SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પલાદને સત્યાગ્રહ ૨૬ પ્રશ્ન–જ્યારે દેવે અને અસુરે યુદ્ધ કરે છે ત્યારે તેમનાં શાસ્ત્ર કેવાં હોય છે? ઉ–દેવે તે જે તૃણકાષ્ટાદિકને સ્પર્શ કરે તે તેમના અચિત્ય પુન્યપ્રભાવથી શસ્ત્રપણે પરિણમે છે, પણ અસુરને તે હમેશાં વિકુર્વેલાં શસ્ત્રો હેય છે. દેવતાઓની અપેક્ષાએ તેમનું પુન્ય બળ ઓછું હોય છે તેથી તેવી વ્યવસ્થા છે. ર૭ પ્રશ્ન–કોઈ એક મહધિક દેવ કેટલા દ્વીપ સમુદ્રને ચિતરફ ફરીને શીઘ પાછો આવી શકે ? ઉ૦-રૂચકનર દ્વીપ સુધી તે ચિતરફ ફરી આવવા સમર્થ છે. ત્યાંથી આગળ તે કોઈ એક દિશાએ જાય પણ તરફ પરિભ્રમણ (પ્રયોજન વગર) ન કરે એમ સંભવે છે. પ્રહલાદને સત્યાગ્રહ, પિતા ! સત્તા તમેને છે, ધકેલી છે. ગિરિ પરથી ? જળાશયમાં ડૂબા કે હુતાશનમાં જલાવી દે ! અધિકારી તમે રાજન! ફરી દેશ નિષ્કાસન ! ચાહો તે કેદખાનાને ભલે કેદી બનાવી દે ! સહીશું સત્વગુણથી સિં, સહેવા શક્તિ દીધ ઇશે; ઉભે સત્યાગ્રહી શાસન-દુરાગ્રહથી ચલાવી ઘા! મળી સત્તા તમને તો ભલે ફાંસી ગળે દેશે! સહેવી ફાંસી એ મુજ હક, મને એ વત લાવી દે ! અરે, દાનવપતિ ! આવા જુલમ રહેવા અને નિર્ભય જીવન આત્મિબળે વિજયીઃ કસોટિએ ચઢાવી દે ! લીધેલું સત્ય વત સત્યે જતાં આ પ્રાણ પાળીશું, કલંકિત જન્મ નહિ કરશું બધી સત્તા ચલાવી છે ? હવે પ્રહલાદ ભય પામી જ સત્યાગ્રહ તજે તેણે નહિ ઈતિહાસમાં એવું લખાશે કે દિ ભાવિમાં. સ્વીકારીશ ના દરજ્ઞાઓ, ભૂલી આદેશ ઈશ્વરને નહિં આત્મા ન દેશે ભલે આ દેહ કપાવી દે ! હૃદયના ઉચ્ચ આદર્શ જતા સૂધી નહિં ઝંપાય; પ્રભુમાં છે અચળ શ્રદ્ધા વ્રથા જૂમા દબાવી દે ! દમનનીતિ તમારી આ તમને એક દિ દમશેઃ બધી બળજોરી, પ્રભુનાં સત્યની ખાતર સમાવી ઘો. કેશવ હ. શેઠ. હિનીના આધારે
SR No.522096
Book TitleBuddhiprabha 1917 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size748 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy