદ્ર જેવાં ઉજજવળ હાર અને કંકીઓ શોભાવતી નથી. સ્નાન, વિલેપન, અને પુષ્પથી પણ શેભા પમાતું નથી. ફક્ત એકજ, સુધરેલી વાણું, પુરૂષને બરાબર શોભાવે છે અને વાણીરૂપી ભૂષણ આગળ બીજાં સઘળાં ભૂષણે ક્ષણમાં નાશ પામે છે.
લક્ષ્મીની અધિક પ્રાપ્તિ મનુષ્યને અહંભાવ અને અભિમાનનાં ઉચ્ચ શિખર૫ર ચઢાવી તાડના ઝાડની જેમ કે જે ઘણું ઊંચું હોવા છતાં પિતાનાં મૂળને પણ છાંય આપી શકતાં નથી તેમ પિતાના આશ્રિતો પ્રત્યે પણ નિરૂપગી બનાવે છે. જ્યારે વિદ્યાનું વૃક્ષ આમૃવક્ષની જેમ નીચું હોવા છતાં અતિવિસ્તૃત થઈ અનેક સદ્ગને પિતાના આશ્રયે રાખે છે.
ઉપરની સઘળી બાબતે થી એટલું તે નિવિવાદ કરે છે કે લક્ષ્મી અને સરસ્વતિની તેમનાં મૂળ સ્વરૂપમાં તુલના કરતાં સરસ્વતિ શ્રેષ્ઠ થઇ ચુકી છે.
આ ઉપરથી લક્ષ્મીની બીલકુલ જરૂર નથી એમ કહેવાનો આશય નથી. દુનિયા ચલાવવામાં દેઢીઆની તે આવશ્યકતા છેજ કારણકે કહ્યું છે કે “ઘી ખાતા શક્કસે અને દુનિયા ચલાના મક્કરશે. તેમાં વળી હાલની નિમલ્ય પ્રજાને તે પાસેની પિટલી સ્ટેશન પર લઈ જવામાં પણ પૈસે ખરી પડે છે. પરંતુ કહેવાનો આશય તે એ છે કે લક્ષ્મીવાને કેળવાયેલા હોવા જોઈએ. કારણ કે જે તેઓ કેળવાયેલા હશે તે જ પાત્ર, કુપાત્ર, સમજીને અને જાણીને પિતાની લક્ષમીને સદગ્યચ કરી શકશે. આ ઉપરથી પણ કેળવણી અને વિદ્યાનું ઉચ્ચપદ સાબિત થાય છે જે દરેક સુખના ઇરછનારાઓને આદરણીય છે. અસ્તુ.
स्वीकार
અભિપ્રાય માટે મળેલા નીચેના સાહિત્યની ઉપકાર સાથે નેંધ લઈએ છીએ. અભિપ્રાય આવતા અંકમાં આપવાની જોગવાઈ થશે.
રિપોર્ટ– શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સને સંવત્ ૧૯૭૨ની સાલને) પ્રકાશક રા. કલ્યાણચંદ સોભાગચંદ ઝવેરી. મુંબઈ
રીપોર્ટ–(શ્રી જૈન શ્વેતાબર કોન્ફરન્સને-અંતર્ગત રિસેપ્શન કમિટિને રિપોર્ટ, હિસાબ તથા મહિલા પરિષ રિપોર્ટ વગેરે. સંવત્ ૧૯૭૩) પ્રકાશક
Page #32
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
રા. મીચંદ ગિરધરલાલ કાપડીઆ તથા રા. મકનજી જુઠાભાઇ મ્હેતા. મુંબઈ. (૧) જૈનધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૧ લા (ર) મિત્રમૈત્રી (મિત્ર ધર્મ) (૩) શિષ્યાપનિષદ્ (૪) જૈનપનિષદ્ (૫) પ્રતિજ્ઞા પાલનૢ.
૧૫૨
ઉપરનાં પાંચ પુસ્તકો યાગનિષ્ઠ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરિજીની કસાયેલી અને પવિત્ર કલમે તૈયાર થએલાં છે. અને તે અધ્યાત્મજ્ઞાન જ્ઞાન પ્રસારક મડળે પ્રકટ કર્યા છે. સવિસ્તર અવલેાકન આવતા અંકથી શરૂ કરવા ધારીએ છીએ.
આ સિવાય પાછલા અંકોમાં લેવાયલા સ્વીકારવાળાં ચેપાનિયાં વગેરેના અા અમને નિયમિત રીતે મળે છે તેની પણ ઉપકાર સાથે નોંધ લઈએ છીએ.
-
ध्यान खचीए लीए.
૧ ગયા...આગષ્ટ મહિનાના અંકમાં લેટનું પુસ્તક વિ. પી. દ્વારા ગ્રાહકાને પહેાંચાડવાનું અમે જાખ્યું હતું. તે પુસ્તક-શિષ્યાપનિષદ્-તૈયાર થઈને સ્માદ્િ સમાં આવી ગયેલ છે. અમે વખતસરવિ. પી. નું કામ શરૂ કરનાર હતા. તથાપિ તે દરમિયાન અમદાવાદ જ્યાં આ પત્રની આક્સિ છે, ત્યાં સખ્ત લૅંગ ચાલવા માંડયે અને પોષ્ટ આફિસોમાં વિ. પી. માટેની જોઈતી જોગવાઇ અમને મળી શકી નહિ. આ કારણથી ભેટ પહોંચાડવામાં વિલંબ થયા છે, અને હવે પ્લેગનુ જાર કમી થતાં, તે સુલતવી રહેલુ કામ શરૂ કરીશું, તે દરમિયાન જે ગ્રાહક ગૃહસ્થે! અમને આ માસિકના લવાજમનાં નાણાં મનિઑર્ડરથી મેકલાવી આપવાની મહેરાની કરશે તેમને ઉપકાર માનીશું, ખાસ કરીને ઉપકાર માનવાને એટલાજ વાસ્તે કે હાલમાં નાણાંની સખ્ત ભીડ છે, દિન-પ્રતિદિન કાગળની અને માસિકને લગતા સઘળા સાહિત્યની મોંઘવારી વધ્યાં જાય છે. અને તેવી મેઘવારીના ધિકતા સમયમાં અમે અમારા કદરદાન ગ્રાહકો તરફથી મળનાર લવાજમનાં નાણુપર શ્રદ્ધા રાખી, નવા વર્ષે પછી આ અંફ સુદ્ધાં પાંચ અંક, વિ. પી. કર્યાં સિવાય અમે મેકલી ચૂકયા છીએ. અમારા તે સાહસને “ન્ટિંક” વિચારી ગ્રાહકે જો લવાજમનાં નાણાં મનિએર્ડરથી મેકલવાની કૃપા કરશે તે તેએ પાતાની પવિત્ર કુજ બજાવનાર ઠરશે. આશા છે કે અમારી આ “અપીલ” * અરણ્ય રૂદન ” જેવી નહિ≈ નિવડે.
૨ પ્લેગના કારણેજ વિશેષ વિલખે કે પછ થયા છે.
૩ ગ્રાહેકાનુ' રાષ્ટ્રર પત્રક અમારે છપાવવાનુ છે માટે આ અક મળ્યા
Page #33
--------------------------------------------------------------------------
________________
આ માસિક સંબંધી વિધાન પત્રકારોને મત.
૧૫
પછી પંદર દિવસની અંદર જે જે ગ્રાહકોને પિતાનાં શિરનામાંમાં જે કંઈ સુધારે કરાવવાને હેય તે જણાવવું જોઈએ.
૪ લખવાની જરૂર નથી કે આ માસિકે કમ્રતિષ્ઠા સંતોષજનક પરિણમમાં મેળવવા માંડી છે “અભિપ્રાય"ની ડીક વાનગી આ પત્રમાં અન્યત્ર ઉતારી છે તે ઉપરથી વાચકોને વિશેષ પ્રતીતિ થશે. ગ્રાહક સજજને જે પિતાના તરફથી એક એક ચાહક વધારી આપવા જેટલે શ્રમ લેશે તે તેનું ફળ તેમને મળ્યા સિવાય નહિ જ રહે એવું અમે વચન આપીએ છીએ.
તંત્રીની આજ્ઞાથી વ્યવસ્થાપક.
- -
-
-
-
आ मासिक संबंधी विद्वान पत्रकारोनो मत.
| (અભિપ્રાયોના થોડાક નમૂના) હિન્દુસ્થાન ” પત્રના પ્રોપ્રાયટર્સ લખે છે કે --
હાલમાં ચાલતા નવા વર્ષના પ્રારંભથી લેખે તથા અપમાં આકર્ષક ફેરફાર થએલે જણાય છે. માસિક જૈન વર્ગનું છતાં મુખપૃષ્ઠ પર લખ્યા પ્રમાણે દેશ, સમાજ, ધર્મ વગેરે જેન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત હોઈ તેનું લખાણ સફળતા પામ્યું છે. માત્ર સવા રૂપિયાના વાર્ષિક લવાજમમાં મળતું આ દળદાર માસિક આવકારદાયક છે.”
“ગુજરાતી પંચ પત્ર કહે છે કે – - દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર વિષયે ચર્ચતા આ માસિકમાં આપણું સાહિત્યના કેટલાક જાણીતા લેખકે પણ લખે છે. તેમાં જુદા જુદા વિષયેની વાનગી ઠીક રજુ થાય છે. ” સાહિત્યના વિદ્વાન તરી જણાવે છે કે
આ માસિકમાં ઘટતે ફેરફાર થએલો જણાય છે. વિષયની વિવિધતાં તથા જૈનેતર પ્રજાને ઉપચેગી થઈ પડે તેવી પસંદગી વધારે દાખલ થએલી જોઈ અમને આનંદ થાય છે.”
(વિશેષ અભિપ્રાય આવતા અંકમાં.)
—
—
Page #34
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
હમારૂ જીવન ઉચ, રસીક, પ્રેમી અને ભક્તિવાન કરવું છે? તે આજેજ મગાવ-ને જરૂર વાંચે !
શું? નવયુગના નવ યુવાનેના જીવનના પિષણરૂપ
સર્વોત્તમ સાહિત્ય નજીવન.
(નિબંધ સંગ્રહ) વડેદરાના સાહિત્ય રસીક દિવાન સાહેબ મે. મનુભાઈ નંદશંકર મહેતા એમ. એ. એલ એલ. બી. એમને સમપિત તથા વિદુષિ શ્રીમતી અ, સિ. બહેન શારદા મહેતા બી. એ. એમના વિદ્વતાભર્યા ઉઘાત સાથે બહાર પડેલ આ પુરતકની પ્રથમવૃત્તિ માત્ર બેજ માસમાં ખલાસ થવાથી બીજી આવૃત્તિ હમણુંજ પ્રકટ કરવી પડી છે. - કલકત્તાનું સુપ્રસિદ્ધ મર્ડન રીવ્યુ, સાહિત્ય, ચંદ્રપ્રકાશ, ગુજરાતી પંચ, જન, બુદ્ધિપ્રકાશ, સયાજી વિજય આદિ માસિક તથા અઠવાડીકેના ઉત્તમ અભિપ્રાય ધરાવતું આ પુસ્તક વદરા રાજ્યનાં તમામ પુરતકાલ માટે મંજુર થયેલું છે.
(૧) પ્રેમમિમાંસા. (૨) સૂઝતત્વજ્ઞાન. (૩) મહાકવિ ડેન્ટેનું જીવન. (૪) કાલિદાસ ને ભવભૂતિની તુલના. (૫) કાવ્યદેવીને દરબાર. (૯) મહાકવિ ફિરદૌસી. (૭) તથા ભરતખંડ કે આર્યાવર્ત આ સાત નિબંધરથી વિભૂષિત નવજીવન એકવાર અવશ્ય વાંચે.
લાયબ્રેરીને શણગાર! શ્રી તથા પુરૂષનું આભૂષણ! કીમત-કાચુ પુષ્ઠ રૂ. ૦-૧૨૦, પાકુ પડું રૂ. -૦-૦૦
લખે – મણિલાલ મો. પાદરાકર. તંત્રી–ખેતી અને સહકાર્ચ ત્રિમાસિક વડેદરા રાજ્ય.
વડોદરા-કેઠીપેળ.
Page #35
--------------------------------------------------------------------------
________________
તમારો ધર્મ સાચવ છે ? ભક્ષાભક્ષથી બચવું છે ? તો આ જરૂર વાંચા! લાભ હા ! ! ત્રણ પેઢીથી ચાલતુ' ! જુનું, જાણીતુ, વિશ્વાસપાત્ર ! !
જૈન માલકીનું
પ્રતિષ્ઠિત ઔષધાલય!!!
શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ એમના તરફથી વડોદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વૈદ્યકશાસ્ત્રની
ત્રણે પરીક્ષામાં ઉત્તિર્ણ (પાસ), થઈ પારિતોષિક (ઈનામ) મેળવનાર
વધે ચંદુલાલ મગનલાલ (પી. વી. બી. આર.). એમની ખાસ કાળજીભરી જાતિ દેખરેખ નીચે ચાલતી
ધી રાજનગર આ યુવૈદિક ફાર્મસી
માં ભક્ષાભક્ષના વિચારપૂર્વક બનતાં શાસ્ત્રસિદ્ધ આષધો,
સ્ત્રી, પુરૂષ તથા બાલકોની પાચન શક્તિ સુધારી લેહી વધારી શરીરમાંના દરેક અયુવે મજબુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે.
| કી. રતલીઆ બા ૧ ના રૂ, ૧-૧૨-૦,
અંગનામૃત !!
આ દવા સ્ત્રીઓનાં તમામ ગુપ્તદર્દો મટાડી લેાહી વધારી સંપૂર્ણ તદુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃત સમાન પીણું છે, અને પીવામાં લહજજતદાર છે.
કી, શીશી ૧ ના રૂ. ૧-૧૨-૦.
રસનામત ! ! !
હમારા બાલકને ખાંડનાં કફકારક, રંગબેરંગી શરબતનાં નુકશાનકારક મિશ્રણવાળ આલામૃત વગેરેથી બચાવવાં હોય છે. આયુર્વેદ શાસ્ત્રના આધારે બાળકોને ફાયદાકારક ઔષધોથી તૈયાર કરેલું આ અમારૂ રસનામૃત તમારાં બાલકોને નિરાગી, પુષ્ટ, આન‘દી અને ગુલાબી રહેરાવાળું બનાવશે. સ્વાદમાં મધુર હાઈ બુચ સહેલાઇથી હોંશે હોંશે પીએ છે.
e કી. શીશી ૧ ના . ૦–૧૦–૦, આ સિવાય આ ફાર્મસીમાં ભસ્મ, રસોયણે, આશા, પ્રજાશાહી યાકુતી, ચૂર્ગો, અવ, લેહ, ગુટિકાઓ, તેલ, મુરબ્બઓ, સૂતિકાકવાથ વિગેરે સ્ટક તેમજ જથાબંધ વેચાય છે. પે. પેકીંગ ભગાવનારને શિર છે, લખે યા રૂબરૂ મળા. રાજામહેતાની પોળ સામે ) ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક અમદાવાદ,
વૈદ્ય ચંદુલાલ મગનલાલ.
પી. વી. બી. આર,
Page #36
--------------------------------------------------------------------------
________________ જૈન પ્રજા માટે એક નિર્ભય ને ભરૂસાપાત્ર ઠેકાણું છે કે જયાં અગાડી | અપટુડેટ ફેશનના. સોનાના મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો દેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદનજ ચાઇ- ખુ' અને સફાઈબંધ ફેન્સી કામ ઘરાકોના સોનાનું કીફાયત મજુરીથી ઘણીજ ઝડપથી અને વાયદેસર બનાવી આપવામાં આવે છે, તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની દેખીત ગેરંટી મળે છે. ઈંગ્લીશ જવેલરી, રાલ્ડગોલ્ડ વેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોના જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટ, હીરાઓ, માણેક, પાના વિગેરે ઝવેરાતનું કામ ધરાકા અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ. રૉયલ જવેલરી માર્ટ. ગાગાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. R રીચીરાડ અમદાવાદ. ગગજીભાઇ ધી " ડાયમ 3 જયુબીલી " પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ રેવીદાસ છગનશાળે જાવું.