SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તમારો ધર્મ સાચવવા છે? ભક્ષાલક્ષથીબચવુ છે ? તેા આ જરૂર વાંચા લાગ્ન હો!! ત્રણ પેઢીથી ચાલતુ! જીતુ, જાણીત, વિશ્વાસપાત્ર !! જૈન માલકીનુ પ્રતિષ્ઠિત ઔષધાલય!!! શ્રીમંત સરકાર સયાજ્કરાવ ગાયકવાડ એમના તરફથી વડેદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વૈઘકશાસ્ત્રી ત્રણે પરીક્ષામાં ઉત્તિર્ણ (પાસ) થઇ પારિતાષિક (ઇનામ) મેળવનાર. વૈધ ચંદુલાલ મગનલાલ ( પી. વી. બી. આર.) એમની ખાસ કાળજીભરી જાતિ ખરેખ નીચે ચાલતો ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસી માં લક્ષાભક્ષના વિચારપૂર્વક બનતાં શાસ્રસિદ્ધ ઐષધ જીવન! સ્ત્રી, પુરૂષ તથા ખાલકોની પાચનક્તિ સુધારી લેાહી વધારી શરીરમાંના દરેક અવચવા મજ્બુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે. ફી. રતી મા ૬ ના રૂ. ૧-૧૨-૦. અંગનામૃત !! આવા સ્ત્રીએનાં તમાન ગુપ્તદર્દો મટાડી લેાહી વધારી સ`પૃષ્ણે દુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃતસમાન પીણું છે, મને પીવામાં લહજ્જતદાર છે, કી. શીશી ૧ ના રૂ. ૧-૮-૦. રસનામૃત!!! હમારા ખાલકોને ખાંડનાં કારક, રંગબેરંગી સૂરમતનાં નુકશાનકારક મિશ્રણુવાળાં ખાનામૃત વગેરેથી ચાવવાં હોય તે આયુર્વેદ શાસ્ત્રના આધારે બાળકીને ફાયદાકારક ઔષધાથી તૈયાર કરેલું આ અમારૂં રસનામૃત તમારાં બાલાને નિરાગી, પુષ્ટ, નદી અને ગુલાબી હેરાવાળું બનાવશે. સ્વાદમાં મધુર હોઇ અચાંએ રહેલાવી હાંશે હોંશે પીએ છે. જ઼ી. શીશી ૧ ની રૂ. ૦-૧૦૦, આ સિવાય આ કાર્મસીમાં ભસ્મા, રસાયા, આવે, પ્રજાશાહી યાકતી, ચૂર્ણાં, અવ લેડા, ગુટિકાઓ, તેલ, મુરબ્બાઓ, સૃતિકાવાય વિગેરે છૂટક તેમજ જયાબંધ વેચાય છે. પા. પેકીંગ મગાવનારને શિર છે. લખા યા ૐ મળે!. રાજામરતાની પાળ સામે ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક ઘ ચંદુલાલ મગનલાલ. } અભદાવાદ. ૫. વી. બી. આર.
SR No.522096
Book TitleBuddhiprabha 1917 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size748 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy