Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522096/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ च દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત पुस्तक ९ मुं] सप्टेम्बर १९१७. धीर संवत २४४३. [TM રૂ. તંત્રી, રા. મણિલાલ માહનલાલ પાદરાકર ... LIGHT OF REASON ૪. ઉજળું ભાષ્ય. ૫. દરિયા પારના દેશામાંથી. વિષય લેખક. ૧. કર્મજ હારા સુખ દુ:ખનાં ભાગી છે. .... બાળાનાય શર્મા. ૨. યા—ઉન્–નિયા. ૩. આત્મજ્યાત. 946 0.0 907 વિષયદર્શન. ૬. કેળવણી અને શિક્ષનું પદ્ધતિ તત્વ. છે. દરિયા પારના દેશમાંથી. ૮. ગંધુશ્રી ક્ષમાકટાણુકૃત પ્રશ્ચાત્તર. ૯. પ્રહ્લાદના સત્યામનું. ૧૦. સ્વીકાર અને અનિયાય 304 Registered No. B. 876, ... ...રા. ખામુગવ ગ. ઢાકાર, બી. એ. ...રા. આમણું. --.રા. ધનશકર હીરારા કર ત્રિપાઠી. ...( અવતરણું. ) વ્યવસ્થાપક. ચ. કેશવ હ. શેઠ, ... 900 ..( અત્રતત્રુ. ) ... મુનિશ્રી કપૂરવિજયજી ...રા. કેશવ હ. શે. વ્યવસ્થાપક, -~-~ .. *** શ્રી અધ્યાત્મ જ્ઞાનમસારક મંડળ તરફથી પ્રકાશક. રા. શંકરલાલ ડાહયાભાઈ કાપડીઆ *** 99. પૃષ્ઠ. ... $4 ... }; 9 ... 69. ૮૩ * ફુ ww ... --- ... 43 ... અમદાવાદ. લવાજમ-વર્ષ એકના રૂ. ૧-૪-૦. છુટક હર એક નકલના એ માના. રૂપ છુ ex Page #2 -------------------------------------------------------------------------- ________________ આ માસિકના નિયમ વગેરે. ૧ આ માસિકમાં આવતાં લખાણે પણ જેનેતર લેખકેના સામાજિક દષ્ટિએ લખાયલા સમજવા. ર રાજકીય લેખે, ધાર્મિક ઝગડે ઉત્પન્ન કરાવે તેવા લેખો કે ચર્ચાપ તથા નિર્જીવ કવિતાઓને માટે આ માસિક નથી. તેમજ અસ્પષ્ટ, કાગળની બને બાજૂ ખીચખીચ લખાયલા, પેન્સીલથી લખેલા છે તેવી જાતના લેખો પર લક્ષ નહિ અપાય૩ સારા અને સાર્વજનિક હિત જળવાય તેવા, વિશાળ દષ્ટિએ લખાયેલા લેખેને રેગ્ય ન્યાય મળશે. જ નહિ સ્વીકારાયેલા લેખે પાછો મંગાવનારે પટેજ મેકલવું. ૫ તખલ્લુસ(ઉપનામ) ધરાવનારાઓએ અમારી અંગત જાણ માટે ખરું અને પૂરું નામ જણાવવું. ૬ માસિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧-૪-૦ પિજ સાથે હોય છે. બેટ અને વિ. પી. ખર્ચ જૂદો. અને લવાજમ અગાઉથીજ વસૂલ કરવામાં આવે છે. છે નવા વર્ષની શરૂઆત જુલાઈ મહિનાથી થાય છે. પાછળથી ગ્રાહક થનારને શિલિકમાં હોય ત્યાં સુધી પાછલા અંકો પૂરા પાડવામાં આવે છે. અને ગ્રાહક તરીકેનું નામ જુલાઈથી નોંધાય છે. તેમ નહિ કરવા ઇરછનાર જ્યારથી ગ્રાહક થાય ત્યારથી જૂલાઈ સુધીનો અંકે જેટલું લવાજમ તેની કનેથી વસુલ કરવામાં આવે છે. ૮ જે અંકે ન મળે, તે માટે અમારું ધ્યાન, ત્યાર પછી બીજો અંક સ્થાને થાય ત્યાર પછી ખેંચવું. આ વિશે ખુલાસા માટે ઓફિસના શિરનામે પત્રવ્યવહાર કરે. ૧૦ સહીવાળા લેખેની જવાબદારી લેખના લેખકનેજ શિર સમજવી. વ્યવસ્થાપક, જાહેર ખબર. શ્રી માંગરોળ (કાઠીઆવાડ)ના પુસ્તક ભંડારમાં આપવા સારૂ નીચે લખેલાં હસ્તલિખિત આગમે વેચાતાં જોઈએ છીએ. જેઓએ વેચવાનાં હોય તેઓએ નીચેના શિરનામે પત્ર વ્યવહાર કરે-અથવા મળવું. ૧ વિપાક સૂત્ર, અંગ ૧૧ મું. દ મરણ સમાધિ પયા ૯ મું. ૨ પનવણું સૂત્ર, ઉપાંગ ૪ થું. છ બૃહતુ કલ્પ છે. બીજું. ૩ મહીં પચખાણ પયા ૪ શું, '૮ જીત કલ્પદ ચિહ્યું. ૪ ચંદ્રવિજય પયા સાતમું. ૯ લધુ નિશિધ છેદ ૫ મું. ૫ દેવેન્દ્ર સ્તવન પ્રકરણ પન્ના આઠમું. ૧૦ વ્યવહાર છેદ ૩જુ. મૂળચંદ હીરજી, એક્ઝીક્યુટ. અંદરજી અભેચંદ, કેટ કીપરડ નં. ૮ - મુંબઈ આ માસિક સંબધી સધળે પત્રવ્યવહાર નીચેના શિરનામે કર. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, બુદ્ધિપ્રભા ઓફિસ, ચંગળ-અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ - i digita IT OF REAS 11); < _ _ ન જાય - - - - જમા - - - - - દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત. પુસ્તક ૯ મું] સપ્ટેમ્બર સને ૧૯૧૭. [ અંક ૩ જો. कर्मज त्हारा सुख दुःखनां भागी छे. (લેખક–પંડિત ભેળાનાથ શર્મા ) હરિગીત, જમ્યા જગતમાં એકલા, મરવું જગતમાં એકલું, ઢિયા ગાાં એકલા, ફરવું જગમાં એક્યું વધવું જગમાં એકલું, જેવું જગતમાં એકવું, સુખ દુઃખ ભાગી કેણ છે ? તું બેલ આ પૂએટલું. પુત્રે માના રુપયુત પાયે કદાપિ તું હશે, નારી મનોહર પયુત વિધિએ ફદિક યા હશે તોએ જીવનના અંતમાં બળવું ચિતામાં એકલું, સુખ દુઃખ ભાગી કેણ છે ? તું કોલ આપૂ! એટલું. મિ મનહર બેલતા કદિ આવતા દ્વારે હશે, ધન માલ ગામ ગિરાની આવક કદા ત્યારે હશે મરાન્ત દુર્ગમ માર્ગમાં પડશે જવું જયાં એકલું, સુખ દુઃખભાગી કેણ ત્યાં? તું બેલ બાપૂ એટલું. પાંડિત્ય પિપટ સમ પઢી કદિ મેળવ્યું છેમે હશે, વકિલાત કેરટમાં કરી સન્માન પ્રાપ્ત કર્યું હશે, શુભ અશુભના પરિણામમાં ઊભું થવું જ્યાં એવું, સુબ દુ:ખ લાગી કેણ છે? તું બેલ બાપુ! એટલું. દદ બીજાનાં દેખિને દિલમાં દરદ છે આણશે, નિજ બધુઓનાં અશુને પિતા સમાં જે જાણશે; એ પુણ્ય પધમાં આવશે જવું થશે નહિ એકલું, ૮:૬ મા વા r s ç ! તું!! Page #4 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા तिहासिकदृश्य. છે ય–વન-નિકા." (અનુવાદ –રા, બાબુરાવ. ગ, ઠાકોરબી. એ.) Li - Fi - આ બર કુલમાં ઉત્પન્ન થએલી આ શાળા હિંદુસ્તાનના એક મહાન પણ કમનશીબે રાજ્યકારભાર ચલાવવામાં અકુશળ પાદશાહ ઔરંગઝેબની પુત્રી થાય. તેને જન્મ મુસલમાની મહિના શવાSી લની ૧૦ મી તારીખે હિજરી સંવત ૧૦૪૮, એટલે ઈ. સ. ૧૬૩૯ ના ફેબ્રુઆરીની ૫ મી તારીખે થયે હતો. તેનું ખરૂં નામ બન્દા બેગમ હતું, પણ પાછળથી તે ક્યુબ-ઉન-નિસ તરીકે ઓળખાવા લાગી, અને હાલ પણ તે એજ નામે પ્રખ્યાત છે. હિંદુસ્તાનના ઈતિહાસમાંના કેટલાક વિખ્યાત પુરૂનાં નામ અને જીવનનાં ખરું સ્વરૂપને પશ્ચિમના ઇતિહાસ કર્તાઓએ કેવી રીતે ફેરવી નાંખ્યા છે એ વાત કોઈથી અજાણી નથી, અને એજ ન્યાયે યમ–ઉન-નિસાનું જીવન વૃત્તાંત પણ તેમની અન્યાયી કલમને ભેગા થઈ પડી છે. જે કાંઈ ડું વધારે તેઓએ આ શાહજાદી વિષે લખ્યું છે તે પ્રમાણમાં ઘણું જ અલ્પ છે, અને તેમાં સત્યતાના અંશ ઘણુજ છેડા છે. પરંતુ હિંદુસ્તાનના ઈતિહાસના એક જાણીતા લખનાર-મી. ઇલિયટે પિતાના ઇતિહાસમાં માસીરે આલમગીરી નામના તે સમયના અતિહાસિક ગ્રંથ માંથી નીચેના શબ્દ ટાંકયા છે અને તે ઉપરથી ન્યાયી વાંચકવર્ગ આપણી નાયિકાના સંબંધે અપક્ષપાત મત બાંધી શકશે. તે પુસ્તકને ગ્રંથકર્તા લખે છે કે “ પાદશાહ પિતે જાતેજ પિતાની હાલી પુત્રીને શિક્ષણ આપતે અને તેની પાસેથીજ તે કુરાન શીખી અને જ્યારે તે બરાબર શીખી રહિ ત્યારે પાદશાહે તેને ૩૦,૦૦૦ અશરફી ઈનામમાં આપી. તેને અરબી અને ફારસી એમ બે ભાષાનું જ્ઞાન હતું. એ બે ભાષાની લખવાની તથા બલવાની ગદ્યની તથા પવની કેટલીક ખુબીઓ તે સારી રીતે જાણતી. ઘણા વિદ્વાને, પંડિત અને એ ભાષાઓના લેખકોને તેણે પિતાની નેકરીમાં રાખ્યા હતા, જેઓ તરફથી અસંખ્ય પુસ્તકે તેમને અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રકારનાં પુસ્તકોમાંનું એક ઝબ-ઉલ-તફસીર ઉષે કેરન-ભાળ્યું હતું. એને લખનાર ૧. ઇસ્ટ એન્ડ વેસ્ટ ઉપરથી. Page #5 -------------------------------------------------------------------------- ________________ ઝ-ઉન-નિસા. અથવા અનુવાદ કરનાર –કેમકે તફસીર કબીર નામના એક બીજા પુરતકને તે અનુવાદ હતું–-મુલ્લાં સકુઠ્ઠન કરીને હતે. અને આ શાહજાદીની નેકરીમાં હતે. ” મેગલ રાજ્યમાં પ્રચલિત ધારા પ્રમાણે એટલે રાજ્યના મોટા મોટા અમીર ઉરાની બેટીઓ ની સેબતમ ઝમબ-ઉન-નિસાને ઉછેરવામાં આવી હતી. અને તેથી તેનું બાળપણ સંપૂર્ણ રાદર્ય, પવિત્રતા અને નિર્દોષતાના શુદ્ધ વાતાવરણમાં પસાર થયું હતું. તેની અક્કલ હુશિયારી વિષે એમ કહેવાય છે કે આ બાળા જ્યારે ત્રણ વર્ષની જ ફક્ત હતી ત્યારે પિતાની આયા-દાસી જ્યારે કુરાને શરીફને પાઠ કરતી ત્યારે તેની સામે પરમાનંદથી ઉભરાતા-છલકાતા હદયે તથા ચંચળ આવડે તેના તરફ એકી ટસે જેઈજ રહેતી અને જ્યારે તે કાસી નમાઝ પડતી ત્યારે પણ તેના શરીરના જુદા જુદા પ્રકારનું હલન ચલન, ઘણી આશ્ચર્યયુક્ત ઉત્સુકતાથી અને પૂર્ણ અંતરથી, નિહાળતી અને તે વખતે તેને એટલે બધા તે આનંદ તે હતું કે તેની અંદર આખેમાં તે ચળકી રહે અને તેના પ્રબુલ મુખપર પણ ફરકી રહે. પારંગઝેબ એક રીતે તે સાહિત્યને શેખીન હતો અને મહેટે વિદ્વાન પણ હતું. અને તેથી પોતાની બાળક પૂત્રીમાં આવી જાતની હુંશિયારી જોઈ તે આગળ ઉપર સાહિત્યના પ્રદેશમાં નામ કાઢશે એમ ખાત્રી રાખો અને તેના પર અત્યંત પ્રેમ સખતે, અને પિતાના રાજ્યમાંથી મળી શકે એવા હરકેઈ ઉપાયે પિતાની આ વહેંલી પૂત્રીને તે વખતમાં જેટલી મળતી હતી તેટલી પણ સંપૂર્ણ કેળવણી આપવામાં કચાશ રાખી નહિ–તે વાતનું કારણ પણ તેને ઝયમ-ઉન-નિરા પ્રત્યેને ગાઢ પ્રેમ જ હતે આ વાત અત્ર લખવાનું એ કારણ કે ઝયબ-ઉન-નિસાને અડથી મહેટા મોટા પાદશાહના શાહજાદાઓને છાજે તેવી કેળવણી મળી. તેની અસાધારણ બુદ્ધિને એક બીજો પણ પૂરા એ છે કે ૪ વર્ષની કુમળી વયે તેણે કુરાન શીખવા માંડયું અને ૮ વર્ષની થઈ ત્યારે તે તે શીખી રહિ અને “હાફેઝ” બની, આ વખતે ઉપર લખ્યું છે તે મુજબ ૩૦૦૦૦ અશરફીનું તેને ઔરંગઝેબ તરફથી ઈનામ મળ્યું અને બીજા શબ્દોમાં કહિએ તે તે અમીર ઉમરાવો વચ્ચે બબર પૂર્વના ધારા મુજબ વહેંચી આપી. આટલું તો નહિ પણ બીજાં થોડાં વર્ષમાં તે અરબી અને ફારસી ભાષાઓના મહેક મહેટા ગ્રંથને પરિપકવ રીતે અભ્યાસ કર્યો. એટલું જ નહિ પણ તે ભાષાઓના મૂખ્ય વિભાગ જેવાકે ધર્મ, તત્વજ્ઞાન, ને સાહિત્યનું ટુંક વખતમાં સંપૂર્ણજ્ઞાન મેળવ્યું. આ સઘળું જ્ઞાન તે કઈ હેતુ સારૂ હતું મેળવ્યું પણ નિઃરવાર્થ બુદ્ધિ૧ જે લેકેને આખું કુરાન ખોડ હોય છે તેઓને “હાફિઝ” કહે છે. અને ફારસી કવિ એ જ કારણથી પિતાને હાફિંગ કહેવડાવતે Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બુદ્ધિપ્રભા = થીજ સ‘પાદન કર્યું હતુ. અધવા આટલું બધુ જ્ઞાન પ્રાપ્ત કરી તેણે ઇ દિવસ પડિતાઈના મેળ કર્યા નથી. તે ફક્ત એક સાધન તરીકેજ હતું અને અતિમ લક્ષ્ય તે કાંઈ હતુદું જ હતું. રાજ્ય સુખારમાં ચાડા વખતને સારૂં સત્તા ભાગવવા જેવી સ્થળ માઓમાં તેને આનદ નહાતે પતેઃ કે આ દુનિઆના ક્ષણિક તુચ્છ વૈભવપર આટલું જ્ઞાન મેળવ્યા પછી મેઢુ પામે તેવી તેની ઉચ્ચ બુદ્ધિ નહોતી. તેને વિશાળ, ઉચ્ચ ગામી આત્મા તે કાંઈ જુદાજ વિચારામાં સ્માનંદ માણતા હતા. કાંઈ અનેરાજ પ્રદેશમાં રમતા હતા. જો કે રગઝેબ જેવા મહાન સત્તાધારી ખાદશાહના દરબારમાં જે સત્તા તેને મળી હતી, તે તેણે તુચ્છકારી નહિં તેમજ તેનાથી છેક લેાભાઈ પણ ના ગઈ. પણ તેને યોગ્ય ઉપયેગ કર્યા અને સાથે સાથે પોતાને જે ઉચ્ચ સ્થાન, એક પાદશાહની પૂત્રી તરીકે આટલા વિશાળ દેશની અસંખ્ય પ્રજાના જીવનપર સ્થાયી અસર કરવાનું મળ્યું હતું તે સ્થાન ઉપરથી તેણે પેાતાનાં જીવનના કર્તવ્યે કરવાની ઇચ્છા કરી. આા તેની ઈચ્છા કાંઈ આ “ પેલા જગત”ની “પોલી પ્રીતિ ” મેળવવાની નહિ પરંતુ પોતાની પ્રજાને ઉચ્ચ માર્ગે લઈ જઈ તેમનું કલ્યાણ સાધીને શાશ્વત કિતિ મેળવવાની હતી. આ શાહજાદીએ જે રીતે પોતાનું જીવન ગાળ્યુ છે અને જે કાર્ય કર્યું છે તે અસલના વારાથી ચાલતું વંશપર પરાથી ઉતરી આવેલુ સ્ત્રીઓનુ જનસમાજમાં સ્થાન કર્યુ છે તે પતાવી આપે છે. વળી વધુ તપાસતાં અને ઉંડા ઉતરતાં એ પણ આપણને જાય છે કે સ્ત્રીઓને પુષના જેટલાજ હક કોઈ પુરૂષોની મેહરખાની દાખલ કે ભલમનસાઈથી નથી મળતા, પણ જ્યારે સ્ત્રીઓ પાતેજ પેતાની અંદર રહેલું તત્વ પોતાને કરવાનાં કાર્યા કરીને બતાવી આપે છે ત્યારે તેમને સમાન હક આપાઆપ મળે છેજ. એક કવિ અનુભવપૂર્વક સત્ય લખે છે કે કવિ કાંઈ કુંભારના ઘરના હાંલાની માફક તૈયાર કરાતા નથીઃ ખરા કવિએ તે! ઈશ્વરને ઘેરથીજ પોતાની શક્તિએ સાથે લઇને આ દુનિમાં જન્મ પામે છે. દુનિયાના ખરા મહાન કવિ તે તેએજ છે કે જેઓએ પોતે જે પ્રભુની પાસેથી બ્લિસ દેશ લાવ્યા હોય તે લેાકાને કહેવાની જરૂર જણાવાથી, અને પોતાના અંતરમાં થએલા વિચાર મંથનમાંથી રસ્તે કાઢી, લોકોને પોતાના અનુભવના અને ડહાપણને લાભ આપે. આ ન્યાયાનુસાર અથમ-ઉન-નિસાના હૃદયમાં પણ વિચિત્ર પ્રકારની લાગણીઓનું હંમેશ યુદ્ધ ચાલુ રહેતુ : કાંઇ વિચિત્ર પ્રકારના વિચાર! તેને આવવાથી વ્હેલાં તે તેને ઘણું આશ્ચર્ય થતુ. તેનું આખું જીવન કવિતામય અની ગયુ હતુ. તે આખા દિવસ સ્વતિ ગુ ંજતી. સારું ભાગ્યે આસપાસના સગે તેને ઘણા અનુકૂળ થયા. તેના શિક્ષક એક મુલ્લાં સૈયદ કરીને હતા. એ કાંઇ સાધારણ સનુષ્ય નહેતે પણ ય–ઉન–નિસાને શિક્ષક,-ગુરૂ-ગુરૂ Page #7 -------------------------------------------------------------------------- ________________ ઝયક્ષ–ઉન—નિસા. L શબ્દના ખરા અર્થમાં ગુરૂ થવાને ચેષ્ય હતો. કેમકે આ ખળાના જેવા કેટલાક ઉચ્ચાયવાળા આત્માનું પોષણ કરી, તેને અરે રસ્તે ચઢાવવાનું તેમને તેમના કર્તવ્ય પંથ બતાવવાનુ` મહાભાગ્ય જે કેટલાક પુરૂષોને પ્રાપ્ત થાય છે તેમાંન એક તે હતો. તેણે વ્હેલાં તે પોતાની બુદ્ધિશાળી શિષ્યાના આત્માના આનદથી ઉભરાતા કવિતા કરવાના શરૂઆતના પ્રયત્નમાં પોતાને પરિપકવ વયના ઉત્સાહ અને અનુભવ રૅડયાંઃ તેને ઉત્તેજન આપતા, અને પેાતાના સહાનુભૂતિવાળા હૃદયની સંમતિ પણ દેતેઃ એટલુંજ નહિ પણ આ પોતાની શિષ્યા ભવિષ્યમાં એક મહાન્ કવિ થશે એમ ભવિષ્ય પણ ભાખ્યું, સાધારણ નિયમ એવા છે કે આવા પ્રકારની એટલે આસપાસના સ`જોગે પર પૂરતું ધ્યાન આપીને, તથા પૂર્ણ વિચાર કરીને, અને મુલ્લાં સયદ જેવા નરાએ ભાખેલી ભવિષ્યવાણી ઘણીવાર ખરી પડે છે. જેવા આ શહઝાદીએ અરખી તથા ફારસી ભાષાપર સપૂર્ણકાક્ષુ મેળળ્યે કે તરતજ તેતે ભાષામાં કવિતા લખવાનું શરૂ કર્યું-જાતે શરૂ ના કર્યું, પણ કાવ્યે અજાણેજ લખાઇ ગયાં. તેના આત્માએ તેતે ભાષામાં પોતાનું ગાન મ્હાર કાઢયું. આ કાવ્યે અરણી ભાષાના એક પારંગત અભ્યાસીને બતાવવામાં આવ્યાં અને તેણે જે મત એ કાÀા પર દર્શાવ્યે છે, અર્થાત જે ટીકા કરી છે તે ાણવા જેવી છે; જ્યારે તેણે તે કવિતાએ વાંચી ત્યારે તેણે કહ્યું: “ જે કે ગઝલના રાહમાં હું કાંઇ ભૂલ શ્વેતા નથી છતાં અરબી ભાષાની કેટલીક શિષ્ટ-રૂઢ થએલી વાયરચનાઓમાં કેટલીક ખામીએ છે. તેપણુ એ સઘળુ આજુએ રાખીને કહિયે તે, એક હૅમારા જેવા પરદેશીના અરબી ભાષાપરના આટલે બધે કાજીએતે એક આશ્ચર્યજ કહેવાય. ” આ ટીકા સાંભળીને અયબ-ઉન-નસાની બુદ્ધિ બીજા પ્રદેશમાં વળી: બીજી પ્રવૃત્તિએ તેણે કરવા માંડી. અરબી ભાષામાં લખવાનુ તેણે છોડી દીધું અને ફારસી ભાષામાં પોતાની અસલ હુશિખરીની અજમાયશ કરવાનું ધાર્યું. પૂર્વના હિંદુસ્તાનના એકલાજ નદ્ધિ પણ સમસ્ત એશિયા ખંડના ઘણાખરા કવિએની ખાખતમાં બને છે તેમ ઝયમ-ઉન-નિસાની બુદ્ધિના ક્રમવાર વિકાસ જાણવાનું ઘણું અઘરૂ છે. પશુ પશ્ચિમની વસ્તુસ્થિતિ તદ્દન જુદીજ છે. ત્યાં તે દરેક મહાન પુરૂષની બુદ્ધિને તથા એક માણસ તરીકેને એવા તે ઉડા અને સ ંપૂર્ણ અભ્યાસ થાય છે કે તેવા નરના લખાણેાજ એકલાં નહિ પણ તેનુ જીવન-માહ્ય તેમજ આંતરિક−ણ આપણને આનંદ સાથે કાયદો આપે છે. પણ આપણી તરફના ઘણાખરા પુરૂષની ખમતમાં કૈઈને દરકારજ નથી, એમ લાગે છે. અને ઘણા લેખકોનાં આ ૨૦ મી સદીમાં એ પણ-લખાણના સંગ્રહ કોઇ કરતું નથી તે પછી તેમના જીવનના અભ્યાસનું તે પછી પૂછ્યુંજ શું ? અરતુ. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ બુદ્ધિ ભા. જ્યારે હાલના વખતમાં પણ એવું બને છે ત્યારે તે વખતે એવું બને તે તેમાં જરાપણું આશ્ચર્ય પામવા જેવું નથી. ઝયખ-ઉન-નિસાના લખાણેની પણ દુઃખદાયક સ્થિતિ છે. જે તેનાં લખાણે હાર પડયાં છે તે તેના લેખેને આ સંગ્રહ વિચારતાં પ્રમાણમાં ઘણાં અલ્પ છે. રહેવારના પહેરમાં રહેલા ઉઠી નાનાદિક કર્મ કરી, નમાઝ પડયા પછી અને કુરાનને પાઠ થઈ ગયા પછી, સાહિત્યનાં શિષ્ટ પુસ્તકોને અભ્યાસ કરવાને તેને નિયમ હતું. તે થઈ ગયા પછી ગમે તે કવિની “દિવાન” લઈને તેમાંથી જે રાહમાં લખાએલી ગઝલમાં તેને આનંદ પડત તેજ શહમાં પિતે પણ એક્ષદ ગઝલ રચતી. અને આવી રીતે સેંકડે ગઝલે તેને હાથે લખાઈ હશે, પણ માત્ર ઘેડીજ અપવાદ રૂપે બાદ કરતાં તેમાંની ઘણી ખરી અત્યારે હયાત નથી. ફારસી કવિ હરીફેઝ વાંચે તેને ઘણેજ ગમતો અને આ “બુલ બુલ” અને “ગુલ”ના શેખીન જીવડાના શબ્દ અને વચનેમાંથી તેને પ્રેરણા મળતી હતી. ઈસ્લામ ધર્મના એક મહાન કવિ મૌલાન રૂમીની માફક એણે પણ આશરે ૩૦૦ લીટીઓની એક મસનબ લખી હતી, પણ આપણા કમનશીબે તેનું નામ કે નિશાન આજ કાંઈ નથી. ઝયબ-ઉન-નિસાના લેખની આવી શોચનીય અવસ્થા થવાનું કારણ ફક્ત એકજ છે–તેના પિતા ઓરંગઝેબના મૃત્યુ પછી મેગલ રાજ્યમાં પ્રસરેલી અંધાધુની. તેના મૃત્યુ પછી ડાં જ વર્ષમાં એરંગઝેબને કાળ થયે અને તરતજ મેગલ રાજ્યની પડતીની શરૂઆત થઈ. અને આ વખતથી રાજ્યમાં જે કાવાદાવા શરૂ થયા અને આશરે ૧૫૦ વર્ષ સુધી ચાલુ રહ્યા તેવા વખતમાં એ ઉત્તમ લખાણોની દરકાર કોણ કરે? અને સંભાળથી તેને સંગ્રહ પણ કોણ કરે? પણ આખરે હિજરી સાલ ૧૧૩૫ માં તેનું “દિવાન” એટલે તેના લખાણને સંગ્રહ કેની જાણમાં આ. અને ત્યાર પછી જેમ જેમ તેની વધારે ગઝલે હાર પ્રકાશમાં આવતી ગઈ, ગમે તેમ તેમ તે “દિવાન” માં ઉમેરાતી ગઈ. આમ છતાં તેને આ કાવ્ય સંગ્રહ-દિવાન અધુરજ છે. તેનાં કાવ્ય વિષે કાંઈ પણ કહેતાં પહેલાં તેના શેષ જીવનના સંબંધમાં બે શબ્દ લખવા અસ્થાને નહિ ગણાય. તેના ચારિત્ર્યમાં મોટામાં મહેટ અંશ સાદાઈને હતે. આ સાદાઈ તે એકલી તેનાં લખાણમાંજ જણાઈ આવતી હતી પણ તેના પહેરવેરામાં પણ તે દેખાતી. સ્ત્રી જતીની કુદરતી બક્ષિસસન્દરતા તેનામાં હોવા છતાં તેણે કોઈ દિવસ–બાળપણનાં થોડા વર્ષ બાદ કરતાંસમજણમાં આવ્યા પછી, બહાર ડેલી કે ભપકે બતાવવાની ઈચ્છા નથી કરી. અને આ સાદાઈની સાથે તેનામાં અંતરનું માયાળુપા તેમજ હસમુખે Page #9 -------------------------------------------------------------------------- ________________ ઝય-ઉન-નિસા. 91 સ્વભાવ હતે. અને આ સર્વ કારણેને લઈને ન્હાનેથી છેક મોટાં સુધીનાં સર્વને તે પ્રિય થઈ પડી હતી. નીચેની એક લ્હાની કથાનક સ્પષ્ટ કરશે કે આ સહૃદય શાહજાદીમાં ઘણું ઉમદા ગુણો હતા. તે કદીપણું ગુસે નહોતી થતી એ બતાવવાને પણ એજ ટુચકો બહુ ઉપયેગી થઈ પડશે. એમ કહેવાય છે કે એક દહાડે તેની બાંદી (દાસી) એ તેને એક કાચને ઘણજ સુંદર અરીસે હશે તે ભૂલથી ફેડી નાં. હવે આ તખતો તેને પિતાના પિતા રંગઝેબ તરફથી ભેટ દાખલ મ હતું અને તેથી કુદરતી રીતે જ તેને અતિશય પ્રિય હતા. હવે તખતે કુટી ગયે એટલે પેલી બાંદી પિતાની બાનુ શેઠાણી) પાસે “પાંપણે નીરવવી” ડુસકાં ખાતી આવી અને તેને કહ્યું કે –અકસ્માત મહારાથી ન્હમારે આયને કુટી ગયે. પ્રશાંત, એગીના જેવું મુખપર હાસ્ય લાવીને જરાપણું દિલ દુઃખાવ્યા વિના ઝયબ-ઉન-નિસાએ કહ્યું ઠીક થયું. એ સાધન નાશ પામ્યું એના જેવું બીજું એકે સારૂં નહિ. રેશન-આ બેગમે રાજ્યમાં જે સત્તા ભોગવી હતી તથા નૂરજહાનના જીવનપરથી એટલું તે પૂરવાર થઈ શકે છે કે મેગલ શાહજાદીએ પડદનશીન રહિને શસ્ત્રકિય વિષમાં ભાગ લઈ શકતી. અને ઓરંગઝેબ જે પાદશાહુ પણ ઝયબ-ઉન-નિશાને-અલબત પડદા નશીન રહિનેજ-વિચાર તેમજ આચારમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપ, અને રાજ્યકારભારમાં છૂટથી આગળ પડતું. ભાગ લેવા દેતે હતે. મેગલ પાદશાહના નાનખાનાનું ઘણું જ સરસ વન કંચ મુસાફર બર્નિયરે કરેલું છે. તે લખે છે કે ઝનાનખાનામાં–એ દિવ્ય ને મનહર આવાસમાં ઘણું ઓરડાઓ–વિભાગ હોય છે. અને તે એક બીજાથી અલગ અલગ હોય છે, અને તેમાં રહેનારના માન મરતબા મુજબ શણગારેલા હોય છે. લગભગ દરેક વિભાગની પાછળ કે આગળ વહેતા પાણીને નિર્મળ ઝરે વહન કરી રહ્યા હોય છે અને આખા ઝનાનખાનાના મહાલયની ચારે કેર બાગબગીચા ઈત્યાદિ આવી રહેલા છે. જેમાં સુંદર આનંદપ્રદ શીતળ છાયાવાળા વૃક્ષે જેની બંને બાજુએ આવી રહેલાં છે એવા રસ્તા, મધુર વેલીઓથી સુશો. બિત કુંજે, ન્હાના ન્હાના નિર્મળ અને સ્વચ્છ પાણીનાં ઝરણાં, ઝાડની ગુફાઓ અને સુંદર ભેયાં જેમાં ગ્રીષ્મ ઋતુમાં દિવસના વખતે ઠંડક મળે અને મોટી વિશાળ અને ઉંચી અગાસીઓ જ્યાં રાત્રે શીતળ ને સુગંધમય પવનની મંદમંદ લહરીઓ નિદ્રાનું આહાન કરી રહી હોય છે. એ સર્વ એ હૃદય પ્રફુલ કરે એવા એ નિવાસસ્થાન જેને ઝનાખાનું કહે છે તેની અંદર આવી રહેલાં છે. ઝયબઉન-નિસાને ઉગ્ર આત્મા જેટલે વિચારપૂર્ણ અને એટલે તુચ્છ વાસનાથી દ્વર હતું તેનાથી નીચી કેટીના જીવને આ સ્વર્ગીય ભૂવન ઘણુંજ પ્રિય થઈ પડયું Page #10 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા હોતઃ ઝયબ-ઉન-નિસાને તે આવી વ્હારની–શરીરની ક્ષણિક ઉપભેગની વસ્તુએમાં થેડેજ-જરૂર જેટલે જ આનંદ પડતે તે પણ કાંઈ, જે વસ્તુની તેને જરૂર હતી, જે ચીઝને સારૂ તેને આત્મા તલસતું હતું, જે પ્રદેશમાં ઉડવાને તેને આ ઝનાનખાના રૂપી પાંજરામાં પૂરાયેલે આત્મા ફાંફાં મારી રહ્યા હતા તેતે તેને નજ મળે. આગળ ઉપર આપણે જોઈશું તેમ આ સ્નેહી હૃદયની પ્રેમ પૂર્ણ આત્માવાળી બાળાને ઈ અન્ય સનેહ પાત્ર ન મળ્યું. અને જે મળ્યું તે પાત્રને પૂરેપૂરે અનુભવ લે, તેની સોબતમાં રહી પિતાના જીવનને વિકાસ કરે, અંતરમાં-હૃદયમાં રહને-પ્રેમને પૂરેપૂર જેમ લાવે તે પહેલાં તે ફૂર કાળે તે પાત્રને હરી લીધું. અતુ. પરિણામ એ આવ્યું કે સમકાલીન વિદ્વાને અને અન્ય બુદ્ધિશાળી પુરૂના સંસર્ગથી તે બુદ્ધિને વિકાસ અને વ્હાર ફરવા હરવાથી મળતે અનુભવ તેમજ પારકાની સાથે થતી વાતચીતમાંથી જન્મતું દષ્ટિબિંદુનું વિશાળપણું એને અભાવ તેનામાં રહ્યું. તે પણ સત્યની ખાતર એટલું લખવું એગ્ય છે કે બાળ વયમાં તે પિતાના કાકા-ચાચા દારા શેકુના ઘણાજ ગાઢ પરિચયમાં આવી હતી. અને તે દારા જેવા સહૃદય પુરૂષના સંસ્કાર મેળવવાને ભાગ્યશાળી થઈ હતી. આ દાર એક એ પુરૂષ હતું કે જે આ દુનિયા પર બહુ અલ્પ પ્રમાણમાં જન્મ લે છે અને જ્યારે જન્મ લે છે ત્યારે વિધિ જાણે પિતે તેમને આ જહાંમાં એકલવાની જે મુર્ખાઈ () કરી હતી તે દૂર કરવાને સારૂ જલદીથી અહિંથી ઉપાડી લે છે. આવી રીતે એવા પ્રકારના શાંત પવિત્ર અને સુંદર વાતાવરણમાં ઝયનું જીવન વ્યતીત થયું તે સમજણી થઈ ત્યારથી મૃત્યુ પર્યત સરરવતીને જ ઉપાસના કરી અને દરેક જાયેલી વસ્તુની માફક તે પણ ગઈ-હિજરી સાલ. ૧૧૩૦. ઈ. સ. ૧૭૦૧. તેણે આખી જીંદગી સુધી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું હતું. એટલે એમ નથી સમજવાનું કે તે પુરૂષના પ્રેમને ધિારતી હતી વા તેણે પુરૂષના નેહને સ્વીકાર્યા જ હેતે. પરંતુ આપણા માનવંતા કવિ અને આત્મલગ્ન કહે કે નેહ લગ્નના સેવક , મહાનાલાલના અદ્ભુત ભેગી જેવી તે પેગિની હતી. ભીષ્મ વૈરાગ્ય ધારીને ” તેણે “ દેહ વાસના ત્યજી હતી. ” પરંતુ સાથે સાથે “ બ્રહ્મશ્રદ્ધાથી ” આત્મ લગ્ન ઉડે હું “ઉપસતી હતી. અને આવા ઉન્નત આત્માઓના સંબંધમાં બને છે તેમ તેના જીવનને આ ભાગ લોકોને ખરા ખોટા અનેક આક્ષેપ તથા તર્ક કરવાનું ઠીક સાધન થઈ પડયા છે. કેટલાક આ વાત ઉપરથી એમ ધારે છે કે તેને પિતાના જ્ઞાનનું એટલું બધું તે અભિમાન હતું અને લોકોનાં વખાણ સાંભળીને એટલી બધી તે મગરૂર બની Page #11 -------------------------------------------------------------------------- ________________ ઝય-ઉન-નિસા. ૭૩ mamma ગઈ હતી કે પિતાના યોગ્ય પતિ તે કોઈને ગણતી નહિ. વળી બીજાઓનું એમ માનવું છે કે ઔરંગઝેબ જેવા પાદશાહની ઝયબ-ઉન-નિસા જેવી ઉચ્ચ પૂત્રીને તેના જેવા પાદશાહના અમીર વર્ગને ઈ પણ ઉમરાવ લગ્ન કરવા રાજી-ખુશી હોય એમ બને જ નહિ. અને આનું કારણ તે વખતને એક ઈતિહાસકાર લખે છે તેમ એ હતું કે તે વખતના અમીર ઉમરાવે. એમ માનતા હતા કે જે તેઓ પાદશાહની પુત્રી સાથે લગ્ન કરે તે તેના તેને ગુલામ થઈ રહેવાનેજ વારો આવે. આ કારણે ખરૂં હેય એમ લાગે છે. પણ આ બેથી તદ્દન જુદુ એક ત્રીજું કારણ આપણને મળી આવે છે અને તે બીજા કરતાં વધારે સબળ લાગે છે. તે કારણ કલાપીની નીચેની પંકિતની સત્યતાનું આપણને પૂરેપુરું ભાન કરાવે છે. આ સૃષ્ટિમાં પ્રથમ પ્રીતિ એ કેણ જાણું કર્યું છે, કે પ્રીતિનું રૂધિર સઘળું ઉષ્ણ અશ્રુ તણું છે? ઉપર લખી ગયા તેમ ઝયા-ઉન-નિસાને પિતાના કાકા દારાને ઘેર રહેવું ઘણું જ ગમતું અને ત્યાં રહેવાના પ્રસંગે પણ ઘણુ મળતા હતા. કેમકે તેને પિતા દક્ષિણને સુ હેવાથી ત્યાં જ રહેતા હતા. હવે “જ્યારે બે યુવાન અને નેહીજી અરસપરસના સંસર્ગમાં આવે ત્યારે એક બીજાના તરફ આકષય, તેમની વચ્ચે પ્રીતિ થાય એનાથી બીજું વધારે કર્યું હોઈ શકે?” એ ઈગ્રેજ નવલકથાકારના શબ્દ માનીએ તે ઝયબ-ઉન-નિસા અને દારાના હેટા પૂત્ર વચ્ચે પ્રીતિ સંબંધ બંધાઈ તેમના જેવાં યુવાન અને કોમળ દિલ એક બીજામાં મળી જાય એમાં જરાપણ આશ્ચર્ય લાગશે નહિ. અને બન્યું પણ તેમજ બને વચ્ચે ગાઢ પ્રેમ ના હતું અને એટલું જ નહિ પણ તેમનાં હૃદયનું લગ્ન થયું તેની સાથે તેમના શરીરનું પણ લગ્ન તે બેજ જાણતાં હતાં એટલે સુધી, તેમના આત્માની સંમતિ પૂર્વક થઈ ચુકયું હતું. પરંતુ વિધિના વૈિચિત્ર્ય જેના પર ઘણાએ આશ્ચર્ય પામ્યા છે પણ તેને અર્થ કઈ સમજી શકતું નથી, તે વિચિચે આ પ્રમના નિર્મળ આકાશમાં કાળીવાદળી જશે પણ રૂપેરી દેરા વિનાની ભયંકર વાદળી અચાનક કણજાણે કયાંથી મેકલી! રાજ્યભી ઓરંગઝેબ જ્યારે કપટથી ગાદીએ બેડે ત્યારે નિર્ભય થવાને પિતાના સર્વ સંબંધિઓને શિરછેદ કર્યો અને તેમાં પિતાની પૂત્રીના. આશક, પિતાની વ્હાલી બેટીના ન ચશ્મ દિલદારને પણ વધ કર્યો. ઝયમઉન-નિસા આ શી રીતે અટકાવી શકે ? અને સહન પણ કેવી રીતે કરી શકે ? અને આ યુવાવસ્થાને પ્રસંગ છે કે દિવસ ભૂલી ના ગઈ. મૃત્યુ પર્યત તે ગત આત્માની ઉપાસનામાંજ અને તેના સનેહનું સમરણ કરવામાંજ પિતાના દિવસો ગાળતી હતી. ધન્ય એ આત્માને ! Page #12 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિભા. હવે આપણે એક વાત વિશે બે શબ્દો કહિને આ ના લેખ સમાસ કરીશું. ઝયબ-ઉન-નિસાને તત્વજ્ઞાનના અને “નિરપ” સાહિત્યના પુસ્તકહસ્તલિખિત પુસ્તકના હુંશિયાર લહિ આઓ પાસે ઉતા કરાવી તેને સુંદર પુસ્તક આકારે બંધાવી એવાં પુરતોને સંગ્રહ કરવાનો ઘણે શેખ હતો. જ્યારે આપણે આ વાત સાંભળીએ છીએ ત્યારે તેનાં પિતાનાં લખાણોને સંશડ કેમ નહિ કર્યો હોય એ પ્રશ્ન થાય છે. અને એ પ્રશ્નને ઉત્તર નિરાશા આપનાર છે તેથી આપણને શેક થાય છે. વિદ્વાનોને તથા એવા બીજા મહાન પુરૂને તે આશ્રય આપતી હતી. પશઅને ભાષાને ઝયબ-ઉન-નિસા જે દઢ ઉપાસક તે ભાષાના ઉત્તમ કવિઓને પગલે પગલે ચાલે એ રવાભાવિકજ છે. તેનાં લખાણ ઘણું સુંદર છે જે કે હાફિઝ રૂમી અને ઓમર ખાધ્યમ જેવાઓની તોલે તે તે ભાગ્યેજ આવી શકે એમ છે. પરંતુ તેમાં એ તે એક પ્રકારનું અકથનીય કાંઈ રહ્યું છે, એવી તે અવર્ણનીય માહિતી છે કે જેમ હાર્ડ્ઝની ગઝલે તેમની અંદર રહેલા ગુઢ સંગીતને લઈને હૃદયને પીગળાવી નાખે છે. જેમ રૂમની ગઝલો જુરસાદાર અને અર્થે બાંભીર્યથી ભરપૂર છે અને જે બીજા પર્શી અને કવિએની મસ્તી અને પરમાનંદ–નિજાનંદ આપણને સુની સાથે આશ્ચર્ય ચક્તિ કરી નાખે છે તેમ ઝયબ-ઉન-નિસાની ગઝલ અને ગાયતેમાં પણ એક પ્રકારે આપણને મેહ પમાડે છે, આનંદ આપે છે, બેય દે છે, અને એને લીધે બીજા ઉરચ પ્રતિઓના કવિઓની હારમાં તેને પણ મુકવાનું મન કરાવે છે. જે કાંઈ તેના લખાણમાં ઓછું છે જે જે બધું બીજા કવિઓમાં આપણને માલુમ પડે છે પણ ઝયબ ઉન-નિસાની ગઝલમાં નથી મળતું તે સર્વે તેનામાં વિશાળ અનુભવ અને દુનિઆના-કેના ઊંડા અભ્યાસની ખામીને લઈને છે અને નહિ કે તેનામાં તે ગુણ હતાજ-મૂળથી જ હતા નહિ. કહેવાનો આશય એ છે કે જેમ હાક્રુઝ આદિને જે પરિપકવ અનુભવ દુનિયામાં રહેવાથી-ફરવાથી . હતે જે અગાધ જ્ઞાન આથી તેમને મળ્યું હતું. કુદરતને નિરખવાથી જે વિકાસ તેમની બુદ્ધિને થયા હતા તે સઘળું જે અનુકળ પ્રસંગે મળ્યા છે તે ઝયબ-ઉન નિસામાં પણ આવત. પણ અફસ કે તે સ્ત્રીના અવતારમાં હતી. અને જે ખામીઓ આપણે હાલની આ પાણી બહેરેમાં જોઈએ છીએ તે સર્વનું ૧ બુદ્ધિપ્રકાશ પુ. પર, એ, ૭, પાનું ૨૧ર. આ શબ્દ રા. ગોવર્ધનરામનો છે. જેને અર્થ તple literaturt કરે છે. અને તે તેમને પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા ભાષણમાં છે. સાહિત્યમાં તે બે વિભાગ પાડે છે. (૧) સાપેક્ષા એટલે ધર્મ વિષયક, 'કીય દાદ અને (ક) નિરપેક્ષા એટલે અંગ્રેજીમાં જેને pure are કહે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ય-ઉન-નિગા ૭૫ - - - - - - - - - - - - - - - કારણ જેમ અજ્ઞાન છે તેમ ઝયબ-ઉન-નિસામાં પણ જે દોષ હતા તે સિ અવિદ્યાના, બિન અનુભવના અને અજાણપણાના હતા, હવે તેના વિષે લખવાનું જે બાકી રહે છે તે ફકત તેના ડહાપણના, હુંશિયારીના અને બુદ્ધિચાતુના બે ત્રણ શબ્દ–તેની ગઝલમાંથી કરેલાં અવતરણો– ઢાંચણે છે. દુનિયાના મહાન કવિઓમાંને એક જેને ગણવામાં આવે છે, તે હાફેષ્ઠ કહે છે કે હમે છજું બધું કરે પણ કોઈને ઈજા ના કરશે. પણ ઝયમ -ઉન-નિશા તો તેથી એ આગળ વધીને કહે છે કે “ દુનિયામાં જ્યાં જ્યાં - મારી નઝરે દુઃખ પડે ત્યાં ત્યાં કોકિલના જેવા મિલ શબ્દ વડે અને પતંગીયુ જેમ દિવામાં પડીને પિતાની જાતને ભેગ આપે છે તેમ રહમારી જાતને પણ બેગ આપીને, તે દુ:ખ દુર કરવા પ્રયત્ન કરો.” જે “ કેલિના જેવા રિા શ” અને પતંકીઓનું સ્વાર્પણ એ એની અંદર સમાએલે અર્થ રાજે છે તે જ સ્પબદિન નિસાના શકને અર્થ બરાબર . શિયાળ વિષે--બદ્દારા વિષે તેના જેવા ઉચ્ચ વિચારે હતા ! અને આપણને તે તે ફક્ત હાસ્યાસ્પદજ જગે છતાં તે સત્ય છે. તે કહે છેઃ “શિયળના સાળ પર અપવિત્રતાના ડાઘ મ્હારા પશ્ચાતાપના આંસુથી સવાર ઘઉં પણ તે જશે નહિ.” અહો ! કેવું ઉન્નત શુદય ! વળી બીજે એક ઠેકાણે તે લખે છે કેઃ “જયારે હમને લ્હમારી જોયતી ચીજ મળે ત્યારે એટલું ભૂલી ના જતા કે ઘણીવાર હમારી વાસનાઓ અધુરી રહિ ગઈ છે અને જે દિવસે હમને ખરૂં સુખ મળે ત્યારે એટલું યાદ રાખજો કે હમે એક દિવસ દુખી હતા. હેમેરાના વપરાશમાં આવતા ઘણાએ એવા દે છે કે જે આપણે કેને લખ્યા છે તે જાણતા નથી. ઝયબ-ઉન-નિસાની પણ એવી એક વાકય-લીટીજ અત્રે ટાંકી અટકીશું. “ દુનિયામાં આવતા વારાફેરાથી દુખી ના થાઓ. કેમકે આજે સાંજ પડી–અંધારી રાત આવી તે કાલે જરૂર દિવસ ઉગવાને. પ્રેમમાં વિના ડંખ જેણે અનુભવ્યા નથી તે તે વિષે શું જાણે? હું એ માંદા નથી પડવા તે માંદગીને અનુભવ હમને ક્યાંથી હોય?” આ લેખને અંત હવે આવે છે. * છેવટ. જ્યબ-ઉન-નિસાનું આ ટુંક વૃતાંત લખવાને આદેશ એટલે જ છે કે દર્દીને દર્દી લાધતાં અધું દુખ ઓછું થાય છે એ ન્યાયે આપણું દેશની હતભાગ્ય છે તેને દાખલે લે અને પિતાનું કમનશીબ ભૂલી જઈને પિતાનું કલ્યાણ કરવા પ્રેરાય. ઝયાબ-ઉન-નિસાનું જીવન આપણું આ જમાનાની ખેંનેના શુષ્ક જીવનને ઘણી રીતે મળતું આવે છે. ઉડવાને પાંખ છે છતાં આપણી ઘણીએ ભગિનીઓ જનસમાજના બંધારણ અને રૂઢી તથા વહેમ ઈત્યાદિ મઝબૂત સાંકળોથી જકડાઈ ગઈ છે. ઝયબ-ઉન-નિસાને પણ Page #14 -------------------------------------------------------------------------- ________________ S૬ બુદ્ધિપ્રભા, તેમજ હતું. આ વૃતાંત પરથી બે વાત આપણને સ્પષ્ટ થાય છે. એક તે આપણી આર્ય સ્ત્રીઓની અર્વાચીન દુર્દશા અને તેમને કેળવણી આપવાથી માણસ જેતની દરેક પ્રવૃતિમાં પુરૂષની બરાબરી તેઓ કરી શકે છે