________________
vજજ
-
-- *
-
-
*
-
-
-
बुद्धिप्रभा.
દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર
સાહિત્યથી વિભૂષિત,
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
-
-
-
-
પુસ્તક ૯ મું]
જુલાઈ સને ૧૯૧૭,
[ પ્રથમ અંક.
-
-
-
-
-
-
- - -
-
-
-
-
गुरुदेव ने चरणे !
ગઝલ, દયાસિંધુ! કૃપાસિંધુ! પ્રભો ! પરમાથી ! ગુરૂદેવા ! અકારણ વિશ્વના બંધુ ! ચરણમાં કે િવન્દન છે ! મહા અજ્ઞાન અંધારું છવાયુ દેહ મન્દિરમાં પ્રભે! આમ ઉજાળે છે ગુરૂજી ! કટિ વન્દન હે! અનાદિ કાળથી જીવડે વિપથ-ગામી, ગુરૂજી! છે, ગ્રહી, સલ્તાનના પંથે ! મુકી ઘે, એ ગુરૂદેવા ! અલૈકિક આત્મશકિતમાં નથી વિશ્વાસ પામરને ઉધાડે નેત્ર અંજનથી, પ્રભો ! ગુરૂદેવ ! વન્દન હો ! નથી મન માંકડુ હારૂ જરા ઠરતું પ્રભૂ પથમાં ભટા -ભાગતું કંઈ કંઈ! ડર, દેવ વન્દન હે ! નથી શ્રદ્ધા, નથી ભક્તિ, નથી સેવા જીગર જાગી બનાવે શુદ્ધ આમાથી ! દયાસિંધુ ! ગુરૂદેવા ! હજી હું–તું નથી જતું, સ્વરૂપ મહારૂ ન હમજાતું ચરણે, લયલીન ના થાતું ! હૃદય રસ પુર દેવા ! ગુરૂજી આ નવા-વર્ષે ! ચહું આશિષ–ઉત્કર્ષે ! પ્રભા-મણિ-કાન્તિ વિસ્તર! બુધ્યાધિ ! દેવ! ગુરૂદેવા.
તંત્રી,