Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522082/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બીજેનલ્વે સૂટ પૂ૦ બેઠ‘ગના હિતાથ પ્રગટ થતું દેegistered No. 3. 87 6. बुद्धिप्रभा. BUDHI PRABHA. ( ધાર્મિક-સામાજીક-સાહિત્ય-નૈતિક વિષયોને ચર્ચનું માસિક, ) સંપાદક-મણીલાલ મોહનલાલ પાદરાકેર पुस्तक ७ मुं. फेब्रुआरी १९१६, वीर संवत २४४१. अंक ११ मो. વિષયદર્શન. વિષય પૃષ્ઠ 2 વિષય ૧. થતી પ્રીતિવડે ભક્તિ. ... ... ૩૨૧ ૧૩. ત્રણ કીંમતી રત્ના. ... ... ૩૪ ૨. આચાર્યશ્રી જ્ઞાનવિમળસુરિત બુદ્ધિના ૧૪. પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન ... ૩૪૧ - આઠ ગુણની સાય. ... ... કર૨ ૧૫. રૈનાની જાણીતી નતિએ અને તેની ૩. જૈન અને જૈનેતર ગુજરાતી ભાષા ... ૩૨૪ | ઉત્પત્તિ .. . . ૩૪૪ ૪. સુશિષ્યનું સ્મરણ. . .. ૧૬. આગળ વધતું બરાડા જૈન એસેસી... કરછ. એરાનનું કામકાજ. ** *** ૩૭ ૫. સેવાધર્મ... .. .., ૩૨૭ ૧૭. સ્વીકાર. ... ૩૭ ૬. જાણવાજોગ, ... , ૩૨૮ ૧૮, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાથી ૭. સુખ સંબંધી વિચાર. ... ૩૨૯ આની ધાર્મિક પરીક્ષાનું પરિણામ... ૩૪૮ ૮. ઇચ્છા છે. ૩૩ર / ૧૯. વિનતિ... * * *ક ૩૪૮ હ, જર્મન દેશના અદય. .... ૩૩૫ ૨૦, બેડ'નું પ્રકરણ ... ... ... ૩૪૯૧૦. જપાનની આશ્ચર્યકારક ઉન્નતિ ૩૩૭ ૨૧. માણસામાં શ્રી વીશાપોરવાડ જૈન જ્ઞાતિ ૧૫, રાજહંસિને ! ... ૩૩૯ તરફથી બે જૈન ઉપાશ્રયાના ખાત ૧૨. આરોગ્ય બગાડવાના ઉપાયો. ૩૩૯ | મુહુર્તની શુભ ક્રિયા. • • ઉપ શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રકાશક અને વ્યવસ્થાપક, શંલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, નાગરીશરોહ-અમદાવાદ મ-વષે એકના રૂ. ૧-૪-૦ સ્થાનિક ૧-૦-૦ છુટક દર એક નકલના બે શાના. અમદાવાદ થી “ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાણું, Page #2 -------------------------------------------------------------------------- ________________ Nટના બાડીગ પ્રકરણનો વધારો. ૦ શ્રી મુંબઇના મતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી રાવબહાદુર શેઠ હીરાચંદ્ર તેમચંદ બા. માસ શ્રાવણ, ભાદરવો, અને આસોના. માસિક . ૧૫૦ ) લેખે કાયમ મદદના આપવાના કહેલા તે મુજબ ભાસ ત્રણના આવ્યા છે. હ. ઝવેરી સારાભાઈ ભોગીલા અમદાવાદ દોશીવાડાની પાળ. આખરે વિજય બન્યા. હીસ્ટીરીઆ (તાણ ) ના દરદને કોણ જાણતુ નથી ? હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ઘણે લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણ શોધી કાઢી તેના ઉપાય ધણા દરદીએ ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીયા ભૂત નથી. હીસ્ટીરીઆના દરદ ઉપર બીજા ઉપાય અજમાવ્યા પહેલાં અમારી સલાહ લ્યો. હીસ્ટીરીઓનુ' દરદ અમે ખાત્રીપૂર્વક ગેરંટીથી મટાડીએ છીએ. વિશેષ હકીકતના ખુલાસે રૂબરૂ પત્ર મારફતે કરે. લી. શા. વાડીલાલ ડાહ્યાભાઈ, અમદાવાદ, ( ઝવેરીવાડ. ) સુરજમલનું ડહેલુ, આયુર્વેદ સિદ્ધષધાલય ભેટ.. સર્વે જૈન ધર્માવલંબી કતાંબર દીગમ્બર, અને સ્થાનકવાસી જૈન ગ્રેજ્યુએટ, જૈન ઈંગ્રેજી ઈન્સ્ટીટયુટે, પાઠશાળા અને લાયબ્રેરીએ (કે જ્યાં અંગ્રેજી વિષયનું પર્ફન પાર્ડન વાંચન થતું હોય ) ને અત્રેના સુપ્રસિદ્ધ, જૈન બોર્ડ‘ગના માનવંતા પ્રેસીડન્ટ રા. રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઇ બી. એ. તરફથી Concentration (ધ્યાન ) ની બુક કે જેની અંદર હર્બર્ટ વોરન સાહેબની પ્રાઇવેટ નોટ ઉપરથી ચિકાગો ધાર્મિક પાર્લામેન્ટમાં ગએલા જૈન ધર્મના પ્રતિનિધિ મહુસ બેરીસ્ટર વીરચંદ રાધવજી ગાંધી B, A. M. R. A. C. નાં લખેલાં તત વિષયને લગતાં બાર લેકચરા ( ભાષણે ) ને સમાવેશ કરવામાં આવ્યે છે, તે બુક ભેટ આપવાની છે માટે દરેક જૈન ગ્રેજ્યુએટએ તથા પ્રત્યેક પાઠશાળા, લાયન બ્રેરી આદિના સંચાલકોએ નીચેના સ્થળેથી તે બુક મંગાવવાથી ભેટ તરીકે મોકલી આપવામાં આવશે. પરગામથી મંગાવનારે ટપાલ ખર્ચ માટે ૦=૦૦૬ ની ટીકીટ મેકલી આપવી. | તા, ક, પૂજ્ય મુનિમહારાજીઓ, ગુરૂ પીજી મહારાજે અને જૈન ખેતા કે જેઓ ઈંગ્રેજી સારું લખી વાંચી જાણતાં હોય તેમને પણ આ બુક ભેટ તરીકે મંગાવવાથી મોકલી આપવામાં આવશે. વ્યવસ્થાકે-બુદ્ધિપ્રભા મળવાનું ઠેકાણું. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બાડ‘ગ, નાગરીશરોહ-અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ बुद्धिप्रभा. (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ . વર્ષ ૭ મું] તા. ૧૫ ફેબ્રુઆરી, સને ૧૯૧૬. [અંક ૧૧ મે. थती प्रीतिवडे भक्ति. જુઓ વેદ પુરાણને, જુઓ બાયબલ અજુલને; ઉપનિષદે છો સર્વે, થતી પ્રીતિવડે ભક્તિ. જુવો આગમ સકલ વાંચી, થતી પ્રીતિ પછી શ્રદ્ધા; પ્રભુ મહાવીરની સાચી, થતી પ્રીતિવડે ભક્તિ. પ્રભુ પ્રીતિવડ પાસે, રડે તું એજ વિશ્વાસે; જતાં પતિ ગયું , થતી પ્રતિવડે ભકિ. પ્રભુ મહાવીર પર પ્રીતિ, હતી ઝાઝી શ્રી ગૌતમની; બની એ પ્રીતિ ક્ષાર્થે, થતી પ્રીતિવડે ભક્તિ. રૂચિ પ્રીતિ અવર નામ, સુણી ધારી અનુભવથી; કરો નિશ્ચય હૃદય માંહિ, થતી પ્રીતિવડે ભક્તિ. થતું એકાગ્ર મન જર્દી, પ્રભુ પર પ્રેમ ચટપાથી; જુ દષ્ટાન્ત શામાં થતી પ્રીતિવડે ભકિત, થયા ભકત જગતમાં જે, મને જે થયા જગમાં; ચહ્યા પહેલાં જ પ્રીતિથી, થતી પતિવડે ભક્તિ. થતી જયાં પ્રેમની લગની, રહે છે ચિત્ત ત્યાં ચેટી; કથા નું સ્વાનુભવથી એ, થતી પ્રતિવડે ભક્તિ. ચઢયા પ્રીતિવડે સન્ત, થપે મશુલ પ્રભુ માહિ; રહ્યું બાકી નહીં બીજું, થતી પ્રીતિવડે બક્તિ. સહાતા સર્વ ઉપસર્ગો, સહાતી દુખની ટિ; ખરેખર પ્રીતિના તાને, થતી પ્રીતિવડે ભક્તિ, ૧૦. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૨ બુદ્ધિપ્રભા, ૧૧ કરાતાં કાર્ય દુર્ગમ પણ, રહે પરવા ન મૃત્યુની; ત્યજાતાં બંને ધાયે, થતી પ્રીતિવડે ભક્તિ. થતા સંબંધ પ્રીતિએ, ટળે પ્રીતિ સંબંધ નહીં; થતું સ્વાર્પણ સ્વપ્રીતિએ, થતી રીતિવો ભક્તિ. અહે આ કાળમાં પ્રીતિ, વિના સંયમ નથી હોતું; સરાગી સંયમે નક્કી, થતી પ્રીતિવડે ભક્તિ. થયા આસક્ત જે સન્ત, પ્રભુમાં એકતાતાને; રહી ત્યાં પ્રીતિની શક્તિ, થતી પ્રીતિવડે ભક્તિ. ગુરૂ ને દેવ પર પ્રીતિ, થતાં સમ્યકત્વની પ્રાપ્તિ બુદ્ધબ્ધિ ધર્મ વ્યવહાર, થતી પ્રીતિવડે ભક્તિ. ૧૪ ૧૫ आचार्यश्री ज्ञानविमळ सूरिकृत बुद्धिना आठ गुण सझ्झाय, બા ૦ ૨ પ્રા૦ ૩ મોક્ષતણાં કારણ એ દાખ્યાં, આઠ અનોપમ એહી; ચર માવ ચરમ કરણથી, ગુણથી ભાળ્યું તે હીરે. પ્રાણી જિનવાણી ચિત ધારે, મનથી મિથ્યા મત વારો. પ્રા જિમ આપે મુંતાર–પ્રાવ ષ દરિસનને નિજ નિજ મતથી, જે કિરિયા વ્યવહાર દેખી; મસર મન નવિ આણે, તે અદ્વેષ ગુણ સારરે. જિજ્ઞાસા તે સજ્જ વસ્તુની, ગુણ જાણ્યાની ઇચ્છો; મનમાંહિ નિસિદિન ઇમ ચાહે, પણિ ન ધરે વિચિકિત્સારે. સુશ્રષા તે શાસ્ત્ર સુવા, કારણ સઘળાં મિલેં; વિનયાદિકથી નિજપરાનપણિ, ભદ્રકથી ચિત ભેરે. શ્રવણ તે સકલ સુણીને મનડું, બેધ જ્ઞાનનું જો; ચિંતે આસ વચન તાં સાચાં, મિથ્યા વાસના મોડિરે. મીમાંસા તે તત્વ વિચારી, હેય ય ઉપાદેય; વિહગે ખીર નીર જિમ હસે, જડ ચેતન બહુ ભેરે. પરિદ્ધિ પ્રતિપત્તિ તે કહીઈ, થિરતાથી ગુણ ધારે; ઉપસર્ગાદિકની વ્યાકુલતા, નાણે પૈર્ય વધારે છે. હવિ પ્રતિ ગુણ સમય તાઈ, આતમભાવે મેલિ; આદિમ ચાર તે પાપતિકાર, અપ્રિમ ગ્રંથિને બોલે રે, પ્રા ૦ ૫ પ૦ ૬ પ્રા. 9 પ્રા૦ ૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી જ્ઞાનવિમળ સૂરિષ્કૃત બુદ્ધિના માટે ગુણું સાય બુદ્ધિના આઠ ગુણની સજાયના અર્થે જ્યારે ભવ્યજીવને ચર્માવર્ત એટલે છેલ્લું પુદ્ગલ પરાવર્તન હોય છે ત્યારે ચમકરણથી ( અનિવ્રુતિકરણ ) બુદ્ધિના આઠ ગુણી ઉત્પન્ન થાય છે. તેનું વિવેચન હું ભવ્યજીવા ! મિથ્યાત વાસનાને દુર કરી જીતેશ્વર પ્રભુની વાણીને હૃદયને વિષે ધારણ કરી કે જેનાથી વિલ`ખ રતિ મેક્ષની પ્રાપ્તિ થાય. અદ્વેષ—એ અણુગુ બુદ્ધિના પૈકી પ્રથમ નામના ગુણ છે કે જે ગુણની પ્રાપ્તિ વર્ડ કરીને ભિન્ન ભિન્ન દર્શનને વિષે રહેલા ભિન્ન ભિન્ન મતાવલખીએાની ધર્મ ક્રિયાને દેખાતે મસર એટલે ઇર્ષ્યા ઉત્પન્ન થતી નથી તે દ્વેષ નામના ગુણુ કહેવાય છે. વિચિકિત્સા—આ ગુણથી ચાદ રાજ્ય લોક વિષે રહેલા સર્વ પદાથૅનેિ યથાર્થ રીતે જાણવાની ાિ થાય છે. તેમજ પોતાના જ્ઞાનાદિ ગુણોને પ્રગટ કરવાને માટે રાત દિવસ ઇચ્છા બની રહે છે તે ખીને ગુણ વિચિકિત્સાના છે. ફર સુશ્રષાએ ત્રીજો ગુણુ કહેવાય છે. તે ગુણ વડે કરીને અનેક શાસ્ત્રને સાંભળવાની, વિચારવાની, જોવાની ઈચ્છા થાય છે અને વિનયાદિ ગુગ્રાના પ્રગટપણે સ્વઆત્મા તેમજ પર આત્માને સરળતાથી લાભ બની શકે તેવા ઉદ્યમમાં તે જોડાય છે. શ્રવણ—એ બુદ્ધિના ચોથા ગુણ છે. આ ગુણ વડે કરીને સમ્યક્ રત્નની પ્રાપ્તિ થાય છે. અને આમ વચનના ઉપદેશ થકી યાદ રાજ્ય લેાક વિષે રહેલા ઉત્પત્તિ વ્યય અને ધ્રુવ પદાર્થોનું યથાર્થ કંઇક પરાક્ષ અને કંઈક પ્રત્યક્ષ પ્રમાણ વડે કરીને તેનું ભાન થાય છે. અને જેનાથી મિથ્યાત્વ વાસનાને રહેવાને સ્થાન મળતુ નથી તે ચાયા શ્રવણુ નામના ગુહ્યુ છે. મિમાંસા—એ બુદ્ધિની પાંચમા ગુણ છે. તે ગુણુ અનેક પ્રકારના તત્વાના વિચાર પેાતાના જ્ઞાન પ્રકારામાં લાવીને તૈયઽય અને ઉપાદેયપણે જુદા પાડી શકે છે. જેમ હુ‘સ પાણીના ત્યાગ કરીને એકલા દુધનું ભક્ષણ કરે છે તેમ મિમાંસા ગુણુ વડે કરીને પુદ્ગલીક જડ ભાવને દુર કરીને પોતાની આત્મસત્તાને વિષે રમણ કરી શકે છે, સ્થિરતા—એ બુદ્ધિના છઠ્ઠો ગુણુ છે. આ ગુણની પ્રાપ્તિ વડે કરીને દેવ મનુષ્યને તીપંચના કરેલા ઉપદ્રવા થકી બાધા ઉત્પન્ન થઈ શક્તી નથી પરંતુ તે ઉપસર્ગો સ્વાભા વિંકજ નાટાપણાને પામી જાય છે. અને પેાતાના નાનાદિક ગુણુની અત્યંત નિર્મળતા પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિ—એ બુદ્ધિને સાતમા ગુણુ છે. આ ગુણુ વડે કરીને ઘણા શાસ્ત્રનુ જ્ઞાન થાય છે અને આ આત્મદશા ઉત્તરશત્તર નિર્મળતાને પ્રાપ્ત થઈને અનેક પ્રચાનુ દાન કરે છે. નિવૃત્તિ—એ બુદ્ધિના આમેના ગુણ છે. આ ગુણુ વડે કરીને આત્મસત્તાનેા પ્રગટ લાભ તેને