તે. અને બીજી વાત તેમની બુદ્ધિને વિકાસ ન થવાથી જે દુષ્ટ પરિણામે આપણે જોઈએ છીએ તે ઘણીવાર એવું બને છે કે અર્વાચીન સમયની જાગૃતીને લીધે આપણી ઘણી બહેને સાહિત્યાદિ પ્રવૃત્તિઓમાં પ જગની ઉન્નતિ કરવામાં પિતાને પણ ભાગ આપવાને તૈયાર હોય છે પણ તેમને મળ સૂકે આવકાર અને તેમના તરફ બતાવાતી બેદરકારીને લીધે તેઓ હિંમત હારી જાય છે અથવા તે નકામાં વનોમાંજ રમણ કરી જીવન વિતાડે છે. આ એક શેનીય વસ્તુસ્થિતિ છે અને તેને સુધારવાને ત્વરિત પગલાં ભરવાં જોઈએ. છેવટે આવી રીતે સ્ત્રીઓને વિચારવંત, રવતંત્ર અને અમુક હકને જવાબદારીવાળા મનુષ્ય જાતિના એક વિભાગ તરિકે નહિ ગણવામાં અન્યાયને અંશ આવે છે એટલું જ નહિ પણ પ્રજાકીય કાર્ય કરવાની શક્તિના મોટા કે અર્ધઅર્ધ ભાગને ખાલી ને ખેટા રતે વ્યય થાય છે એટલું ઉમેરવું અજુકતું નહિ ગણાય. આત્મ ત. આતમ ત નિહાળે, મસ્ત ! મનને મા–આતમ. કુદરતે કલ્પવૃક્ષ આપ્યું, દેકર શીદ ગુમાવે; નિજરૂપ નીરખી આનંદ પામે, મંદમતિને સુધારોઃ એ છે ધર્મ તમારે––આતમ. પળ-પળ પારખ લાખની જાયે, જ્ઞાન, વિવેક વધારે વૈરાગ્યના વનમાં જઈ બેસે, અલખ જોગ જગા ચિત, ચગસૂત્રે લગાવો–આતમ. દઢ સંકલ્પ દઢાસન વાળી, દષ્ટિ અવિચળ રાખે; પ્રણવ જાપ જપ સ્થિરતાથી, દિવ્યનાદ-રસ ચાખે ને ભવ ભટકારા ભા –આતમ. શ, આભમણિ, * લખવાને આશય એ નથી કે સ્ત્રીઓએ પુરૂષની હરિફાઈ કરવી. પણ કહેવાને હેતુ એજ કે જેમાં પુરૂષો દુનિયાદારીની બાબતમાં નામના મેળવે છે તેમ સ્ત્રીઓ પણ ગૃહકામમાં કુશળતા મેળવી કીર્તિ પ્રાપ્ત કરવી. Page #15 -------------------------------------------------------------------------- ________________ જ ભોગ્ય ! वाता प्रसंग. { ૩Hહું મય! છે (અનુવાદક –. ધનશંકર હરિશંકર ત્રિપાઠી.) ચા રે શાહ સજા, આરંગજેબના ભયથી નાસીને આરાકાનના રાજાને ત્યાં ગમે ત્યારે તેની સાથે તેની ત્રણ પુત્રીઓ પણ હતી. આરાકાન નરેશની ઈચ્છા હતી કે-એ ત્રણે શાહઝાદીઓને પિતાની પુત્રવધૂઓ બનાવવી, પરંતુ શાહ સુજા, એ નાના રાજાના મોંમાંથી મહેટી વાત સાંભળીને નારાજ EAT Tel] થયો. આરાકાનનો રાજા “સિંદડી બળે પણ વળ ન મૂકે એ હતો. તેણે એક પ્રપચ ર. બહારથી મીઠું મોં રાખી, તેણે સુજા સાથે મિત્રતા દાખવી. એ મિત્રતાને બહાને એક દિન પિતા અને પુત્રીઓને પિતાની સાથે નદીમાં સહેલ માટે લઈ જઈ તેઓને જલશાયી કરવાને બેત ર. શાહ શુજાને એ પ્રપંચની બાતમી મળી ગઈ. કેધિત થઈ, તેણે પિતાની નાની પુત્રી અમીનાને પિતાને હાથેજ નદીમાં ડુબાડી દીધી. પણ ઈશ્વરે તેને બચાવી. એક માછીની જાળમાં તે જકડાઈ ગઈ અને મજકુર માછીએ તેને બચાવી તેનું પાલન કરવા માંડયું. સુજાએ પિતાની માટી પુત્રીને બીજી રીતે આપઘાત કરવાની ફરું પાડી અને વચલી પુત્રી જ્યારે નદીમાં કૂદી પડી ત્યારે સુજાના એક વિશ્વાસુ કર રહમતખાએ, નદીમાં સુજા ન જાણે તેમ પીને, તે છોકરીને બચાવી લીધી. ઝુલેખાંની પ્રાણુરક્ષા કરીને તેની સાથે તે ક્યાંક પલાયન કરી ગયે. આ ઘટના પછી કાળાન્તરે આનાકાનને રાજા મરણ પામે; સજા ક્યાં ગમે તે જણાયું નહિ અને આરાકાનની ગાદીએ મહૂમ રાજાને માટે પુત્ર બેઠે, અમીનાને વાલી બુદ્દો માછી એક દિન સવારે પોતાના કામ ઉપરથી પાછા ફરી તેને કહેવા લાગ્યું. “ તિની ! આજ તને શું થયું છે ? હજી લગી કેમ કામે વળગી નથી. ” વૃદ્ધ પાસે હસતી હસતી જઈ અમીના બોલીઃ “આજ મારી જીજી આવી નથી તેથી મેં બુટ્ટી પાળી છે. ” Page #16 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિના વૃદ્ધ માછીઃ “ વાહ ! તારી જીજી વળી કેણુ છે? એટલામાં પાછળથી એક સ્ત્રીએ આવીને કહ્યું: “ હું છું ” પહેલાં તો તે માછી અવાક્ બની પણ પછીથી તેની પાસે જઈને તેને ધારી ધારીને નિરખવા લાગે. કેટલીયે વારે તેણે એગિતે પ્રશ્ન કર્યો. “ તું કાંઈ કામ જાણે છે કે ? ” અમીન વચમાંજ બેલી ઉઠી “ બાપા! મારી સખી કામ નહીં કરી શકે. એને બદલે હું તમને વધારે કામ કરી આપીશ” માછી વિચાર કરીને પૂછ્યું: “ તે રહીશ કયાં?” “ અમીના પશે. બીજે વળી કયાં?” બો ફરી વિચારમાં પડ્યો: આ પીડા વળી કયાંથી આવી? તેણે ફરીથી પૂછ્યું “ ખાઈશ શું ? ” તે સ્ત્રીએ એકદમ જવાબ દ. “એની ચિંતા કરશો નહીં ? આ .” તેણે તેના તરફ એક મેહેર ફેંકી. અમીનાએ તે લઈને માછીને આપતાં આપતાં કહ્યું “ દિવસ બહુ ચઢી ગયે હવે તમે પાછા કામે જાઓ.” આ સ્ત્રી કેઈજ નહીં પણ લેખાં હતી. રહમતખાંએ તેને બચાવ્યા પછી ગુપ્ત વેશે આરાકાને દરબારમાં નેકરી લીધી હતી. બુલેમાં પોતાની બહેન નની શોધમાં વેશ બદલીને વારંવાર ફરતી હતી. ફરતાં ફરતાં અચાનક જ આ માછીની ઝુંપડી પાસે તે આવી ચઢી હતી. (૩) ગ્રીષ્મ ઋતના પ્રાત:કાલના પરમ રમણીય સમયે એક નાની નદીને તીરે એક ઝાડની છાયામાં ઝલેખાં અને અરણીના બે બહેને બેઠી છે. લેખાં કહેવા લાગી, “ઈશ્વરે આપણા પીરના મરણ પછી આપણા ઉપર દુબજ નાખ્યાં છે. આપણી આગલી શાહી ઝાહેઝલાલી હવે આપણને મળશે નહીં એમ હવે તે નકકી લાગે છે ” મારી બહેન, હવે એ ગઈ ગુજરી વાત ઉપર બળાપે શું કરવા કર્યા કરે છે? દુનિયામાં રહીને હવે તે જે રરતે જવાય તે રીતે જવું એમ મેં તે નક્કી કર્યું છે. મને તે અહીં કઈ વાતે દુઃખ નથી. અને તે દુનિયા પારી લાગે છે. ” બુલેખાંએ કહ છ છ અમીના શું તું એક શાહજાદી નથી ? કયાં દિલહીનું શાહી તત્ત અને કયાં આ એક માછીની પડી!” “મારા જેવી એક હતી છોકરીને જે ઝુંપડી કે ઝાડની ઘટાની છાયા જ વધુ પસન્દ હોય તે હાલના કટેકટ વખતમાં દિલ્હીના તન માટે નાહક આંસુ સારવાની મને શી જરૂર ? ” Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉજળુ ભાગ્ય ! ઝુલેખાં નારાજ થઈ ખેોલીઃ “ એ માટે હું તને કે આપતી નથી પરંતુ અમીના, જ! વિયાર કરી જોવો ઘટે છે. આપણા પ્યારા પીરને તારા ઉપર વધુ પ્યાર હશે. આથી તેમણે પોતાની આમરૂ બચાવવા પોતાને હાથૅજ તને દરિયામાં નાંખી દીધી. એણે આણેલા તારા મૈતને બદલે તારી ઝિન્દગીને તું બહેતર ના સમજતી. આપણા પાદરને મારી નાંખવામાં આવેલા છે એ ના ભૂલતી. એમના ખૂનનો જો તું મુદ્દલે લઇ શકીશ તો આ ચેઢા દિવસની ચાંદની જેવી ઝિન્દગીમાં કાંઈક કામ કર્યું ગણાશે. અમીના ચૂપકીદી ધારણ કરી રહી. તે ભૂલી ગયેલી વાત! આજ તેની હેને પાછી સ્મૃતિપટમાં ચીતરી બતાવી છે. તે વિચાર કરવા લાગી. એકાએક પાછી તે ખેલી ઉઠી: “ બહેન ઘેાડીવાર બેસે. હું હમણાં આવુ છું જે મારા વાલી માટે હુ ખાવાનુ' નહિ' કરૂ તો તે બિચારા ભૂખે મરી જશે. ” (૪) અગીનાના કૃત્યની મળાઈ માટે ઝુલેખાંને શાક થયે. તે અત્યન્ત ઉદાસ મુખે ત્યાં બેઠી હતી એટલામાં કોઇને પગરવ સભળાચે અને પાછળથી કોઈકે તેની આંખો દખાવી. 192 ઝુલેખાં એમ બૂમ પાડી ઉડી “કાણુ છે ? તેના અવાજ સાંભળીને તે યુવકે એકદમ પેાતાના હાથ લઈ લીધા અને સામે આવીને તે ઉભે રહ્યા. તેણે કહ્યું આમ કેમ ? તું તિન્ની નથી. ” t* ઝુલેખાં પોતાનાં વસ્ત્રો રા ́ારીને ઉભી થઇ. તેની આંખમાંથી જાણે અગ્નિ વી રહ્યા હતાઃ “તું કાણુ છે?” kr * યુવકે કહ્યું: “તું નહિ આળખે. વિન્ની મને ઓળખે છે, તિન્ની કયાં છે ?” એટલામાં તિરી ત્યાં આવી પહાંચી. ઝુલેખાને ગુસાથી લાલચાળ થયો ચહેરા જોઈ તે ખેલી: “બહેન, તમે એની વાતે ઉપરથી ગુસ્સે થશે નિહ. એ માણસ નથી. એને ચોક જંગલી જનાવરજ સમજો. તમારી સાથે એણે કાંઈ અમર્યાદા કરી હશે તો હું હમણાંજ તેની ખખ્ખર લઉં છું. દાલિયા ! તે આ શું કર્યું? મુખ, આવે બેશરમ ક્યાંથી ? ” * દાલિયા: “મે શું કર્યું છે વળી ? કાંઈ નથી કર્યું. ફક્ત આંખો ખાવી હતી. મેં જાણ્યુ કે એ તિની છે, ” તિની કેધ કરતી બોલી: “વળી પાછી નાને મ્હોંચે માટી વાત કરી હવે તું બહુ નાર ને લાજ વિનાના બની ગયા છે? તિન્નીની આંખે પશુ પહેલાં તે વળી ક્યારે દાખી'તી ? ” સુવ આજ સુધી આંખ મીંચવા કાંઈ કારણ જોયું નહોતું. આજેજ પહેલો ઝાભ્યાસ શરૂ કર્યાં. પણ તેમ કરતાં જ મને ભારી પડી ગયે! ! ” ઝુલેખ', કાલિયાને પ રહેવા આંગળીથી શાત કરી મંદ હાસ્ય કરવા લાગી. Page #18 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ ભા. અમીનાઃ “તું બહુજ બેવકુફ છે. રાહઝાદિ પાસે તું રહેવા લાયક નથી. હવે તને અદબ, કાયદા વગેરેની તાલિમ આપવી જોઈશે. જો, આવી રીતે સલામ કર.” અમીનાએ શિર ઝુકાવીને મુલેખાને વંદન કર્યું. દાલિયાએ ઘણી મહેનત તેની નકલ કરી બતાવી. અમીનાએ પાછળ હઠીને ફરીથી નીચે નમીને સલામ કરવા કહ્યું. યુવકે ફરીથી તેમ કહ્યું, અમીના તેને ઝુંપડી પાસે લઈ જઈ બેલી “અંદર ચાલ” અંદર ગયા પછી “જા દેવતા સળગાવ હું આવું છું” એમ કહી અમીનાએ બારણું બંધ કરી દીધાં. સુલેખા પાસે બેસીને અમીના કહેવા લાગી “બહેન, અહીંના લેક બધાએ આના જેવા અનાડી હોય છે. હું તે એનાથી હેરાન હેરાન થઈ ગઈ છું.” અમીનાની રીતભાતથી તે તે હેરાન થતી હોય એમ જરાકે લાગતું નહતું. બુલેખાએ કહ્યું: “સાચું કહું છું અમીન કે તારી આ રીત મને જરાકે પસંદ નથી, આ જંગલી આદમીની શી મગદૂર કે એ તારા શરીરને હાથ લગાડે !” અમીનાઃ “પારૂં છે બહેન, જે આજે કઈ શાહઝાદે કે નવાબઝાદ આવી બેઅદબીથી મારી સાથે વર્યો હોત તે હું જરૂર તેનું ઘણું જ અપમાન કરત.” સુલેખા સાચું કહેજે અમીના, તું કહેતી હતી તેમને તે દુનિયા ખારી લાગે છે, તે તે શબ્દો સાથે આ જંગલીને કાંઈ લાગેવળગે છે કે?” “સાચું કહું, બહેન ? આ સાદા યુદ્ધ દાલિયાની બહુ ઉપકાર વશ છું, મારે માટે એ પુલ તેડી લાવે છે. મારે માટે તાજે મે લાવે છે. મારી સુવાની જગ્યા સાફસુફ કરી આપે છે અને જે કંઈ કામ માટે હું તેને લાવું છું તે માટે તે એક કુતરાની પેઠે ચપળતાથી મારી પાસે આવીને હાજર થાય છે. કદિ હું એને દમદાટી દઉં છું તે તે હસી પડે છે અથવા તે કઈવાર રાઈ પડે છે. એને કદિ બે ચાર થપ્પડ લગાવી દેવામાં આવે છે તે તે ખુશી થઈને કુદકારા મારવા મંડી જાય છે, એની હું બધી રીતે અજમાયશ કરી ચુકી છું. અત્યારે એને હું અંદર બંધ કરી આવી છું પણ જો તમે જઈને જે તે તે દેવતા કુંક હશે. હું આવી રીતે એના જંગલીપણાથી હેરાન થઈ ગઈ છું !” મુલેખાં કહેવા લાગી. “એનું જંગલીપણું મજાવવા હું કેશિન કરીશ.” “નહીં બહેન, એને તમે કશું કહેશે નહી ” અમીનાએ કહ્યું. આ વાત તેણે એવી રીતે કહી કે જાણે દાલિયા તેને મૃગશિશુ છે અને બીજાઓને જોઈને તે જંગલમાં નાસી જાય છે, એટલામાં માછીએ આવીને કહ્યું “ બ્રિી, આજ દાલિયા નથી આ શું?” Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉજળું ભાગ્ય ! આ તે છે !” * કયાં છે?” બહુ ત્રાસ આપતું હતું. હું એને ઓરડામાં પુરીને આવી છું.” બહાએ વિચાર કરીને કહ્યું “કદિ જો એ ત્રાસ આપતા હોય તે એના ઉપર નારાજ થઈશ નહીં. નાની ઉમ્રમાં બધાંયે એવાં જ તેફાની હોય છે. પહેલાં નું પણ એવી જ હોઈશ. આથી તેના તરફ કઠણાઈ ન બતાવતી. દાલિયાએ કલે એક મહોર આપીને ત્રણ કેરીઓ વેચાતી લીધી હતી.” “એમાં શું થઈ ગયું? કેરીઓ લીધા વિના પણ એની પાસેથી હમણાં બે મહોર અપાવીશ.” પિતાની પાલિતા કન્યાની નાની વયમાં પણ આવી ચાલાકી જોઈને, વૃદ્ધ માછી ખુશી થયો અને વિશ્વના મતક ઉપર તે પ્યારથી પિતાને હાથ ફેરવવા લાગે. દલિયા હવે આવજા કરે છે તેથી બુલેખાં સંકેચ પામતી નથી. આનું કારણ એ હતું કે દલિયાની પ્રકૃતિ જ કાંઈ એવી હતી કે તેનું હૃદય સરલ હોવાથી શહેગાદિ જેવી તુમાખી યુવતીઓ પાસે જતાં પણ તેને સંકોચ ધત નહતે. તે હસમુ, કાકપ્રિય અને સીદ્ધા સ્વભાવને હતો. સર્વ અવસ્થાએમાં તે નિડર રહેતે, ઘણીવાર આખી રાતેની રાતે તે સઘન અરણ્યમાં, કે પર્વત શિખર ઉપર ચઢીને ફર્યા કરતા હતા. એક દિન પ્રાતઃકાલે દલિયાને હાથ ઝાલીને બુલેમાં કહેવા લાગી. “ દાલિયા, આ દેશને રાજા તું મને વાનાવીશ?” હા. શા માટે ન બનાવું? પણ કહે તે ખરાં કે તમારે તેનું શું કામ છે?” મારી પાસે ઝેર પાયલું એક ખંજર છે. હું રાજાની છાતીમાં તે ચવા માગું છું.” લેખાની વાત સાંભળીને દાલિયાને આશ્ચર્ય ઉપર્યું. સુલેખાની હિંસાપૂર્ણ આકૃતિ દેખીને તે ડરી ગયે. આવી રહસ્યપૂર્ણ વાત તેણે કદી સાંભળી નહતી. શાહઝાદીએ નક્કી મશ્કરી કરી હશે કે ખરૂં કહ્યું હશે તે તે સમજી શક્યા નહીં. જે રાજા દુર્ભાગ્યવશાત્ અત્યારે અહીં હોય તે ઝુલેખાં શું તેને ખંજર મારે ? ઉપરની ઘટના પછી બે દિન વીતતાં રહમતખાએ ખુલેખા ઉપર એક ચિઠ્ઠી લખી મોકલી. “આશકાનના નવીન મહારાજાએ માછીના ઝુંપડામાં રહેતી Page #20 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા બે બહેનોને છુપાઈને જોઈ છે અને અમીના ઉપર તે પ્રસન્ન થઈ તેને મહારાણી બનાવવા ચાહે છે. થોડાક વખતમાં તે તેને રાજમહેલમાં બેલાવશે. બદલે લેવાને આના કરતાં બીજે કઈ સા અવસર મળશે નહીં.” પત્ર વાંચી લેખાએ દઢતાથી અમીનાને હાથ પકડી કહ્યું: “ઈશ્વરની ઈચ્છા અહીં ખિી જણાઈ આવે છે. અમીન, હવે નાદાની ના કર. હવે તારા જીવનની ફર્ઝ અદા કર, છોકરમત છોડી દે.” એટલામાં દાલિયા આઘે ઉભેલે જણા. અમીનાએ જોયું કે તે ઉભે ઉભે તેના તરફ જોઈને હત્યા કરતે હતો. દાલિયાના હાસ્યથી અભિમાન અને અમીના કહેવા લાગી. “ જાણતા નથી, દાલિયા ! હું આજ મહારાણી બનવા જાઉ છું તે ?” દાલિયાએ હસતાં હસતાં કહ્યું. બહુ વિગત માટે તે નહીંને? અમિના પીડિત અને વિમિત ચિત્તે વિચારવા લાગી. “આ જંગલી હરણ સાથે માણસ જેવું વર્તન રાખવું એ મારી ભૂલ છે. ” પણ ફરીથી દાલિયા તરફ નજર ગયા પછી તે બેલીઃ “દાલિયા, શં રાજને માર્યા પછી, હું પાછી આવીને તને મળી શકીશ નહીં?” વાજતે ગાજતે હાથી, ઘોડા અને સેનાનીઓના પાયદળ સાથે બહુ મૂલ્ય પાલખીમાં બેસાડીને બે બહેનેને રાજમહેલમાં આણવામાં આવી. - અમીન અલેખાં પાસેથી ખંજર લઈને તેને નિહાળી નિહાળીને જેવા લાગી, તેની ધારની તપાસ કર્યા પછી, તેણે તેને ચામડાના મ્યાનમાં મુકયું અને પોતાના બદનમાં તે છુપાવી દીધું. અમીનાની અત્યંત ઈચ્છા હતી કે-- મૃત્યુ-યાત્રા પહેલાં એકવાર દાલિયાને મળી લેવાય તે સારૂ પણ દાલિયાને પત્તા નહતે. કાલ સાયંકાલથી દાલિયા નું પડ આગળ દેખાયોજનહતો. દાલિયા કાલે હસતે હતા તે શું અમીનાના અભિમાનની સળગતી જવાલાની દરકાર નહીં કરવાનું સૂચવતું હતું? ઘેરથી પાલખી ઉપર ચઢતા પહેલાં અમીનાએ પિતાના બચપણના આશ્ચયદાતા તરફ અશુભરી આંખોથી જોયું. રેતાં શતાં માછીને હાથ પકડીને અમીના કહેવા લાગી. “બુદ્રા બાપા, હું જાઉં છું પણ તિની નહીં હોય ત્યારે તમારૂં ઘર કેવું સંભાળશે ?” માછીએ બાળકની પેઠે રડવા માંડયું. અમીના બોલી “બાપા, જે દાલિયા આવે તો આ વીંટી તેને આપજે અને મારું નામ દઈને કહેજો કે અમીને જતી વખત આવી ગઈ છે.” પાલખી રાજમહેલની અંદર લેવામાં આવ્યા પછી, અને બહેને તેમાંથી ઉતરીને મહેલમાં ગઈ. અમીનાના હોં ઉપર આજ હસવું જણાતું નથી, Page #21 -------------------------------------------------------------------------- ________________ જિળું ભાગ્ય ! ૪૩ આંખમાં આંસુ પણ નથી. ઝુલેખાનું મહ ફીકકું પડી ગયું છે. જ્યાં સુધી કર્તવ્ય ક્ષેત્ર દૂર હતું ત્યાં સુધી ઉત્સાહની તીવ્રતા હતી. હવે લેખાં કાપિત હૃદયે અમીનાને ગળે હાથ નાંખી બોલી: “આજ આ ખીલેલા ગુલાબને ફઈ ખનની નદીમાં વહેવરાવવા લઈ ચાલી છું?' પણ હવે વિચારને અવકાશ નહતું. પરિચારિકાઓ અને બહેને રાજા બેઠો હતો તે ખંડમાં લઈ જવા આવી પહોંચી. બારણા પાસે જઈ અમીના છેડીકવાર સુધી ઉભી રહી અને બેલી “બહેન!” અલેખાં તરત જ તેને કંઠે વળગી પડી, અને બને બહેને એ ખંડમાં ગઈ. રાજા રાજશાહી ઠાઠમાઠ સાથે એક રત્નજડિત સિંહાસન ઉપર બેઠા હતા. અમીના લજજાળુતાથી બારણામાંજ ખમરચીને ઉભી રહી પરન્તુ લેખાં આગળ વધી અને રાજા પાસે જતાં તે તે એકાએક બેલી ઉઠી “દાલિયા !” અમીના આ આશ્ચર્યમય દ્રશ્ય જોઈને, ઉભી હતી ત્યાંજ મૂચ્છિત થઈ ગઈ ચેતન આવતાં અમીના લેખાં તરફ અને સુલેખાં દાલિયા તરફ જેવા લાગી. દાલિયા અને ભગતભાવ સમજીને બોલી ઉઠયેઃ “હા, હું તેજ દાલિયા છું! હું તમારા ગુલામને દેવતા કુંકતે હતે !” અમીનાથી હવે હસી પડ્યા સિવાય રહેવાયું નહીં.” “ તેથી ભપકાદાર માને સેંટ પીટર્સબર્ગમાં છે. થી ભાયમાન મહેલા બર્લિનમાં છે. રાથી સુન્દર ક ક્લિનમાં છે. થી ખુબસુરત દેખાવ બર્નની આસપાસ છે. શાથી વધારે વસ્તીવાળું (યુરેપમાં) શહેર લંડન છે. સથી ઓછી વસ્તીવાળું ( , ) શહેર ક્રિશ્ચિયાનિયા છે. સીધી સરસ આરસ ઇટાલીમાંથી નીકળે છે. સાથી સરસ રૂપું જર્મનીમાંથી નીકળે છે. સાથી સરસ લોખંડ સ્વીડનમાંથી નીકળે છે. સાથી સરસ કલાઈ લાંડમાંથી નીકળે છે. સોથી સરસ રેશમ કાન્સમાં નીપજે છે. સૌથી સરસ રીત બેજયમમાં તૈયાર થાય છે. આયલાડમાં ભળતણ માટે એક જાતની સૂકી ભાટી વપરાય છે લાલાંડમાં કાળી બીલાડીઓ પય છે ? તુર્કસ્તાનમાં બગલાં પૂજાય છે ! ” (દરિયાપારના દેશેની વાતો ) ૧ કરિ ચીનનાથ કુરની એક વાર્તાને હિન્દી ઉપરથી અનુવાદ Page #22 -------------------------------------------------------------------------- ________________ ८४ બુદ્ધિપ્રભા. अवतरण *****************6666*6********** केळवणी अने शिक्षण- पद्धति तत्व. દદદદ૯૯૯૯૯૯૯ કામદાદાદ૯દદ કદમનકાર શિ. અમે આશા રાખીએ છીએ, કે હીનાં બાળકને એટલાં પકવ jiી વામાં નહિ આવે, કે તેઓ ન્હાનપણમાં જ ઘરડાં બની જાય, જ માનસિક વિકાસ કરવા જતાં તેમનાં માથાં અને પેટ મિટાં, છે . તથા હાથ અને પગ ન્હાના બની જાય, એવું થયું - ઈએ નહિ. આ મહત્વના વિષય ઉપર કેટલીક સાધારણુ વાત કહેવાની પણ બન્યા સુધી જરૂર રહેલી જણાય છે. સાર્વજનિક ફરજિયાત કેળવણીની હવે સર્વત્ર હિમાયત કરવામાં આવે છે, કે જેથી દરેક બાળકને વાસ્તે જ્ઞાનને દરવાજો ખુલે થાય. જોકે એ સં. બંધી નિયમ રાજ્ય તરફથી કરવામાં આવે છે, તે પણ એ રાજ્યની પિતાની ન્હાનામાં ન્હાની અને ગરીબમાં ગરીબ પ્રજા તરફની ફરજ છે. કેળવણુ વગર પ્રજાને પોતાનાં ધર્મપુસ્તક વાંચી શકે નહિ; તે વગર તેઓ હિસાબ રાખી શકે નહિ, અને તે વગર ગેરહાજર મિત્રે તથા સંબંધીઓ તરફના દેહને પણ જીવન્ત રાખી શકાય નહિ. કેળવણીથીજ વર્ગની, દુનિયાની, અને માટે મંડળની શરૂઆત થાય છે. જે સમાજને આ વાત આવશ્યક લાગે, અને રાજ્ય તેને સંમતિ આપે, શા ફરજિયાત કાયદો લાગુ પાચ, તે જે બાળકોને ખાવાનું મળે તેમ ન હાય, તેમને ખાવાનું આપવાની વ્યવસ્થા પણ થવી જોઈએ, પછી ભલે તે વ્યવસ્થા કાંતે મ્યુનિસિપાલિટીઓ કરે, અથવા સ્કૂલબોર્ડના પ્રાંત કરે. આ વી. કાર્યા વગર છૂટકો નથી. સિદ્ધાંત એ છે કે દરેક બાળક, ઘરનું ગમે તેટલું ગરીબ હોય, તે પણ દેશની અંદર એક રીતે પિતાના ઘરમાં છે, અને તેને સા તથા નિર્દોષ માનસિક ખેરાક મેળવવાને હક છે, અને મગજને આધાર આપવા સારૂ નિયમિત શારીરિક ખોરાક પર પણ તેને હાક થાય છે. કયાં બાળકોને ખાવાનું આપવું, અને કયાંને ન આપવું, તે ચોક્કસ ઠરાવવાનું કામ ફરજિયાત કરનારાઓનું છે. કેળવણી ફરજિયાત કરવાથી, જે ન્હાનાં શરીર અને મને ની આ વિષ યમાં અત્યાર સુધી અવગણના થયેલ છે, તેમને આઘાત થવાને સંબવ છે, એ ભૂલવું ઘટતું નથી. ભાર નક્કી કરવામાં તેને ઉપાડનાર પીઠનું ગ વિચા Page #23 -------------------------------------------------------------------------- ________________ કેંળવણી અને શિક્ષનું પતિ તત્વ. ' રવું જોઇએ. જે બાળકાનાં કુટુબેશમાં સેંકડો વરસથી અજ્ઞાન ચાલ્યું આવતું હોય, તેમનાં શૅન કેળવાયેલાં માબાપનાં બાળકો કરતાં જુદાં હોય છે. શરૂઆ તમાં જ્ઞાન અને તેટલું સરલ કરીને આપવું જોઇએ. ચિત્રા અને કિંડરગાર્ટનન સાધનાનો જેમ વધારે ઉપયોગ થાય તેમ વધારે સારૂં નરમાશની આંખ અને વ્યવસ્થાની નીચે શક્તિ વિકસિત થવી જોઇએ; અને મંદતા તથા જડતાને દોષ ન ગણતાં વિકાસની આવશ્યક સ્થિતિરૂપ સમજવાં જોઇએ. કેટલાંક ખીજ એવાં ઔાય છે, કે જેને ઝમીનમાંથી બહાર નિકળતાં એક કરતાં વધારે ઉન્હાયાની જરૂર પડે છે. ગતિની મંદતા માનસિક તાડનથી મટે તેવી નથી. સેકડા વાસથી ચાલતા આવેલા અજ્ઞાનને લીધે મગજ એવુ' બની જાય છે, કે તેને જ્ઞાન ભારરૂપ લાગે છે, અને તે માટે પ્રયાસ કરતાં પરસેવો છૂટ છે, તેટલા માટે, જે જડે ળકો ભણતાં નથી, તેમને! કેળવણીના સવાલમાં વધારે વિચાર કરવાની જરૂર છે; અને ડુશિયાર બાળકેા તો પોતે પોતાની સભાળ લઈ શકશે. કદાર શરૂઆતમાં જડ જણાતાં ખળક આગળ ઉપર સાફ પાણી પણ બતાવી શકે. પણ જો તેમની સાથે સોટીથીજ કામ લેવામાં આવે, તે દર રહેલ બીજનો નાશ થવાને સંભવ છે. એવા પણ ભય છે, કે તે ફરજિયાત કાયદાના દુરુપયોગ થાય, તે કેળવણીથી પ્રજા સ’સ્કારી થવાને બદલે ઉલટી પીડિત થાય. પરાણે કેળવેલી પ્રા પેાતાને મળેલા લાભને વાસ્તે સ્ટ્રેટને ઉપકાર માનશે, એમ માની બેસ લતુ નથી. જેને જેને તેથી હાનિ થઈ હશે, તેએ ભવિષ્યના સમાજમાં હાનિકારક નિવડવાનો સ`ભવ છે. રોકસપિયરના નાટકમાં કાલીખાન પોતાના ભાષાજ્ઞાનનો ઉપયોગ શાય આપવામાં કરે છે. બાળકોને સુશિયાર અનાવવા માટે કોઈ પણ શિક્ષકને વધારે પગાર મળવે જોઇએ નહીં. હુશિયાર બાળકો પોતાની મેળે બહાર પડયા વગર રહેશે નહીં. જો સ્પર્ધા અને હરીફાઈથી તેમને ખલાકારે કામ કરવુ પડ્યું હશે, તે ઘણી વાર તેમનાં તન તથા મનને હાનિ થશે, અને તેએ વહેલા મરણ પામશે. માત્ર વિદ્યા કઇ વાસ્તવિક શક્તિ નથી. મગજને તે વારતે ભૂખ લાગી હોય, અને તેને શક્તિ તથા ઉપયોગના રૂપમાં ફેરવવાને તે ઉત્સુક હોય, તે સિવાય લાંએ વખતે તે તેને ભારરૂપ થઇ પડે છે. શાળામાં માયાળુપણાનું પ્રાધાન્ય રહેવુ જોઇએ; જડતા પેાતાના રત્રરૂપને ઓળખી શકે, અને પોતાના તરફ હસી શકે, એવા ખુશમિજાજનું વાતાવષ્ણુ જોઇએ; ન્હાની શક્તિને ઘટે તેવાં ન્હાનાં કામ સેાંધવાની કુશળતા જોઇએ; દૃષ્ટાંત અને ઉદ્યહરણથી ખંધ શક્તિને ખુટ્ટી કરવી જોઇએ; તથા જડતા ઓછી જ દેખાય, ત્યારે તેની Page #24 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા, - * * * * * * * * * * * * * * * તારીફ થવી જોઈએ. જે બધાં બાળકને પરાણે વીસમી સદીના પ્રકાશને લાભ આપ હય, તે એવે ધરણે કામ લેવું જોઈએ, - શરીરને વાતે પિષણ તથા મનને વાતે પચે તે ખોરાક, એમાં બધી વાત આવી જાય છે. તાજી હવા, કસસ્ત, અને નિયમિત પંક્તિઓમાં ચાલવું, એ આવશ્યક બાબત છે. કેઈક પ્રકારના લશ્કરી મંડળમાં દાખલ થવામાં બાળકને પિતાની પ્રતિષ્ઠાનું જેવું ભાન થાય છે, તેવું બીજી જ રીતે થઈ શકે છે. તેથી તેને કમ અને અધીનતાનું પહેલું દન થાય છે, અને એવું લાગે છે, કે બાળકે પણ મહત્ત્વનાં છે, અને તેઓ પણ જીતની તૈયારીઓ કરી શકે છે. નિયમિત માનવ જીવનને વાતે એ પ્રકારની બાલ્યાવસ્થા માત્ર પાઠ શીખવાના કરતાં બહેતર તૈયારી છે; અને ન્હાના અવયવે જ્યારે બરાઅર કસાય છે, ત્યારે ઉપલી અનિશ્ચિત શક્તિઓ પણ વધારે ચેકસાઈથી કામ કરવા લાગે છે. નહીં મારવાથી આળક બગડે છે, એ વાત ગંભીર વિચાર વગર બાજુએ મૂકવા જેવી નથી, પણ સજામાંથી સખ્તાઈ અથવા હેવનું તત્ત્વ દૂર કરવું જેઈએ. કેટલેક પ્રસંગે સજા કર્યા વગર ચાલે તેમ નથી. પણ જે તે જારી રહે, તે બાળક જડ બને છે; અને એ દેખાવ જેનાર અથવા જાણનાર શાળા પણ તેથી ઉતરી જાય છે. પણ એ વિષયમાં એક સાદો નિયમ છે. કેઈ પણ બાળકને માથા ઉપર, કે કાન ઉપર, કે બરડાની કરેડ ઉપર, કે હાથ ઉપર કદાપિ મારવું જોઈએ નહિ. હાથ ઉપર નેતરના ફટકા મારવા, એ જ ગલીપણું છે; અને કઈ વાર તેથી આખી જિંદગી સુધી નુકસાન થાય છે. કાન ઉપર મારવું, એ આંખ ઉપર મારવાના જેવું ભયંકર અને દુષ્ટ કૃત્ય છે. કુરિત માણસને એવા ભાગે આપ્યા છે, કે જેના ઉપર તેની ભવિષ્યની તનદુરસ્તીને હાનિ કર્યા સિવાય પ્રહાર થઈ શકે. પણ હાથ ઉપર ઘા કરવા, અને વેઢાને વડવા એ કામ તે ઉત્તર અમેરિકાના ઇડિયને લાયક છે. જે દૈવી કલાએ દૈવી હાથની મૂર્તિ તરીકે માણસની લાગણીવાળી આંગળીઓ બનાવી છે, તે વિચારતાં જણાશે કે એવી રાક્ષસી સજા કરનારાઓને પિતાને સજા થવી જોઈએ. બાલકના શરીરની અંદર જે અવયવમાં ખાસ વેદના અને નુકસાનને સંભવ હોય, તે પર હુમલો કરનાર શિક્ષકે ન્હાનાં બાળકોના સહવાસને ત્યાગ કરી જોઈએ, અને માણસના જંગલમાં જઈને જુદે ધંધે શેધ જોઈએ. કોઈ પણ નિશાળ ખરેખરી શાળા થઈ શકે, તે સારૂ રમત ખરી રમત રહેવી જોઈએ, અને સ્વતંત્રતા અરી સ્વતંત્રતા હોવી જોઈએ. હાલની પદ્ધતિઓ એ નિયમને નખથી શિખ સુધી ભંગ કરે છે. સાંજે પાઠ કરવાની ટેવ ફિશર આંખે ઉપર ઘરી ચિંતાને સવારી કરાવે છે. તે બાળકના પાણીને નષ્ટ તથા Page #25 -------------------------------------------------------------------------- ________________ કેળવણી અને શિક્ષણુનુ પદ્ધતિ તત્વ. ને કલુષિત કરે છે. જ્યારે નિશાળ સાંઝે પાંચ વાગ્યે બંધ થાય, ત્યારે તેની ચાપડીઓ ખાંધી દેવી જોઇએ, અને બીજા દિવસના પ્રભાત સુધી ઉંઘાડવી ન જોઈએ. સ્વીડિશ ભાષામાં એવી એક કહેવત છે, કે “ શિયાળાની રાત્રિમાં ઘણું પાકે છે. ” વિદ્યાની પાચનક્રિયા ત્યારે ચાલે છે, અને ભાયલી વાતે અનિચ્છક શક્તિને સુપ્રત થતાં મનને ભાગ અની ાય છે. પણુ આખો દિવસ ભણ્વાના ઉન્હાળા અને તાપમાં થાક અને કાયરપણું પરિણમે છે. ન્હાનાં બાળકે અને ખીલતાં તરુણુ સ્રીપુરુષા આજકાલ એમનાં માબાપનાં જેવાંશ નિસ્તેજ અને સચિંત દેખાય છે, એ સ્થિતિનુ એક મુખ્ય કારણ ચાલતી ભણતરની પદ્ધતિ છે. આખી પ્રાને સાંઝે પાડ કરવાની ટેવ પડશે, તે દેશનાં મળની અને બુદ્ધિની શી દશા થશે, તે કહેવાતું નથી. બુદ્ધિમાન ખાળકે તેથી જડ થાય છે, તન તથા મનને અકાલે ક્ષય થવા લાગે છે. મનના ઉપર દખાણુ અને ઝુમા થાય, તે કરતાં તે તેને સાદામાં સારુ શિક્ષણ મળે, તેજ વધારે સારૂ, અતિશય દુખાણુથી દરેક વસ્તુ ધટે છે, અને વિકૃત થાય છે. ૧ - * આખા યુરોપમાં સાથી વિશેષ જજંગલ રૂશિયામાં છે. આખા યૂરેપમાં સાથી વિરોધ મળતા હાર્ડ ઈસ્લાંડમાં છે. આખા યુરપમાં સૌથી વિશેષ કોતર નેવુમાં છે. આખા યુશપમાં સૌથી વિરોધ સરોવર સ્વીડનમાં છે. આખા યુરોપમાં સાથી વિશેષ નહેર હૅલેન્ડમાં છે. આખા યાપમાં સાથી વિશેષ નદીએ સુગરીમાં છે. આખા યુરોપમાં સૈાથી વિશેષ શહેર જર્મનીમાં છે. આખા ચાપમાં સાથી વિશેષ કમરસ્તાન તુર્કસ્તાનમાં છે. આખા ચરેપમાં સૌથી વિશેષ મળેલ ઇટાલીમાં છે. આખા પાપમાં સૌથી વિશેષ કારખાનાં ઇંગ્લાંડમાં છે. આખા યુરેપનાં સૌથી ફળદ્રુપ દેશ હુંગરી છે. આખા યાપમાં સાથી ઉજ્જડ દેશ હોલાન્ડ છે. આખા યૂરેપમાં મેથી ગરમ દેશ માલ્ટા છે. આખા યુરોપમાં સૌથી ઠંડે દેશ આલાન્ડ છે. આખા યુરોપમાં સૌથી પહાડી પ્રદેશ વિટ્ઝલેન્ડ છે. ધણમાં ઘણું સોનું 'ગરીમાંથી નીકળે છે. ધણામાં ઘણું મી આસ્ટ્રિયન પોલાન્ડમાં થાય છે, ” ( દરિયાપારના દેશોની વાતા. ૧ બ્રિટિશ અને હિન્દી વિક્રમમાંથી તા. ૧૭ ૬-૬૭. } Page #26 -------------------------------------------------------------------------- ________________ ८८ બુદ્ધિપ્રભા है गणीश्री क्षमाकल्याणजी कृत प्रश्रोत्तर-सार्थ शतकमाथी उद्धरित सार. લે. સગુણાનુરાગી મુનિશ્રી રવિજયજી ૧ પ્રશ્ન-તકર ભગવાન દેશના દેતી વખતે કેવા આસને બેસે છે? ઉત્તર–જિન મંદિરાદિકમાં દેખાતા પદ્માસને બેસી પ્રભુ દેશના દેય છે. એમ કેટલાએક આચાર્યો કહે છે પરંતુ એ લેકવ્યવહાર છે. ખરી રીતે જોતાં તે ભગવાન પાર પીઠ ઉપર બંને ચરણ (પગ) સ્થાષિને સિંહાસન ઉપર બેઠા છતાં ગમુદ્રાવડે બંને હાથ ધરીને દેશના દે છે અને તેથી જ તેને અનુસાર આચાચે પણ પ્રાયઃ આ રોગમુદ્રાવડેજ વ્યાખ્યાન કરે છે. કેવળ તે આ મુખવસ્ત્રિકા (મુહપત્તિ) ધારણ કરે છે એટલું વિશેષ. ૨ પ્રશ્નલગવાન દેશનારભે કેને પ્રણામ કરે છે? ઉત્તર–ચતુર્વિધ સંધરૂપ તિર્થને તે પ્રણામ કરીને, સહુ કે સંજ્ઞી પંચે. ન્દ્રિ તિપિતાની ભાષામાં સમજી જાય એવી સાધારણ ભાષાવો, પ્રભૂ જે જન ગામી દેશના દે છે. પ્રશ્ન-દીક્ષા ગ્રહુણ કરતી વખતે ભગવાન ને પ્રણામ કરે છે? ઉસિદ્ધ ભગવન્તને. કેમકે તેઓ જ તેમને તે વખતે પ્રણામ કરવા ગ્ય છે. ૪ પ્રશ્ન–વીર પ્રભુની પ્રથમ દેશનામાં કોઈ પ્રતિબંધ પામેલ નથી તે તેમાં ચતુર્વિધ દેવતાઓજ આવેલા ? કે મનુષ્ય અને તિય પણ આવેલા ? ઉ–સર્વે સુરનર તિર્યા આવેલા. કેવળ દેવતાઓજ આવેલા એમ નહિ. આ અભિપ્રાય કંઈક સ્થળે હોવાને જોવામાં આવે છે પરંતુ આવશ્યક બહત વૃત્તિને અભિપ્રાચે તો કેવળ ચાર નિકાયના દેવતાઓજ આવેલા કહેવાય છે. - ૫ પ્રશ્ન–ભગવતના વંદન માટે આવેલા દેવનાં સમગ્ર સમવસરણમાં ભૂમિને લાગ્યાં રહે છે કે અણલાગ્યાં રહે છે? ઉ૦–દેવ વિમાને ભૂમિને અણલાગ્યાંજ રહે છે. પ્રશ્ન–સમવસરણમાં કેવળીએ ભગવંતને ત્રણવાર પ્રદક્ષિણા દઈને મહ તીર્થય” એમ કહીને બેસે છે તેમાં “તીર્થ શબ્દવડે પ્રથમ ગાધર કે ચતુવિધ સંધાદિ સમજવો ? ઉ–પ્રથમ ગણધરજ સમજ. બૃહત ક૨વૃત્તિમાં અલયગિરિજીએ જ રીતે ખુલાસો કરેલ છે. અને એ રીતે કેવળી ભગવંતે પ્રથમ ગણધરને વચન વડે નમસ્કાર કરે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ગણીશ્રી ક્ષમા કલ્યાણજીત પ્રશ્નોત્તર-સાર્ધ શતકમાંથી ઉરિત સાર. ૮૮ ૭ પ્રશ્ન–સમયવસરણમાં ગણધર કેવળી પ્રમુખ કઈ રીતે બેસે છે અને કણું કેણ ઉભા ઉભા જ પ્રભુની દેશના સાંભળે છે? ઉતીર્થંકર ભગવાન ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને પૂર્વ સન્મુખ સિંહાસન મધ્યે બેસે છે, અને જે ત્રણ દિશામાં પ્રભુનું મુખ થતું નથી તે દરેક દિશામાં સિંહાસન ચાર છત્ર અને ધર્મચકવડે અલંકૃત તીર્થંકર જેવાજ પ્રતિબિંબ દેવકૃત રહે છે–દેવતાએ સ્થાપે છે. તેથી સર્વ લેકે જાણે છે કે ભગવાન અને મારી સામે દેશના દે છે. પ્રભુના અતિશયથી તે બિબે બરાબર પ્રભુ જેવાજ દેખાય છે. ભગવતનાં ચરણ પાસે ઓછામાં ઓછા એક ગણધર (સહથી વડે કે બીજે; પણ ઘણું કરીને વડેરોજ) હાજર હોય છે. તે પૂર્વકારથી પ્રવેશ કરી અનિકેણમાં પ્રભુની નજદીક પ્રભુને પ્રણામ કરીને બેસે છે. બાકીના ગણધરે પણ એજ રીતે પ્રભુને પ્રણમી, વડેરા ગણધરની પછવાડે અને પડખે બેસે છે. ગણધર મહારાજ બેડા પછી કેવળીએ પૂર્વદ્યારે પ્રવેશ કરી પ્રભુને ત્રણવાર પ્રદક્ષિણા દઈને અને “નમહ તીર્થય’ એમ વચનથી તીર્થરૂપ પ્રથમ ગણપરને પ્રણામ કરીને બધા ગણધરની પાછળ અગ્નિકોણમાં બેસે છે. પછી મન પર્યાવ જ્ઞાની, અવધિજ્ઞાની, ચિદ-દશા અને નવ પૂર્વધારી, અને અમેષિધિ પ્રમુખ વિવિધ લબ્ધિધારી મુનિજને પૂર્વદ્યારે પ્રવેશ કરીને ભગવંતને ત્રણ વાર પ્રદક્ષિણ અને નમસ્કાર કરીને તેમજ તીર્થને, ગણધરને તથા કેવળીઓને નમસ્કાર એમ કહીને કેવળીની પેઠે બેસે છે. બાકીના સાધુઓ પણ એજ રીતે અને વિશેષમાં અતિશય જ્ઞાનીઓને નમસ્કાર એમ બેલીને તેમની પછવાડે બેસે છે. એમ મન પર્યવ જ્ઞાની પ્રમુખ પણ નમતા છતા સ્વસ્વસ્થાને જાય છે. વળી વિમાનિક દેવીએ પૂર્વકારે પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈને અને તીર્થને તથા સર્વ સાધુ જનને નમસ્કાર એમ બોલીને સામાન્ય સાધુની પછવાડે ઉભી રહે છે. બેસતી નથી. એવી જ રીતે સાધીએ પણ પૂર્વદ્વારે પ્રવેશી બધું ઉચિત કરીને વિમાનિક દેવીઓની પછવાડે ઉભી રહે છે. અને ભવનપતિ જતિષ્ક અને વ્ય ત્તર દેવીએ દક્ષિણદારે પસીને, ઉચિત સાચવી, નૈરૂત્ય કેણમાં યથાક્રમે ઉભી રહે છે. વળી ભવનપતિ તિષ્ક અને વનવ્યંતર દેવે ભગવંતને વિનય સાચવી કમસર પછવાડે વાવ્ય કોણમાં રહે છે તથા વૈમાનિક દેવે અને મનુ તેમાં મનુષ્યની સ્ત્રીઓ પ્રભુને પ્રદક્ષિણ દઈ તીર્થંકરાદિકને પ્રણામ કરીને ઈશાન કણમાં કમસર બેઠવાઈ રહે છે. વળી જે પરિવાર જે દેવને કે મનુષ્યને અનુ. સરી સાથે આવેલ હોય તે તેની પાસે રહે છે. અહીં એટલે વિશેષ સમજવાને છે કે આવશ્યક સૂત્રના મૂળ ટીકાકારે તેને દેવ મનુષ્ય અને મનુષ્યની સ્ત્રીના સ્થાનકે બેઠક આપી સ્પણાકારમાં ઉલ્લેખ કરેલ નથી જ તેમનું સ્થાન માત્ર જણાવેલું છે. પરંતુ પૂર્વ આચાર્યોના ઉપદેશથી આલેખાયેલા પાટી પ્રમુ Page #28 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ખમના ચિત્રકમના બળે સઘળી જ દેવીઓ બેસી જતી નથી, અર્થાત ઉભી રહે છે. બેસીને દેશના સાંભળે છે એમ કેટલાએક આચાર્યો પ્રતિપાદન કરે છે ઉઠવાનું પણ બે પ્રકારે, દ્રવ્યથી, અને ભાવથી. તેમાં દ્રવ્યથી શરીરવડે અને ભાવથી જ્ઞાનાદિકવડે. તેમાં સમવસરણમાં રહેલી સ્ત્રીઓ બંને રીતે ઉઠી-ઉર્ભ રહીને સાંભળે છે. પુરૂ દ્રવ્યથી ઉઠયા હોય અથવા ન પણ ઉઠયા હોય પ્રભુ તે જેઓ ભાવથી ઉઠેલા છે, ઉઠવા ઉજમાળ થયા છે તેવી ઇચ્છાવાળા છે તેમને જેઓ કેતુકથી ધર્મદેશના સાંભળે છે તેમને પણ પ્રભુ દેશના સંભળાટ છે. સહુ પિતાપિતાના ક્ષપશમના અનુસારે તેને સાર્થક કરે છે. ૮ પ્રશ્ન–એક પિરથી પ્રમાણે દેશના દઈ, બીજી પિષમાં પ્રભુ દેવર્લ્ડ દકમાં ગયે છત કોણ કયાં બેસીને દેશના દે છે અને તે કેવા હેતુથી? ઉ૦–બીજી પિરષીમાં પ્રથમ ગણધર અથવા બીજા ગણધર, નરપતિએ આણેલા સિંહાસન ઉપર બેસીને અથવા ભગવતના પાદપીઠ ઉપર બેસીને દેશના દે છે. તેથી ભગવંતને વિશ્રાતિ મળે છે. શિષ્યના જ્ઞાનાદિક ગુણનું ઉપના થાય છે. ઉભયતઃ વિશ્વાસ બેસે છે, અને ગુરૂ શિષ્યની મર્યાદા પણ સચવાય છે. ૯ પ્રશ્ન–સમવસરણમાં ભગવતની સમીપે વિવેકનંત સામાન્ય રસુરને મહર્થિક સુરનરેને પ્રણામાદિક વડે સકાર કરે કે નહિ ? ઉ.કરેજ, નહિતે આજ્ઞાભંગાદિક દેપને પ્રસંગ આવે. એટલે સમવસરણમાં કે જિનમંદિરમાં કે ગુરૂ પાસે જતાં કે આવતાં મહર્ષિને વિનય ગમે ત્યારે પ્રસંગ મળતાં યથાયોગ્ય રીતે સાચવેજ જોઈએ, આ ઉપરથી એવું સિદ્ધ ફલિત થાય છે કે જેમ સમવસરણમાં કૃષ્ણવાયુહે પ્રભુ સમક્ષ ૧૮ હજાર મુનિજનેને વંદન કર્યું હતું તેમ જિનમંદિરાદિકમાં પણ ગુરૂ વિનય સાચવતાંવંદનાદિક કરતાં વાંધા જેવું નથી. એટલું જ નહિ પણ એ ઉચિત આચરણજ હોઈ કર્તવ્યરૂપ છે. વિનય મૂળ જૈનધર્મ હેવાથી ચતુર્વિધ સંઘનો યથાગ્ય વિનય સર્વત્ર સાચવો જ જોઈએ. કેટલાએક સમયે વગર ચિત્યમાં સાધુવંદનને નિષેધ કરે છે તે યુક્ત નથી. ફક્ત સ્વજનાદિકને જૂહાર કરવાને જ તેમાં નિષેધ કરે છે. ૧૦ પ્રશ્ન–અત્યારે દીક્ષા અવસરે આચાર્યાદિક ઉઠીને શિષ્યના મસ્તક વાસક્ષેપ કરે છે તે વ્યાજબી છે કે નહિ? ઉ–-વ્યાજબીજ છે, કેમકે સાક્ષાત્ વિરપ્રભુએ પણ દીક્ષા અવસરે શ્રી તિમાદિક શિષ્યના મરતક ઉપર એજ રીતે વાસક્ષેપ કર્યો હતો. ૧૧ પ્ર–કેવળી ભગવાનને જે ચાર અઘાસિકમ બાકી રહ્યાં હોય તે કેવાં હોય? ઉ–જીર્ણ વય જેવાં તે જાણવાં. કેટલાએક અાજને તેને દગ્ધ દેરી Page #29 -------------------------------------------------------------------------- ________________ ગણીથી ક્ષમાલ્યાણજી કૃત પ્રશ્નોત્તર સાર્ધ શતકમાંથી ઉરિત સાર- ૦૧ જેવાં લેખે છે તે આગમ વિરૂદ્ધ અને અયુક્ત હોવાથી અસત્ય જાણવું. બીજા અંગ-સૂયગડાંગમાં બીજા શત કંધે તેને સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે. કેવળીને સાતાવેદનીયને અત્યંત ઉદય હોય તેથી એ વાત એમજ ઘટે છે. પરંતુ કેવળી સમુદ્દઘાત પછી શાતાદનીય કર્મ દવ દોરડી જેવું થઈ જાય છે. ૧ પ્રશ્ન–એકાવતારી દેવને ચ્યવન-મરણનાં ચિહે જણાય કે નહિ? ઉ–નજ જણાય. તીર્થકરના જીવને તે ત્યાં અત્યંત શાતાને ઉદય હોય છે. ૧૩ પ્રશ્નઉપશાન્ત મહાદિક ૧૧-૧ર-૧૩ એ ત્રણ ગુણ સ્થાને વર્તતા મુનિઓ પ્રકૃતિ, સ્થિતિ અને રરસ, પ્રદેશવડે કેવું કર્મ બાંધે છે ? ઉ–તે તે ગુણસ્થાનકમાં વર્તતા મુનિએને કષાય રહિતપણાથી કેવળ શાતા વેદનીય કર્મનીજ પ્રકૃતિ બંધાય. તે પણ સ્થિતિના અભાતથી બંધાતીજ છૂટી જાય. રસથી અનુત્તર વિમાનવાસી દેવના સુખથી ઘણું ચડીયાતી હોય, અને પ્રદેશથી રશુલ, રૂક્ષ અને શુકલાદિ બહુ પ્રદેશવાળી હેય. ૧૪ પ્રશ્ન–જેણે ચાર વખત આહારક શરીર કર્યું હોય તે તલ્મ મેક્ષ પામે કે નહિ? ઉ૦–તેજ ભાવે મેશ પામે. પણ બીજી કેઈ પણ ગતિમાં જાય નહિ. ૧૫ પ્રશ્ન–કઈ સંયમવંતી સ્ત્રી પાંચ અનુત્તર વિમાનમાં જાય કે નહિ? ઉ–-તથા પ્રકારના અધ્યવસાય-પરિણામ એ સુખે જઈ શકે. ૧૬ પ્રશ્ન-ધર્મમાં પુરૂષ પ્રધાનતા કહી છે છતાં પુરૂષ કરતાં સ્ત્રીઓ તપસ્વાદિક ધર્મકાર્યમાં વિશેષ સમર્થ અને ઉદ્યમવંતી જણાય છે તેનું કારણ શું? ઉત્તથા પ્રકારના શુભ અધ્યવસાય યુકત થયેલ તેમને સ્વભાવજ તેમાં કારણ જણાય છે. બીજું કશું નહિ. એથી જ આગમમાં તેમને મુક્તિ ગમનની એગ્યતા કહે છે અને સાતમી નરકમાં જવાનું નિષેધ્યું છે. ૧૭ પ્રશ્ન–વઠ્ઠ સંઘયણવાળે અપસન્ધી જીવ ઉર્ધ્વગતિમાં અને અધેગતિમાં કેટલે દૂર જવા પામે ? ઉ–ઉર્ધ્વ, ચેથા દેવલેક સુધી અને અધઃ બીજી નરક પૃથ્વી સુધી જાય. કેમકે તેવા જીવને શુભ કે અશુભ પરિણામ તેજ મંદ હોય છે. ૧૮ પ્રશ્ન–શરીરત્યાગ સમયે જીવ કયા કયા માર્ગે નીકળતે કઈ કઈ ગતિને પામે ? ઉ–બંને પગથી નીકળતે છવ નરક ગતિ પામે, સાથળથી નીકળતે તિર્યંચની ગતિ પામે. હૃદયથી નીકળતે મનુષ્ય ગતિ, મસ્તકથી નીકળતે દેવગતિ અને સઘળા અંગથી નીકળતે મેક્ષગતિ પામે એમ જ્ઞાનીઓ કહે છે. ૧૯ પ્રશ્ન-થીણુદ્ધિ નિદ્રાવત જીવને વાસુદેવ કરતાં અધું બળ હેવાનું શાસ્ત્રમાં ફરમાવેલું છે તે આ દેશમાં અત્યારે હોઈ શકે કે નહિ ? Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપભા. ઉ-આ ક્ષેત્રમાં અત્યારે એવું–ટિલું બળ ન હોય, કેમકે તેને તેટલું બળ તે વરિષભનાશચ સંઘયણ હેય તેજ હોઈ શકે. અત્યારે તે તેને સામાન્ય લેક કરતાં બમણું ત્રણગણું કે ચારગણું બળ હોઈ શકે પણ વધારે નહિ. ૨૦ પ્રશ્ન-થીણુદ્ધિ પ્રમુખ નિકાત્રિકના ઉદયે જીવને સમક્તિની પ્રાપ્તિ થઈ શકે કે નહિ ? ઉ–નહિ જ. પહેલા પામેલા હોય તે જુદી વાત, બાકી તેવી ગાઢ નિ. દ્રાના ઉદયે નવું તે પામે નહિ જ. ૨૩ પ્રશ્ન-એક જીવને એક ભવમાં કેટલા વેદને ઉદય હોઈ શકે! ઉ–કોઈ એક જીવને કર્મની વિચિત્રતાથી એકજ ભવમાં ત્રણે વેદને (સ્ત્રી, પુરૂષ અને નપુંસકપણાને) ઉદય થવા પામે. એટલે કે ભિન્ન ભિન્ન અવસ્થાગે પુરૂષ, સ્ત્રી અને એ ઉભયને પણ જોગવવાની અભિલાષારૂપ વેદય હોઈ શકે. ૨૨ પ્રશ્ન--પ્રમાદયુક્ત સરાગ સંયમવંત સાધુને અ૫ દિવાળા દુશ્મન દેવતા છળી શકે એમ શાસ્ત્રમાં સંભળાય છે પણ જતનાવંત એટલે અ૫પ્રમાદવાળા સરાગ સંયમવંત સાધુને કંઈ પણ દુશમન દેવતા છળી શકે કે નહિ? ઉ૦–જે અર્થ સાંગરોપમથી પણ ન્યૂન સ્થિતિવાળે અ૫ દ્ધિવાળે દુશ્મન દેવ લેય તે પૂર્વભવનું વૈર સંભારી યતનાવંત (છઠ્ઠા ગુણ ઘણે વર્તતા) સાગસંજમી સાધુને પણ છળે ખરે. તેનામાં તેનું સામર્થ્ય હેવાથી પણ સક્ષમ ગુણ ઠાણે વર્તતા સાધુને કઈ દેવ છળી શકે નહિ ર૩ પ્રશ્ન–પિતાની અગીયાર પડિમાને અંગીકાર કરનાર શ્રાવક તે પડિમાને સારી રીતે નિર્વહીને (પાળીને) પછી ઘરમાં પણ પાછો આવે કે નહિ? ઉકાઈ શ્રાવક પડિમા વહીને પાછા ઘરમાં પણ આવે. (અને કઈ દીક્ષા પણ લહે). ૨૪ પ્રશ્ન–-આ કાળમાં સમયે સમયે અનંતહાનિ થતી જાય છે એ દેવ બહુ લેક પ્રસિદ્ધ સંભળાય છે તે સાચું છે કે લેકોક્તિ માત્ર છે? ઉ–અત્યારે પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિ સમયે અનંતપર્યાય હાનિ થયા કરે છે એ વાત આગમક્ત લેવાથી શાસ્ત્રાનુસારી–સાચી છે–લેકક્તિ માત્ર નથી. ૨૫ પ્રશ્ન-ઐરિક તાપસે કાતિક શેઠની પીઠ ઉપર સ્થાલ મૂકી ભજન કર્યું હતું એમ કહેવાય છે તે કયાંય શાસ્ત્રમાં જોવામાં આવેલ છે કે નહિ? ઉ—આ વાત બ્રાનિત મૂળજ હોવી સંભવે છે. પ્રાચીન ગ્રંથોમાં તો એવું જોવામાં આવેલું નથી. તેમાં તે કાતિકે રાજાના આદેશથી–ગરિકને ભેજન કરાવ્યું ત્યારે તાપસે નાસિકા ઉપર આંગળી હલાવી તેની તર્જના કરી હતી એવું કથન જોવામાં આવે છે. તેથી આધુનિક ગ્રંથમાંને લેખ બ્રાન્તિ મૂળ લાગે છે, Page #31 -------------------------------------------------------------------------- ________________ પલાદને સત્યાગ્રહ ૨૬ પ્રશ્ન–જ્યારે દેવે અને અસુરે યુદ્ધ કરે છે ત્યારે તેમનાં શાસ્ત્ર કેવાં હોય છે? ઉ–દેવે તે જે તૃણકાષ્ટાદિકને સ્પર્શ કરે તે તેમના અચિત્ય પુન્યપ્રભાવથી શસ્ત્રપણે પરિણમે છે, પણ અસુરને તે હમેશાં વિકુર્વેલાં શસ્ત્રો હેય છે. દેવતાઓની અપેક્ષાએ તેમનું પુન્ય બળ ઓછું હોય છે તેથી તેવી વ્યવસ્થા છે. ર૭ પ્રશ્ન–કોઈ એક મહધિક દેવ કેટલા દ્વીપ સમુદ્રને ચિતરફ ફરીને શીઘ પાછો આવી શકે ? ઉ૦-રૂચકનર દ્વીપ સુધી તે ચિતરફ ફરી આવવા સમર્થ છે. ત્યાંથી આગળ તે કોઈ એક દિશાએ જાય પણ તરફ પરિભ્રમણ (પ્રયોજન વગર) ન કરે એમ સંભવે છે. પ્રહલાદને સત્યાગ્રહ, પિતા ! સત્તા તમેને છે, ધકેલી છે. ગિરિ પરથી ? જળાશયમાં ડૂબા કે હુતાશનમાં જલાવી દે ! અધિકારી તમે રાજન! ફરી દેશ નિષ્કાસન ! ચાહો તે કેદખાનાને ભલે કેદી બનાવી દે ! સહીશું સત્વગુણથી સિં, સહેવા શક્તિ દીધ ઇશે; ઉભે સત્યાગ્રહી શાસન-દુરાગ્રહથી ચલાવી ઘા! મળી સત્તા તમને તો ભલે ફાંસી ગળે દેશે! સહેવી ફાંસી એ મુજ હક, મને એ વત લાવી દે ! અરે, દાનવપતિ ! આવા જુલમ રહેવા અને નિર્ભય જીવન આત્મિબળે વિજયીઃ કસોટિએ ચઢાવી દે ! લીધેલું સત્ય વત સત્યે જતાં આ પ્રાણ પાળીશું, કલંકિત જન્મ નહિ કરશું બધી સત્તા ચલાવી છે ? હવે પ્રહલાદ ભય પામી જ સત્યાગ્રહ તજે તેણે નહિ ઈતિહાસમાં એવું લખાશે કે દિ ભાવિમાં. સ્વીકારીશ ના દરજ્ઞાઓ, ભૂલી આદેશ ઈશ્વરને નહિં આત્મા ન દેશે ભલે આ દેહ કપાવી દે ! હૃદયના ઉચ્ચ આદર્શ જતા સૂધી નહિં ઝંપાય; પ્રભુમાં છે અચળ શ્રદ્ધા વ્રથા જૂમા દબાવી દે ! દમનનીતિ તમારી આ તમને એક દિ દમશેઃ બધી બળજોરી, પ્રભુનાં સત્યની ખાતર સમાવી ઘો. કેશવ હ. શેઠ. હિનીના આધારે Page #32 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. િજાર અને મિના. આ આદર્શ ગૃહસ્થ સાધુ અને જાપાની જાસુસ, લેખક શ. મગનલાલ હરિકૃષ્ણ મહેતા. પ્રકાશક ર. ડાહ્યાભાઈ રામચન્દ્ર મહેતા–મેનેજર “ સસ્તી વાર્તામાળા.” અમદાવાદ. વર્ષ ૪ થું. પુસ્તક ૭-૮-૯ પાકું પૂરું લેજ કાગળ સુપર રેયલ સેળ પિજી સાઈઝ સવાદ ફર્મ. કિમત રૂ ૧-૮-૦, નવલકથાના વર્તમાન યુગમાં લોકચિને પિષનારું ગુજરાતી વાર્તાસાહિત્ય બળી છૂટથી ફેલાવી, સમાજની તે દ્વારા સેવા બજાવનાર પકડી રા. મહેતા એક છે. રા. મહેતાનું નામ, જતા અને સારી રીતે કપ્રિયતા પામી ગયેલા સચિત્ર ભારત જીવન માસિક પત્ર નામાંકિત કરેલું જ છે, અને “સસ્તી વાતમાળા” નામની સંસ્થા સ્થાપી, તે દ્વારા હાલની સખ્ત મેંધવારીમાં ત્રણ-સાડા ત્રણ રૂપિયા જેવા નજીવા લવાજમમાં ૧૫૦૦ પૃષ્ણોનાં સામાજિક, ધાર્મિક, નૈતિક વગેરે વિવિધ રસથક વાર્તાનાં પુસ્તક-આકર્ષક, દળદાર અને સારાં પુસ્તકોએ, પ્રસિદ્ધિ સાથે તેઓને ગુજરાતના એક સમર્થ બનેલીસ્ટ” કરાવ્યા છે. એટલે રા. મહેતાની અર્થાત તેમની ઉત્તેજનદાયક લેખન પ્રકાશન પ્રવૃત્તિની વિશેષ ઓળખ આપવાની જરૂર અમે ધારતા નથી. પ્રસ્તુત પુસ્તકના પ્રારંભે સ્વ. 3. દાદાભાઈ નવરોજજીનું સંક્ષેપ જીવન દષ્ટિગોચર થાય છે. આ લેખ એક વર્તમાનપત્રમાંથી “અવતરણ તરીકે લીધેલ છે તે પદ્ધતિ રા. મહેતા જેવાની એક કસાયલી કલમને ખોટું લગાડનાર નથી? સ્વ. દાદાભાઈ જેવા ચુસ્ત દેશભક્તની જીવનરેખ, ર. મહેતા જેવાની દેશદાઝથી છલોછલ ભરેલી કલમ, હદયને હચમચાવી મૂકે તેવા ગંભીર જુસ્સા સાથે હેરી શકત. પુસ્તકની વસ્તૃભૂમિ પર, ત્યાર પછી, “એક આદર્શ ગૃહસ્થ સાધુનું જીવન પિતાને પવિત્ર પાઠ ભજવી જાય છે. એ આદર્શ ગૃહસ્થ સાધુવાળે વિય, પ્રસ્તાવનામાં થયેલા ખુલાસા પ્રમાણે મૂળ બંગાળી ઉપરથી અને સાચા બનાવ પરથી તૈયાર થએલે છે. કંચન અને કામિનીના મોહને ઘોળી પીનાર મહાન અને મશહૂર મહાત્મા શ્રી રામકૃષ્ણ પરમહંસના પરમભક્ત (આદર્શ ગૃહરથ સાધુ) એક સાચા સંસારગી હોવાની ભાવના અને તેમની કથા વાંચ્યા પછી પ્રદર્શિત થઈ છે, અને વિના સંકોચે અમે કહી રાફીશું કે એ નમવા ગ્ય સંસારગીનું જીવન હિન્દુ કુરુઓમાં સપ્તાહની ઢબે વંચાશે તે. ઉચ્ચ સંસ્કાર, વિશુદ્ધ શ્રદ્ધા અને પવિત્ર ભાવનાની પ્રાપ્તિ સાથે ઉચ્ચ જીવન માટેના અન્ય પ્રદેશ, જીવનના ઉજન થયા. વાતે મેકળા થશે. ત્યાર પછી વિષય “જાપાની જાસુસ' નામના ટિટીવ (પી પિલિસ)ના ભેદ– ભરમેથી યુક્ત છે. “બ્રેિકટીવ રિઝ”ની વાચનઅસર માટે અમારે નમ્ર મત એ છે કે જે તે સારી દ્રષ્ટિથી વંચાય તે, વ્યવસાએથી થાકી ગએલાં મગજને હળવાં કરનાર Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને અભિપ્રાય. ૪૫ - - - - - ૧ ૫ + * * * * * * * - - - - હેઇ, તરેહવાર આંટીઘૂંટીથી સંકળાયેલા સંસારની કલાબાજ ખુબીઓ પારખવાની શક્તિબુદ્ધિવિકાસ–માં વૃદ્ધિ કરનાર તે સાહિત્ય છે. જાપાની જાસુસ પણ તેમને એક અંશ છે. છેવટ ર. મહેતાને તેમની જનસેવા માટે ધન્યવાદ આપતાં એટલું ઈછીશું કે તેમની સેવાની હજુ પણ વિશેષ કદર પ્રદેશના વિશાળ ભાગમાં થાય અને ધનિક તેમજ ગ્રાહકો દ્વારા પૂરતું ઉત્તેજન મળે. પ્રેમ પ્રભાવ. (શ્રીમતી સુવર્ણકુમારી દેવીન “ધ ફેટલ ગાલૅન્ડ ઉપરથી.) લેખક રા. તારાચંદ પિપટલાલ અડાળજા. એલ, ટી, એમ. મૂક્ષ્ય રૂ. ૧-૦-૦ સુપર રિયલ સેળ પછી લગભગ ૧૮ ફેર્મ પ્લેજ કાગળ કાચું પૂઠું. આ નવલકથા વિષે, આ અભિપ્રાય લખનારને અગાઉ ગુજરાતી પ પત્રમાં અભિપ્રાય પ્રકટ કરવાની તક મળી ચૂકી છે. એટલે અહીં વિશે વિસ્તારની જરૂર નથી જણાતી. સંક્ષેપમાં એટલું જ જણાવીશું કે નવલકથા રોચક છે, વાંચવા ગ્ય છે. પાને પાને નવીન રસ ઉભરાતો હઈ ગૂંથાયેલી વસ્તુસંકલનામાં જ વાચકનું હૃદય ગુંથાઈ જતું હોવાથી, તે આખું પુરતક વાંરયા સિવાય હાથમાંથી મૂકવું ગમતું નથી. અનુવાદકને (કે રા. તારાચન્દ્રના શબ્દોમાં લેખકને) શ્રમ લગભગ સફળ થયો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય–-દ્વિતીય વાર્ષિક રિપોર્ટ (તા. ૧ જૂન ૧૯૧૮ થી તા. ૩૧ મે ૧૯૧૭ સુધી.) છપાવી પ્રકટ કરનાર છે. મતીચંદ ગિરધરલાલ કાપઆલેમિંટન રોડ મુંબઈ. સ્વાશ્રય” અને “સેવા એ આ સંસ્થાને મુદ્રાલેખ છે, અને સંસ્થાને ઉદ્દેશ “જૈન કામ અને ધર્મની ઉન્નતિ કરવા માટે કેળવણીને લગતી અગત્યની સ્થાઓ કંડના પ્રમાણમાં બાલવી, કેળવણીના વિશેષ પ્રચાર માટે યોજના કરવી અને તેને અમલમાં મૂકવા પ્રયત્ન કરવા” એ છે, અને આ રિપોર્ટના અવલોકન ઉપરથી જોઈ શકાય છે કે સંસ્થાપકોએ પિતાના મુદ્રાલેખ અને ઉદ્દેશમાં સંતાજનક સફળતા મેળવી છે. રિપોર્ટમાં રજુ થએલા. સરવૈયા પરથી જણાય છે કે આ સંસ્થા પ્રત્યે કોમનું આકર્ષણ હક પ્રમાણમાં થયું છે. છતાં હજુ વિશેષ સંખ્યામાં, આ સંસ્થાના, ભારે લવાજમ ભરી શકે એવા સભાસદો થવાની જરૂર છે. સંસ્થા હમેશને વાતે કાયમની રહે તેટલા વારતે તેને સર્વ રીતે, પૂરતું ઉત્તેજન મળવું જોઈએ. અમે સંસ્થાપક અને તેના કાર્યવાહકોને આવા સ્તુતિપાત્ર કાર્ય પાળ સતત અને ફલિત થતા પ્રયત્નમાં મા રહેવા માટે ધન્યવાદ આપીએ છીએ. વ્યાયામ (શારીરિક કેળવણી માટેનું સચિત્ર માસિકપત્ર.) પુસ્તક બીજું સપ્ટેમ્બર સન ૧૯૧૭ અંક ૧૧ મે. તંત્રી ને પ્રકાશક રા. ઘેડે નારાયણ વિદ્વાસ રાવપુરાઃ વડેદરા. વાર્ષિક લવાજમ રૂ ૧–૧૩-૦ છુટક નકલના રૂા. ૭-૩-૬ આ માસિક દર અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે નિયમિત પ્રકટ થાય છે, અને દરેક અંકમાં શારીરિક વિકાસ અને કેળવણીને લગતા ઉત્તમ લેખે ચિત્ર સાથે પ્રસિદ્ધ થાય Page #34 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા -~-~~ - ~~ ~-~ ~ - ~ છે. આપણા પ્રાંતમાં આ કોટિનાં માસિકોને લગભગ અભાવ છે, અને તે દરમિયાન આ માસિક જનસમાજમાં સ્તુત્ય સેવા બજાવી રહ્યું છે તે આવકારદાયક અને ઉત્તેજનને પાત્ર છે સુન્દરી સુબોધ. (જુનઃ ૧૯૧૭ અમદાવાદ.) સુન્દર, દળદાર અને સ્ત્રી પોગી વિવિધ લેખોથી ભરપૂર આ માસિકપત્રના છેલાજૂન મહિનાના અંકમાં તરેહવાર વાનીઓ પીરસાયેલી છે. છે. હરિપ્રસાદને “” વિષય પરનો હાને લેખ કઈક નવું જાણવાનું આપે છેઃ ઉપકાર સાથે અમે તે લેખ અહીં ઉતારી લઈએ છીએ: “ જૂ’ ત્રણ જાતની થાય છે. માથાની, શરીરપરની અને ૫ડાંની. તેમાં પડમાં જે જૂઓ થાય છે તે રોગ પ્રસારવાનું કામ કરે છે. કપડાંમાં અને માથામાં થતી જૂઓમાં બહુ ફેર નથી. કપડાપરની સહેજ ધોળી હોય છે. અને માથાની કાળી હોય છે. માથા સિવાય શરીરના બીજા ભાગ પર જે જૂઓ થાય છે તે ચપટી કાચબા ઘાટની હોય છે. શરીરમરની જુઓ સખ્ત ચોંટી રહે છે. અને એમના કરડવાથી આખો વખત ખંજવાળ આગ્યા કરે છે. મિ. એ બહુ બેટ નામના અંગ્રેજે “રેયલ સાયટી ઓફ મેડીસીન” ના “ચામડીના દર્દીના વિભાગ” ઉપર ગયા ફેબુઆરી મહિનામાં “જૂ’ વિષે કરેલી શોધ ખોળ રજુ કરી હતી. માથામાં અને લુગડાંમાં થતી ભૂઓને જીવનક્રમ અને ખાસિયત વણવતાં એમણે કહ્યું હતું કે “લી ”માંથી “ એ” થતાં ૭ થી ૧૦ દિવસ લાગે છે. ‘જૂઓ.’ હું દિવસ સુધી કંઈ પણ લેહી પીવાનું ન ભળે તે પણ ભૂખી જીવી શકે છે. ૧૦ થી ૧૪ દિવસની ઉમ્મરની થતાં “ જૂઓ” સંસાર વ્યવહારમાં પડવા લાયક થાય છે. ૧૮ દિવસની ઉંમરની સ્ત્રી–જૂ ઇડાં મૂકવા માંડે છે. બહુ સરદી હોય કે-ખાવાનું ના મળે તે “ના” ઈંડાં મૂકી શકતી નથી. નર-“જૂ ને સંગ થયા વગર મૂકાયલાં ઇંડાં શેવાતાં નથી. સંસાર શરૂ કર્યા પછી ૨૦ દિવસ “ જૂ’ માદાઓમાં ઇંડાં મૂકવાની શક્તિ રહે છે. દરરોજનાં ૧૦-૧૨ ઈડ દરેક “જૂ” મૂકે છે. અને કુલ ૩૦૦ ઇંડાં દરેક માદા મૂકી શકે. ” નું આયુષ્ય ૬૪ દિવસનું છે. અને આખી ઉમ્મરમાં એક “”બાઈ જાદવ બાળકને જન્મ આપી શકે ! જેના શરીરમાં જુઓ હોય એની રહેણી કરણી હલકી ગણવી જોઈએ. સ્વચ્છતા, નહાવા ધોવામાં ધ્યાન તથા પ્રસંગે પાત સાબુ, ઉનું પાણી વગેરે નિયમસર વાપરે તે જુઓ થઈ શકે નહિ. બુદ્ધિપ્રકાશ (આગષ્ટ ૧૯૧૭ અમદાવાદ) ૬૪ વર્ષથી જનસેવા બજાવી રહેલા અતિ જૂના માસિકના ઓગસ્ટ મહિનાના અંકમાં કાયદો અને કોર્ટ” “ટાગેરનું જીવન અને કવન” તથા “ખડા તાત્વિક બેલ ' વગેરે લેખે ખેંચાણુકારક છે. ૨. ભાઇ સીતારામ જે શર્માએ નૂતન વર્ષે લખવાના પાના થોડાક નમૂના ઠીક આપ્યા છે. દિવ્યવસ્થાપક - બર Page #35 -------------------------------------------------------------------------- ________________ તમારો ધર્મ સાચવવા છે? ભક્ષાલક્ષથીબચવુ છે ? તેા આ જરૂર વાંચા લાગ્ન હો!! ત્રણ પેઢીથી ચાલતુ! જીતુ, જાણીત, વિશ્વાસપાત્ર !! જૈન માલકીનુ પ્રતિષ્ઠિત ઔષધાલય!!! શ્રીમંત સરકાર સયાજ્કરાવ ગાયકવાડ એમના તરફથી વડેદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વૈઘકશાસ્ત્રી ત્રણે પરીક્ષામાં ઉત્તિર્ણ (પાસ) થઇ પારિતાષિક (ઇનામ) મેળવનાર. વૈધ ચંદુલાલ મગનલાલ ( પી. વી. બી. આર.) એમની ખાસ કાળજીભરી જાતિ ખરેખ નીચે ચાલતો ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસી માં લક્ષાભક્ષના વિચારપૂર્વક બનતાં શાસ્રસિદ્ધ ઐષધ જીવન! સ્ત્રી, પુરૂષ તથા ખાલકોની પાચનક્તિ સુધારી લેાહી વધારી શરીરમાંના દરેક અવચવા મજ્બુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે. ફી. રતી મા ૬ ના રૂ. ૧-૧૨-૦. અંગનામૃત !! આવા સ્ત્રીએનાં તમાન ગુપ્તદર્દો મટાડી લેાહી વધારી સ`પૃષ્ણે દુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃતસમાન પીણું છે, મને પીવામાં લહજ્જતદાર છે, કી. શીશી ૧ ના રૂ. ૧-૮-૦. રસનામૃત!!! હમારા ખાલકોને ખાંડનાં કારક, રંગબેરંગી સૂરમતનાં નુકશાનકારક મિશ્રણુવાળાં ખાનામૃત વગેરેથી ચાવવાં હોય તે આયુર્વેદ શાસ્ત્રના આધારે બાળકીને ફાયદાકારક ઔષધાથી તૈયાર કરેલું આ અમારૂં રસનામૃત તમારાં બાલાને નિરાગી, પુષ્ટ, નદી અને ગુલાબી હેરાવાળું બનાવશે. સ્વાદમાં મધુર હોઇ અચાંએ રહેલાવી હાંશે હોંશે પીએ છે. જ઼ી. શીશી ૧ ની રૂ. ૦-૧૦૦, આ સિવાય આ કાર્મસીમાં ભસ્મા, રસાયા, આવે, પ્રજાશાહી યાકતી, ચૂર્ણાં, અવ લેડા, ગુટિકાઓ, તેલ, મુરબ્બાઓ, સૃતિકાવાય વિગેરે છૂટક તેમજ જયાબંધ વેચાય છે. પા. પેકીંગ મગાવનારને શિર છે. લખા યા ૐ મળે!. રાજામરતાની પાળ સામે ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક ઘ ચંદુલાલ મગનલાલ. } અભદાવાદ. ૫. વી. બી. આર. Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રજા માટે એક નિર્ભય ને ભરૂંસાપાત્ર ઠેકાણું ( કે જયાં અગાડી. --) અપટુડેટ ફેશનના સોનાના મસીન પૉલીસ દાગીનાઓ. ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તેયાર રહે છે ! અને નિર્ભય રીતે તદ્દનજ ચા-ખુ’ અને સફાઈબંધ ફેન્સી કામ ઘરાકોના સેનાનું કીફાયત મજુરીથી ઘણીજ ઝડપથી અને વાયદેસર બનાવી આપવામાં આવે છે. તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લેખીત ગેરંટી મળે છે. | ઈંગ્લીશ જવેલરી, રોલ્ડગોલ્ડ ક્વેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોનો જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાને કટના હીરા, માણેક, પાના વિગેરે ઝવેરાતનું કામ ઘરાકો અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ. વળી રૉયલ જવેલરી માર્ટ.. પ્રાપ્રાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. રીચીરેડે–અમદાવાદ, અમદાવાદે ધી " હાયમ'ડ જ્યુબીલી " પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું,