________________
૧૪૮
કેસને સમય નજીક આવતે ગયે. ત્યારે મુખ્ય રથળથી નીલરને તે માટે ફંડ ભેગુ કરવાની વિનંતિ કરવામાં આવી. ચિન્તામુક્ત નબેન્દુ, આ નંદભેર તેની સાળી સાથે પત્તાંની રમતમાં રેક હો, જે વેળા નીલરત્નબાબુ ફંડની ચે પડી લઈ તેની પાસે આવ્યા અને બોલ્યા “આમાં નામ ને બા સાહેબ !”
મૂળની ટેવ પ્રમાણે નભેદુ તે ગભરાયેલો જગુપિ. લાયે ઘણી લાગણી અને ચિન્તાવાળી મુદ્રા ધારણ કરી કહ્યું “ એમ ન કશે એમ કરવાથી, તમે તૈયાર કરાવેલું મેદાન તદ્દન નાશ પામશે.”
નીલરને વળી કહ્યું “અમે તમારું નામ પેપરમાં છાનું નહિ.”
લાવણ્ય વળી ચિન્તાયુક્ત ચહેર કર્યું “છત છે , નવા મત વાત નથી. “વા બ ઉડી જાયે વાત!”
નભેદ જ સબંધ બોલી ઉઠશે “પપમાં આવવા થી . મને બી. લકુલ હાની પહોંચવાની નથી.” એમ બેલી તણે નીલરના હુ શી કંપની
પડી ખેંચી લીધી, અને એક હજાર રૂપીઆ લખી રાખે. અંતરના ઉંડમાં તે એમ આશા રાખતું હતું કે પેપરે આ વાત પ્રકટ નડુિ કરે.
લાવણ્ય કપાળ પર ટપલી મારી કહ્યું “તમે આ શું કર્યું?” નભેન્દુએ મગરૂરીમાં કહ્યું “કાંઈજ ને હું નથી કર્યું.”
લાવણ્ય બબી “પણુપણુસીડાહ સ્ટેશનના ગાર્ડ સાહેબ, વાઈટ વે દુકાનના દુકાનદાર, હાઈ બ્રધર્સના સાઈસ સાહેબ-વગેરે ગૃહ તમારા ઉપર ગુસ્સે થશે અને તમારે ત્યાં પુજાને દિવસે સેપેનની પિટી ઉફાવવા આવિશે નહિ. અરે જ તે વિચારે! હવે જ્યારે તેઓ તમેને ફરી મળશે ત્યારે તમારે ખભે થાબડશે નહિ.”
નભેજુએ જવાબ વાળે “એથી હારું હૈયું તે ફાટી નહિ જાયને ?”
ડા દિવસ વિત્યા બાદ જ્યારે નબેન્દુ ચાહ પોતે પોતે એક ન્યુસ પિપરપર દષ્ટિ દોડાવતું હતું ત્યારે તેની નજર એક “3”ની સહીવાળા પત્રપુર પી. લેખકે નભેદુને, તેણે આપેલી બક્ષીસ બાબદ ઘણે ધન્યવાદ આપે હતું, અને જણાવ્યું હતું કે નભેદુ જેવા માણસના કન્ટેસના ટેળામાં આવવાથી કન્ટેસના બળમાં અત્યંત વધારો થયે હતે.
અફસ ! બાપા પૂર્ણદુ શેખર! શું તમેએ આ દુને, કોગ્રેસના બળમાં વૃદ્ધિ કરવા જન્મ આપે હતું ?
પણ દુખના વાદળને પણ રૂપેરી કેર હોય છે. એક બાજુપર એંગ્લોઇન્ડીઅન પ્રજા અને બીજી બાજુપર કોગ્રેસને પક્ષ, દરેક તેને પોતાના પક્ષમાં