ક્ષણ ક્ષણમાં અનુભવમાં ભાસમાન થાય છે અને તેનાથી છેવટે ક્ષાયિક સમ્યક્ત્વને પામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિને યાગ્ય થાય છે. આચાર્યશ્રી જ્ઞાનવિમળ સૂરિ કહે છે કે આડે ગુણુની પ્રાપ્તિ વડે કરીને ઉત્તરશત્તર સુખને સપાદન કરી છેવટ મેક્ષ સુખને પ્રાપ્ત કરી. (સ'ગ્રાહક અને લેખક યતિ મુખતિરત્ન સૂરિ) Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપભા. जैन अने जैनेतर गुजराती भाषा. સંસ્કૃતમાંથી પ્રાકૃત અને પછી અપભ્રંશ ભાષા થઈ. અપભ્રંશમાંથી ગુજરાતી થઈ. ગુજરાતી ભાષામાં સંસ્કૃત, પ્રાત ઉપરાંત બીજ દેશ્ય શબ્દો પણ ઉમેરાયા છે. કિસના પ્રોફે. આર્થર એ મેકડોનલ જણાવે છે કે “ખ્રિસ્તિ સંવતના આરંભથી માંડીને ઇ. સ. ૧૦૦૦ સુધીના સમયમાં મધ્યકાલીન પ્રાકૃત, સમસ્ત રૂપની રહી, તથાપિ ચાર જુદી જુદી બેલીમાં વહેંચાઈ ગઈ. પશ્ચિમમાં સિંધુ નદીની ખીણમાં અપભ્રંશ ઉભવી. મથુરા જેનું મધ્યબિંદુ છે એવા દોઆબના પ્રદેશમાં શિરસેની ઉદભવી. એ શરસેનીના ગર્જરી (ગુજરાતી), અવન્તી પશ્ચિમ રાજપુતાની) અને મહારાષ્ટી (પૂર્વ રાજપુતાની) એવાં ત્રણ પેટા રૂપ થયાં.” અપભ્રંશ પરથી સિંધી, પશ્ચિમ પંજાબી અને કાશ્મીરી ભાષા ઉત્પન્ન થયાનું કેટલાક વિદ્ધાને જણાવે છે. પંડિત હેમાચાર્યજીની અધ્યાયી અપભ્રંશ ભાષામાં લેવાનું કહેવાય છે તે તે અપભ્રંશ ભાષા તે કઈ? કેટલાકનું કહેવું છે કે પ્રાકૃતમાંથી બગડેલું રૂપ તે અપબ્રશ અને પિતાપિતાને પ્રદેશના અપભ્રંશ ઉપરથી તે તે પ્રદેશની હાલની ભાષાઓ બની છે. પ્ર. મેકડોનલ જણાવે છે કે શાસેનીમાંથી ગુજરાતી થઈ છે તે શાસેની અને અપભ્રંશને શું સંબંધ છે તે જોઈએ. પ્રાકૃત, માગધી, પિશાચી, ચૂલિકા પિશાચી, શારશેની અને અપભ્રંશ એ છે ભાષાનું વર્ણન હેમાચાર્ય પિતાના વ્યાકરણમાં કરે છે. સં. ૧૨૮૧ માં કાવ્યકલ્પલતાને ચનાર નીચે પ્રમાણે છ ભાષા કહે છે. संस्कृत प्राकृतं चैव शौरसेनी च मागधी । पैशाचिकी चापदंशं पड्भाषाः परिकोर्तिताः ॥ એટલે બન્નેમાં શૈરસેની અને અપભ્રંશને જુદી બતાવવામાં આવી છે. જુદી બતાવ્યા છતાં પંડિત હેમાચાર્ય કહે છે કે – अपभ्रंशे प्रायः शौरसेनीवत् कार्य भवति ।। અપભ્રંશમાં ધણું કરીને શૌરસેની પ્રમાણે બધું કાર્ય થાય છે. દેશ વિશેષને લઇને અપભ્રંશ ભાષા બહુ ભેજવાળી છે એમ રૂદ્ધ અલંકારના ટિપણીના નીચેના કપરથી જણાય છે. प्राकृतसंस्कृत-मागधपिशाचभाषाश्च शूरसेनी च षष्ठोऽत्र भूरिभेदो देशविशेषादपभ्रंशः અપભ્રંશ ઉપરથી ગુજરાતી ભાષા થઇ એમ કહેવામાં કશે બાધ નથી. હવે કયા સૈકા સુધીની ગુજરાતમાં બોલાતી ભાષાને અપભ્રંશ કહેવી અને ક્યા ચકાથી ગુજરાતી કહેવી તે નક્કી કરવાની જરૂર છે, બીજી સાહિત્ય પરિષદ્ધા પ્રમુખસ્થાનેથી એ વિષે ઘણું કહેવામાં આવ્યું છે. | હેમાચાર્યની અથવા ત્યાર સુધીની ભાષાને અપભ્રષ્ટ ગુજરાતી કે પ્રાકૃત ગુજરાતી કહેવાની કોઈની ભરછ હશે તે તેમ થઈ શકશે. પણ પંદરમા સૈકાથી તે લખાયેલા ગ્રંથનીજેના કે બ્રાહ્મણોના ની ભાષા સમજી શકાય તેવી હોવાથી ત્યારથી બોલાતી ભાષાને ગુજરાતી ભાષા કહીશું, Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન અને જૈનેતર ગુજરાતી ભાષા. ૩૨૫ આટલું જણાવ્યા પછી જૈન ગુજરાતી ભાષાએ શું ગુજરાત ભાષાથી જુદી ભાષા છે? એ પ્રશ્નપર આવીએ. ગુજરાતી ભાષાની શરૂઆત થયાનું જ્યારથી ગણીએ ત્યારથી આજ સુધીના જેન અને જૈનેતર ગ્રંથ જોઈએ તે ભાષામાં કંઈ તફાવત જણાય છે ખરે. સામાન્ય ગુજરાતી ભાષાથી જૈન અને બ્રાહ્મણનું લખેલું સાહિત્ય કઈ કઈ બાબતમાં જુદું પડે છે? અને એ જુદારો શું પારસી ગુજરાતી જે છે કે જેથી જૈન ગુજરાતી એવું નામ આપવાની જરૂર રહે? શું જુની ગુજરાતીને જૈન-બ્રાહ્મણ વિરચિત ગ્રન્થમાં ભેદ પાડી શકાય તેવું છે કે? તેમ હોય તે પણ શું તેથી જન ગુજરાતીને સામાન્ય ગુજરાતીના વર્ગમાં મૂકી શકાય તેમ છે કે નહિ ? આવા આવા પ્રશ્ન કરી કાળક્ષેપ કે બીજો વિક્ષેપ ઉભો કરવા કરતાં આ સાથેનાં હવે પછીનાં પાનાં જોવાની હું ગુજરાતના સાક્ષર સમૂહને અરજ કરું છું.' જન અને જૈનેતર જુનાં લખાણની વાનગી આજે બેલાતી ગુજરાતી ભાષા સાથે સરખામણી કરવાના હેતુથી આપી છે અને એ વાનગીઓ તપાસવાથી જણાશે કે જૈન ગુજરાતી એ ભેદ કરવા કરતાં એ સાહિત્યને ખુદ ગુજરાતી ભાષાના સાહિત્યની દષ્ટિએ તપાસવામાં આવશે તે સાહિત્ય ક્ષેત્રને વધારે લાભ થશે. એ ક્ષેત્ર વિસ્તારવાળું બનશે ને નકામા ભેદો ટળી જઈ એકત્ર રીતે સાહિત્યકાર્ય દીપી ઉઠશે. પ્રસિદ્ધ સાક્ષર નવલરામભાઈ કહે છે કે “ઘણુના ધારવામાં એમ છે કે ગુજરાતી ભાષા હાલ જેમ છે તેમજ નરસિંહ મહેતાના વખતથી બેલાતી આવે છે, પણ એ દેખીતજ ભૂલ છે. એટલાં વર્ષ સુધી ભાષા વિકાર ન પામે એ જનસ્વભાવ અને સઘળા દેશની ભાષાઓના ઇતિહાસથી ઉલટું છે.” આ ઉપરથી જણાશે કે નરસિંહ મહેતાથી આજ સુધીની ગુજરાતી ભાષામાં જાણવાજોગ ફેરફાર થયો નથી એમ માની લેવું એ વાસ્તવિક નથી. કેટલાક વિદ્વાનોએ ગુજરાતના જુના કવિઓ તથા લેખક તરફ ગુજરાતી આલમનું લક્ષ દોરવા યત્ન કર્યો પણ જૂની ગુજરાતીના ચેડા પરિચયને લીધે જન લખાણની ભાષા તેમને વિચિત્ર લાગી હશે તેથી કે બીજા ગમે તે કારણથી જૈન લખાણે તરફ ગુજરાતની પ્રજાનું લક્ષ ખેંચવાનું તેમને આદરણીય લાગ્યું નહિ. જૈન લખાણ પ્રતિની તેમની એ અનાદર બુદ્ધિએ જન ગુજરાતી સાહિત્ય તરફ સાક્ષરોને દષ્ટિપાત કરતા અટકાવ્યા ને અત્યાર સુધીમાં એ સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં એગ્ય જગ્યા મળી નહિ. જન સિવાયના બીજા લખનારાઓ તરકનાં જૂની ગુજરાતીનાં જે લખાણ હાથ આવ્યાં છે તેમાંથી થોડા ઉતારા નમુના તરિકે અહીં તપાસી જઈશું તે પછી જન લખા- કવિ નર્મદાશંકર લખે છે કે સંવત્ ૧૩૫૬ પછી મુસલમાની હામીમાં ગુજરાતની તે ગુજરાતી, એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી, બ્રાહ્મણને જન સાધુએ એએએ સંસ્કૃત ટાળી ગુજરાતીમાં આખ્યાન તથા વાર્તા અને રાસ લખ્યા-વિશેષ પદા, પણ ગદ્ય પણ ખરું. એ ગુજરાતી ભાષાનાં આજ લગીમાં મુખ્ય ત્રણ સ્વરૂપ થયાં છે. સં. ૧૩૫૬ થી સંવત્ ૧૬૫૬ સુધીનું એક સંવત ૧૬૫૬ થી તે ૧૮પ૬ સુધી બીજું ને પછી ત્રીજુ. પહેલું તે એનું ને બીજું તે ભ્રષ્ટ થઈ રૂપાંતર પામતું છે. આ પ્રમાણે કવિ નર્મદાશંકર લખે છે પણ તેઓએ લખાણમાં જનેની ગુજરાતી ભાષા તે ગુજરાતી ભાષાથી જુદી પાડતા નથી. શાસ્ત્રી વ્રજલાલની પણ ગુજરાતી ભાષાથી જેને ગુજરાતી ભાષાને ભેદ પાડતા જણાયા નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ની ભાષા વિચિત્ર કે તરેહવાર છે એમ વાંચનારને નહિ લાગે. જેન લખાણ વાંચનાર સમીપે મૂકતા પહેલાં જેન સિવાય બીજાઓનાં લખાણે મૂકવાથી તુલના કરવાનું કદાચ ઠીક થઈ પડશે. કા-હડદે પ્રબંધ નામનું એક વીરરસ કાવ્ય વિસનગરા નાગર જ્ઞાતિના આધકવિ પવનામે સંવત ૧૫૧ર માં એટલે ઉદયવંત જૈન મુનિ તરફથી બાતમરાસ રચાયા પછી બરબરસે વરસે રાયું છે. તે પ્રસિદ્ધ પ્રાચીન શેધક ડૉકટર બુહરના હાથમાં આવવાથી તે પ્રગટ થવા તેમણે સ્વર્ગસ્થ સાક્ષર નલલરામભાઇને મેકલેલું. અલાઉદીન ખુનીએ ગુજરાત ઉપર ચડાઇ કરી માર્ગમાં મારવાડમાં આવેલા ઝાલોરના કિલ્લાને ઘેરે ઘાલેલો, તેનું વર્ણન વિશેષે કરીને આ કાવ્યમાં છે. પદ્મનાભ કવિના સમયમાં મારવાડ મેવાડમાં ગુજરાતી ભાષા પ્રચલિત હતી એમ જણાય છે. મેવાડના કુંભારાણાની કવયિત્રી મીરાંબાઈ પણ એ સમયમાં થઈ ગઈ. તેની કવિતા પણ ગુજરાતી ભાષામાં છે. અલાઉદ્દીન પાસે જવાને માધવ તૈયાર થયો તે વિષેનું વર્ણન કરતાં કવિ કહે છે કે - તિણિ અવસરિ ગૂજરધર રાય, કરણદેવ નામિ બેલાય; તિર્ણિ અવગણિ માધવ બંભા, તાંડિ લગઇ વિગ્રહ આરંભ. રીસાયુ મૂલગુ પરધાન, કરી પ્રતિજ્ઞા નીખું ધાન; ગૂજરાતિનું ભોજન કર્યું, જુ તરકાણું આછું આછું. માધવ મહિતઈ ક અધમ, નવિ છૂઈ જુ આગિલ્યાં કર્મ, જિહાં પૂજી જઈ શાલિગ્રામ, જહાં જપીજે હરિનું નામ જિણિ દેસિ સહ તારથ નઈ સ્મૃતિ પુરાણ નઈ માની ગાય; જિણિ દેસિ કરાયઈ જગ, જિહાં ખટદર્શન દીજઈ ત્યાગ. જિહાં પીપળ તળશી પૂછઈ વેદપુરાણ ધર્મ ભૂઝીઈ નવખંડે અપકીતિ રહી, માધવિ પ્લેચ્છ આણિઆ તહેં. ચાલ્યુ માધવ ઢીલી ભણી, લેટિ અપૂરવ લીધી ઘણી; વિષમ પથિ ઉલંધા દેશ, ગિની પુરિ કરિઉ પરવેશ. ખાટલી કડીઓને અર્થ એ થાય છે કે કાનડદેના વખતમાં ગુજરાતમાં કરણદેવ રાજ રાજ કરતા હતા. તેણે માધવ નાગર બ્રાહ્મણના ઘરની આબરૂ લીધી તેથી વિગ્રહને પ્રારંભ થયો. (૧૩) મુખ્ય પ્રધાન માધવને દેધ ચડશે અને તેણે પ્રતિજ્ઞા કરી કે “ગુજ રાત અન ક્યારે જ કે જ્યારે અહીં તુ લેકનું ધાડું લાવું એમ કહી ધાન ખાવાનું નીમ લીધું. (૧૪) માધવ મેતે ભારે અધર્મનું કામ કર્યું. પૂર્વજન્મનાં કર્મ એવો હશે તે માંથી છૂટે? જયાં શાલિગ્રામ પૂજાય છે, જ્યાં હરિનું નામ જપાય છે. (૧૫) જ્યાં લોકે જાત્રાએ જાય છે, જ્યાં સ્મૃતિ, પુરાબુને ગાય માન્ય ગણાય છે, જયાં યજ્ઞયાગ કરાય છે, જ્યાં છ દર્શન સેવાય છે. (૧૬) જ્યાં પીપળે ને તળશી પૂજાય છે અને વેદપુરાણમાં કહ્યા મુજબ ધર્મ બુઝાય છે એવી પવિત્ર ગુજરાતમાં માધવે ખેરછ કોને આપ્યા. એ અપકીર્તિ (દેશદ્રોહીની છાપ) આ નવખંડ પૂવીમાં એને માથે હમેશની ચેટી. (૧૭) ઘણી ભારે બેટ લઈ માધવ દિલ્હી તરફ ચાલ્યો. વસમી વાટે ધણા દેરો ઓળંગી તે ગિનીપુર (દિલ્હી)માં પેઠે. (અપૂર્ણ) પોપટલાલ કેવળચંદ શાહ, અમદાવાદ, ૧૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ સેવાધર્મ. ૩૭ सुशिष्य, स्मरण. | ઉપજાતિ, મને થતા શોક અતિ આજે, મને વા મનમાંહી ગાજે; વખાણ ને યોગ્ય જ નીવડે, સુશિષ્ય મારો પ્રિય તું રસી ગ તજી આ જગ તુંહી શિષ્ય, થયા બધા નિષ્ફળ ય શિષ્ય સુવાસના વેરી ગયે તું શિષ્ય, શી શાંતતા તારી વખાણું શિષ્ય. જવલંત ને ઉજજવળ તુંહી શિષ્ય, વિનીત ને સુજ્ઞ શ્રદ્ધાળુ શિષ્ય; વિવેકી સાત્વિક સુભાષી શિષ્ય, સદા સુખી શારદસક્ત શિષ્ય. કહ્યાગરે કોમળ કાંત શિષ્ય, દયાળુ સદ્ગ સુશાંત શિષ; ચતુરને સાક્ષર હી શિષ્ય, શિરોમણિ છાત્ર વિશે સુશિષ્ય. ગુરૂ થી સુંદર લેત શિક્ષા, અમૂલ્ય તારી શુભ જિજિવિષા; સદા લીધી જ્ઞાન તણી સમિક્ષા, તરૂણ! તે તે સહી છે તિતિક્ષા. સુધર્મી ને સત્ય ઉદાર શિષ્ય, પ્રભાવશાલી અનની સુશિષ્ય; સ્થપા સદા જીવન મુક્ત શિષ્ય, અપાય એ આશીર્વાદ શિષ્ય. પિપટલાલ કેવળચંદ શાહ–રાજ सेवाधर्म. તા. -૧૬ ના રોજ રાત્રે આઠ વાગે શ્રી જૈન તાંબર મૂર્તિપૂજક બોડીંગના વિધાથીઓ સમક્ષ આ માસિકના સંપાદક શ્રીયુત પાદરાકરે, ઝવેરી અમૃતલાલ મેહનલાલના પ્રમુખપણા હેઠળ સેવાધર્મ એ વિષય પર અસરકારક ભાષણ આપ્યું હતું. શરૂઆતમાં “સેવાધર્મ: ઘરમાહો નિનામા : ” એ સૂવાનુસાર ગિએને અતિ અગમ્ય એવા પરમગહન સેવાધર્મની મહત્તા, તેના પ્રકાર, તેની આવશ્યકતાનું લંબાણ વિવેચન કર્યા બાદ, દાખલા દલિ આપતાં તેઓએ જણાવ્યું કે, અહંભાવ ત્યાગ કરી, મેટા (હાનાને ભેદભાવ દૂર કરી, પિતાપણું ભુલી ગયા સિવાય સેવા કરી શકાય નહિ. કારણકે “લધુતાસે પ્રભૂતા મિલે, પ્રભૂતાસે પબૂ દૂર.” આ બાબત પર મહારાણી વિકટોરીમા, સમ્રાટ જ્યોર્જ પંચમ, શ્રીમંત મહારાજા ગાયકવાડ સયાજીરાવ, શ્રીયુત ગાંધી, રાનડે, અને ગોખલેની સાદાઈ અને સેવા વર્ણવી બતાવ્યાં હતાં. મહાત્મા બુદ્ધ, ઈસુ ક્રાઇસ્ટ અને શ્રીમન પરમાત્મા મહાવીર એ ત્રિપુટીએ બનાવેલી વિશ્વ સેવા-અને તેમની તુલના વિસ્તારથી કહી બતાવતાં શ્રીમન મહાવીરની “સવિજીવ કરૂ શાસનરશી” એવી દ્રઢને બલવતર ભાવના ને તેમની મહા પરિશ્રમે મેળવેલી કૈવલ્યજ્ઞાનની રીદ્ધિને ઉપયોગ વિશ્વના ભલા માટે કેવી રીતે કર્યો તે પર લંબાણને દાખલા દલિલપૂર્વક વિવેચન કર્યું હતું. તે પછી વિધાર્થીઓ practical સેવા કઈ રીતે કરી કે તે સવાલ હાથ ધરતાં, વિદ્યાર્થીઓ બજાવી શકે તેવી સેવાના પ્રકાર તેમણે દર્શાવતાં કહ્યું કે, વિદ્યાર્થીઓ પિતાનાથી ન્હાના નીચલા ધોરણના વિધાર્થીઓને દેરીને વેકેશનમાં પિતાને ગામ જઇ, અભણને ચોપડીઓ વાંચી બતાવીને, ગરીબને મદદ ને માંદાઓને દવા તથા માવજત કરીને, સ્ત્રીઓને ઉન્નત વિચાર આપીને પિતાના માતાપિતાને સેવીને, લેખકે પિતાની કલમથી, કવિએ કાવ્યોથી, શ્રીમતે પિતાની લક્ષ્મિથી, Page #10 -------------------------------------------------------------------------- ________________ - ૩૨૮ બુદ્ધિપ્રભા. - - બળવાને પિતાના બળથી એમ સે પિતાના Scopeમાં રહી સેવા કરી શકે. આ પછી આંધળા સારંગવાળા સાની, તથા જનરલને પાટડાવાળા ની વાતે ઘણું રસપૂર્વક કહી સંભળાવતાં વડોદરા ખાતે ડે. સુમતે ચલાવેલી સેવામંડળની હીલચાલ, તેના ઉદ્દેશ, તેનાં પરિણામ તથા તે પ્રત્યે શ્રીમંત મહારાજા ગાયકવાડ સરકારની મદદ તથા સહાનુભુતિનાં વખાણુ કરી, શ્રી પરમાત્મા મહાવીર સ્વામીની ટુંક જીવન રેખા દોરી બતાવી, ધીમે ધીમે સા વિધાર્થી બંધુઓને સેવાને માર્ગે જવા આગ્રહપૂર્વક વિનંતી કરી હતી. ત્યાર બાદ બેડીંગના સુપ્રીન્ટેન્ડન્ટ મી. શંકરલાલે જણાવ્યું કે-બંધુઓ ! સેવાધર્મ એ ધશો બહાળો વિષય છે. રા. ર. પાદરાકરે તે વિષય પર ઘણું જ સારું અજવાળું પાડી લંબાણું વિચારે તેમને જણાવ્યા છે એટલે મારે કંઈ કહેવાનું રહેતું નથી. આપણે સાધુ મહારાજાઓ તેમજ ત્યાગી મહતું કે જેઓ નિષ્કામ બુદ્ધિથી, કેવળ પરોપકારને જ અર્થે સેવાધર્મ માટે જ જીવન વહન કરી રહ્યા છે તે ખરેખર Idial service કરે છે. મહાવીર સ્વામીની સેવા તથા સેવાધર્મ એ બાબત પર કેટલુંક વિવેચન કરી જણાવ્યું કે બંધુઓ ! તમે યુરોપદેશના વિદ્યાર્થીઓનું અનુકરણ કરી તમે તેમાં જે જે જ્ઞાન સંપાદન કરો. મીટીંગમાં-સમાજોમાં જે જે સાંભળે તે તમે તમારા કુટુંબજનમાં-મિત્રોમાં–આડેશીપાડોશીઓમાં, સહકારી મંડળીમાં જણાવે છે તે પણ એક પ્રકારને સેવાધર્મ લેખી શકાશે. ત્યાર બાદ પ્રમુખ સાહેબે દેશભક્ત શ્રીયુત ગાંધીજીની લીધેલી મુલાકાત તથા તેમની જોયેલી અનુપમ સાદાઈ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની માયાળુ વર્તણુકનાં વખાણ કર્યા હતાં. તથા પિતાના તથા બીજા છોકરાઓમાં ભેદભાવ નહિ રાખતાં જે અપૂર્વ સેવા તેઓ બજાવી રહ્યા છે તે બાબતનું વિવેચન કરી રા. પાદરાકરે કહેલી સેવાધર્મની બાબતે લક્ષમાં રાખી વર્તવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. તે પછી બેડીંગના વિદ્યાર્થી અંબાલાલ ત્રીભવનદાસે પ્રમુખ સાહેબ તરફથી બોડ'. ગને જે જે હાય પ્રતિવર્ષ મળે છે તે જણાવી તેમને ઘણે ઉપકાર માન્યો હતો અને તેમની આવી લાગણી બેડગ પર કાયમ રહે તેમ ગયું હતું. નાખવા નોw. હિન્દુસ્તાનમાં જયારે બપોરના ૧૨ વાગ્યા હોય છે ત્યારે જુદી જુદી જગ્યાએ નીચે પ્રમાણે જુદે જુદે વખત હોય છે. હિન્દુસ્તાન કલાક ૧૨ (બપોરના). | તેવા સ્કોસીઆ–૨-૩૦. (રાત્રીના) ' બર્મા-૧ છે એટલેટીક મહાસાગર-૩-૩૦. ( રાત્રીના) ઇસ્ટ ચાઈના, વેસ્ટ ઓસ્ટ્રેલીઆ–૨-૩૦ આઈસલેંડ, પોર્ટુગીઝગીની-૫-૩૦ (ત્રીના) (દીવસના) જપાન કરી –૨-૩૦ (દીવસના) " ગ્રેટ બીટન, ફ્રાંસ, બેલજીઅમ, સ્પેન, પોર્ટ સાઉથ આસ્ટ્રેલી -૪ (દિવસના) માલ-૬-૩૦ (સવારના) ન્યુ ઝીલેન્ડ-૧. (દિવસના) 1 જર્મની, ડેન્માર્ક, રિવડન, ઓસ્ટ્રિઆ, સ્વીઝ સેમેસ-G. (દિવસના) લેંડ, ઈટાલ-૭-૩૦ ( સવારના ) પેસિફીક મહાસાગર–૮-૩૦. (રાત્રીના) | યુરોપી, ટર્કી, ઈજીપ્ત, નાતાલ, ટ્રાન્સવાલ, બ્રિટીશ કોલંબીઆ-કેલીફોર્નીઆ-૧૦-૩૦. ! ૮-૪૫ (સવાના) ( રાત્રીના ). એડન-૮-૩૦ (સવારના ) ન્યુ મેકિસકો-૧૧-૩૦, (રાત્રીના) ! મારીશીયસ-૧૦-૩૦ (સવારના) પીટસખી-ન્યુરો-જેમીકા–૧-૩૦ (રાત્રીના એસ-૧૧-૩૦ (સવારના) Page #11 -------------------------------------------------------------------------- ________________ સુખ સંબંધી વિચાર, सुख संबंधी विचार. ૩૨૯ સામાન્ય રહ્યા છે. આ સૃષ્ટિ તરફ દૃષ્ટિ કરતાં જણાશે કે આ સસામાં દરેક શરીરથ જીવ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુની અપ્રાપ્તિ માટે પ્રયત્ન કરી અમુક વસ્તુ ઘ શા માટે છે અને અમુક વસ્તુ અનિષ્ટ શા માટે છે તેનું કારણ તપાસતાં જાય છે કે જે વસ્તુ સુખની લાગણી ઉત્પન્ન કરે છે તે પ્રષ્ટ વસ્તુ ગાય છે અને જે વસ્તુ દુ:ખની લાગડ્ડી ઉત્પન્ન કરે છે તે અનિષ્ટ વસ્તુ ગણાય છે. ઈષ્ટ વસ્તુના સમૈગ અને અનિષ્ટ વસ્તુને વિયોગ સુખના અનુભવ કરાવે છે અને ઇષ્ટ વસ્તુના વિયાગ અને અનિષ્ટ વસ્તુના સંયોગ દ:ખના અનુભવ કરાવે છે, સ'ચેાગ તથા વિયેગ શબ્દો સુચવે છે કે સુખ દુઃખના અનુભવ કરનારાથી સુખ દુઃખનેા અનુભવ કરાવનારી વસ્તુ ભિન્ન છે. આ વસ્તુ શી છે ? તે વસ્તુ ખીજું કંઇ નહિ પણ જડ દ્રવ્ય ( matter) નાં રૂપાંતરી અગર ખીજા શબ્દોમાં એલીએ તા પુદ્ગલ દ્રવ્યના પર્યાયા ( આકાર વિશેષ, Manifestations) છે. પ્રાણીઓનાં શરીર, મન, બુદ્ધિ, ધન, ધાન્ય, ભૂમિ, સુવર્ણ, રૂપુ વિગેરે જે જે પદ્માઁ ઇંદ્રિયાથી પ્રતીત થાય છે તે સર્વ પુદ્ગલ દ્રવ્યના પર્યાયે છે. આ પર્યાય અનિત્ય છે. એટલે કે તે ચિરકાળ રહેતા નથી તેમાં અવારનવાર ફેકાર થયા કરે છે. એક પાના નાશ અને મીન પર્યાંયતી ઉત્પત્તિ એમ અનાદિકાળથી ચાલ્યા કરે છે અને અનંતકાળ સુધી ચાલશે. જો કે પુદ્ગલ દ્રવ્ય, દ્રવ્ય ( પદાર્થ) રૂપે નિત્ય છે; પરંતુ પ્રાણીઓની પ્રીતિ અપ્રીતિ, પુદ્ગલ દ્રવ્યના પર્યાય વિષયક હોય છે અને તેથી પપૈયા ક્ષણિક હવાથી પર્યાયેાના સયાગ વિષેગથી ઉત્પન્ન થતું સુખ દુઃખ ક્ષશ્ચિક છે. જે સુખ દુઃખની આપણે ત્રાત કરીએ છીએ તે વવેશ્ન ઉપરથી જણાયું હશે કે તે પાગલિક, નાચવત અને સયેગ વિયોગ જન્મ છે. ચ્યા સુખ દુઃખનો અનુભવ કરનાર ખીજો ફાઈ નહિ પણ આ શરીરમાં રહેલે જીવ અથવા આત્મા પોતેજ છે, અને તે આ શરીરમાં રહેલા મનારા કરે છે. છે. પુદ્ગલ સુખ દુઃખના અનુભવ કરનાર આત્મા સાથે ઇષ્ટ અનિષ્ટ વસ્તુના સ’યેગ કેવી રીતે થાય છે તેને આપણે વિચાર કરીએ. પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એવા ગુણો રહેલા છે. કોઇ પણ દ્રવ્યની પ્રતીતિ તેના ગુણને લીધેજ થાય દ્રવ્યના પાંચે ગુણેાની ગ્રાહક જુદી જુદી પાંચ ઈંદ્રિયા આ સરીરમાં છે. જે ઇંદ્રિય જે ગુણને પ્રત્યુ કરે છે તે ગુણ તે ઇંદ્રિયના વિષય કહેવાય છે. ક્ષઇન્દ્રિય ( આંખ ) ના વિષય રૂપ, રસેન્દ્રિય ( વા) ના વિષય રસ, ઘ્રાણેન્દ્રિય ( નાસિકા ) ના વિષય ગંધ, સ્પર્શેન્દ્રિય ( ત્વચા )ના વિષય સ્પર્શે અને શ્રાદ્રેન્દ્રિય ( કાન )ના વિષય શબ્દ છે, દરેક હૅક્રિય પાતપેાતાના ત્રિષય સાથે સબંધમાં આવે છે અને મન તે તે ઇંદ્રિય સાથે સંબ ધમાં આવે છે, અને મનારા આત્મા માહને વશ થઇ બહારના વિષયમાં સુખ દુઃખના અનુભવ કરે છે. ઇ પણ વસ્તુની પ્રતીતિ થવામાં ઇન્દ્રિય વિષય સયોગ અને ન્દ્રય મન સાગ અને આવશ્યક છે. ઇન્દ્રિયને તેના વિષય સાથે સયાગ થતાં તે ઇન્દ્રિયને મન સાથે સયાઞ થયેલા ન હોય તો વસ્તુની પ્રતીતિ થતી નથી એ વાત દરેકના અનુભવમાં આવી હશે Page #12 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. બહારના વિષયો એકજ પુદ્ગલ દ્રવ્યના પર્યા છે તે પછી કેટલાક વિષય સુખની લાગણી કેમ ઉત્પન્ન કરે છે અને કેટલાક વિષયે દુઃખની લાગણું કેમ ઉપન્ન કરે છે? શું સુખ અને દુઃખ તે બહારના વિષયોમાં રહેલું છે? સુખ અને દુઃખ બહારના વિષેની અંદર રહેલું નથી. સુખ અને દુઃખ એ મનના ધર્મ છે. અને જે માન્યું તે સુખ અને મને જે માન્યું તે દુઃખ. અનાદિકાળથી પડેલા અને પડતા સરકારને લીધે મનનું બંધારણ બંધાય છે. દરેક શરીરસ્થ જીવની મનનું બંધારણ જુદુ જુદુ હોય છે અને આ બંધારણમાં જુદા જુદા નિમિતોથી વખતેવખત ફેરફાર થયા કરે છે. જે તે વખતના બંધારણ પ્રમાણે, મને કેટલાક વિષયોને અનુકૂળ અને કેટલાક વિને પ્રતિકૂળ માને છે અને તે જ કાણુથી દરેક જીવની રૂચી જુદી જુદી હોય છે. એક વિષય એકને પસંદ પડે છે તે બીજાને નાપસંદ પડે છે. આનું કારણ બિન રચી છે. પગલિક વસ્તુમાં સુખ-દુ:ખ રહેલું નથી પણ તે તે વસ્તુમાં સુખ-દુઃખને ભાસ થવે એને આધાર મનની માન્યતા ઉપર છે, પિતપિતાની ભિન્ન રૂચી પ્રમાણે વિષયની ઈદ્રિયદ્વારા પ્રતીતિ થતાં મન સુખદુઃખ અનુભવે છે તે ઉપરાંત મનમાં રહેલી ધારણા શક્તિને લઇને ભૂતકાળમાં ઇક્રિયધારા અનુભૂત કરેલા વિષયને સ્મૃતિપથમાં લાવી, વર્તમાનકાળમાં ઇંદ્રિય વિષય સાગને તાત્કાલિક અભાવ છતાં, મન પાછલા અનુકુળ તથા પ્રતિકૂળ સંગે. સંભારી સુખ દુઃખ અનુભવે છે. આ પ્રમાણેના સુખ દુઃખના અનુભવમાં, જે તે પરંપરાએ એટલે કે છેટેના કારણ તરીકે ઇંદ્રિય વિષય સંગ કારણભૂત મનાય. પરંતુ ખરેખર અને તાત્કાળિક કારણ તે મનની સ્મૃતિજ ગણાય. આ કારણથી સોગિક વિગિક સુખ દુ:ખ બે વિભાગમાં વહેંચી શકાય. (૧) ઇન્દ્રિયજન્ય અને (૨) સ્મૃતિ અથવા મને જન્ય, પરંતુ આપણે બન્ને પ્રકારના સુખ દુઃખને દકિજન્ય સુખ દુખ એ સંજ્ઞાથી સંબોધીશું. મન એ પુદ્ગલ દ્રવ્યને પર્યાય છે. આત્મા પુદ્ગલથી મિત્ર છે. તે પછી મનથી સુખ દુ:ખરૂપ માની લીધેલા સંગે થતાં (જે એવી માન્યતા મનની બેટી ભ્રમણારૂપ હોય તે) મનને એકલાને સુખ દુઃખને અનુભવ થવો જોઈએ પરંતુ તે તે સંગ થતાં આત્મા પિતે સુખ દુઃખને અનુભવ કેમ કરે છે. આવું શું કારણ તેમાં આત્માને દેશ છે? આત્મા મોહને વશ થઈ અનાદિકાળથી જે શરીરમાં પિતે રહે છે તે શરીરને પિતાનું માન આવ્યું છે. મન અને ઇન્દ્રિયો આ શરીરનાં અંગ છે. મન જે સુખ દુઃખને અનુભવ કરે છે તે આત્માનીજ શક્તિથી. જે શરીર છોડી આભા ચાલ્યો જાય તો મન અને ઈદ્રિય કશું કરી શકતાં નથી. મૃતદેહ તરફ નજર કરશે તે આ વાત અનુભવગોચર થશે. આત્માની શક્તિ મનના પૂર્વબદ્ધ સંસ્કારોને લઈને થયેલા બંધારણથી આવરિત થાય છે અને તેથી જે જે વિષયો મનને સુખ દુઃખને અનુભવ કરાવનારા હેપ છે તે તે વિષય આત્મા તે શરીર છે એમ અથવા તે શરીર પિતાનું છે એમ માનીને હોવાથી આત્માને પણ સુખ દુઃખને અનુભવ કરાવે છે. ત્યારે હવે કરવું શું? દુખ ઉત્પન્ન કરનારા ઇન્દ્રિયના વિષય ત્યાગ કરવાનું કહે તે તે ઠીક છે પણ સુખ ઉપન્ન કરનારા ઇન્દ્રિયના વિષષને ત્યાગ શા માટે કરે? દુઃખ અને સુખ ઉત્પન્ન કરનારા બધા વિષયેનો ત્યાગ કરી કરવું શું? આ સૃષ્ટિમાં જે વિષષે ઈદ્રિયજન્ય સુખ આપનારા છે તે તે વિષયે પરિણામે. દુઃખ આપનારા છે. ઇંદ્રિયજન્ય સુખ પુદ્ગલ દ્રવ્યના પર્યાય વિષયક છે, અને પર્યાને નાશ Page #13 -------------------------------------------------------------------------- ________________ સુખ સંબંધી વિચાર. ૩૩૧ અવશ્ય છે. તેથી ઈદ્રિયજન્ય સુખ, અનિત્ય અને દુઃખ મિશ્રિત છે. જે ઇંદ્રિયજન્ય દ્વાશ્વત સુખ આપનાર કોઈ પણ વિષય હોય તો તેને તમે સુખેથી બેગ તેમાં કોઈની ના નથી પરંતુ ઇન્દ્રિયજન્ય શાશ્વત સુખ આપનાર કોઈ પણ પુગલિક વિષય છેજ નહિ, સ્ત્રી વિષયક પ્રીતિ તેના શરીરના સાંદર્ય તથા લાવણ્યતાને લઈને છે. શરીર પુદગલ દ્રવ્યનું બનેલું છે, અને તેને નાશ અવશ્ય છે. દ્રવ્ય (પૈસા) પ્રતિકાળે સુખને આસ્વાદ આપે છે. પણ તે જ્યારે કઈ પણ કારણથી જાય છે ત્યારે ઘણું દુઃખ આપે છે. પુત્ર જન્મ થતાં ઉત્સાહ થાય છે, પણ દેવયોગે જે તે કાળને આધિન થાય છે તે મહદ્ દુઃખ ઉત્પન્ન કરે છે, અને તે વખતે એમ વિચાર થાય છે કે પુત્ર ન ઉત્પન્ન થયે હોત તે વધારે સારું થાત. ભલે ઇંદ્રિયજન્ય સુખ અનિત્ય અને દુઃખ મિશ્રિત રહ્યું. કઈ પણ સુખ ન ભોગવવું તેના કરતાં આવા પ્રકારનું દુઃખ મિશ્રિત સુખ ભોગવવું તેમાં ખોટું શું? શું દુઃખ મિશ્રિત સુખ ત્યાગ કરીએ તો અનંત, આત્યંતિક અને અવ્યાબાધ સુખ કયાંઈ મળી શકે એમ છે? અને મળી શકતું હોય તે ક્યાં ? તે સુખ કેવું હોય અને કોઈએ શું તેવું સુખ પ્રાપ્ત કર્યું છે? સઘળાં દર્શને ઉંચે સ્વરે પિકારીને કહે છે કે અનંત આત્યંતિક અને અવ્યાબાધ સુખ છે અને તે આત્મામાં જ છે. બીજે કયાં છે તેની શોધ કરવા જવું પડે તેમ નથી, તે સુખ એવું છે કે તેને છેડો નથી, તે મુખ એવું છે કે જેનાથી ચડીઆનું બીજું કોઈ પણ સુખ નથી, તે સુખ એવું છે કે તેને કંઈ પણ દ્રવ્ય બાધા કરી શકતું નથી, તે સુખ ભાષાથી વર્ણવી શકાય તેમ નથી; કેમકે ભાવોપરિચિત શબ્દોની બનેલી હોય છે. તે સુખ દિયોથી અગમ્ય છે. તે સુખની સાથે ઈદ્રિયજનિત કોઈ પણ સુખની સાથે સરખામણી થઈ શકે તેમ નથી અને તેથી આત્મિક અનંત સુખને ખ્યાલ, ઈદ્રિયજન્ય કોઇ પણ સુખની ઉપમાથી યત્કિંચિત પણ આપી શકાય તેમ નથી. આ સુખ આત્મા, ઇંદિય તથા મનની મદદ વિના પ્રત્યક્ષ રીતે અનુભવે છે. આ સુખ મુક્ત છએ મેળવેલું છે. મેળવેલું છે એટલે બહારથી પ્રાપ્ત કરેલું છે એમ નહિ, પરંતુ આત્મામાં સ્વભાવસિદ્ધ જે અનંત સુખ રહેલું છે તેને આવરણ કરનારાં કર્મોનો નાશ કરી પ્રગટ કરેલું છે. જે આત્મામાં જ અનંત સુખ ભરેલું છે તે પછી સંસારી જીવો સુખના માટે પ્રયત્ન ન કરતાં ઇંદ્રિયજન્ય અનિત્ય અને દુખમિશ્રિત એવું પહ્મલિક સુખ મેળવવા શા માટે પ્રયત્ન કરે છે. . મોહને લીધે આત્મા પિતાનો ખરો સ્વભાવ ભુલી ગયો છે. બકરાના ટોળામાં ઉછરેલા સિંહ બાળકના જેવી તેની સ્થિતિ થઈ છે, અને તેથી તે મેહવશ થઈ શરીરમાં પિતાને ભાવ આરોપ કરે છે એટલે કે શરીર એજ આત્મા છે એમ માને છે. શરીર પદ્ગલિક કમ્બનું બનેલું છે, અને એવા પદ્ગલિક શરીરને અનુકૂળ પગલિક વિષયે પ્રત્યે રાગ અથવા પ્રીતિ ધારણ કરે છે અને તે વિષયની પ્રાપ્તિને સુખદાયક માની તે માટે પ્રયત્ન કરે છે અને પિગલિક શરીરને પ્રતિકૂળ પગલિક વિષને દુઃખરૂપ માની તે પ્રત્યે દ્વેષ ધારણ કરે છે અને તેવા વિષયો પિતાથી દુર કરવા અગર દુર રાખવા પ્રયત્ન સેવે છે. શરીર એજ આમા છે એવી જે માન્યતા તેને દેહાધ્યાસ અગર બહિરામભાવ કહેવામાં આવે છે. અને આ દેહાધ્યાસ અગર બહિરમભાવને લીધે શરીરને અનુકૂળ વિષ ઉપર મમતા ઉત્પન્ન થાય છે અને પ્રતિકૂળ વિષયો ઉપર ક્રોધ પ્રગટે છે. પલિક વિષયોમાં સુખ Page #14 