Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522094/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ . Registered No.B. 876 શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થતું માસિક પત્ર. बुद्धिप्रभा. દેશ, સ.જ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત. પુરત મું] ગુઢા ૨૧૭. ઘઉંવત ૨૪૪રૂ [અંક ૨, -- વ્યવસ્થાપક.' રાકેશવ હ. શેઠ રા, મણિલાલ મોહનલાલ પાદરાકર, : - ' વિષયદર્શન. વિષય લેખક ૧. ગુદેવને ચરણે... . . . tત્રી .. . . . ૨. નવા વર્ષની નેંધ .* .. રા. ની ... ... ... ૩. જૈન ગુરૂકુળ . . . જેનાચાર્યું. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી ૪. વજીઆને કજીઓ . . . હૃથી.. . . . ૫. જીવ રક્ષાની ઉત્તમ રીત .. મુનિશ્રી કરવિજયજી ” ... ... ... ૬, આપણાં પ્રાચીન વિદ્યાલય - ...’ રા જનન નન્હાનાભાઇ પ્રભાસ્કર .. હ. શુષ્કજીવન કેમ ખીલે ? ... ... રા. ધનકર હાશંકર ત્રિપાઠી , . ૧૨ ૮. હિન્દુસ્થાનને આદર રૂપ કેનેડા છે. રા. ચુનીલાલ રસિકલાલ પરિખ બી.એ. ૧૩ • . માતૃભાષાનું મહત્વ . . (અવતરણ) “ . .. ૧૬ ૧૦. દેશી પુતળાંને કંઠે .... ... રા, કેશવ હ. શેઠ ... ... ... 9 ૧૧. ગિરિબળા છે .. ... ર. બાબુરાવ ગણપતરામ ઠાકોર. બી. એ. ૧૮ ૧૨. શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ રા. ત્રીભોવનદાસ દલપતભાઈ વકીલ * બી. એ. એલ એલ. બી. ૨૫ ૧૩. મૃત્યુનેધ, નિવેદન, સ્વીકાર . . . . ૨૭ થી ૩૦ શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી ને પ્રકાશક, રા, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, અમદાવાદ લવાજમ-વર્ષ એકને રૂ. ૧-૪-૦ (છુટક દર એક નકલના બે આના) : Page #2 -------------------------------------------------------------------------- ________________ આ માસિકના નિયમો વિગેરે. ' ૧ આ માસિકમાં આવતાં લખાણો પૈકી જેનેતર લેખકના લેખે સામાજિક દષ્ટિએ લખાયેલા સમજવા રાજકીય લેખ, ધાર્મિક ઝગડો ઉત્પન્ન કરાવે તેવા લેખો કે ચર્ચાપત્રો તથા નિજીવ કવિતાઓને માટે આ માસિક નથી. તેમજ અસ્પષ્ટ, કાગળની બન્ને બાજૂ ખીચે ખીચ લખાયલા, પેન્સીલથી લખેલા છે તેવી જાતના લેખો પર લક્ષ નહિ અપાય. ૩ સારા અને સાર્વજનિક હિત જળવાય તેવા, વિશાળ દષ્ટિયે લખાયલા લેખેને રેગ્ય ન્યાય મળશે. જ નહિ સ્વીકારાયેલા લેખે પાછી મંગાવનારે પિન્ટેજ મેકલવું. ૫ તખલ્લુસ (ઉપનામ ) ધરાવનારાઓએ અમારી અંગત જાણ માટે ખરું અને પૂરું નામ જણાવવું. ૬ માસિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧-૪-૦ પિઝેજ સાથે હોય છે. ભેટ અને વિ. પી. ખર્ચ જુ. અને લવાજમ અગાઉથી જ વસૂલ કરવામાં આવે છે. ૭ નવા વર્ષની શરૂઆત જુલાઈ મહિનાથી થાય છે. પાછળથી ગ્રાહક થનારને શિલિકમાં હોય ત્યાં સુધી પાછલા અંકો પૂરા પાડવામાં આવે છે. અને ગ્રાહક તરીકેનું નામ જુલાઈથી નેંધાય છે. તેમ નહિ કરવા ઈચ્છનાર જ્યારથી ગ્રાહક થાય ત્યારથી જૂલાઈ સુધીના અકે જેટલું લવાજમ તેની કનેથી વસૂલ કરવામાં આવે છે. છે જે અંક ન મળે, તે માટે અમારું ધ્યાન, ત્યાર પછી બીજો અંક રવાને થાય ત્યાર પછી ખેંચવું. ૧૦ વિશેષ ખુલાસા માટે આફિસના શિરનામે પત્રવ્યવહાર કરવો. વ્યવસ્થાપક જાહેરખબર છપાવનારાઓ માટેના ભાવ. - પ્રકર, વર્ષે રૂ. એક માસે રે ૧ આખું પુષ્ટ ૨ અડધું પૃષ્ઠ ૩ ૫ પૃષ્ટ ૪ પાંચ લીટી ૫ હેન્ડબીલ વહેંચામણી–એકવાર માટે રૂ. ૭ પૂઠા પરના ભાવ માટે વ્યવસ્થાપક પર પત્રવ્યવહાર કરે. આ માસિક સંબંધી સધળે પત્રવ્યવહાર નીચેના શિરનામે કરો. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. બુદ્ધિપ્રભા ઐફિસ-ચગળ, અમદાવાદ, Page #3 -------------------------------------------------------------------------- ________________ vજજ - -- * - - * - - - बुद्धिप्रभा. દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત, ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ - - - - - પુસ્તક ૯ મું] જુલાઈ સને ૧૯૧૭, [ પ્રથમ અંક. - - - - - - - - - - - - - गुरुदेव ने चरणे ! ગઝલ, દયાસિંધુ! કૃપાસિંધુ! પ્રભો ! પરમાથી ! ગુરૂદેવા ! અકારણ વિશ્વના બંધુ ! ચરણમાં કે િવન્દન છે ! મહા અજ્ઞાન અંધારું છવાયુ દેહ મન્દિરમાં પ્રભે! આમ ઉજાળે છે ગુરૂજી ! કટિ વન્દન હે! અનાદિ કાળથી જીવડે વિપથ-ગામી, ગુરૂજી! છે, ગ્રહી, સલ્તાનના પંથે ! મુકી ઘે, એ ગુરૂદેવા ! અલૈકિક આત્મશકિતમાં નથી વિશ્વાસ પામરને ઉધાડે નેત્ર અંજનથી, પ્રભો ! ગુરૂદેવ ! વન્દન હો ! નથી મન માંકડુ હારૂ જરા ઠરતું પ્રભૂ પથમાં ભટા -ભાગતું કંઈ કંઈ! ડર, દેવ વન્દન હે ! નથી શ્રદ્ધા, નથી ભક્તિ, નથી સેવા જીગર જાગી બનાવે શુદ્ધ આમાથી ! દયાસિંધુ ! ગુરૂદેવા ! હજી હું–તું નથી જતું, સ્વરૂપ મહારૂ ન હમજાતું ચરણે, લયલીન ના થાતું ! હૃદય રસ પુર દેવા ! ગુરૂજી આ નવા-વર્ષે ! ચહું આશિષ–ઉત્કર્ષે ! પ્રભા-મણિ-કાન્તિ વિસ્તર! બુધ્યાધિ ! દેવ! ગુરૂદેવા. તંત્રી, Page #4 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા - - - --- --- --- - છેનવાવર્ષની નોંધ છે જિક જીકના * * * માસિક લાડકેડમાં ઉછરીને હવે નવા લેબાસમાં તેના અખંડ આંકવાળા નવમા વર્ષમાં પ્રવેશ કરે છે. અને અપ-ટુ-ડેઈટ ઢબે જન્મેલાં માસિકની પરાકાષ્ટાએ પહોંચેલી પ્રવૃત્તિના આ સમયમાં આ બાલ માસિક પણ તેની વય, અનુકૂળતા, લવાજમ અને સ્થિતિ અનુસાર પિતાનું સ્થાન મકકમપણે જાળવી, પિતાના ઉત્કર્ષમાં પ્રગતિ પામે છે તેમ પામશે !.abour of Love વિકૃત સેવાના વૃતને વિકારનિઃસ્વાર્થ બુદ્ધિથી-એક પોપકારી સંસ્થાના હિતાર્થે પ્રકટ થતા આ માસિક માટે સતતુ મહેનત કરનાર તેના ચાલકે, એક પાઈની પણ આશા વિના અનેક ઉપાધિઓ અને ટીકાઓને ન ગણકારતાં દ્રઢ શ્રદ્ધા પૂર્વક તેનું જીવન ટકાવ્યે જાય છે અને ચાલુ વર્ષથી તેના જીવનમાં નવીન ચેત ભરી જન સમાજની વધુ સારી સેવા બજાવવાને ચેચ કરી, તેને હેના ગુણિયલ વાચકના કરકમળમાં સાદર કરતાં તેના નિયામકોને આનંદ જ થાય છે. માસિક પ્રત્યેના પૂરા આઠ વર્ષના અનુભવ પછી જણાવવું પડે છે કે નકેમની ધાર્મિક-સામાજિક અને આર્થિક સ્થિતિ હજી જોઈએ તેવી તેલકારક થઈ નથી. મિથ્યા વહે, અદેખાઈ, મહારૂ-હારૂ, હજી ઓછાં થયાં નથી. સ્વાર્થ અને કલેશ હજુ જોરમાં છે. લક્ષ્મી પ્રાપ્તિની લાલસા, સેવાને સ્થાન લેવા દેતી નથી. હિન્દની અધ દેલત પિતાના હાથમાંથી પસાર કરનાર વ્હેપારી જેમના નબિરાઓ નોકરી તરફથી વહેપાર-ઉગ ને કળશલ્ય તરફ નઝર નાખતા નથી. દાનવીર ગણતી જેનકેમ અશાંતિમાં રહેવા અનિષ્ટકારક “અ” નું દાન કરી શકતી નથી. ઉન્નત-ઉપગી-ધામિક-અને સેવા દ્રષ્ટિએ જીવન ગાળવાના મહાન મને સાધ્ય થઈ શક્યા નથી. ત્રણે ફીરકાઓમાં સંપની ભાવના હજી જાગવાનાં ચિહે બરાબર જણાતાં નથી. સાધુ મહારાજાએ, જેનેકમન્સ (સામાન્ય) અને લૈર્ડઝ (અમીરોના ભેજાં એમાંથી મહારૂ-હારૂ એ શબ્દ હજી સુકાઈ ગયે નથી. સાધુ મહારાજેની પિથીએ, પેટીએ, કબાટ, ભંડારો અને પ્રબડામાં ઉધાઈ ખાખું અપ્રસિદ્ધ પણ અણુમેલ જૈન સાહિત્ય પ્રકાશમાં લાવવાના એગ્ય પ્રયાસો હજી સેવાતા નથી. મહાવિગ્રહથી-અનેક ઘણું ધી ગયેલા કાગળના ભા ને મેંઘવારીના સમયમાં માત્ર એક રૂપિયા જેટલા નજીવા લવાજમમાં-ચાર ફર્મા જેટલું સંગીન Page #5 -------------------------------------------------------------------------- ________________ નવાવર્ષની નોંધ. સર્વોપયોગી અને નિર્દોષ રસપૂર્ણ-વાંચન-આ માસિકે પૂરું પાડ્યું છે તે કહેવાની જરૂર નથી. ગત વર્ષે ગુરૂમહારાજ શાવિશારદ જેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીની લેખીનીએ ખરેખર વન્દનીય સેવા બજાવી છે. હેમની ધર્મ ને તત્વજ્ઞાન તથા પ્રાચીન જૈન સાહિત્યના વિવિધ રંગપુરતી તથા ગઝલ કવ્વાલીઓ આલેખતી કલમ-પછીથી કોણ અજ્ઞાતુ છે હવે ! ઉપરાંત-તત્વજ્ઞાન, ઇતિહાસ, વ્યાકરણ, જીવનચરિત્ર, વાર્તાઓ, કાવ્ય-આદિ સુન્દર વિષય પર પિતાની કલમે ચલાવનાર નીચેના સને આ સ્થળે આભાર માની આ વર્ષમાં પણ તેવી જ જનસેવા અર્પવા વિનંતિ છે. પન્યાસજી અજીતસાગરજી રા. વકીલ નંદલાલ લલુભાઈ ર. વકીલ મેહનલાલ હીમચંદ, રા. પિપટલાલ, કે. શાહ. એમના ધાર્મિક તત્વજ્ઞાનના લેખે, શ્રીયુત મોહનલાલ-દ-દેશાઈ, બી. એ. એલએલ. બી. શ્રીમાન ઢડ્રાઇ, એમ. એ. શ્રીમાન વિભાકર. શ્રીમાન સંઘવી. ૨. મણીલાલ ન. સી. બી. એરા. લલિત રા, હંસલ તે વડેદરા-ચદ્રપ્રકાશવાળા સ. ભરતરામ, ર. કેશવ હ. શેઠ. રા, મિશંકર જોશી. એમ. એ., એ. વિરાટી, રા. પ્રેમવિલાસી, રા. શંકરલાલ કાપડીઆ, રા. વિનય (તે ભાઈ મેતીલાલ લલુભાઈ નાના ભાઈ). રા, જીજ્ઞાસુ, ર. હરિલાલ ત્રિકમલાલ જાની, રા. રમાકાન્ત તથા ૨. વાસત્તેય, વગેરે પુરૂષ લેખકે તથા વિદ્રષિ કર્તવ્યપરાયણ બહેન શ્રીમતી સિ. શારદાગીરી મહેતા બી. એ. શ્રીમતી સી. બહેન હંસા બહેન મનુભાઈ મહેતા, શ્રીમતી સિ. હરિઇચ્છા બહેન પ્રાણલાલ બક્ષિ, એમને આ સ્થળે ખરા હૃદયથી ઉપકાર માનીએ છીએ, આ માસિકની પ્રગતિ-નવા વર્ષ માટેનું રેખા દર્શન તથા લખાણ શિલી કદ વગેરે માટે ગતવર્ષના છેલ્લા અંકમાં સિા પ્રદર્શીત કર્યું છે એટલે હવે વિશેષ કહેવાનું રહેતું નથી. આવા મેંઘવારીના સમયમાં કેવળ સેલ આના જેવા નજીવા લવાજમમાં લેખેની વિવિધ વાનીઓથી માસિક ઉત્તમ લે છે અને પુરતા લવાજમથી પિષાતું જ રાખવાની અમારા કદરદાન ગ્રાહકે અને વાંચકને નમ્ર ભલામણ કરીએ છીએ, આ વર્ષે બેડા વખત પછી એક ધુરંધર સમર્થ વિદ્વાનની કલમથી આલેખાયેલું ઉત્તમ પુસ્તક ભેટ આપવાને વિચાર લગભગ નક્કી થયેલ છે. તે વિષે હવે પછી જણવીશું. પરમકૃત શ્રીમદ્ દેવચંદ્રજી કૃત અપ્રસિદ્ધ જૈન સાહિત્ય અમને છાપવા માટે રા. શ. વકીલ મેહનલાલ હેમચંદે મેકલાવી આપ્યું છે અને આવતા અંકથી તે કમેક્રમે પ્રસિદ્ધ થશેજ. _છેવટ, નેધ પૂરી કરતા પહેલાં ગુર્જર સાહિત્યના પરમ પિષક સ્વ. રણજિતરામભાઈ અને ભારતવર્ષના સુવર્ણ સૂર્યરૂપ ડે. દાદાભાઈના દેહોત્સર્ગની, અંતઃકરણના ઉંડા ખેદ સાથે સ્મૃતિ તાજી કરાવતાં કલમ કંપે છે. એ બને મહાપુરૂષે વિષે વર્તમાનપત્રો વગેરેમાં પૂષ્કળ લખાઈ ગયું છે. તેઓનાં મહાન કોએ તેઓનું નામ શાશ્વત કર્યું છે. અમે અમારી નબળી-પચી કલમમાં વિશેષ શું લખી શકીશું? પરમાત્મા તે ઉભય પુણ્યાત્માઓને અખંડ શાન્તિ આપે અને તેઓના દિવ્ય પ્રકાશમાં ભળેલું પ્રભુતાપૂર્ણ નૂર ભારતવર્ષના આત્માને ઉજ્વલ રાખે એટલીજ અભ્યર્થનામાં અમને સંતેષ છે. તંત્રી. Page #6 -------------------------------------------------------------------------- ________________ બઘિભા. * * ..