________________
તમારો ધર્મ સાચવે છે? ભક્ષાભક્ષથી બચવું છે? તે આ જરૂર વાંચે લાભ !! ત્રણ પેઢીથી ચાલતું! જુનું, જાણીતુ, વિશ્વાસપાત્ર!!
જેન માલકીનું
પ્રતિષ્ઠિત ઔષધાલય!!!
શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ એમના તરફથી વડોદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વૈદકશાસ્ત્રની
ત્રણે પરિક્ષામાં ઉત્તિર્ણ (પાસ) થઈ પારિતોષિક (ઇનામ) મેળવનાર
વૈદ્ય ચંદુલાલ મગનલાલ (પી. વી. બી. આર.) એમની ખાસ કાળજીભરી જાતિ દેખરેખ નીચે ચાલતી
ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસી માં ભક્ષાભક્ષના વિચારપૂર્વક બનતી શાસ્ત્રસિદ્ધ એષધિઓ!
જીવન! રવી, પુરૂષ તથા બાળકોની પાચનશક્તિ સુધારી લેહી વધારી શરીરમાંના દરેક અવએવો મજબુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે.
કી, રતલીઆ ડબા ૧ ના રૂ. ૧-૧૨-૦.
અંગનામત !!
આ દવા સ્ત્રીઓનાં તમામ ગુણદર્દો મટાડી લોહી વધારી સંપૂર્ણ તંદુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃત સમાન પીણું છે, અને પીવામાં લહજજતદાર છે.
કી. શીશી ૧ ના રૂ. ૧-૮-૦.
રસનામત!!!
હમારા બાલકોને ખાંડનાં કફકારક, રંગબેરંગી શરબતનાં નુકશાનકારક મિશ્રણવાળ બાલામૃત વિગેરેથી બચાવવાં હોય તે આયુર્વેદ શાસ્ત્રના આધારે બાળકોને ફાયદાકારક ઔષઘેથી તૈયાર કરેલું આ અમારૂ રસનામૃત તમારાં બાળકને નિરોગી, પુષ્ટ, આનંદી અને ગુલાબી હેરાવાળું બનાવશે. સ્વાદમાં મધુર હાઈ બચ્ચાંઓ સહેલાઈથી હોંશે હોંશે પીએ છે.
કી. શીશી ૧ ના રૂ. ૦-૧૦-૦. આ સિવાય આ ફાર્મસીમાં ભસ્મ, રસાયણ, આસો, પ્રજાશય યાકુતી, ચૂર્ણ, અવલેહ, મુટિકાઓ, તેલ, મુરબ્બાઓ, સુતિકાકવાથ વિગેરે છૂટક તેમજ જથાબંધ વેચાય છે. પિ. પિકીંગ મંગાવનારને શિર છે. લબે યા રૂબરૂ મળો. રાજામહેતાની પોળ સામે રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક
અમદાવાદ, વૈદ્ય ચંદુલાલ મગનલાલ. વી. પી.બી.આર.