________________
-
i
digita
IT OF REAS
11);
<
_
_
ન જાય
- -
-
-
જમા
-
-
-
-
-
દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત. પુસ્તક ૯ મું] સપ્ટેમ્બર સને ૧૯૧૭. [ અંક ૩ જો.
कर्मज त्हारा सुख दुःखनां भागी छे.
(લેખક–પંડિત ભેળાનાથ શર્મા ) હરિગીત,
જમ્યા જગતમાં એકલા, મરવું જગતમાં એકલું, ઢિયા ગાાં એકલા, ફરવું જગમાં એક્યું વધવું જગમાં એકલું, જેવું જગતમાં એકવું, સુખ દુઃખ ભાગી કેણ છે ? તું બેલ આ પૂએટલું. પુત્રે માના રુપયુત પાયે કદાપિ તું હશે, નારી મનોહર પયુત વિધિએ ફદિક યા હશે તોએ જીવનના અંતમાં બળવું ચિતામાં એકલું, સુખ દુઃખ ભાગી કેણ છે ? તું કોલ આપૂ! એટલું. મિ મનહર બેલતા કદિ આવતા દ્વારે હશે, ધન માલ ગામ ગિરાની આવક કદા ત્યારે હશે મરાન્ત દુર્ગમ માર્ગમાં પડશે જવું જયાં એકલું, સુખ દુઃખભાગી કેણ ત્યાં? તું બેલ બાપૂ એટલું. પાંડિત્ય પિપટ સમ પઢી કદિ મેળવ્યું છેમે હશે, વકિલાત કેરટમાં કરી સન્માન પ્રાપ્ત કર્યું હશે, શુભ અશુભના પરિણામમાં ઊભું થવું જ્યાં એવું, સુબ દુ:ખ લાગી કેણ છે? તું બેલ બાપુ! એટલું. દદ બીજાનાં દેખિને દિલમાં દરદ છે આણશે, નિજ બધુઓનાં અશુને પિતા સમાં જે જાણશે; એ પુણ્ય પધમાં આવશે જવું થશે નહિ એકલું,
૮:૬ મા વા r s ç ! તું!!