*. * - - -- - - - - * * * * * * * * * * * * * * * * * * * * * * * *, , , कोमी प्रश्न जैन गुरुकुल. છે તેમાં જૈન ગુરૂકુલ સંબંધી વિચારોને પ્રવાહ વહ્યા કરે છે. દિગબરેમાં જૈન ગુરૂકુલની સ્થાપના થઈ છે. આર્યસમાજીઓમાં ગુરૂકુલેની સ્થાપના થઈ છે. સનાતનીઓમાં ગુરૂકુલની સ્થાપના થઈ છે. જૈન શ્વેતાંબર કેમમાં પાલી તાણામાં ગુરૂકુલ પ્રગટયાના સમાચાર બહાર આવ્યા છે; =ી ગુરૂકુલ સંબંધી અમારા નીચે પ્રમાણે વિચારે છે. વિદ્યાર્થીને વશ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પળાવવાને નિશ્ચય કર. આઠ વર્ષના વિદ્યાર્થીને ગુરૂકુલમાં દાખલ કરવા. કારણ કે તેથી મોટી ઉમરના બાલકમાં અશુદ્ધ વિચારવિચારને પ્રવેશ થએલે હોય છે. ગુરૂકુલમાં સંસ્કૃત ભાષાનાં ધાર્મિક પુસ્તકને મુખ્યતાએ અભ્યાસ કરાવવું જોઈએ. આંગ્લ વગેરે ભાષાને પણ અભ્યાસ કરાવવું જોઈએ. ૮ વર્ષથી તે એકવીશ વર્ષ સુધી વિદ્યાર્થીને રાખ જોઈએ. આર્યસમાજ ગુરૂકુલના આર્યસાક્ષર પંડિતેની પેઠે જૈન ગુરૂકુલમાં જૈન ધર્મના પંડિતોને અભ્યાસ માટે રાખવા જોઈએ અને તે પ્રતિષ્ઠિત લેવા જોઈએ. ગુરૂકુલના વિદ્યાર્થિને કસરત વગેરેની વ્યાયામ કેળવણી આપવી જોઈએ. ગુરૂકુલના વિદ્યાર્થિને ગુરૂકુલના સ્થાનમાં અભ્યાસ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ, જૈન બેન્કિંગમાં જૈન ધર્મની તાલીમ લેનારા જૈન વિદ્યાર્થીમાં ધર્મનું જ્ઞાન હોતું નથી તેવું ગુરૂકુલના વિદ્યાર્થીમાં પરિણામ ન આવવું જોઈએ. આર્યસમાજી ગુરૂકુલના વિદ્યાર્થીની સ્પર્ધામાં જૈન ગુરૂકુલને વિદ્યાર્થી ચડે એવી અભ્યાસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગુરૂકુલની કેળવણી નામ માત્રની જાણવી. જૈન ગુરૂકુલના વિદ્યાર્થીને સર્વ પ્રકારની હરકળાની કેળવણી આપવી જોઈએ. આર્યસમાજી ગુરૂકુલમાં જેમ વિદ્યાર્થી એ વેદવિદ્યામાં પારંગત બને છે, તેમ જૈન વિદ્યાર્થી પણ જૈન શાસ્ત્રમાં પારંગત બને એવી રીતે અભ્યાસક્રમની ગોઠવણ થવી જોઈએ. જૈન ધર્મ સંબંધી પૂર્ણ શ્રદ્ધા જે વિદ્યાર્થિોમાં અને તેના શિક્ષકમાં ન હોય તે જૈન ગુરૂકુલથી વિશેષ ફાયદે નથી. અમદાવાદ, મુંબાઈ વગેરે સ્થાનમાં જૈન બોડિંગમાં વિદ્યાર્થી ભણીને બહાર પડે છે પરંતુ જૈન ધર્મનાં તનું અન્ય ધર્મોનાં ત કરતાં વિશેષ સત્ય બતા Page #7 -------------------------------------------------------------------------- ________________ જેને ગુરૂકુલ. વવા હજી કોઈ વિદ્યાર્થીએ પરાક્રમ કરી બતાવ્યું નથી. જૈન ગુરૂકુળથી ગુરૂ કુલના વિદ્યાર્થીને ધાર્મિક શિક્ષણ આપવાની વ્યવસ્થા થાય તે જૈન વિદ્યાથિમાં ધર્મશ્રદ્ધા અચળ પ્રગટી શકશે. જૈન ગુરૂકુલમાંથી જૈન ધર્મનો પ્રચાર કરનારા તથા વ્યાપાર વગેરેથી આજીવિકા કરનાર મહા કર્મચારીઓ પ્રગટાવી શકાય એવી દૃષ્ટિએ જૈન વિદ્યાથિયોને કેળવણીને અભ્યાસ કરાવવું જોઈએ. સાધુઓ અને સાધ્વીઓનાં ગુરૂકુલે રથાપવાં જોઈએ. કાશીની પાઠશાળાના પંડિત વિદ્યાર્થિ કરતાં વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણીમાં પાલીતાણા જૈન ગુરૂકુલના વિદ્યાથિયે વશ બાવીસ વર્ષ પર્યત અભ્યાસ કરીને ઉચ્ચ વિદ્વાન ચારિત્ર ત્રશાળી બને એવી વ્યવસ્થા કરવા માટે જૈન ગુરૂઓનું અને જૈન ગૃહસ્થોનું એક મંડલ નીમી ચેકસ ઠરાવ પસાર કરી તે પ્રમાણે વિદ્યાભ્યાસ કરાવો જોઈએ. ગુરુકુલ સંબંધી આપણા જૈન લેખકે પિતાપિતાના વિચારોને બુદ્ધિપ્રભા માસિકમાં પ્રકટ કરવા મેકલશે તે તેના વિચારોને પ્રકટ કરવામાં આવશે અને ગુરૂકુલના અભ્યાસ વગેરે સંબંધ સ્વતંત્રપણે વિચારો પ્રટાવવા માટે તેઓને ધન્યવાદ આપવામાં આવશે. હરિદ્વાર ગુરૂકુલ, હરિદ્વાર સનાતન ત્રાષિકુલ, ટાગોરનું શાંતિનિકેતન આશ્રમ, તેના શિક્ષક, ખાવાપીવાની વ્યવસ્થા, પઠનપાઠનની વ્યવસ્થા તેના પ્રોફેસરેના અનુભવે વગેરેનું જ્ઞાન કરીને પાલીતાણા જૈન ગુરૂકુલમાં સુધારે વધારે કર જોઈએ. જૈનાચાર્ય શ્રીમર બુદ્ધિસાગર સુરિશ્વરજી વઆને કજીએ. કજીઓ નામ કુહાડા સરખું વજીને મને વ્હાલું કજીઆથી પણ વજીઆનું મહીં કાજળ જેવું કાળું ! ૧ જીવતર ઝેલાં ખાશે, થાશે જીઓ ! અંતર આળું ! વેળા હજુયે નથી વહી કર “ કછુઆનું મોં કાળું ” ૨ કડકડતી તલતેલ કઢામાં પડતે તુજને ભાળું ! કજીયે “ભજીયાં તળાય, વજા! તુજ “કજીઆનું મોં કાળું” ૩ કજીઆળાં પુતળાંને મન એ આંખ છતાં અન્ધારું ! વજી ના માને તે કજીયે વજીયાનું ઓં બાળું ? ૪ શાણા હોય તે સમજી, કજીયે મૈન ધરે મરમાળું ! બડાઈખેર બકબક કરી રહેશેઃ “ કજીયાનું મોં કાળું ? કેગે “ કા–કા ” કરતે શેધે રથળ–-જે છિદ્રોવાળું ! ચાંચે પાડે નવાં છિદ્ર એ “ કજીઆનું મહ કાળું. ” ૬ કથ્થાનું કે ધાન તરું હોં સદાય વિવાળું, નવ ગજથી વંદન એ હે ને, અખંડ જે કછુઆછું. ૭ ભાન વિના ભસતાં સહુ ધ્યાન ન દેવું, હાઈ દયાળ, ગંધાતા વજીઆની ગન્ધથી “ કજીઆનું હોં કાળું. ” છપન કેટિ જાદવની જડ કજીએ ઉખડી ભાળું ! લેહ સમાં શાં કહેર જીવન ! “કજીઆનું મોં કાળું !” દદથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. जीव रक्षानी उत्तम रति. પ્રી થમના વખતમાં વિશેષે કરીને રાજા મહારાજાઓના રજવશેમાં અને હાલના વખતમાં ક્વચિત ક્વચિત્ દેશવિજય, પુત્રપ્રસવ, રાજ્યઅધિશહણ અને વર્ષગાંઠ વગેરે ખાસ ખુશાલીના દિવસે અથવા કોઈ એક ધર્મ પર્વ પ્રસગે વાનાને છોડી દેવાને—ધન મુક્ત કરી દેવાના અથવા પ્રજાને ઋણ મુક્ત કરવાના દયાળુ રીવાજ પ્રચલિત હતા અને અત્યારે પણ અલ્પાંશે તે દેખાય છે. જ્યારે જૈનાનું સામ્રાજ્ય વર્તતુ હતુ, તેમનામાં સમર્થ રાજા અમાત્ય અને શ્રેષ્ઠી જના વિદ્યમાન હતા, તેમજ ઉત્તમ જ્ઞાન, વૈરાગ્ય અને પ્રતાપ યુક્ત આચાર્યાદિક ધર્મનાયકે ધર્મ ઉપદેશ આપી તેમને સત્ય માર્ગે દોરતા હતા ત્યારેજ અહિંસા અથવા યાનો ધ્વજ ખરાખર ફરકતા હતા. સ'પ્રતિ, વિક્રમાદિત્ય, ખાડ, કુમારપાળ, વિમળશાહ, વસ્તુપાળ, તેજપાળ, જગડુશા, પેડડશા, જેવા અનેકાનેક પુરૂષ રત્નાએ આર્યસૃહતીસૂરી સિદ્ધસેન દિવાકર, હેમચંદ્ર આચાર્ય પ્રમુખ મહા પ્રતાપશાળી આચાર્ચીના સદુપદેશથી શાસનની ભારે પ્રભાવના કરી હતી. તેમાં પણ આચાર્યશ્રીના હિત ઉપદેશથી પ્રતિબંધ પામીને કુમારપાળ મહારાજાએ, સ્વપર અનેક દેશોમાં જીવને જે અભયદાન આપી દયા ધર્મને દીપાવ્યા હતા, તેતે ખરેખર વિધરૂપજ લેખવા ચેગ્ય છે. છેવટમાં પણ શ્રીમાન્ હીરવિજયસૂરીશ્વરે અકબર બાદશાહને પ્રતિખાધી જે ઉપકાર કર્યો છે, તે પણ અવર્ણનીય દાખલારૂપ છે. અત્યારે તેવા અધિકાર, લક્ષ્મી અને પ્રતાપની ખામીથી તે સુખધમાં જે કઇ થાય છે તે નહિં વે પામર પ્રયત્ન થાય છે. તેથીજ સાપ ગયા ને લીસેૉટા રહ્યા એમ કહેવાય છે. સંક્ષેપમાં આટલું' દિગ્દર્શન કરાવી નિવેદન કરવાની રજા લઉં છું કે, અત્યારે આપણામાં પ્રથમની જેમ પુત્રપ્રસવ કે વર્ષગાંઠ જેવા ખુશાલીના દિવસે બધીવાનાને અપીખાનામાંથી અને નિજ ધુએને પાતાના ઋણ ( કરજ ) માંથી મુકત કરવા ભાગ્યેજ કશી દરકાર કરવામાં આવે છે. ફક્ત અત્યારે એવા શુભ પ્રસંગે અથવા પર્યુષણ જેવા પવિત્ર પર્વ દિવસે જે કંઇ જોવામાં કે કરવામાં આવે છે તે એટલું જ કે મતો થાય ઘણાં રાંક ભીખારી Page #9 -------------------------------------------------------------------------- ________________ જીવ રક્ષાની ઉત્તમ રીત, એને કંઈ ખાવા પીવાનું આપવામાં આવે છે અથવા કસાઈની પાસેથી ડાંએક પશુ કે પંખીઓને છોડાવવામાં આવે છે. તે પણ કેવી રીતે ? એનું સ્પષ્ટીકરણ કરવાની ખાસ જરૂર છે. આપણે તે તપાસી જોવાનું છે કે કસાઈ લેકે પાસે જઈ તેમની પાસેથી, મેં માગ્યા દામ આપી જીવ છોડાવવાની જે રૂઢિ અત્યારે ચાલ થયેલી છે તે આર્યાદે આપણને તેમજ જાનવરોને બંનેને કે એકને પણ લાભદાયક–હિતકારક કે સુખકારી છે કે નહિ ? અને જે તેમ જ હોય તે પછી તે રૂઢિને ગમે તેમ પણ વળગીજ રહેવું કે તેને તજી દેવી ? અને ભવિષ્યમાં આપણને અને અન્ય જીવને પણ લાભ–હિતસુખ કરે એવી રીતિ--નીતિ--આદરવા આપણી બુદ્ધિને ઉપયોગ કરે કે નહિ ? પ્રથમ આપણા ભાઈઓ પર્યુષણ જેવા પર્વ દિવસે ઠેકાણે ઠેકાણે કસાઈ લેક પાસેથી જાનવર છેડાવે છે એવી વાત જગજાહેર થઈ જવાથી કસાઈ લેક પિતાને ધંધ ધીકત ( વધારે જોશથી) ચલાવવા એ પ્રસંગે ઠામઠામથી જે જાનવરે તદ્દન નબળાં–નકામાં મરણની અણી ઉપર આવી રહેલાં રેગી, અપંગ કે ચારા પાણીના અભાવે દુઃખી થઈ રહ્યાં હોય તેમને તેમના ધણુ પાસેથી સાચું ખેડું સમજાવી–મફત અથવા નજીવી કિંમત આપી કે તેવા કામ કરી આપનાર દલાલ પાસે અપાવી એકઠાં કરે છે, અને તે બધાને જાણે મારવા માટે તૈયાર રાખ્યાં હોય એવું દેખાવ બતાવે છે. તેમને બધાને નહિતે થોડાંકને છોડાવવા આપણું લેકે પૈસાનું ઉઘરાણું કરીને કસાઈ વાડે જાય છે ત્યારે કસાઈ લેક તક આવેલી જોઈ તેમાંના દરેકનાં મનમાન્યાં નાણાં આપવા જણાવે છે. તે પ્રમાણે આપીને, પ્રથમથી એકઠાં કરી રાખેલાં ગમે તેવાં જાનવરોમાંથી ઘોડાએકને છેડવવામાં આવે છે. અને બાકીનાનું તે જે થતું હોય તેજ થવા પામે છે, પણ પહેલા કસાઈઓને અપયેલાં નાણુને શે ઉપગ થાય છે? તેને કશે વિચાર સરખે કરવામાં આવે છે? તે કસાઈએ મળેલા પુષ્કળ પૈસા વતી ઘણુ જાનવરે મનગમતી રીતે ખરીદી પિતાને પાપગ્યાપાર વધારતા જાય છે. એવું તેમને ઉત્તેજન મળે છે. તેવું ઉત્તેજન તેમને ન મળે અને આપણા પૈસાથી જેટલા વધારે જાનવરને વધ થતો હોય તે અટકે એમ કરવું આપણને જરૂરતું નથી શું લાભા લાભને વિચાર કરી આયંદે રવાપર જીવને લાભ-હિત-સુખ થાય તેજ માર્ગ ગ્રહણ કરવા આપણે લક્ષ રાખવાની જરૂર છે. ચાર જીવને પચાવવા જતાં આપણું જ પૈસાથી આયંદે ઘણા ઘણા જીવને નાશ થાય વ્યાજબી નજ લેખાય. ત્યારે કે પ્રશ્ન કરે કે અમારે જીવ છેડાવવા નહિ શું? અલબત શક્તિ જ હેય તે કસાઈને ત્યાં કપાવા જતા સઘળાને બચાવી લેવાં એટલે કસાઈને ત્યાં જવા ન પામે તેમ તેમને બચાવી લેવાં. પણ કસાઇને ઉત્તેજન આપવા જેવું તે નજ થવું જોઈએ, Page #10 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. અત્યારે ઠેકાણે ઠેકાણે કસાઈબાનાં થયેલાં કે થતાં દેખાય છે તેમાં જાનવ નિર્દયપણે કપાય છે. તેને સર્વને તમે અટકાવ શી રીતે કરી શકશે.? તેટલા પિસા ખર્ચવાની અને તેમનું મન મનાવવામાં તમારી તાકાત છે? જે નજ હેયતે. પછી જેટલા પૈસા ગરીબ અને દુઃખી જાનવના બચાવ માટે તમે ઉઘરાવી એકઠા કરો તે સઘળા પૈસા જીવદયા પ્રસારક મંડળ મુંબઈ, પ્રાણી રક્ષક સંસ્થાધુલીયા, વગેરે સ્થલે આપે કે જ્યાં થોડા પૈસાથી ઘણું જીવેને બચાવ થાય. એટલું જ નહિ પણ માંસ ખાનારા રાજી ખુશીથી માંસ ખાવાનું જ છોડી દે એવો સચેટ ઉપદેશ સર્વત્ર દેલાવવાને પ્રબંધ અનેક રીતે જ્યાં કરવામાં આવે અને જ્યાં તેવી મદદની પણ જરૂર હોય. જે સંસ્થાએ કેવળ જીવદયાના પ્રસાર માટેજ, નિઃસ્વાર્થ પણે કામ કરતી હોય તેને જ બનતી સઘળી મદદ એક સરખી રીતે હોંશથી આપવામાં આવે, તે તે સંસ્થાઓ તેમના ધારેલા કાર્યમાં બહુજ ફતેહમદીથી આગળ વધી શકે એ વાત નિઃસંદેહ છે પરંતુ મને કહેવા ઘા કે આ કામ કેવળ જેનેજ કરવાનું છે એમ નથી પણ દરેક આસ્તિક હિન્દુને કરવાનું હોવાથી સહુએ તેવા કાર્યમાં બનતી મદદ આપવી જોઈએ. તેમજ તેમની શોભા રહેલી છે. પરંતુ દરેક ખુશાલીના દિવસે તેમજ પર્યુષણ જેવા પવિત્ર દિવસે સઘળા જૈન બંધુએ તેમજ બહેનેએ નહિ વિસરી જવા જેવી એક અગત્યની ફરજ તરફ ખાસ લક્ષ દેવા ગ્ય છે. તે એ છે કે ઉક્ત જાનવર કરતાં અનંત ગણું પુન્યાઇથી મનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમકુળ અને બુદ્ધિ બળસાથે શુદ્ધદેવ ગુરુધર્મની સેવા કરવાની સારી સામગ્રીવાળી ઉમદા તક પામ્યા છતાં ઉત્તમ પ્રકારની વ્યાવહારિક નૈતિક અને ધાર્મિક કેળવણીના અભાવે સીદાતા સાધર્મભાઈ બહેને તરફ જેવી ઉદાર લાગણી બતાવીને તેમને તન-મન-ધનથી ઉદ્ધાર કર જોઈએ તેવી ઉદાર લાગણું બતાવવા હવે ઉપેક્ષા કે દુર્લક્ષ નહિ કરતાં સંપૂર્ણ કાળજી અને દીલજી રાખવા તત્પર થવું જોઈએ. વીતરાગ પ્રભુના શાસનમાં બધાં સગપણ કરતાં, સાધર્મનું સગપણ ઘણું જ ચઢીયાત કહ્યું છે, તે હવે જમાનાને ઓળખી સુજ્ઞ શ્રીમંતોએ સિદ્ધ કરી બતાવવું જોઈએ. માનપાનની લખલૂંટમાં ખર્ચાતાં નાણું હવે ગ્ય દિશામાં ખર્ચને બીજા મુગ્ધ શ્રીમતનું પણ તે તરફ લક્ષ ખેંચવું જોઈએ. સ્વમ બંધુઓ સર્વ વાતે સુખી હશે તે તેઓ ધર્મને ટકાવી રાખશે અને દીપાવી પણ શકશે. તેથી તેમને જ સર્વ રીતે ઉદ્ધાર કરવા, કમર કશી ઉદાર શ્રીમંતાએ, તન-મન-ધનને બળે ભેગ આપવો જોઈએ. એમ કરવાથી પુષ્કળ પુ કમાણી કરી શકાશે અને યશ કે પણ વાગશે, તેમજ તેથી કઈક બીજા ભાઈબહેને પણ ઉત્તમ માર્ગે વળી ઉભયલકમાં સુખી થશે, ડેવે તે આવાં શાસન હિતના કાર્યમાં પાછી પાન કરવી નહિજ જોઈએ. મુનિદ્રા કપુરવિજયજી. Page #11 -------------------------------------------------------------------------- ________________ આપણાં પ્રાચીન વિદ્યાલ. आपणां प्राचीन विद्यालयोः These kinci of schools, is not a foreign invention, but they were most popular in every part of Inclia, in ancient time. -Lord Cryson. G] પર ડૉ. સર જગદીશચન્દ્ર બેઝને એક બે વર્ષ ઉપર યૂરેપ અને અમેરિ ફી , કાની વિશિષ્ટ વિદ્યાપીઠ તરફથી, પરદેશી “પિસ્ટ ગ્રેજ્યુએટ” કોઈ છાત્રોને વિજ્ઞાન વિષયક નવી શેધને લગતું શિક્ષણ આપવા માટે પોતાની પ્રયોગશાળામાં દાખલ કરવાની અરજીઓ મળેલી, છે તે ઉપરથી આપણે શામાટે ન ઈચ્છવું કે, જે પાશ્ચાત્ય એમ માને છે કે હિન્દ ભૂતકાળમાં કદાચ સુધરેલું હશે પણ હાલ તે તેમાં નકલીયાતપણું છે, અને અસલીયાત જેવું કંઈ પણ નથી, એવી તેઓની ધારણા બેટી છે. તેઓ જ્યારે એમ કહેવા જેટલી હદ ઉપર ઉતરે કે, સુધરેલા દેશના વિદ્યાથીએ હિન્દ ખાતે આવી શિક્ષણ ન લે ત્યાં સુધી તેઓનું જ્ઞાન અપૂર્ણ રહેશે, તે એ ખ્યાલ આપણને આપણી ઉન્નતિ કરવા સારૂ પ્રોત્સાહિત બનાવવા ગ્ય નથી? નામદાર સરકારે તથા આપણા દેશના શ્રીમાને એ ડે. બેઝને મોકલેલી અરજીઓ ઉપરથી આપણે ત્યાં એવી એક યુનિવર્સિટિ સ્થાપવા માટે સહાય આપવી જોઈએ કે જ્યાં તેઓના જેવા વિદ્વાન વડાની દેખરેખ હેઠળ દેશ પરદેશી વિદ્યાર્થીઓ, જેઓને હાલનાં રેલવે જેવાં સાધનને અભાવે છેક દૂરથી વિકટ મુસાફરી કરીને આવવું પડતું હતું. તેઓ અધ્યયન કરી આપણું દેશી વિદ્યાઓ તથા હજરકળાઓ પિતાના દેશો પ્રતિ લઈ જતા અને હેને વધુ ખીલવીને પિતાના દેશનીજ તે વિદ્યા અને કલાએ હોય તેવાં રૂપાંતરે આપતા. અસંબદ્ધ અને છૂટીછવાઈ વાતેમાંથી સત્યનું સત્વ ખેંચી કહાડવાની હિન્દીઓની ઉચ્ચ શક્તિને લીધે હિન્દને ઉદય સત્વર થશે અને તે પિતાની અસલ ઉન્નતિ નજદિકનાં ભવિષ્યમાં પ્રાપ્ત કરશે એવી દઢ આશા રાખવા આપણને કારણે છે. પ્રાચીન હિન્દમાં–તક્ષશીલા, નાલન્દા અને જીવરમ, વગેરે સ્થળે પુરાતન સમયમાં હેટી વિદ્યાપીઠ હતી. પ્રાચીન તક્ષશીલા જે હાલના રાવલપિંડી નગરની નજીકમાં આવેલું છે, અને Page #12 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પુરાતન વસ્તુઓની શોધળને ખાતાંને વડે ચલાવે છે, ત્યાંનું વિશ્વવિદ્યાલય એક વખતે ઘણી ઉચી પાયરીપર હતું. હજારે વિદ્યાથીઓ દૂરનાં દેશેમાંથી ત્યાં અધ્યયનાર્થે આવતા હતા, જ્યાં તેઓને અનેક જાતની વિદ્યાકળા અને શારો શીખવવામાં આવતાં હતાં. આ ઘણુ સમય પહેલાંની વાત થઈ પણ નાલન્દા ખાતેની વિદ્યાપીઠ ઈસવીસનની આઠમી સદી સૂધી વિદ્યમાન હતી. તે વિશ્વવિદ્યાલય હાલના બિહાર પ્રાન્તમાં હતું. બ્રહ્મદેશ, ચીન, તિબેટ અને તુર્કરથાન વગેરે દેશે જેટલે દૂરથી વિદ્યાર્થીઓ ત્યાં શિક્ષણ લેવા આવતા હતા, મજકુર વિદ્યાલય શહેરથી દૂર એક રમણીય ઉપવનમાં આવેલું હતું. ત્યાંનાં કુદરતી દો અત્યંત મનોહર તથા કુદરતના સર્જનહાર પિતાની દિવ્ય અલેકિક શક્તિઓનું પ્રત્યક્ષ ભાન કરાવનારાં હતાં. ત્યાંના ઉતાદો અને શિક્ષકે ચેકસ વિષયમાં પારંગત (experts) હતા, ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કદાચ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખશે, પણ તે વિષે હવે કશે શક રો નથી કે તે લગભગ દશ હજાર જેટલી હતી. તે સદીમાં અને મુસાફરી માટે આવનાર ચીની મુસાફર હ્યુ-અન-સંગ પિતાના હિન્દની મુસાફરીને લગતા પુરતકમાં તે વિષે સાક્ષી આપે છે. કદાચ તેનું વચન અતિશયોક્તિ ભરેલું લાગતું હોય તે કવિકુલભૂષણ કાલિદાસ, જે ઈ. સનની પહેલી સદીમાં થઈ ગયેલે માનવામાં આવે છે તેને હવાલે આપણે આપીશું. તેના અભિજ્ઞાન શાકુંતલ' નાટકના પહેલા અંકમાં જ્યારે રાજા દુષ્યત કવઋષિના આશ્રમે મૃગની પાછળ શિકારે જાય છે, ત્યારે તે આશ્રમ નિવાસી એક વાનપ્રસ્થાશ્રમી મજકુર રાજાને તે કાર્ય કરતે અટકાવે છે અને તેમ કરતાં તે વખાનસ રાજાને કહે છે કે “આ આશ્રમ કુલપતિ કણવને છે” મજકુર “કુલપતિ” શબ્દની વ્યાખ્યા જ્યાં આપવામાં આવી છે ત્યાં જણાવવામાં આવ્યું છે કે, मुनीनां दशसाहस्रं योन्नदानादि पोपणात् । अध्यापयति विप्रपिरसौ कुलपतिः स्मृतः ॥ “જે વિપ્રષેિ દશ હજાર મુનિઓ-વિદ્યાર્થીઓને અન્નવસ્ત્રો સાથે શિક્ષણ આપે છે તેને કુલપતિ જાણો.” ઉપલી વ્યાખ્યા પુરાણોક્ત હોવાથી પિરાણિક કાળમાં પણ આપણા દેશમાં કુલપતિઓ હોવા જોઈએ એમ સિદ્ધ થાય છે. નાલન્દા વિશ્વવિદ્યાલય પણ એવા કેઈ કુલપતિની ફરજ બજાવતા કઈ બોદ્ધગુરૂને હસ્તક હેય તે તે અસંભવિત નથી, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઉપરાંત તેઓ માટે ત્યાં રહેવાને તથા ખાવાપીવાને અને વસ્ત્રાદિને પણ પ્રબંધ કરવામાં આવ્યું હતું. આ વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ લઈ બહાર પડતા વિદ્યાર્થીઓ પિતાના જીવનને સંસારોપયોગી કામમાં વ્યતીત કરતા હતા તથા ધર્મપ્રચાર પણ કરતા હતા. એમ માનવામાં આવે છે કે બદ્ધધર્મ જે અમેરિકાના કિસકે Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આપણું પ્રાચીન વિદ્યાલ. દેશ લગી વ્યાપ્ત થયે હતા તેનું આવાં વિશ્વવિદ્યાલયો પણ એક સંગીન કારણ હતું. મજકુર વિદ્યાલયનું કામ ઘણું નિયમિત રીતે ચાલતું હતું. બ્રાહામુહૂર્તમાં ઉઠવું, નિત્યકર્મ કરવું, ભેજન લેવું, અધ્યયન કરવું, કસરત કરવી, સૂવું વગેરે કાર્યો નિયમિત રીતે કરવામાં આવતાં હતાં. મજકુર વિદ્યાલયને આ નિયમ હતું કે જેને જે વિષયમાં પારંગત થવું હોય ને તે વિષયમાં થવા દેતા. અધ્યયન વખતે તે પોતાના શિક્ષક પાસે પિતાને પાઠ લેવા જતા હતા. છૂટીના દિવસોમાં શિક્ષકો અને શિવે પગે ચાલીને લાંબી મુસાફરી કરતા હતા અને તીર્થસ્થાન, નગર, પર્વત, ખીણ વગેરેના અવલોકનથી પિતાનાં જ્ઞાન તથા બુદ્ધિની વૃદ્ધિ તથા ખીલવણી કરતા હતા. આવા સ્થળની લેવામાં આવેલી મુલાકાત ઉપરથી અને પોતે કેટલીક વસ્તુઓ સિદ્ધ કરવા ઉપરથી જે 3. જગદીશચન્દ્રને એવી પ્રેરણા થઈ હોય કે હિન્દ પિતાની અસલ ઉન્નતિ પ્રાપ્ત કરવાની સાથે અગાઉનાં જેવાં મહાન સરસ્વતિ-મન્દિર ધરાવી પાશ્ચાત્ય વિજ્ઞાનવિશારદ વિદ્વાનોનાં બાલકને અત્રે જ્ઞાન અપાતું થાય તે તેઓની તે મહત્વાકાંક્ષા તેઓ જેવા એક વિદ્વાન વૈજ્ઞાનિકની ઉડી દેશભક્તિનું નિર્મળ પ્રતિબિંબ પાડે છે. હિન્દના ભાવિ ઉત્કર્ષની આશાના ઉદ્દગા કહાડતાં 3. બેઝ કહે છે કે, “અત્રે એક એવું સરસ્વતિ મન્દિર સ્થાપન થશે કે, જ્યાં સંસારનાં બંધનેને કાપી નાંખી શિક્ષકે સત્યની શોધ ચાલુ ચલાવશે અને પિતાનું કામ પિતાના શિષ્યને હેરતક રેપીને પિતાના શરીરને ત્યાગ કરશે, કારણ કે તેઓના આશયે એક સન્યાસીના આશયોને મળતા છે. અને હિન્દજ એક એ દેશ છે કે જ્યાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે વિરુદ્ધતા હોવા છતાં જ્ઞાન જ ધર્મ લેખાય છે!” રા, જનાર્દન -હાનાભાઈ પ્રભાકર. શુષ્ક જીવન કેમ ખીલે? કૃત વિલંબિત. અચળતા પ્રિય ! ના જગમાં કહીં, જીવન શુષ્ક અને ઘડમાં વળી; વહી જતું ટૂંકું આયુષ્ય સત્વર, મનનું સર્વ રહે મનમાં અરે ! ૧ નહિ જગે સુખ સર્વ પ્રહાય છે, પ્રભુની મીઠી દયા ન પમાય છે પ્રભુની ગેબી કલા ન કળાય છે, નહિ અહીં ! નહિ ત્યાંય વસાય છે ! ૨ હૃદયને ઇવનિ એક કહે કંઈ, સુકૃત તું જગમાં કરજે અતિ, કમલ જેમ બહુ વિકસે-ખીલે, હૃદય તેમ સદા વિકસાવજે. ૩ સુકૃત શ્રી પ્રભુ ખાતર કે દિને, જીવનવેલ લીલીજ બનાવશે ભલું કરે નિત્ય તે નર, તેથી સૈ, મનની શાંતિ અહીં તહીં પામશે. ૪ રા, ધનકર હીરાશંકર ત્રિપાઠી Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બુદ્ધિપ્રભા प्रजाकीय प्रकरण हिन्दुस्तानने आदर्श रूप केनेडा.. we with sikhક કાકા કાલ કે Y નેડા વિષે હિન્દુસ્તાનને ઘણું જાણવાનું છે. “રૂદ્ધયાર્ડ કીપ્લીંગ” ના ગ્રંથથી જે હિન્દીવાને જાણીતા છે. તેઓએ તેનું “અવર લે ઓફ ધી નેઝ નામનું કાવ્ય વાંચ્યું હશેજ. સાહિત્યની દૃષ્ટિ તે કાવ્ય ગમે તેવું હોય પણ ખરું જોતાં આ કાવ્યમાં કેનેડાની એક રે બબર તલના થઈ નથી. સાહિત્યના માત્ર આ ટૂંકા કાવ્ય ઉપરથી કેનેડા વિષે કંઈ પણ મત બાંધે એ ઉચિત નથી. કીગ્લીંગના ગ્રંથ બાદ કરીએ તે હિન્દુસ્તાનમાં વંચાતાં પુસ્તકે પૈકી કેનેડા વિશે કંઈ પણ ઇતિહાસ વંચાતે માલુમ પડતું નથી. અને એ દેશ સંબંધી હિંદુસ્તાનનાં રોપાનીયાંમાં પણ કંઈ છાપવામાં આવતું નથી. શાળાઓનાં પુસ્તકમાં ઈતિહાસમાં, ભૂગોળોમાં, એ દેશનાં સાધન તેમજ ત્યાંની પ્રજા સંબંધી માત્ર દિગદર્શનજ થયેલ હોય છે. આ વર્ણનેમાંથી માત્ર ઘણી ડીજ ખબર મળી શકે છે. અગાઉ કેનેડામાં ગયેલા હિન્દીવાનના પ્રવાસે અને અનુભવોનાં હિન્દુસ્તાનમાં બહાર પડેલાં જાહેરનામાંથી આ દેશનું ધ્યાન ખેંચાયું હતું તે પણ આવાં લખાણમાંથી તે દેશના લોકો અને રીતભાત સંબંધી કંઈ પણ જાણી શકાય નહિ. કેનેડા પ્રદેશ ખેતીમાં, વનમાં ફળમાં, ધાતુઓમાં વગેરેમાં ઘણે ધનવાન છે. ત્યાં ઉન્નતિ પામેલાં સ્ત્રીપુરૂષોની વસ્તી બહાળી છે. અને જોકે તેને ઈતિહાસ ઘણે જૂને નથી છતાં ત્યાં હિન્દુસ્તાન વાતે ઘણા અનુકરણીય પીઠે છે. અને પ્રસ્તુત લેખ લખવાને ઉદ્દેશ પણું આ સંબધી કંઈક પ્રસ્તાવ કરવાને છે. કેઈ ને પુરૂષ જ્યારે કેનેડામાં પહેલવહેલે જાય છે ત્યારે તેના કેનેવિયન ભાઈઓને તે ઘણે ખેદ ઉપજાવે છે. પાશ્ચાત્ય દેશના વ્યવહારની વસ્તુસ્થિતિથી અજ્ઞાન હોવાથી તે કેનેડીયન સંસ્થાઓને અમેરીકન સંસ્થા તરીકે સ્વીકારે છે કારણકે તે એમ માને છે કે, કેનેડાના લેકે અમેરીકાના દ્વિપકલ્પમાં રહે છે તેથી જેવા તેઓ અમેરીકાના રહેવાસીઓ છે તેવાજ યુનાયટેડ સ્ટેટસના પણ છે. પણ તેની આ પ્રકારની ગંભીર ભૂલ થડા વખતમાં તેને માલુમ પડે છે કે તે સમજે છે કે યુનાઈટેડ સ્ટેટસના વતનીઓ પિતાને ત્યાંના રહેવાસીઓ કહે વસવવાને બદલે પિતાને “અમેરીકન તરીકે ઓળખાવે છે અને આ Page #15 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનને આદર્શ રૂપ કેનેડા. પ્રમાણે પેાતાની તેમજ પ્રજાકીય પૃથક્હયાતી જાળવી રાખવા માટે અમેરીકન’ કહેવાને બદલે કેનેડીઅન ’સના ધારણ કરવાની કેનેડાના રહેવાસીઓને ફરજ પડી છે. C ૧૩ અને તેઓને તોફાની-જંગલી (Yankee) કહે તે ઘણું ખોટુ લાગે છે. કેનેડીયના રવદેશાભિમાની હોય છે. તેએ પોતાના દેશને ઘણા વફાદાર હાય છે, અને પાતાની ભૂમિના સાહિત્યમાં તેને અપૂર્વ વિશ્વાસ હોય છે અને તેમના દેશના ભવિષ્યની મહત્તા માટે એવી પ્રશંસા તે કરે છે કે સલળનારને અન્તયમી લાગ્યા સિવાય રહેતી નથી. એમનુ ગારવ પુરૂષાર્થથી પરિપૂર્ણ હોય છે અને પ્રત્યેક કેનેડીયનમાં નવું મૂળ નવા નુસ્સે અને નવુ. ચેતન તે ભૂમિ આપે છે. ઘણીવાર લેાકાને કદાચ કેટલીકવાર બત્તા ખાવા પડે છે, પણ તેને એટલે તા ન્યાય આપવા જોઈએ કે તેમની સ્વદેશ પ્રત્યેની પ્રીતિને! જીસે આખિરી અને ઊપરછલ્લો હાતે નથી. કેટલીકવાર એવી નોંધ પણ લેવાયલી છે કે, સ્વદેશાભિમાનની લાગણીથી ઘણી વખત કેનેડીઅનેા અને અમેરીકનો વચ્ચે ઝપાઝપી થએલી ! આવા પ્રસંગો કેનેડીઅન ઊપર સ્વામીત્વપણુ ધરાવનાર અમેરીકનની ધમકીથી અનલા છે. કેનેડીઅનની સ્વદેશ પ્રીતિ એ ઊપરટપકાની લાગણી નથી પણ તેના અ'તરની સાચી ભાવનાથી ઊભરાતી લાગણી છે અને તેના આત્મા સાથે તે લાગણી વખણાયલી હોય છે...મકે તે તેના એક અંશ હોય છે. કેનેડામાંના દેશાભિમાનના અમુક અર્થ થાય છે. આ પ્રકારના ખરા જીસાથી ઘણા વિતર્કોંનો સમૂળે નાશ થયો છે. આ પ્રકારના સ્વદેશાભિમાનથી કેનેડામાં વસેલા અંગ્રેજને ઇંગ્લેંડને પાતાના વતન તરીકે સ્વીકારવું ગમતું નથી. અને કદાચ તે પ્રમાણે સ્વીકારે તો તે ટીકાને પાત્ર થાય છે. કેનેડામાં વસનાર અંગ્રેજ ઈંગ્લેડને પોતાના જુના વતન તરીકે ઓળખે છે તે દેશ પ્રત્યે પોતાની સારી લાગણી ધરાવે છે. પરંતુ કેનેડાજ પોતાના દેશ હોય તેમ તે હવે માનતા થયા છે તેથી તેની એકચિત્તાગ્રભક્તિ કેનેડાનેજ અર્પણ કરવામાં આવે છે. જેએગ્રેજો અથવા અન્ય દેશની પ્રજા-—પેાતાની જન્મભૂમિને જૂનુ વતન કહેવુ અને કેનેડાને તેમનું હાલનુ અને ભવિષ્યનુ વતન કહેવું એવા નુસ્સા બતાવી શકતા નથી તેએાની ગણના એક સભ્ય કેનેડીઅન તરીકે થતાં નથી અને તેએ ‘એન. જી.' ( N. G.) ની સંજ્ઞાથી ઓળખાય છે. આવા લેકે જીવન સારી રીતે શી રીતે ગાળવુ એટલુજ માત્ર સમજી શકે છે અને કેનેડામાં માત્ર થોડાંજ વર્ષ રહીને પોતાની જન્મભૂમિમાં પાછા કરે છે અને કેનેડામાંથી પ્રાપ્ત કરેલી સંપત્તિને ભાગવવા પાછા ફરે છે. આથી એમ નથી સમજવાનું કે, કેનેડીયન સ્વદેશાભિમાન ઈંગ્રેજી અથવા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બુદ્ધિપ્રભા. બ્રિટીશ રાજ્ય સાથેના સંબંધે તેડી નાખવા માગે છે. ઉલટું, કેનેડી અને બ્રિટીશ રાજયને વફાદાર છે. ટૂંકમાં કેનેડીઅન પિતાના દેશને પ્રથમ વિચાર કરે છે. સ્વદેશ-કલ્યાણને વિચાર પ્રથમ થાય છે અને પછી અન્યને. અમેરીકાને ઉદય થવાનું મૂળ કારણ આ જુર છે. આ (સ્પીરીટ) ના ઉપર કેનેડાનું ભવિષ્ય બંધાયું છે. પિતાના વ્યાપારને ઉદયમાટેની ઇંગ્લેંડની અપરિમિત અભિલાષાને કેનેડીયન જુ (Seric) પ્રતિબંધરૂપ થઈ પડે છે. કેનેડાની વૃદ્ધિ અટકાવીને ઈગ્લેંડે પિતાના વ્યાપારમાં મુખ્ય બનાવવા ઘણા પ્રયત્ન કર્યા છે પણ કેનેડા તેમ કરવા દે એમ નથી. ઈંગ્લેંડની જો આ પિતાની ઇચ્છા ફળિભૂત થાય તે હિદુરથાનની માફક કાચ પદાર્થ જે કે અનાજ, માંસ, ચામડાં વગેરે ઉત્પન્ન કરવા તરીકે કેનેડા રહેશે અને ઈલેંડના શાહુકારે તથા મજુરીઆત વર્ગને પુરૂ પાડવા રોકાશે. આ કાચા પદાર્થને ઈંગ્લેંડમાં પકવ બનાવવામાં આવશે. ને તેથી ત્યાંના કારીગરે વ્યાપારીઓ, દલાલ, શાહુકારે અને પેઢીઓવાળા કેનેડાની વૃદ્ધિને અટકાવીને રૂછપુષ્ટ બનશે. કેનેડા આ સમજે છે અને તેથી મૃતપ્રાય સ્થિતિએ આવવા રહાતું નથી. કેનેડીયને આવેશમાં આવીને પ્રતિજ્ઞા પૂર્વક કહે છે કે ગમે તે જાતના દમનની લૂંટમાંથી પણ અમે અમારા દેશનું સંરક્ષણ કરીશું; અમારા જુના દેશની પ્રોતિથી અમે કાંઈ કેનેડા કે જે અમારૂં ગૌરવ અને અમારી ભવિષ્યની આશા છે તેના જોખમથી બીજા દેશની ઉન્નતિ થવા દેશું નહિ. કેનેડીયનમાં આ જુસે આવેલો છે તેથી તે કેનેડા અને ઈડ બને માટે ઇચ્છવા જોગ છે. કેનેડાની વૃદ્ધિમાં કાંઈ પણ ઉમેરવું તેવા સંતેષમાં ઈગ્લાડનું ખરું ગૌરવ હોવું જોઈએ. કેનેડાને નીચે નમાવીને અન્ય પ્રજાના પલ્લામાં સર્વોપરી ગણવાની ઈગ્લેંડની આ તીરછાના આ પ્રશંસનીય અને અછત જુસ્સાથી સુધારે થતું જાય છે અને તે ઈચ્છા દબાતી પણ જાય છે. કેને ડાને આ જુસે સુભાગ્યશાળી અને ધન્યપાત્ર છે. આવા સ્વતંત્ર ભાવ અને વિદેશાભિમાનના પ્રતાપવડેજ કેનેડા ઘણજ ત્વરાથી આગળ ને આગળ વધ્યા જાય છે. સ્વદેશ તેમજ વિદેશને વ્યાપાર બહેળે થતું જાય છે અને અનાજના ભંડારાની પણ ઊથલપાથલ થાય છે. ઘઊં, બાજરી, જવ અને દાણ તથા ઘાસ વગેરેને નિકાસ સારા પ્રમાણમાં વૃદ્ધિગત થાય છે, કેનેડાની ધાતુ, ફળફળાદિને વધારે ધ્યાન આપવામાં આવે છે, તેમજ ઊત્સાહ તથા શાર્ચથી તેનું સંશેધન કરવામાં આવે છે. અને દરેક પ્રકારની બનાવટનાં કારખાનાં દેશમાં સ્થાપવામાં આવેલાં છે. અને તેને વિકાસ એકદમ થવા માંડે છે. સરવરે, ધે, નદીઓ, તથા ઝાઓના જુરસા ( force) ની મદદથી ફેક્ટરીઓ વગેરે ચલાવવામાં આવે છે. દરેક જાતની શાખાઓમાં કેનેડીયને આગળ ધપીને પગપેસારે કરતા જાય છે. દરેક જાતને બગાડ ખાળવા પ્રયત્ન કરે છે. અને ઊછરતી પ્રજા Page #17 -------------------------------------------------------------------------- ________________ હિન્દુસ્થાનને આદર્શ રૂપ કેનેડા ૧૫ સાધનનો વિકાસ કરે, વ્યાપાર વધારે ઊગ હનરને ખીલવે અને ખાણે, જંગલ તથા ફળદ્રુપ વૃક્ષો અને ક્ષેત્રમાંથી વધારે પ્રાપ્તિ કરી શકે તેને માટે તેઓ દરેક જાતની સગવડ અને વ્યવસ્થા પૂરી પાડવા પ્રયત્ન કરે છે. કેનેડાના લેકની પ્રગતિ ઘણું જગજાહેર છે. કેનેઢિયન ઘણા સાવધાન હેય છે અને ભાગ્ય ઊપર આધાર રાખી બેસી રહેનાર નથી. અમુક બાબત હાથમાં લીધા પહેલાં તેઓ તે ઊપર સારી પેઠે મનન કર્યા કરે છે. કેનેડિયન અમેરિકન જેટલા ધાંધલીયા હોતા નથી. કેનેડાને વેપારી વર્ગ શાનિતથી અને ધાંધળ મચાવ્યા વગર કામ કર્યા જાય છે, તે પણ પ્રગતિ અને સાહસ ખેડવાને જુસ્સો કેનેડાને દીપી આવે છે. આ બન્ને ગુણે ત્યાંના વાતાવરણમાં જ જોવામાં આવે છે એટલું જ નહિ પરંતુ દરેકની નસેનસમાં રમી રહેલા હોય છે. અર્વાચીન કાળને અરે અંકુર કેનેડામાં ઝળહળી રહ્યો છે. તે પ્રાન્તમાં અને તેના વાતાવરણમાં જે થાય છે તે સારી વાતે થાય છે. કેનેડીયને સુધારણા ઉપર ઘેલા થઈ ગયા છે ( તેની પાછળજ મંડ્યા રહ્યા છે ). ગદ્ધા વિતરુ ઓછું કરવા અને દરેક જાતની સગવડ થઈ પડે તેવાં દરેક જાતના હાલના જમાનાના યાથી તેમનાં ઘર શોભાવવા સારૂ, તેઓની પ્રથમ અને ઊંડી ઈચ્છા હોય છે. આગળ પડતા પ્રદેશને છાજતી સઘળી સગવડે તેઓ વાંછે છે. કેનેડિયનના ઘરને એક . તબેલે તે હિંદુસ્થાનના એક પ્રસિદ્ધ ઘર કરતાં વધારે સ્વચ્છ હોય છે. તેવા તબેલામાં ઈલેકટ્રીક લાઈટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પૂરી પાડેલી સગવડોમાં પણ પ્રગતિ માલુમ પડે છે, ત્યાંની સરકાર તથા ત્યાંના લોકોએ શિક્ષણ પદ્ધતિ સારી તેમજ ઊપયોગી બનાવવા પ્રયાસ કર્યો છે. કોલેજો અને તેને અંગેનાં મકાને યુનિવર્સીટી ( આખી દુનીયામાં શ્રેષ્ઠ ગણાતી ) સ્થાપવામાં આવ્યાં છે. દેશના જુદા જુદા ભાગોમાં ઈજીનીયરીંગ શીખવવાની ખેતીવાડી અને વિવિધ હુનરકળા શીખવાની નિશાળે પણ સ્થાપવામાં આવી છે અને એક કીનારેથી બીજા કીનારા સુધી પ્રાથમિક અને મેટી નિશાળો, તથા વણાટ કામ, સુથાર કામ, ગુંચવાનું વગેરે શીખવવાની નિશાળો પણ ખુલ્લી મુકવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ ફરજીયાત છે. ડાં ઝુંપડાંવાળા ગામમાં પણ નિશાળે સ્થાપવામાં આવેલી છે. કેનેડાના જુદા જુદા પ્રાન્તની કેળવણી આપવાની પદ્ધતિઓની પૂર્ણ તપાસ કર્યા પછી માલુમ પડશે કે દુનિયામાં કોઈ પણ સ્થળે મુકેબલે ન થાય તેવી કેળવણીની સગવડે ટૂંકી મુદતમાં ત્યાંના બાળ બાળીકાઓને પ્રાપ્ત થશે. કેળવણી આપનારને તથા તેઓના ઊપરીઓને જે અડચણ નડે છે તે પણ અભ્યાસ કરવાલાયક છે. કેનેડાના લોકે વિવિધ દેશમાંના વસાચત તરીકે ગણાય છે અને ત્યાં વર્ણ, ધર્મ, જાતિ, રંગના ઘણા ભેદ માલુમ પડે છે. “ કેનેડીયને ” આ શબ્દથી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ બુદ્ધિપ્રભા ભિન્ન ભિન્ન જાતીની વસાયતને તુરતજ ખ્યાલ આવશે. જેમ ખાતુ શાક - લતાં અંદરની તમામ લીલેાતરીના ખ્યાલ આવે છે. તેમ “ કેનેડીયના ” એ નામથી અગ્રેજો, ફ્રેન્ચા, જર્મન, સ્વીડન લેાકે, નોર્વેયના, ક્રીશ્રીયા, એન્ટી ક્રીશ્ચીયને, પ્રોટેસ્ટંટા, કેથેાલીકા, શ્રી શ્રીકરો, નાસ્તીકો તેમજ આસ્તીકે વગેરે બીજા ઘણાના સમૂહના ખ્યાલ તુરત આવશે. ચેાડા વખત ઊપર ફ્રેન્ચ અને ઇંગ્લીશ કેનેડીયને એક બીજાનાં ગળાં કાપતા હતા. આજે પણ કેનેડીયનના આ ઉભય પક્ષમાં ઈર્ષ્યા અને એ માલુમ પડે છે, આ ભિન્ન ભાવે ઘણાજ ડહાપણથી અને એકનિષ્ઠાથી દૂર કરવામાં આવ્યા છે. ત્યાંની કેળવણી ત્યાંના બાળકોને એમ શીખવે છે કે તમારા ભિન્ન ભાવાને દૂર કરીને તમારા સમાન દેશ માટે તમારે ગારવ રાખવુ જોઇએ અને તમારા સામાન્ય હિતને માટે સરખે સ્વાર્થ બતાવવા જોઇએ. જેથી દરેક જાતના લાક વચ્ચે એક્ય થાય. દરેક કેનેડીયનના મ્હોંએ “ અમારો દેશ દુનિયામાં સર્વોત્કૃષ્ટ છે ” એવા શબ્દો સાંભળવામાં આવે છે રા. ચુનીલાલ આર. પરિખ, બી. એ. માતૃભાષાનુ' મહત્વ. CL મન જેટલે અંશે પોતાને માટે વાચા પ્રાપ્ત કરે છે તેટલે અશેસવજૈન પામે છે; પરભાષા દ્વારા એ પ્રાપ્ત થઈ શકે જ નહિ. માતાના ખેાળામાં રમતાં જે ભાષા શીખાય, તેમાંજ આપણું લાગણી, ભાવના, અને વિચારમય જીવન અંધારણ પામે છે. જો કોઈ બાળક કદાપિ એકજ વખત બે ભાષાએમાં સરખી રીતે ઉછરી શકે, તે તેટલી તેને હાનિજ છે. તેનુ માનસિક તથા આત્મિક સવર્ઝન એથી બેવડાશે નહિ પણ અર્ધું થઇ જશે. + + મા પ્રમાણે શબ્દોને જીવંત કરવાને તેમને જીવનની સાથે તન્મય કરી નાખવા જોઈએ, અને જેમ આપણાં એ જીવન નથી પણ એકજ છે, તેમ ભાષા પણ માટે જે જે અંતર ભાષાએ આપણે પ્રાપ્ત કરીએ તે ગામાત્ર હોઇ શકે.” એકજ હોઈ શકે, આ સ્વભાષાના સબંધમાં “ પ્રા. લારી. ’ ( શિક્ષણુનો ઇતિહાસ. ) આ મહત્વને લેખ આવતા અકમાં પૂણૅ થશે. Page #19 -------------------------------------------------------------------------- ________________ દેશી પુતળીને કઠે. ૧૭ एक स्केच, देशी पुतळांने कंठेः ભૂ હા મિ તેના ઉદરમાં અઢળક ધનભંડાર છૂપાવી રાખે છે, રત્નાAી કર તેના ઉંડાણમાં મબલખ રને રાખી મૂકે છે અને સ્વયં તેને સદુપયોગ થતો નથી. તેના ઉલટા અનુકરે, દેશના કેટલાક ધનિકો તેમનાં ધનને વિદ્વાને તેમના જ્ઞાનને અને બળવાને તેમની શક્તિને કૃપણુતાથી ત્રિજરીમાં, મગજમાં અને અંગમાં અનુક્રમેજેઓ કેવળ ભરીજ મૂકે છે અને તેને દેશહિતાર્થે સદુપયોગ પિત કરી શકતા નથી કે કરાવી શકતા નથી, કરવાનું કહેતા નથી કે કરવા દેતા નથી તેમને, તેમજ જેઓ દેશમાં છે પણ દેશના નથી, ટાપટીપથી શણગારેલાં નાટકનાં પુતળ પેઠે રહેનાર જેઓ દેહનાજ અભિમાની છે કે દેશ પ્રત્યે માન જેઓ ધરાવતા નથી જેઓ “નનામ” નથી, પણ નામવાળા છે છતાં “નામના વગરના હોઈ “નામનાં” જીવને જ જીવવાને જેઓને અવતાર છે, તેમને, તેમજ ડાર્વિનને શબ્દોમાં “માનવીના પૂર્વજ” કેઈ કપિનું રહે, તેને ચણા ખવડાવતા પહોળું થઈ જાય છે તેમ, અનેક પ્રકારના ઉપભોગનું ન્હોતરૂ આવતાં જેમના હોં, અંગના ઉઘડતા દરવાજા પેડ પહોળાં થઈ જાય છે અને ઉપભેગને બદલે આત્મભોગ કે દેશહિતાર્થે ઈચ્છાભાગનું તેડું આવતાં જેમનું હેં નેપાળે કે એળિયો ગળવા જેવું, કે એરંડિયું પીધા જેવું કટાણું થઈ જાય છે તેમને, તેમજ ખાનપાનનેજ ખાતર જેમનાં જીવન સરજાયેલાં છે, મરવાને બાળસેજ જેઓ જીવી રહ્યા છે, અર્પણ થતી વસ્તુઓને સ્વીકારવામાં સંપૂર્ણ ઉદાર અને સ્વાપણુ-કરવામાં એટલાજ જેઓ કૃપણું છે, તેમને, તેમજ કવીશ્વર દલપતરામની કવિતા “વાડામાંથી પાડું એક છક થઈને ના છેક” જેવી ગાવામાં જેઓ ગરકાવ થાય છે અને તેજ કવિની “સ્વદેશ પ્રીતિ” વાળી કવિતા જેવા દેશ ગીત ગાવાં જેને કડવાં ઝેર જેવાં લાગે છે તેવાં ચેતનવંતાં આપણું દેશી (વિલાયતી માલ જેવાં વિદેશી નહિ) પુતળોને નીચેનું* Parvāy કાવ્ય કેવળ નિષ્કામવૃત્તિથી અર્પણ કરવામાં આવે છે – * Parody એટલે પરિહાસમય અનુકરણઃ એકાદ ગંભીર વિષયના ભાવ, શબ્દ શૈલી કે વાક્યની નકલ તદન ભિન્ન-ઉતરતી કોટિના વર્ણનમાં થાય અને એ રીતે મૂળ લેખનું ગાંભીર્ય, રૂપાન્તરે લઘતામાં ફેરવાઈ જાય તે Parodyને પ્રકાર થયેલું ગણાય છે. એજ નિયમે કવીશ્વર દલપતરામની સ્વદેશ પ્રીતિ નામની કવિતા દેહ પ્રીતિમાં ફેરવાયેલી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ 12 બુદ્ધિપ્રભા * * * * * * * સ્વદેહ પ્રીતિ.” ભલી ભાભૂમિ વિષે જ રહેતો, હશે કે બીચારે નથી જેહ કહેતો - “ભલે “હ” મારે ભલી “ચૂડી” મારી, મને પ્રાણથી નિત્ય છે એહ પ્યારી.” હશે “ઋષિ” કે મારો ભૂમિ ભારે, નથી “દેહ”ની દાઝ દીલે લગારે; સદા “ શુષ્ક હૈયું રહે વ જેવું, અમારે બીજાં શું નહિ લેવું દેવું. અહો છે, મહા હું બહુ લક્ષ્મીવાળે, વડો વૈભવી, રાજવી ને રૂપાળે; “ ભરું ? પિટ તે કાગ- કીડા પ્રમાણે, ભલે ના અને વિવેકી ખાણો. સ્વદેહી” છતાં “દેહી’નાં દુઃખ ટાળે, હજાર જનોને સદા જેહ પાળે; વળી લોક-કલ્યાણમાં લાભ લે છે, પૂરા પ્રેમથી કેણ તેને જ છે ? “નહિ” વિદ્વતા “વાપરૂં” દેશ-દા, નહિ” “વાપ” પાઈ “આ લેકે “કાજે?” “નહિ કામ “માંડુ” સ્વદેશાભિમાની, ગુજારૂં તથાપિ સુખે ઝિંદગાની. વિદેહે ” વસું તે ઘણે કાળ ગાળી, “સ્વદેહે ” બનીને મહા લકમીશાળી નવી સબંધી સગાં લેઉ ભાવે, અને આવી રીતે ભલે મૃત્યુ આવે. ૨કેશવ હ. શેઠ, Page #21 -------------------------------------------------------------------------- ________________ ગિરિબાલા, ૧૮ वार्ता प्रसंग गिरिबाला. ગિક ાિળાને છોકરૂ છેયું નથી અને તે તાલેવંતને ઘેર પરણી હતી એટલે કામ પણ બહુજ ઓછું કરવાનું હતું. એને પતિ છે, પણ એના કહ્યામાં નથી. પિતે ગૃહિણી પદ પામી છે પણ એના પતિનું મન જીતી શકી નથી. કહે કે એના _છે પતિએ નઝર પણ નાંખી નથી. જ્યારે તાજાંજ લગ્ન થયાં હતાં ત્યારે ગિરિમાળાને પતિ ગોપીનાથ કેલેજમાં ભણતા હતા, પણ ઘરનાં ન જાણે એમ કોલેજમાંથી છટકી જઈને ગિરિબાળાને મળવા એની સાથે રહેવાના આનંદ ભેગવવા, ગેપીનાથ આવતો. અને ગિરિબાળા સાસરે રહેતી હતી છતાં એ ગેપીનાથ સુગંધી નેટપેપર ઉપર કાગળ લખીને છુપી રીતે ગિરિબાળાને પહેચડાવતઃ તેમજ મારા ઉપર પ્રેમ નથી એમ ગિરિબાળાના જવાબથી અતિશય હર્ષિત થતું. - એવામાં ગોપીનાથના પિતા મૃત્યુ પામ્યા, એટલે બાપિકી સઘળી મિલ્કતને વારસ એ થયે. અને જેમ હમેશાં બનતું આવ્યું છે તેમ એને ફેલીખાવાને તાળી મિત્રો-શેરીમિત્રે એકઠા થયાઃ એક સાકરના કટકાની આસપાસ કીડીઓ ઉભરાય તેમ. અને હવેથી પિતાની સ્ત્રીથી ગોપીનાથ ધીરે ધીરે દૂર થતો ગયેઃ અને આડે રસ્તે ચઢવા લાગે. ચાર જણમાં પિતાની શેઠાઈ બતાવવી અને એમ કે પર સરસાઈ ભેગવવાની લાલચમાંથી બહુ ડાજ બચી ગયા છે. પાંચ પચીસ હાજી હા કહેનારા કોઈ કમઅક્કલ પણ માલદાર શેઠને મળી જાય તે પણ એવા ખુશામતી આ લીલા વનના સૂડા જેવા સુચાઓમાં પણ શેઠાઈ બતાવવામાં એર આનંદ મળે છે. ગોપીનાથ હાડે દહાડે એવી શેઠાઈ બતાવવા લાગે અને હંમેશા લખ લુટ ખર્ચ કરીને પેલા ખુશામતીઆઓની વાહ વાહ લેવા લાગ્યું. અને એ વાહ વાહ જેમ જેમ મળતી ગઈ તેમ તેમ તેને જાળવી રાખવાને રોજ રોજ એવું ને એટલું બકે વધારે વધારે ખરચમાં ઉતરવા લાગ્યા. એ દરમિયાન બિરારી ગિરિબાળા વચે યુવાન હોવાથી એકાંત જીવન ગાળતી હતી અને પ્રજા વગરના રાજા જેવી પિતાની જાતને માનતી હતી. તે જાણતી હતી કે પુરૂષ- હૃદયને જીતી લેવાની શક્તિ તેનામાં છે, પણ છતાવાને કયા પુરૂષનું હૃદય ત્યાં હતું ? Page #22 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ગિરિબાળાની દાસીનું નામ સુધા હતું. એ છોકરીને નાચતાં તથા ગાતાં આવડતું અને ગીતે જોડી કહાડતા પણ આવડતું હતું. કઈ કઈ દહાડે પિતાની શેઢણીને, દિલગીર હૃદયે કહેતી પણ ખરી કે તમારા જેવી સુંદર શેઠાણ આવા મૂર્ખના હાથમાં ક્યાંથી આવી? પિતાના સિદર્યનાં વખાણ સાંભળીને ગિરિબાલાને અંતરમાં ઘણો આનંદ થતે પણ તે બહાર કશું જણાવતી ન હતી. એને બદલે જ્યારે જ્યારે સુધા એ પ્રમાણે વખાણ કરવા લાગતી ત્યારે ત્યારે ગિરિબાલા ! તું જુઠું બોલે છે એમ કહેતી. એટલે સુધા સમ ખાઈને કહેતી કેને જે કહે છે તે તદન ખરૂં જ કહે છે. પણ સમ ખાવાની જરૂરજ શી હતી? ગિરિબાલા મનમાં પિતાની સુંદરતાને પ્રભાવ સમજતી હતી, સુધા એક ગાયન ગાતી તેને ભાવાર્થ એ હતું કે, તારા પગને તળીએ હુ તારે ગુલામ છું એમ લખવા દે, એ સાંભળી ગિરિબળાના મનમાં થતું કે એના પગની પાનીએ એટલી બધી સુંદર હતી કે પુરૂષનાં છતાયેલાં હૃદય ઉપર પ્રમાણે ત્યાં લખે છે એમાં કાંઈ નવાઈ જેવું ન હતું. પણ ગેપીનાથ જે સ્ત્રીને ગુલામ થઈ રહ્યા હતે તેનું નામ લવંગ હતું એ જાતે એક “એકટ્રેસ” હતી, અને પ્રેમમાં નિષ્ફળ થવાથી મૂછ પામતી સ્ત્રીને “પાટ ” એ તે ભજવી શકતી હતી કે ગોપીનાથનું ચિત્ત લલચાયું હતું. હજુ ગોપીનાથ એની સ્ત્રીની કાબુમાંથી છેકજ ગયે નહોતે ત્યાં સુધી લવંગાની અપૂર્વ અભિનય કળાનાં વખાણુ પતિને મઢેથી ગિરીબાલાએ સાંભળ્યાં હતાં. અને એ ઉપરથી રંગ–ભૂમિપર એને જોવાની ઉત્કંઠા ગિરિબાલને થઈ હતી. પણે આપણા હિંદુસંસારમાં સ્ત્રીઓ ભાગ્યેજ નાટકમાં લઈ જવામાં આવે છે એટલે ગોપીનાથે પનીને પિતાની સાથે નાટક જોવા લઈ જવા રાખી ને પા. એ ઉપરથી ગિરિબાળાએ ગાંઠના પૈસા ખર્ચીને સુધાને એના અત્યંત વખણાએલા “પાર્ટ ”માં, લવંગાને જોવા મેકલી. પણ જ્યારે સુધાએ લવંગાની એકટીંગ-હાવભાવ વિષે પિતાની શેઠાણી આગળ વાત કરી ત્યારે ગોપીનાથને મોંએથી જે વખાણ સાંભળ્યાં હતાં તે તે દૂર રહ્યાં પણ લવંગે કાંઈ ખરા હાવભાવ કરતી નથી પણ ચાળા ચણા વધારે કરે છે એમ ગિરિબાળાએ સાંભળ્યું. પણ આખરે લવંગનું આકર્ષણ વધવાથી ગેપીનાથ ગિરિબાળાને છેડીને જતો રહ્યો. એટલે ગિરિબાળાને સુધાની વાતમાં શંકા પડવા લાગી. તેમાં પણ સુધાએ તે પિતાનેજ કકકે ખરે કર્યો અને વધારામાં ઉમેર્યું કે લવંગ કલેડાના બુધાવી ઉજળી છે! પણ ગિરિબાળાને હજુ ખાતરી ન થઈ એટલે એના મનનું પૂરે પુરૂં સમાધાન કરવાને માટે પિતે જાતે જ નાટકમાં જવાનો નિશ્ચય કર્યો. મનુષ્ય સ્વભાવ એવે વિચિત્ર છે કે જે બાબતની ના કહી હોય તે કરવામાં ઍર આનંદ મળે છે. કાંઈક આજ આનંદ અનુભવતી ગિરિબાળા નાટકમાં ગઈ, ઈ તે ખરી પડ્યું ત્યાં ગયા પછીએ એની બીક ઓછી થઈ નહિ પણ Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાિલા. એજ પીકે તેણે જે જે ત્યાં જોયુ તેમાં અપૂર્વ સુંદરતા આણી. ચારે બાજુએ નઝર કરતાં આંજી નાંખે એવા દીવા, હારમેાનિયમને સીડી સૂર અને ચિત્રલે અંદર પડદે જોઇને માતે ઈ બીજીજ સૃષ્ઠિમાં આવી ના હોય, એમ તેને લાગ્યું. ૩૧ ત્રણ ઘંટડી વાગી એટલે પડો ઉપડયા, થીએટરના ઘોંઘાટ એ છે થવા લાગ્યું. ગભૂમિને છેડે બળતા દીવા વધારે પ્રકાશિત થયા. એકાએક ઘેટર અધારામાંથી ધીરે ધીરે અજવાળામાં આવતી વૃંદાવનની ગેપીએ જણાઇ અને ગાયન ગાતી ગાતી રાસ રમવે શરૂ કર્યાં. વચ્ચે વચ્ચે પ્રક્ષકાની તાળીઓ પડતી હતી તેથી આબુ થીએટર ગાજી ઉડતું હતું. ગિરિમાળાનું આખુ શરીર ધ્રુજતું હતું; એના હૃદયના ધબકારા આટલા ઘાંઘાટમાં એ પણ સાંભળી શકાતા હતા. અને એક પળવાર સુધી પોતે સ્ત્રીજાત હેાવાથી શ્રીએટરમાં ન અવાય એવાં બંધના આ સંગીત ભૂમિમાં ભૂલી ગઈ. પણ સુધા વારે ઘડીએ એને કોઇ દેશે એ બીકથી વ્હેલા વ્હેલા ઘેર જવાનુ આવીને કહી જતી. પણ ગિરિમાળા એના પર જમ્મુએ ધ્યાન આપી નહિ કેમકે હવે એની બધી પ્રીક ટળી ગઇ હતી. નાટક આગળ ચાલ્યું, કૃષ્ણએ રાધાનું અપમાન કર્યું છે અને રાધા એનાથી રિસાઇને બેઠી છે. કૃષ્ણે એને હાથ જોડીને વિનવે છે, અને પગે પડવા જાય છે; પણ કાં′ વળતું નથી, ગિરિમાળાના હૃદયના ધબકારા વધ્યા. એને મનમાં લાગ્યું કે પોતાની સ્થિતિ રાધાના જેવી જ હતી. અને પોતાનુ માન સાચવી રાખવા જેટલી સત્તા તેનામાં હતી. સ્ત્રીની સુંદરતાના પ્રભાવ કેટલા હોય છે એ એણે સાંભળ્યું હતું પણ આજે તો એ પ્રત્યક્ષ જણાયા. આખરે નાટક પુરૂ થયું અને લોકો વેરાઈ જવા લાગ્યા, પણ ગિરિમાળા વિચારમાં ઊંડી ઉતરી પડી હોય એમ સૂનમૂન એસી રિહ. ઘેર જવાનુ છે તે વાત વિસરી ગઈ. ફરીથી પડદો ઉપડવાની વાટ જોતી બેસી રહી: એને લાગ્યું કે કૃષ્ણનું રાધાએ અપ માન કર્યું એ દેખાવ ચાલુ જ રહે તે કેવુ સારૂં' ! પણ એવામાં સુધા જશે એમ જણાવ્યું. ગિરિબાળા ઘેર આવી ત્યારે ઘણું મોડુ થઇ ગયું હતું. એના ઓરડાના અંધારામાં એક ઘાસલેટના દીવા ઝંખા ખળતા હતા. અત્યારે એ એરડા તેને ઉદાસ અને શાંત લાગતા હતા. એના પલંગની મચ્છરદાનીનું લુગડું મારીમાંથી આવતા પવનમાં ફૂડ ફંડ થતું હતું. આખી દુનિયા અકારી ભાસવા લાગી. આજથી ગિરિમાળાએ દર શનીવારે નાટકમાં જવાનું રાખ્યું. પણું હેલે જ દિવસે થીએટરમાં દાખલ થઈ ત્યારે જે આકર્ષણ હતું તે અત્યારે નહતું. કાળા વર્ણની એકટ્રેસ સફેદ ચેટળીને આવતી, તે જાણતી અને એમના હાવભાવ ખાટા છે એમ દહાડે દહાડે લાગ્યા છતાં નાટકમાં જવાની ટેવ છૂટી નહિ. પડો ઉપડતાંની સાથે જ પોતાની જીંદગી રૂપી કેદખાનાનું દ્વાર ઉઘડતું એને Page #24 -------------------------------------------------------------------------- ________________ લાગતું અને રંગભૂમિ એ એક પ્રકારની અજબ જ દુનિયા છે ને એ દુનિયામાં પિોતે એક રાણી તરીકે કેમ ન રહે એમ લાગ્યું. - જ્યારે પહેલી જ વાર પિતાના પતિને ઓડિઅન્સમાં બેઠેલે ને અમુક એકટેસને જોઈને તાળીઓ પાડો અને આધીન થઈ જતા જે ત્યારે એને તેના ઉપર અત્યંત ધિક્કાર ઉપ. અને એના મનમાં એ હિંવસ ક્યારે આવે કે જ્યારે હું રાધાની માફક એને પગે પડાવું એમ થયું. પણ એ દિવસ તે આ ને આઘે જ તે, કેમકે ધીમે ધીમે પીનાથે ઘેર આવવાનું પણ બંધ કર્યું અને અનીતિના ખાડામાં દહાડે દહાડે વધારે ઉડે ઉતરતે ગયે. એક દહાડે સંધ્યા કાળ, આકાશમાં પણિમાને ચંદ્ર ઉગે હવે તે વખતે ગિરિબળા સફેદ સાડી પહેરીને અગાશીમાં બેઠી હતી. હમેશા પોતાનાં ઘણું ધરેણાં પહેરીને આ પ્રમાણે બેસવાની એને ટેવ પડી હતી. આ ઘરેણાં પહેરવાથી પિતાના સંદર્યમાં વધારે થતું હતું એમ ખાતરી હતી અને તેથી એ સંદર્યના ભાનથી દારૂના માફક એને નિશે ચઢતો હતો. અને એથી વસંતઋતુમાં સવાર ખીલેલે વેલે મંદ મંદ વહેતા વાયુમાં આપે એમ તેનું આખું શરીર વલતું રોમાંચ અનુભવતું. હાથે હીરાની બંગડીઓ, ગળામાં હીરાને હાર, અને મેલીને કઠે, અને માંગળીએ હિરાની વટી. સુધા એના પગ આગળ બેઠી બેઠી આનંદથી એની સુંદરતાનાં વખાણ કરતી હતી ને કહેતી હતી કે પિતે એક પુરૂષ હતા તે આવા પગ આગળ પિતાનું જીવન અર્પણ કરત. સુધાએ ધીમે ધીમે એક ગાયન શરૂ કર્યું અને ધીમે ધીમે રાત પડી. ઘરમાં બધાએ વાળુ કરી લીધું અને પથારીવશ થવા માંડયું. એટલામાં કાણુ જાણે કયાંથી દારૂની નિશામાં ચકચુર બનેલ અને કપડામાંથી સંન્ટની સુધી કહેવડાવતે ગોપીનાથ ત્યાં આવ્યે. ને એને છે કે તરત જ સુધા માં ઉપર પિતાનું લુગડું ઢાંકી દઈને ત્યાંથી નાસી ગઈ. ગિરિબાળાએ ધાર્યું કે જે દિવસની રાહ જોઈન એ બેઠી હતી તે દિવસ છેવટે આવી પહોંચ્યા હતા. એટલે પિતે હે ફેરવીને ચુપ બેસી રહી. પણ એણે જે નાટક ભજવવા માંડ્યું હતું. વિચાર શખતી હતી–તેને પડદો નજ ઉપડશે. એના પ્રિયતમના મુખમાંથી વિનવતું ગીત નજ નીકળ્યું પણ નમ ગાયનને બદલે ગોપીનાથને કહેર અવાજ સંભળાઃ લાવ, તારી કુંચીઓ કયાં છે ? રાત્રીના મંદ મંદ વાતા પવનમાં ગિરિબાળાના નાગણ શા કાળા વાળા ઉડતા હતા અને આઘે આઘેથી સુગધી ખેંચી લાવતા હતા. એક વાળની લટ ગિરિબાળાના ગાલ પર અથડાઈ અને તેની બધી મગરૂબ ઉડી ગઈ. “મારી વાત સાંભળે તે બધી કુચીઓ તમને આપું” એટલું જ બેલી. “મારાથી રિકવાય એમ નથી. ચાલ, કુંચી લાવ, ” Page #25 -------------------------------------------------------------------------- ________________ ગિરિમાલા. - - - - - - - - ગિરિબાળા બેલીઃ હું તમને કુંચીઓએ આપું અને ત્રીજોરીમાં છે તે બધું આપું પણ એટલી સરત કરો કે તમારે મને મુકીને ન જવું. “એમ બને નહિ. મારે ઘણી ઉતાવળનું કામ છે. તે જવું જ જોઈએ. ત્યારે તે કુંચીએ નહિ મળે.” ગેપીનાથ કુચીઓ શેધવા લાગ્યા. કબાટનાં, ટેબલના ખાનાં ઉઘાડી જેવા લા; પેટીઓ ફરી જોઈ, પથારી તળે, તકીઆ નીચે બધે જોયું પણ કુંચીએ જડી નહિ. એટલીવાર બિરિબળા બારી આગળ પૂતળાની માફક હાલ્યા ચાલ્યા બેલ્યા વગર એકી ટસે જેતી ઉભી રહી હતી. ગુસ્સાથી આખું શરીર તપી ગયું છે જેનું, એ ગેપીનાથ ઘેટે પાડી બોલ્યાઃ ચાલ કુંચીઓ લાવ નહિ તે પસ્તાઈશ. ગિરિબાળા ગ્રુપજ રહિ એટલે ગોપીનાથે ભીંત સરસી એને દબાવી એના હાથ પગને ગળામાંથી બંગડીઓ વગેરે ખેંચી કાઢયાં. અને જતાં જતાં એક લાત મારી ત્યાંથી ચાલ્યા ગયે. - ઘરમાંથી કોઈ આ બનાવ જેવાને જાગી ઉઠયું નહિ. પડોશમાંથી કઈને પણ એની ખબર પડી નહિ-માત્ર ચંદ્રનું અજવાળું પહેલાનાં જેવું જ શાંત રહ્યું. અને એ વખતે જે શાંતિ પ્રસરી રહી હતી તે એવા પ્રકારની હતી કે તે વખતે ચીરાએલાં હદય કેઈ દહાડે રૂઝાતાં નથી. છુટાં થએલું અંતર એકઠાં થતાં નથી. બીજે દહાડે સવારમાં ગિરિબાળા પિતાને પિયર જવાનું કહી ત્યાંથી નિકળી. ગોપીનાથ તે વખતે કયાં હતું તેની કેઈને ખબર નહોતી અને ઘરમાં બીજું કંઈ એનાથી મિતું ન હોવાથી, એને કઈ રોકી શકયું નહિ. જે થીએટરમાં ગેપીનાથ વારે વારે નાટક જોવા જતે ત્યાં “મનેરમાં નામના નાટકનું રીહર્સલ” થતું હતું. મનેરમાને પાર્ટ લવંગાએ લીધું હતું. અને અન્યામાં બેઠે બેઠે ગેપીના પિતાની માનીતી એકસને તાળીઓ. પાડીને શાબાશી આપતા “રીહર્સલ”માં આમ ઘોંઘાટ કરતું હતું તેથી મેનેજરને ગમતું ન હતું પણ ગેપીનાથને ખરાબ સ્વભાવ જાણતા હોવાથી કાંઈ બે નહિ. પણ એક દહાડો થીએટરમાં એક ‘એક’ને અટકચાળુ કર્યું તેથી પિલીસને હાથે તેને હાંકી મુકાવડા. ગેપીનાથે, હવે, એનું વેર લેવાને નિશ્ચય કર્યો. અને જે દહાડે ઘણે માટે ખર્ચ કરીને અને મેટી મટી જાહેર ખબર આપીને, “મનેરમા”ને ખેલ પડવાને હતું અને લોકોની ઠઠ્ઠ ભારે જમી હતી તે જ દહાડે લવંગાને ઉપાડીને ગોપીનાથ પલાયનમઃ કરી ગયે. મેનેજરને ઘણું લાગ્યું પણ કરે છે? તે દહાડે પડતે મુક પડ પણ બીજે દહાડે કોઈ નવી એકટ્રેસને લવંગાને બદલે આણીને મનોરમાને પાર્ટ લેવડાવ્ય; છતાં એ ખેલ પૂરે થયે ત્યાં સુધી એના મનમાં બીક રહેતી હતી કે એ નવી એકટ્રેસ ફતેહમંદ નહિ નિવડે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બુદ્ધિપ્રભા પણુ આ એક ટેસ નવી હતી છતાં એ લવંગ કરતાં ચઢી ગઈ. અને ગોપીનાથે જ્યારે એ વાત જાણું ત્યારે એને આ નવી એક જેવાની ઈચ્છા થઈ નાટકનું વસ્તુ આ પ્રમાણે હતું-શરૂઆતમાં મનેરમાં પોતાના પતિના ઘરમાં એકલી, અને કોઈ દરકાર નથી રાખતું જેની, એવી પડેલી હોય છે. નાટકના અંતમાં એને પતિ એને છોડીને ચાલ્યા જાય છે અને પતિનું પ્રથમનું લગ્ન છુપાવીને એક લક્ષાધિપતિની કન્યાને પરણે છે. પણ જ્યારે પતિપત્ની એકાંતમાં મળે છે ત્યારે પેલા ધતિને પિતાની આગલી સ્ત્રી અનેરમાજ પિતાની નવી પત્ની તરીકે આવે છે એમ માલુમ પડે છે. અને અત્યારે પહેલાના જેવી સાધારણ દેખાવની નથી પણ અપૂર્વ સંદર્યવાળી જણાય છે. એનું કારણ એમ હતું કે મને મા જ્યારે નાની હતી ત્યારે એને કેઈ ઉપાડી ગયું હતું અને છેક ગરીબાઈમાં ઉછરી હતી. પણ મટી થઈને લગ્ન કર્યું ત્યાર પછી એના બાપને ખેળ કરતાં એની પૂત્રી જડી આવી. અને એથી પિતાની દીકરીનું એણે ઉપર પ્રમાણે ફરીથી ધામધુમથી પિતાને ઘેર લગ્ન કર્યો. નાટકના છેલ્લા પ્રવેશમાં પિલે પતિ પિતાની સ્ત્રીની માફી માગતું હતું અને પિલી ઘૂમટે દૂર કરીને એની આગળ ઉભી હતી એવામાં “એડિઅન્સમાં કાંઈ ખળભળાટ થતે જણાય. જ્યાં સુધી મનેરમા ઘુમટે તાણીને ઉભી રહી હતી ત્યાં સુધી ગોપીનાથ શાંત બેસી રહ્યા. પણ જ્યારે મક્રિયા પૂરી થઈ અને લમના લગડામાં સજજ થઈને પિતાના પતિની મુલાકાતે હસતે મુખડે અને શરમાળ રહેશે હાજર થઈ જે વખતે એના મોં પરથી લુગડાની આડ અસી ગઈ અને એની અપૂર્વ સુંદરતામાં શોભતી, હાથીની માફક કેલતી, છાતી કાઢીને રંગભૂમિ ઉપર હાજર થઈ, અને તે વખતની એની અનન્ય એક્ટીંગ-હાવભાવ જોઈને તે કોએ ખુશી થઈને એને તાળીઓથી વધાવી લીધી, અને તે વખતે પિતાને મળતા આટલા બધા માનથી અભિમાની થએલી “મનેરમા ” એ ગોપીનાથ તરફ કટાક્ષથી જોયું. અને તાળીઓના ગડગડાટ, સમુદ્રના મોજાંની માફક ઉપરાઉપરી આવવા લાગ્યા. પણુ, ગોપીનાથ એક ગાંડાની માફક આંખે ફાર્ડને જોઈ રહ્યા “કેણ, ગિરિબાલા?” કહિને રંગભૂમિ તરફ ધ પણ લેકે એ “કોણ છે એ? એને પિલિસને સાપે” એમ બૂમ પાડી. પિોલિસે એને હાથ ઝાલી બહાર કાઢવા માંડ પણ બહાર જતાં જતાં ઘસતાં ઘસડાતાં એ બોલતું હતું કે હું એ રાંને જીવ લઈશ.” અને રંગભૂમિપર ધીમે ધીમે પસીન પડવા લાગ્યા..+ ર, પાબુરાવ ગણપતરાય ઠાકોર, બી. એ. + સર રવીન્દ્રનાથ ઠાકરના લેખને ઇંગ્લીશમાંથી અનુવાદ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ ૨૫ जीवनरेखा. * श्रीमंत महाराजा श्री सयाजीराव गायकवाड. * જૈ (એક આદર્શ રાજ્યકર્તAvyo , "હું ધારું છું કે સમાજની સેવા કરવી એ એક મનુષ્યને માટે સર્વોત્તમ કાર્ય છે, અને એજ મારા જીવનને ઉદ્દેશ છે. જે હું તેમાં ફત્તેહમંદ થયો છે તે તેજ મને મેટામાં મેટું વિક છે. આ ફળ (ઈનામો છે. હું તમને ખાત્રી આપું છું કે તમારા ભલા માટે લાગણી અને પ્રેમ મારા કરતાં વધારે બીજા કેઈને નહિ હેય, અને ઈશ્વર જે મને વધુ આયુષ્ય આપશે તે તમારા ભલાને માટે મારે અનુભવ આથી પણ વધારે ફાયદો કરવા શક્તિમાનું થશે.” શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ પ્રત્યેક દેશમાં જુદે જુદે કાળે જુદાં જુદાં મહત્વનાં કાર્યો કરવા માટે મહા પુરૂષે જમે છે. દેશની પ્રજાનું રક્ષણ કરવા માટે, તથા તેની શારીરિક, માનસિક અને આર્થિક ઉરતિ કરવાને માટે જન્મે છે. મહાપુરૂષમાં મહાન શક્તિ, ઉચ્ચ મનવૃત્તિ, સ્વાર્થ ત્યાગ, સ્વાત્મભેગ, અને સઘળ વિભવ વિલાસનો ત્યાગ એ મુખ્ય ગુણ હોય છે. આવા ગુણેથી વેષ્ટિત જે પુરૂષ હોય છે, તે કાળના કાળ પર્યત દેશની પ્રજામાં વંદનીય અને પૂજનીય થઈ પડે છે. શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડનું નામ એક આદર્શ અને અનુકરણીય રાજ્યકર્તા તરીકે ગુજરાત ઉપરાંત આખા હિંદમાં જાણીતું છે, એટલું જ નહિ પણ આખી દુનિયાના સર્વ સુધરેલા દેશમાં તે નામદારના રાજ્યકાર્યભારનાં એકી અવાજે વખાણ થાય છે. રાજ્યની લગામ પિતાના હાથમાં લીધી ત્યારથી શ્રીમંતે રાજ્યકીય બાબતોને બહુજ બારીકાઈથી અને ખંતથી અભ્યાસ આરંભ્ય હતે. ખાવા પીવાની, વસ્ત્રાલંકારની કે રાજવંશી આડંબરની જરા પણ દરકાર કર્યા વગર શ્રીમતે જમીન મહેસુલ અને ખીજી ઉપજ સંબંધી બારીક બાબતને અભ્યાસ કરવામાં, પ્રજાના જાનમાલની સલામતીના ઉપાયે જવામાં, ન્યાય આપવાની બાબતમાં કાયદો પસાર કરવામાં, અને કેળવણી, પ્રજાની સુખાકારી * શ્રીમંતની ગોલ્ડન જયુબિલી પ્રસંગે વડોદરા મ્યુનીસીપલ્સ કોર્પોરેશને શ્રીમંતને આપેલા માનપત્રને પ્રત્યુત્તરમાં શ્રીમંતે કરેલા ભાષણમાંથી ઉતારે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ર બુદ્ધિપ્રભા તથા એવાં બીજા લોકોપયોગી કામમાં, પોતાની સઘળી શક્તિઓને ફારવી. નિયમિત ઉંઘના વખત બાદ કરતાં ખીજે બધે વખત સરકારી તુમારા વાંચી મનન કરવામાં અને અમલદારોને ખુલાસા પૂછવામાં તે નામદાર શેકતા. અને ક્રમે ક્રમે સુધારા વધારા દાખલ કરી રાજ્યને એવી તે અનુકરણીય ઉચ્ચ પક્તિમાં લાવી મુક્યુ છે કે આ સૃષ્ટિ ઉપરના સુધરેલા દેશો પણ તેથી આશ્ચર્યકિર્તી થાય છે. જુદા જુદા દેશોનાં વજતંત્ર કેવી રીતે ચાલે છે તથા ત્યાંની પ્રજા વધારે સુખી કેમ દેખાય છે, વગેરે ખાખતા શોધી કાઢવામાં પરદેશની મુસાફરીમાં શ્રીમતનું લક્ષ રોકાતું હતું. અને ત્યાંના દેશોના રાજ્યત ́ત્રમાં જે સારૂ ધેારણુ દેખાય તે વ્રતુણુ કરી પોતાના રાજ્યમાં તે દાખલ કરી વ્યાપાર, ઉદ્યોગ, વિદ્યા અને હુન્નરની ખીલવણી કરી રાજ્યને ઉચ્ચ પક્તિમાં લાવી મુક્યુ છે. શ્રીમતે કરેલાં લોચેગી કામમાં મુખ્યત્વે કલાભવનની સ્થાપના, મ્યુઝીઅમ એટલે 'ગ્રહસ્થાન, શ્રી સયાજીસરેવર, પબ્લીકપાર્ક ( કમાટી બાગ ), આર્ટસ અને પીક્ચર ગલેરી, ખરોડા બૅન્ક, મૅડલફાર્મ, વોટરવર્કસ, વીજળીક રોશની, રેલવે, કાલેજ, હાઈસ્કુલ, ન્યાયમંદિર, દવાખાનાં, ગાંડાઓને માટે આશ્રય, સેનેટોરિયમ, જ્યુબિલીબાગ, ખાડાસેન્ટ્રલ લાયબ્રેરી સંસ્થા, ટ્રામ, સાહિત્યપ્રવૃત્તિ તથા અનેક સાર્વજનિક મકાનો તથા સંસ્થાઓ અને કામેા વગેરે છે. તથા લોકોપયોગી સુધારા વધારામાં મુખ્યત્વે સૅનીટેશન ખાતાની સ્થાપના, અધિકારાની વેહું'ચણી કરનારૂ કમીશન, કેળવણી કમીશન, ધારાસભાની સ્થાપના ( લેજીસ્લેટિવ કાઉન્સીલ ), કારોબારી સભાની સ્થાપના (એક્ઝિક્યુટિવ કાઉન્સીલ), ‘ સ્વરાજ્ય ’ કે પંચાયતોની સ્થાપના, પ્રાથમિક ફરજીયાત તથા મત કેળવણી, મુલકી તથા ન્યાયખાતાઓને જુદાં પાડવા, જુના બોજારૂપ વેરાએ નાજીદ કર્યા તે, અત્યજ સ્કૂલોની સ્થાપના તથા એલ્ડિંગો, જકાતની માફી વગેરે છે તથા સાંસારિક સુધારાને માટે ઘડેલા કાયદાઓમાં મુખ્યત્વે હિંદુ વિધવાવિવાહ નિખ ́ધ, પ્રાથમિક કેળવણીનો નિબંધ, બાળલગ્ન પ્રતિમધક નિબંધ, બાળ સંરક્ષક નિમંધ, હિન્દુ પુરાહિત સબંધી નિષધ વગેરે અનેક કાયદાએ છે. એ પ્રમાણે સક્ષિપ્તમાં આદર્શ નૃપતિ શ્રીમંત મહારાજાશ્રીની યશસ્વી કારકીર્દીની કિચિત્ રૂપરેખા દશૉવી છે જે અન્ય રાજ્યકર્તાઓને આદર્શરૂપ થઇ પરો. આવા પરોપકારી, પ્રજાપાલક રાજ્યપિતા દીર્ઘાયુષ્ય પામે! ! રા. ત્રિભાવનદાસ દલપતભાઈ શાહ, બી. એ. એલ એલ. બી. ---- (વડોદરા સેન્ટ્રલ લાયલેરી--એક માદરા પુસ્તકાલય એ વિષપર વખાણ વિવેચહ્ન હવે પછી પ્રસિદ્ધ થરો, તાં. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન મોહનલાલ સાંકળચંદ ફોજદારનું સંક્ષેપ કવન. ૨૭ श्रीमान मोहनलाल सांकळचंद फोजदारनुं संक्षेप जीवन. શ્રીમાન મેહનલાલ સાંકળચંદ ફોજદાર એમનું અતિ ખેદજનક અવસાન ૧૯મી જૂનના રોજ કાઠીયાવાડના જેતપુર મુકામે થયું છે. મર્હમ દયાળુ, શાંત અને સજજન હતા, અને હૈમના કેટલાક ખાસ પ્રશસ્ત સદ્ગણોને લીધે હેમનું જીવન અવે એવા ઉદ્દેશથી આપવામાં આવે છે કે, તેમાંથી ગુણ વાંચક ગ્રાહકને ઘણું શીખવાનું અને પિતાના જીવનમાં નવું પ્રાણબળ ભરવાનું મળે. મમને જન્મ અમદાવાદમાં ખાડીયામાં સંવત ૧૯૨૧ના આ વદી ૧ના રેજ થયે હતે. હેમના પિતાશ્રી અમદાવાદમાં પિલીસ ખાતામાં નેકર હાઈ બાલ્યાવસ્થામાં તેમનાં માતુશ્રી પરલોકવાસી થવાથી તેમના પિતાએજ તેમને લાડપાડમાં ઉછેરી વિદ્યાભ્યાસ કરાવ્યું હતું. મેટ્રિક પર્યત અભ્યાસ થવા પછી, હેમનું લગ્ન અમદાવાદના વકીલ હરાચંદ પિતાંબરઢાસ જેવા પ્રતિષિત ગર્ભ શ્રીમત ખાનદાનના પુત્રી બહેન નાથીબહેન સાથે કરવામાં આવ્યું હતું. અઢાર વર્ષની ઉમ્મરે તેમણે પિતાના પિતાનીજ-પિલીસ લાઈનની નેકરી સ્વિકારી, અને પિતાની બહેશથી ધેર્ય, હિમ્મત, અને દ્રઢ નિશ્ચય એ સદ્દગુણત્રિપુટી પ્રાપ્ત કરી. પિલીસ ખાતામાં રહી ભાગ્યે જ કોઈ મનુષ્ય સદાચારી ને નીતિવાન રહી શકે, પણ પૂર્વ પુણ્યના ઉદયથી અને સસમાગમના લીધે મહંમનામાં ઉપરોક્ત ગુણો ખીલી નીકળ્યા હતા. બાહોશીથી કામ કરતાં તેઓએ પોતાના દેશી અને ચૂરપિયન ઉપરી સાહેબને સંતુષ્ટ કરવા ઉપરાંત, જાત મહેનત, હિમ્મત, સાહસ અને ખંતીલી મેથી તેમને ઘણા પ્રસન્ન કર્યા હતા, અને માત્ર પિલીસખાતાની એક સામાન્ય જગ્યા પરથી હેમણે પિતાના ગુણે વડેજ પિલીસ ઈન્સ્પેક્ટર અને સુપ્રિટેન્ડેન્ટ જેવી જોખમદારીની મોટી જગ્યા મેળવી હતી. ના. સરકારની એક નિષ્ઠા અને બાહોશથી નેકરી કરવાથી જેતપુરના ના. ઠાકર સાહેબે સંતુષ્ટ થઈ પિતાના રાજ્ય માટે તેમની નોકરી ના. સરકાર પાસે ઉછીની માગી, અને સરકારે પણ મહુની સેવાની કદર કરી તે આપી. અને આમ મહંમ કાઠીયાવાડના જેતપુર જેવા સારા રાજ્યમાં પિલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ જેવી માનવંતી જગ્યાએ પિતાની ફરજ બજાવતાં આખર સુધી રહ્યા, અને રજવાડે તેમના પર આમીન થયે હતો એમ કહી તે ચાલશે. આ પ્રમાણે આઠ રેજ મંદવાડ ભેળવી મહુએ પિતાની જીવનકળા સંકેલી લીધી. મીડા મોરલાએ પિતાના મીઠા ટહુકા–કેકારવ બંધ કર્યા, ને પિતાનાં પગલાં અમરભૂમિ પ્રતિ કર્યો ને પિતાની પાછળના પરિવારને તે કકળતો મૂક્ય. જન્મથીજ ઉચ્ચ સંસ્કાર પામેલાં, ધાર્મિક વૃત્તિવાળાં સમાજ નાથીબહેને. જો કે પતિના ચીર વિરહથી અતિ શેકે વ્યાકુળ હોવા છતાં પણ–ધીરજ ને Page #30 -------------------------------------------------------------------------- ________________ રર બુદ્ધિપ્રભા ધર્મ ન ત્યજ્યાં. તેમણે તત્કાળ પતિને ઉચિત એવી મૃત્યુક્રિયા કરાવી. આ સમયે મહુમના આસર્ગ હાજીર હતા. તેમજ તેમના પર અત્યંત સદ્ભાવ રાખનાર ઠાકાર સાહેબે રાજ્ય તરફથી કિંમતી મદદ કરી, અને તેમના મરણુ ખતર ગામની તમામ શાળાઓ, કચેરી, આસે અધ કરાવી. ગામમાં હડતાળ પાડી. પુરનાના તથા ઠાકોર સાહેબના ચાહું મહુમ પ્રતિ કેટલે હશે, તે સ્મ ઉપરથી આપણે જોઇ શકીએ. આ ક્રિયા પૂર્ણ કરી સા અમદાવાદ આવ્યાં. મહુમની-મૃત્યુ સમયે બે અ'તિમ ઉત્કટ ઇચ્છા હતી. તે એ કે તેમના પાછળ કેએ ફ્લેશ વેશ નહિ, તેમજ તેમની પાછળ કોઈએ રાવું કુટવું નહિ. પિતા તથા પતિની આ અંતિમ આજ્ઞા આજ્ઞાધારક પુત્રા તથા પત્નીએ શિરોધાર્ય કરી. તુર્તજ તેવા સમાચાર સગાં વહાલાંઓમાં ગામપરગામ પહોંચાડવામાં આવ્યા અને કામ પણ ઠેકાણે મહેમને ખાતર રેવા-કુટવા ક્લેશ કરવા કે ચે-તળાવ કે નદીએ ટાઢા પાણીએ ન્હાવા સુદ્ધાં જવાનું કાર્ય કરવામાં આવ્યું. નહેતું. તેમજ પતિ મૃત્યુ પાછળ થનાર વિધવા એક વર્ષ પર્યંત જે કીમતી વસ્ત્રાલ કાર પહેરે છે તે રિવાજ પણ મ્હેન નાથીબ્ડેને નાબુદ કયા, આ વિચારભર્યો પગલા માટે લેાકા ગમે તે એટલે તેની પર્ધા રાખ્યા વિના હિમ્મતવાન નાથીમ્સેને દિલાસે આપવા આવી રડાવનારાંઓને પણ ઉલટા સામે ધર્મોપદેશ આપવા મારૂ ક. વ્હેન નાથીબ્ડેનના આ હિમ્મતભર્યાં પગલા માટે કાણું ધન્યવાદ નહિ આપે? હવે નાથીબ્ડેન આવી પડેલી વિપત્તિને ધીરજથી સહી ધર્મધ્યાનમાં મગ્નુલ રહે છે. ધન્ય છે આવાં પતિપ્રાણા-નાથીમ્હેનને ! તથા હિસ્મૃતથી દાખલે બેસાડવા જેવા આ પગલાં લેનાર પિતાના આજ્ઞાધારક પુત્રાને! રાવા કુટવાને રીવાજ કાઢી નાખવા મઢેલ તથા તેવા ખલે બેસાડવા બદલ જૈન તથા જૈનેતર લેાકી પણ તેમને ધન્યવાદ આપતાં હતાં. આ દ્રષ્ટાંત લઈ આપણા સમાજ રાવા કુટવાના ક્લેશકારક, નિબંધ અને શાસ્ત્રથી નિષિદ્ધ રિવાજને નાબુદ કરવા પ્રયત્નો કરશે? મહુમના બહોળા મિત્રમ’ડળે તેમના સુપુત્ર પર દિલાસાના સખ્યાબંધ પત્રા લખી માકલ્યા હતા. મહુમની પાછળ નીતિમય જીવન નામના પુસ્તકની લ્હાણી કરી, ન્યાતમાં સ્કોલરશીપ તથા અન્ય સુકૃત્યમાં દ્રવ્ય આપવામાં આવનાર છે. આશા છે કે કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવતાં, અન્ય જને પણ આવા પ્રસંગે આ દાખલો લેશે ! આ વિશ્વમાં જેને સદ્ગુણી, સુશીલ, ઉંચા ખાનદાનની, કાર્યદક્ષ પત્ની મળે તેને સદ્ભાગ્યશાળી રહમજવા. મહૂમનાં પત્ની વ્હેન નાથીબ્યુન તેવા પ્રશંસનીય સદ્ગુણેથી અલ'કૃત હતાં, અને મહુમના પાછળ જીવનમાં જે ઉત્તમ સદ્ગુણે ખીલી નીકળ્યા હતા તે મુખ્યત્વે હેમનાં સુશીલ અને સદ્ગુણી પત્નીનાજ આભારી હતા. Page #31 -------------------------------------------------------------------------- ________________ છામાન મોહનલાલ સાંકળચંદ ફોજદારનું સંક્ષેપ જીવન, મમ પિોલીસ ઈન્સ્પેકટર જેવા મેટા જોખમદાર-દે આવ્યા પછી પૂર્વ પદયે પન્યાસજી ચતુવિજયજી મહારાજના સમાગમમાં આવ્યા, અને સાધુ સંગતી શું નથી કરતી ! ક્ષણ પણ સજન સહવાસ જેમ પારસમણિ લોખંડને સુવર્ણ બનાવે છે તેમ, મનુષ્યને ખરેખર મનુષ્ય અને દેવ બનાવી શકે છે. પન્યાસજી ચતુવિજયજી તથા અન્ય સાધુઓના સમાગમમાં આવતાં જ મહુમનામાં અંતર્ગત રહેલા ધામિક ને સામાજિક સદ્ગુણે પ્રકટી નીકળ્યા. તેમણે ધાર્મિક વાંચન શરૂ કર્યું, અને એક વખતના ધર્મને ટૅગ માનનાર પોલીસ અમલદાર, ચુસ્ત પ્રભુભક્ત, નિત્ય પૂજા કરનાર, ગુરૂભક્ત બની રત્રીજન, કંદમૂળ ઈત્યાદિ ત્યાગ કરી, અને શુભ આદરણીય વૃત્ત–નિયમે અંગીકાર કરી, સાદું, સરળ, નીતિમય નિયમિત જીવન ગાળવા લાગ્યા, અને યુવાનને અનુકરણ કરવાગ્ય એક ઉમદા દ્રષ્ટાંત તૈયાર કર્યું. મમ અમદાવાદમાં એક સામાન્ય પિલીસની જગ્યા પરથી જેતપુર જેવા કાઠીયાવાડમાં આગેવાન ગણાતા મેટા રાજ્યના મુખ્ય પોલીસ અમલદાર થવા પામ્યા છતાં પણ, પિતે પ્રભુને, ધર્મને, નીતિને, પિતાની ન્યાતને તથા ન્યાતના હિતને, પિતાના સ્પષ્ટ વક્તત્વના ગુણને, તથા ફરજને ભૂલ્યા નહતા, અને હેમના નિવાસની આજુબાજુ જ્યાં જ્યાં સદ્ગુરૂને મેગ જણાય ત્યાં ત્યાં જઈ તેમના બેધનું પાન કર્યા સિવાય રહેતા નહિ. તથા ધમિક અને જાણકાર સજજનેને સહવાસ પણ રાખતા હતા, અને આ સિા સત્કાર્યોમાં હેમનાં સુશિલ પત્ની છાયાની પેઠે તેમની સાથે જ રહેતાં. મૃત્યુ અગાઉ ટુંક સમય પર મહેમ જેતપુરથી વૈદ માઈલ પર આવેલા ધોરાજી મુકામે પન્યાસજી કેશરવિજયજી ગણિ પાસે વ્યાખ્યાન સાંભળવા મેટરમાં ગયા હતા. ત્યાંથી આવીને એકાસણું કર્યું. પણ આ લાંબી મુસાફરીના શ્રમથી તેમના શરીરમાં દર્દ થવા લાગ્યું. ચિદ માઈલ જેટલે દુર માત્ર વ્યાખ્યાન શ્રવણ કરવા જ જવું ને આવીને એકાસણું કરવું, એ મમના ધર્મશ્રવણની, ગુરૂ ભક્તિની તથા તપની ઉત્કટ લાગણી ને શ્રદ્ધા બતાવી આપે છે. આ પછી તેમનું છાતીનું દર્દ વધતું ગયું હતું. રાજ્યના બાહોશ ડેરની સારવાર ચાલુ થઈ અને તાર જવાથી અમદાવાદથી તેમને બીજો આસવ આવી પહોંચ્યા. જેમાં તેમના પુત્ર રા. રતીલાલ જેઓ હશઆર ડોકટર ગણાય છે તે પણ હતા. હાર્ટડીઝીઝનું હઠીલું દર્દ ભાગ્યેજ મટે છે. મનની આ વખતની શાંતિ પ્રશસનીય હતી. તેમણે હાયવય કે ધમપછાડા કર્યા સિવાય, પિતાના પૂર્વ કર્મના ઉદયે આવેલા વ્યાધિને શમતાપૂર્વક સહ્યું, અને ધર્મ મરણ-પ્રભુ સ્મરણમાં લીન રહેવા લાગ્યા. પોતે મંદવાડને લીધે પ્રતિક્રમણ, પ્રભુસેવા, વૃત્તપશ્ચખાણ કે ધર્મનું વાંચન ન કરી શકવા બદલ ખિન્ન રહેતા. પણ બીછાનામાં રહી પોતે ધર્મને પ્રભુનું મરણને શ્રવણુ કરતા હતા. મંદવાડ વખતે શાંતિ તે જાણપણું હોય તેજ રહી શકે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા મર્હુમના ખાસ ગુણે પૈકી સ્પષ્ટવક્તાપણાનો ગુણ અનુકરણિય હતો. મર્હુમ આગમાય સમિતી, શ્રી જૈનધર્મ પ્રસારક સભા આદિ સંસ્થાઓના મેમ્બર હોઇ અન્ય ધામિક સામાજીક સંસ્થાઓને મદદ કરતા હતા. મર્હુમને પાંચ પુત્રો અને એક પુત્રી છે. જયેષ્ઠ ચીમનલાલ સુશિક્ષિત હોઈ વકીલ બ્રધર્સ નામની ધીકતી પેઢી ચલાવે છે. બીજા રતીલાલ એલ. એમ એન્ડ એસ. થઈ લેકપ્રિય થઈ બેચરદાસ દેવાખાનામાં ઈનચાર્જ છે. ત્રીજા નન્દુભાઇ કૉલેજમાં છે તથા બીજા બે ભણે છે. તેમની પુત્રીને અમદાવાદમાંજ પરણાવી છે. મહુમના આત્માને શાંતિ મળે, ત્રી. ૩૦ ****** मरहूम शेठ वाडीलाल जमनादास. 111440 .. કપડવણજના વતની, સુપ્રસિદ્ધ શેઠ વાડીલાલ જમનાદાસ ‘ ટાઈઝ્ડ ' નામના તાવથી દુ:ખદ્ બીમારી ભોગવી છેવટ, ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષના અષાડ સુદિ ૪ને દિવસે અવસાન પામ્યા છે. આ માઠા સમાચારની નાંધ લેતાં અમારૂં હૃદય ભરાઈ આવે છે. એ યુવાન વિધવા, બે પુત્ર, બે પુત્રીઓ, તથા એક મન્યુ અને અેનનું પહોળુ કુટુમ્બ શતું મૂકી તે પંચત્વ પામ્યા છે. તેમના અકાળ મૃત્યુથી કેવળ કુટુમ્બનેજ નહિ પણ જ્ઞાતિ સમસ્તને એક અસાધાળુ, અને લાંબી મુદત ન પૂરાય તેવી ખેત પડી છે. વિશેષ દિલગીરી અમને થવાનું મુખ્ય કારણ તે એ છે કે તેઓ જ્ઞાતિના ભાવિ જીવનમાં ઉજળી આશા પૂરનાર, એક ગર્ભશ્રીમ'ત દાના અને પાપકારી નર હતા. સંવત્ ૧૯૩૯ ના આસે વિદ્ઘ દશમે તેઓના જન્મ થયા હતા. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ જશકાર હતું. તેમના પિતાશ્રીની પ્રભુતા અને ખાનદાની કૌટુમ્બિક જીવન વિષે ગયા વર્ષના માસિક એકમાં લેવાયલી નોંધ ઉપરથી વાકાને તેમના જીવન પ્રવાહના ખ્યાલ આવ્યા સિવાય નહિજ રહે. પોતે ઉત્તમ ફળના દાતા તરીકે આજન્મે સર્વ માન્ય થાય તેવો પ્રસગ પ્રાપ્ત થતા પૂર્વેજ તેમનુ અવસાન થયું તે અમને વિશેષ સાલે છે, જો કે તેમનામાં એવા મહદ્ગુણો સારા પ્રમા ણુમાં હતા. પણ તેને પૂરેપૂરા લાભ લેવાય તે પૂર્વે આ ફાનિ દુનિયાને ત્યજી તેઓ ચાલ્યા ગયા છે, અને હવે તે તેના ગુણાનુજ મરણ સંક્ષેપ રૂપમાં કરવાનું આપણા હાથમાં રહ્યુ છે. શેઠ વાડીલાલના એક ભાઇ રા. શંકરલાલ વીમ વર્ષની વયે દૈવલેાક પામ્યા હતા. અને તેમના બીજા ભાઇ ગ. ફેશવલાલ હયાત છે, પિતા ગુજરી ગયેલા હતા, અને શેઠ વાડીલાલ પણ અવસાન પામ્યા. તેથી ખેતાના પીકતા ધયાને સઘળા જો શેઠ કેશવલાલને માથેજ આવી પડયે છે. પણ સ્વભાવે તે ઉદાર, શાંત, વેપારી કુનેહવાળા અને મિલનસાર હોવાથી Page #33 -------------------------------------------------------------------------- ________________ it to મહ મ શેઠ, વાડીલાલ જમનાદાસ-કપડવણજ, જન્મ સં. ૧૮૩૮ ના આશો વદ ૧૦] [મરણ સં. ૧૯૭૩ ના અસાડ સુદ ૪. Krishna Press Bombay 2. Page #34 -------------------------------------------------------------------------- ________________ રહુમ શેઠ વાડીલાલ જમનાદાસ, ૩૧ તેઓ સફળતાથી વ્યાપારી પ્રવૃત્તિમાં પસાર થશે એવી આશા ધરાય છે. શેઠ વાડીલાલનું પ્રથમ લગ્ન કપડવણજના જાણીતા છે, મગનભાઈ કાળીદાસનાં દીકરી બહેન પ્રધાન વેરે થયું હતું. અને તેમને પિટ આઠ વર્ષને શિશુ બાળક–રમણ-- નામે છે. તેઓનું બીજીવાર લગ્ન મશહુર શેઠ મણિભાઈ શામળભાઈનાં દીકરી હેન ચંપા સાથે થયું હતું. અને તેમનાથી ભાઈ બાબુસાહેબ નામે એક પુત્ર, તથા બે દીકરીઓ છે. તેમનાં બહેનનું નામ મેતી કેર છે. મરહમના પિતાશ્રી ગુદત થયા ત્યારથી સઘળે વ્યાપારીક બોજો તેમને શિર પડયે હતે. ધમ કાર ચાલ અહેળો વેપાર તેઓ, હિંમત, કર્તવ્યદક્ષતા, ઔદાર્ય, શાંતિ અને પ્રમાણિક વૃત્તિથી ઘણી સારી રીતે ખીલવી શક્યા હતા. સમતા અથવા સમષ્ટિ ભાવનાને ગુણ તેનામાં પ્રાધાન્યપદે હતે. આશાપાલનના ગુણથી તેઓ ઘણા લોકમાન્ય નિવડ્યા હતા. વડલે પ્રત્યેની નમ્રતા અને સેવાવૃત્તિ તથા દેવપૂજનની ભાવના પ્રશંસાપાત્ર હતી. મરહુમ પોતે કપડવણજની મ્યુનિસિપાલિટિના કમિશનર હતા. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓ પ્રતિનિધિ હતા. ગર્ભશ્રીમંત વિખ્યાત શેઠાણી માણેકના વીલના તેઓ ટ્રસ્ટી નિમાયેલા હતા. અને જાણીતી ઘણી વેપારી પેઢીઓમાં તેમજ કપડવણજમાં સમસ્ત પ્રજાનાં હૃદય તેમણે માયાળુ સ્વભાવથી જીતી લીધાં હતાં. તેઓનું પૂરું જીવન આ પ્રસંગે ને આ કલમ તે લખવા અસમર્થ છે કેવળ સંક્ષેપમાં મરહમના ગાઢ પરિચયના પ્રબળ યત્કિંચિત રૂપરેખા જે દેરી છે તેમાંથી ગ્રહણ કરવા ગુણે વાચકે ગ્રહણ કરશે એવી આશા છે, છેવટ તેઓના આત્માને શાશ્વત શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે વિરમીશું. , શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, નિવેદન ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે નવા-નવા-વર્ષને પહેલે અંક પ્રસિદ્ધ થાય છે. આ અંક વિષે જે કંઈ બે બેલ લખવાના હતા તે જૂના ગ્રાહકોએ પાછલા અંકમાં વાંચ્યા હશેજ. નવા ગ્રાહકે અને વાચકો તેમજ લેખકે માટે આ અંકજ નિવેદનની ગરજ સારશે. ઉપરાંત જૈનેતરની યથાશક્તિ પણ સંતેષકારક સેવા આ માસિક બજાવશે એવી ખાતરી આપનારી નેંધ તંત્રી તરફથી આ અંકમાં લખાઈ છે તે ધ્યાનપૂર્વક વાંચવાની નમ્ર ભલામણ છે. જૂના ગ્રાહકે ઉપરાંત ગ્રાહક થઈ શકે તેવા કદરદાન ગૃહર અને બહેને ઉપર આ અંક મેકલીએ છીએ. તે એવી આશાથી કે પોતે ગ્રાહક તરીકે નામ નંધાવવાને વેળાસર પત્ર લખશે. અથવા ગ્રાહક તરીકે ન રહેવું હોય તે તેવા હેતુને પણ પત્ર મળશે. કશો પણ જવાબ નહિ મળે તેવાઓનાં નામ ગ્રાહકના Page #35 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા રજીષ્ઠર પત્રકમાં નેંધાયેલાં કાયમ રાખી હવે પછી વિ. પી. થાય તે સ્વીકારી લેવામાં આવશે એમ અમે ઉમેદ રાખીશું. આ માસિક શક્ય તેટલી સારી સેવા બજાવનારૂ નિવડે તેટલા માટે આ વતા-બીજા-અંકથી ઈનામી વિષયેની એજના શરૂ કરવા વિચાર છે. સ્વતંત્રતાથી અને એટલીજ નિખાલસ વૃત્તિથી, સાહિત્ય સમાચના કરનાર વિદ્વાને માટેનું કેલમ ખુલ્લું મૂકવામાં આવશે. જેન અને જેનેતર સૃષ્ટિમાં બનતા ને લેવા ચેચ કેટલાક સમાચાર અને દેશની હાલની હિલચાલનું ટિપપણું પણ પ્રસિદ્ધ કરતા રહેવાની અમને અપેક્ષા છે. મહેરબાનીની રાહે લેખે મેળવવાની આશાથી પ્રતિષ્ઠિત લેખકે પર આ અંક મેકલાય છે, ધંધાધારીને તેમની જાહેરાત આપવાનું આ સાધન સારું છે તેની ખાતરી માટે તેના પર આ અંક મેકલાય છે, જાણીતા ગૃહસ્થ આ માસિકના ગ્રાહક થાય તેવી આશાથી તેમના પર આ અંક મોકલીએ છીએ. અને પત્રકાર બદલામાં પિતાના પગે અમને એકલે તેવી ઈચ્છાથી તેમના પર આ અંક મોકલવાની શરૂઆત કરીએ છીએ. ઉપરાંત જે માગશે તેને અડધા આનાની ટીકીટ મળવાથી નમૂના દાખલ અંક મોકલી આપવાની અમે છૂટ રાખી છે. તે તે ઉપર સાએ ધ્યાન આપવાની અરજ ગુજારીએ છીએ. વ્યવસ્થાપક साहित्य स्वीकार બદલામાં અમને નીચેનાં પત્રો મળ્યાં છે તેની ઉપકાર સાથે નેંધ લઈએ છીએ. સવિસ્તર નેધ હવે પછી લેવાશેજ. (૧) શ્રાવિકા-ભાવનગર, (૨) કચ્છી જૈનમિત્ર (મુંબઈ) (૩) જૈન (ભાવનગર) (૪) જૈનશાસન (ભાવનગર) (૫) જેન કૅન્ફરન્સ હેર૭ (મુંબઈ) (૬) દિગંબર જૈન (સુરત) (૭) જૈનધર્મપ્રકાશ (ભાવનગર) (૮) બુદ્ધિપ્રકાશ (અમદાવાદ) (૯) સુન્દરી સુબોધ (અમદાવાદ) (૧૦) સાહિત્ય (વડોદરા) (૧૧) ચંદ્રપ્રકાશ (વડોદરા) (૧૨) ધનવન્તરી (વીસનગર) (૧૩) બાલશિક્ષક (વડોદરા) (૧૪) જીજ્ઞાસુ (ભાવનગર) (૧૫) ખેતી એને સહકાર્ય ત્રિમાસિક-વડોદરા રાજ્યના ડિપાર્ટમેંટ ઑફ કેમર્સ તરફથી તંત્રી રા. પાદરાકર. પુસ્તકો: નીતિમય જીવન-લેખક પન્યાસજી કેશરવિજયજી ગણિ અમદાવાદ. કિસ્મત રૂ. ૦-૬-૦. ચંદ્રચૂડામણિ-જૈનશાસનપત્રની ભેટ ભાવનગર. ઉન્મત રૂ.૧-૦-૦. નવજીવન-(નિબંધને સંગ્રહ–બીજી આવૃત્તિ) લેખક અને પ્રકાશક . મણિલાલ મોહનલાલ પાદરકર મું. પાદરા. કિમત ૩. ૧-૦-૦. પ્રેમપ્રભાવ-લેખક છે. તારાચંદ્ર પિપટલાલ અડાલજા એલ. એલ. ટી. એમ. વડોદરા-કિમત રૂ. ૧-૦-૦, Page #36 -------------------------------------------------------------------------- ________________ અભિનન્દન–અત્રેના સુપ્રસિદ્ધ, અનુભવી, બાહોશ, વિદ્વાન યુવાન જૈન વૈધરાજ (પેથાપુર નિવાસી) શ્રીમાન ચંદુલાલ મગનલાલ એઓ શ્રીમંત ગાયકવાડ સરકાર એમના વડોદરા રાજ્ય તરફથી લેવાતી સંસ્કૃત વૈદકશાસ્ત્રની અતિકઠિન ત્રણે પરીક્ષામાં ઉંચે નંબરે ઉત્તિર્ણ (પાસ) હોઈ તેમને શ્રીમંત સરકાર તરફથી પારિતોષિક (નામ) પણ આપવામાં આવ્યું છે. તમે તમારા આ યુવાન વૈદ્યરાજને અંતઃકરણપૂર્વક અભિનન્દન આપીએ છીએ, અને તેમની ઝળકતી કાર્યદ ઇચ્છવા સાથે તમારી જૈન કોમમાં એવા અનેક પદવીધરે પાકો એવું ઈચ્છીએ છીએ. ઉક્ત જેન બંધુનું જીવન ચરિત્ર તેમના ફોટા સાથે આવતા અંકમાં વિસ્તારથી આપવામાં આવશે. - તંત્રી, હુમારું જીવન ઉચ્ચ, રસીક, પ્રેમી અને ભક્તિવાન કરવું છે? તો આજેજ મંગાવ-ને જરૂર વાંચે ! શું? નવયુગના નવ યુવાનોના જીવનનાં પિષણરૂપ સર્વોત્તમ સાહિત્ય નવજીવન. (નિબંધ સંગ્રહ) વડોદરાના સાહિત્ય રસીક દિવાન સાહેબ મે. મનુભાઈ નંદશંકર મહેતા એમ. એ. એલ એલ. બી. એમને સમર્પિત તથા વિદૂષિ શ્રીમતી અ. સ. બહેન શારદા મહેતા બી.એ. એમના વિદ્વતાભર્યા ઉઘાત સાથે બહાર પડેલ આ પુસ્તકની પ્રથભાવૃત્તિ માત્ર બેજ માસમાં ખલાસ થવાથી બીજી આવૃત્તિ હમણાં જ પ્રકટ કરવી પડી છે. કલકત્તાનું સુપ્રસિદ્ધ મેડન રીવ્યુ, સાહિત્ય, ચંદ્રપ્રકાશ, ગુજરાતી પંચ, જૈન, બુદ્ધિપ્રકાશ, સયાજી વિજય આદિ માસિક તથા અઠવાડીકેના ઉત્તમ અભિપ્રાય ધરાવતું આ પુસ્તક વડોદરા રાજ્યનાં તમામ પુસ્તકાલ માટે મંજુર થયેલું છે. (૧) પ્રેમમિમાંસા. (૨) સૂફીતત્વજ્ઞાન. (૩) મહાકવિ ડેન્ટનું જીવન. (૪) કાલિદાસને ભવભૂતિની તૂલના. (૫) કાવ્યદેવીને દરબાર. (૬) મહાકવિ ફિરદૌસી. (૭) તથા ભરતખંડ કે આર્યાવર્ત આ સાત નિબંધરથી વિભૂષિત નવજીવન એકવાર અવશ્ય વાંચો. લાયબ્રેરીનો શણગાર ! સ્ત્રી તથા પુરૂષનું આભૂષણ કીંમત-કાચુ ૫ રૂ. ૦-૧૨-૦, પાક પુડું રૂ. ૧-૦-૦. લખે – મણિલાલ મે. પાદરાકર. તંત્રી–ખેતી અને સહકાર્ય ત્રિમાસિક, વડોદરા રાષ.. વડોદરા-કેઠીપળ, Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૦ ૦ ૦ ૦ ૩૪૦ ૩૧૫ ૩૦૪ ૦. ૦ ૧૪ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના-પ્રગટ થયેલ ગ્રન્થ. ઝળ્યાંક, પૃષ્ઠ કીં. રૂ. આ. પા. ૦. ભજન સંગ્રહ ભાગ ૧ લે .. • ૦–૮-૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા , ૨૦૬ ૨. ભજન સંગ્રહ ભાગ ૨ જો ... ૩. ભજન સંગ્રહ ભાગ ૩ જે , ૪. સમાધિ સતકમ • ૫. અનુભવ પશ્ચિશી... ... ૨૪૮ ૬, આત્મ પ્રદીપ • ૦–૮–૦ ૭. ભજન સંગ્રહ ભાગ ૪ છે. ૦–૦–૦ ૮, પરમાત્મદર્શન .. ૪. પરમાત્મજ્યતિ . ૦-૧૨–૦ ૧૦. તબિંદુ ... ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી)... ૦–૧–૦ ૧૨. ૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા - જ્ઞાનદિપીકા • ૦–૬–૦ ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ... ૬૪ ૧૫, અધ્યાત્મ ભજન સંગ્રહ .. ... ૦-૬-૦ ૧૬. ગુરૂઓધ... • • • ... ૦–૮–૦ ૧૭. તત્વજ્ઞાનદિપિકા ... .. ૧૮. ગર્લ્ડલી સંગ્રહ ... .. ••• ૧૮. શ્રાવક ધર્મ ભાગ ૧ લે (આવૃત્તિ ત્રીજી) ... ... ૦–૧-૨ ૨૦, , , ભાગ ૨ જ (આવૃત્તિ ત્રીજી) - . ૦–૧–૦ ૨૧. ભજન પદસંગ્રહ ભાગ ૬ ઠે. ... ૦–૧૨–૨૨. વચનામૃત - ૩૮૮ . ૦-૧૪-૦ ૨૩. વેગદીપક ... ... ૦–૧૪-૦ ૨૪. જૈન એતિહાસીક રાસમાળા . .. • Y૦૮ • ૧-૦–૦ ૨૫. અધ્યાત્મ શાતિ (આવૃત્તિ બીજી) ... ૧૩૨ ૦–૩-૦ ૨૬. આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થ.... • ૮૦૮ - . ૨-૦-૦ ૨૭. કાવ્યસંગ્રહ ભાગ ૭ મો ... ૨૮. જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. ૧૪૬ ૨૮. કુમારપાળ ચરિત્ર.... .... ૩૦ થી ૩૫. ગુરૂગીતા... ... ... ૩૦૦ ... . ... –૪–૦ ૩૫. પદ્ધવ્ય વિચાર (આવૃત્તિ બીજી) • • * આ નીશાની વાળા ગ્રન્થ શાલીક નથી. ગ્રન્થ નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧, અમદાવાદ–“બુદ્ધિપભા” ઑફિસમાં ૨, મુંબાઈ–મેસર્સ મેઘજી હીરજીની કું–છે. પાયધુ. , શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ–ઠે. ચંપાગલી. ૩, પુના-ન- શા. વિરચંદ કૃષ્ણજી-ઠે. વૈતાલપે. ૪૦ ૪૦ ! ૨૦૮ ૪૩ ૦ ૦ - ૨૮૭ ૦ ૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ તમારો ધર્મ સાચવે છે? ભક્ષાભક્ષથી બચવું છે? તે આ જરૂર વાંચે લાભ !! ત્રણ પેઢીથી ચાલતું! જુનું, જાણીતુ, વિશ્વાસપાત્ર!! જેન માલકીનું પ્રતિષ્ઠિત ઔષધાલય!!! શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ એમના તરફથી વડોદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વૈદકશાસ્ત્રની ત્રણે પરિક્ષામાં ઉત્તિર્ણ (પાસ) થઈ પારિતોષિક (ઇનામ) મેળવનાર વૈદ્ય ચંદુલાલ મગનલાલ (પી. વી. બી. આર.) એમની ખાસ કાળજીભરી જાતિ દેખરેખ નીચે ચાલતી ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસી માં ભક્ષાભક્ષના વિચારપૂર્વક બનતી શાસ્ત્રસિદ્ધ એષધિઓ! જીવન! રવી, પુરૂષ તથા બાળકોની પાચનશક્તિ સુધારી લેહી વધારી શરીરમાંના દરેક અવએવો મજબુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે. કી, રતલીઆ ડબા ૧ ના રૂ. ૧-૧૨-૦. અંગનામત !! આ દવા સ્ત્રીઓનાં તમામ ગુણદર્દો મટાડી લોહી વધારી સંપૂર્ણ તંદુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃત સમાન પીણું છે, અને પીવામાં લહજજતદાર છે. કી. શીશી ૧ ના રૂ. ૧-૮-૦. રસનામત!!! હમારા બાલકોને ખાંડનાં કફકારક, રંગબેરંગી શરબતનાં નુકશાનકારક મિશ્રણવાળ બાલામૃત વિગેરેથી બચાવવાં હોય તે આયુર્વેદ શાસ્ત્રના આધારે બાળકોને ફાયદાકારક ઔષઘેથી તૈયાર કરેલું આ અમારૂ રસનામૃત તમારાં બાળકને નિરોગી, પુષ્ટ, આનંદી અને ગુલાબી હેરાવાળું બનાવશે. સ્વાદમાં મધુર હાઈ બચ્ચાંઓ સહેલાઈથી હોંશે હોંશે પીએ છે. કી. શીશી ૧ ના રૂ. ૦-૧૦-૦. આ સિવાય આ ફાર્મસીમાં ભસ્મ, રસાયણ, આસો, પ્રજાશય યાકુતી, ચૂર્ણ, અવલેહ, મુટિકાઓ, તેલ, મુરબ્બાઓ, સુતિકાકવાથ વિગેરે છૂટક તેમજ જથાબંધ વેચાય છે. પિ. પિકીંગ મંગાવનારને શિર છે. લબે યા રૂબરૂ મળો. રાજામહેતાની પોળ સામે રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક અમદાવાદ, વૈદ્ય ચંદુલાલ મગનલાલ. વી. પી.બી.આર. Page #39 -------------------------------------------------------------------------- ________________ 300OLUCK જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભરૂસાપાત્ર ઠેકાણું! છે કે જ્યાં અગાડી હતી - અપટુડેટ ફેશનના સોનાના:મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદનજ ચોખ્ખું અને સફાઈબંધ ફેન્સી કામ ઘરાકોના સેનાનું કિફાયત મજુરીથી ઘણી જ ઝડપથી વાયદેસર અને બનાવી આપવામાં આવે છે. તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછો આપવાની લેખીત ગેરંટી મળે છે. ઇંગ્લીશ વેલરી, રોગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોને જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરાઓ, માણેક, પાના વિગેરે ઝવેરાતનું કામ ઘરા અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ. રૉયલ જવેલરી માટે. પ્રાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. ચિરેડ–અમદાવાદ, અમદાવાદ ધી “ડાયમંડ જ્યુબીલી” પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.