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા શૈધન કરવાની વૃત્તિ એજ પરભાવ રમણતા છે, અને તેજ સંસારી જીવાના બંધનું કારણ છે. આવી વૃત્તિ મેહજનિત અને ભ્રમમૂલક છે. મેદ્ર, રાગ અને દ્વેષની પરિણતિ આત્મામાં ઉત્પન્ન કરે છે અને રાગ દ્વેષ નવિન કર્મ વગૈા ખેંચી કર્માંન બંધ પાડે છે, જે આત્મા પોતાનું ખરૂ સ્વરૂપ શું છે તે સમજે, તે પુદ્ગલથી ભિન્ન છે એમ માને તો મેાવનાઢ્ય પામે, અને રાગ અને દ્વેષની પરિણતિના અભાવે નવીનકર્મ બંધાતાં અટકે. મેહુને વશ શા માટે થાય છે? ૩૩૨ પશુ સવાલ એ થાય છે કે આત્મા આત્માને અનાદી કાળધી આઠ ક લાગેલાં છે તે પૈકી માતીય કમ એક ક્રમ છે. માહનીય કર્મના ઉદયથી મેહ ઉત્પન્ન થયેલે છે. કાઇ પણ સારી છા પૂર્વે કોઇ વેળા મેાંથી મુક્ત હતા અને પાછળથી કર્મોથી બધાયો છે એમ બન્યુંજ નથી. હાલ જે મુક્ત જીવે છે તે પણ મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં સંસારી અવસ્થામાં અનાદિકાળથી અષ્ટકમ યુક્ત હતા પરંતુ તે ના તેમણે ક્ષય કરી મુક્તાવસ્થા પ્રાપ્ત કરેલી છે. માહનીય કર્મ અને મેણુ અનાદી છે. માઠુ એ સર્વ મેના રાન્ન છે. સર્વે કર્મોના પાક છે. માઇ જીત્યા તેણે સર્વે જીત્યું, મેલ એજ આત્માને પુદ્ગલાન'દી બનાવે છે એટલે કે પુદ્ગલ દ્રવ્યના પાંચામાં મુખશુદ્ધિ ઉત્પન્ન કરાવી તેમાં રમણુ કરાવે છે. સુખનું મુળ આત્મા છે. સુખ આત્મામાંથીજ પ્રગટે છે. આત્મા સિવાય બીજી કઈ પણ વસ્તુમાં સુખ છેજ નાય. ખીજી વસ્તુમાં સુખ જણાય છે તે વાસ્તવિક સુખ નહિં પણ સુખાભાસ છે, ગ . ભનુષ્ય માત્રમાં ઇચ્છ વા ક્રિયા શક્તિ જન્મથીજ સ્થૂલ રૂપે રહેલી હોય છે. અંતદેશન પદ્ધતિએ મનને નિહાળતાં પ્રશ્ર વા ક્રિયાશક્તિના વ્યાપાર તેના સ્થૂલ વાસૂમ, સાદા વા પૂર્ણરૂપે દરેક કાર્યની પ્રવૃત્તિ સમયે થતા ભાસે છે. માન સિક કે શારીરિક કાઈ ક્રિયા કરવાને મનુષ્યને ઉત્સાહક પ્રેરણા થાય છે, અને તેથી તે કાર્ય પરાયણ ખતે છે. આ ક્રિયા ક્ષક્તિ જેમ વિકાસ પામે છે તેમ Đચ્છા વા નિશ્ચય બળનું રૂપ ધારણ કરે છે. પ્રેરણા મનુષ્ય માત્રમાં જન્મથીજ હાથ પગ આદિ અવયવના ચસનવલન રૂપે અનૈચ્છિક ક્રિયા શક્તિ તેના સ્થૂલરૂપે પ્રાદુર્ભાવ પામેલી હોય છે. નિર'તરના અભ્યા અનેચ્છિક ક્રિયા. સવર્ડ આ સ્થૂલ ક્રિયા શક્તિનો વિકાસ થતો જાય છે. આ વિકાસ સ્થૂલ ઐચ્છિક ક્રિયાના ઉદ્ભવ રૂપે પ્રારંભમાં દષ્ટિાચર થાય છે, અને અન્ય માનસિક શક્તિઓનાલાગણી, બુદ્ધિ આદિતી શક્તિના-વિકાસના પ્રમાણમાં તેને ઉત્તરોત્તર વિકાસ થયે જાય છે. સ્થૂલ સાડી હિલચાલ ( ક્રિયા ) કરતાં બાળકને ક્રમશઃ સુખ વા દુ:ખી સાનુકૂળતા વા પ્રતિકૂળતાના ભાસ થાય છે અને આ પ્રમાણે અનુભવ થતાં ક્રિયાની પસંદગી કરવાનું તેનું વલણુ બંધાય છે. આ રીતે અનૈચ્છિક ક્રિયામાંથી ઉપ્ ચેગી અને લાભદાયક ક્રિયા કરવાની તે પસંદગી કરે છે, અને એમ કરતાં કરતાં સાદી ઐચ્છિક ક્રિષા પ્રાદુર્ભાવ પામે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રો. આજી વસ્તુથી લલચાતાં બાળક કોઇ વસ્તુની વાંચ્છા કરે છે અને તેને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ ક્રિયા કરવાનું તેનું વલણ થાય છે. આ રીતે ક્રિયા અચ્છિક ક્રિયાના વિ શક્તિનું બંધારણ થતુ જાય છે. ખાદ્ય આકર્ષક વસ્તુ પ્રતિ ધ્યાન કાસ, ધ્યાન, પસંદ- આપતાં તે શીખે છે અને તે વસ્તુની નકલ કરી તનુરૂપ ક્રિયા કરગી અને મહાવરો. વાનું તેનું વલણ થાય છે. હાથ, પમ, પ્રસારવાની અને ચારીરિક અત્રયવાના ચલન વલન આદિની સાદી ક્રિયા, રમકડાં આદિ સુંદર અને આકર્ષક વસ્તુ માટેના પ્રેમથી પસંદગીની લાગણી ઉત્પન્ન થવાથી અને ધ્યાન વડે તે સ્થિર થવાથી ખીલે છે. 333 દરવું કરવું ચાલવું આદિ સાદી ક્રિયામાં તે પ્રકારે અયાને ચલનવલન આપવાને મનની પ્રેરૂપે જ્ઞાનતંતુ દ્વારા સ્નાયુમેને હિલચાલ કરવાનું પ્રેરક બળ મળે છે. આ ક્રિયાનો મહાવરો થતાં સ્વાભાવિક થઈ જાય છે, અને મનની પ્રેરણા વિના પણ અવમવામાં એક પ્રકારનું ક્રિયાનું વલણું રહેવાથી તે સ્વાભાવિક ક્રિયા કર્યું જાય છે. ઉધમાં મનુષ્ય કાથ પગ હલાવે છે ત્યારે ભાગ્યે તે પ્રત્યેક અવયવને મગજની પ્રેરણાની આવશ્યકતા રહે છે. આથી આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાના અભ્યાસવડે પ્રત્યેક અવયવમાં રવાભાવિક ક્રિયા કરવાની ટેવ બધાઇ જાય છે. હાલતાં ચાલતાં અયતુ જે સ્વાભાવિક ચલનવલન થાય છે તે તે અવયામાં રહેલું ક્રિયા વ્યાપાર માટેના વલનું જ પરિણામ છે. શેખન આદિ શીખનારને પ્રાર્ભમાં અક્ષરને મરોડ ધ્યાનમાં રાખી તેની આકૃતિને અનુરૂપ હાથને ગતિ આપવી પડે છે. પરંતુ લેખનના સારા મહાવરા થતાં હાથના સ્નાયુઓની અને આંગળાંની ગતિની અને અક્ષરના મરીડની નકલ કરવાની આવશ્યકતા રહેતી નથી; કારણ કે તેમાં તે પ્રકારના ચલનવલન માટે સ્વાભાવિક ખાસૌઅત આવી જાય છે. સ્થિરતા. મનુષ્ય જેમ ક્રિયા માટે સરળતા પ્રાપ્ત કરે છે તેમ તેનામાં ઇચ્નશક્તિના વિકાસ થાય છે. સુખ દુ:ખની લાગણીથી વા કાઇ ખાદ્યવસ્તુના આકર્ષણથી વથી બધાતી કે ખાનપાનાદિની શારીરિક હાજતાથી તે ઐચ્છિક ક્રિયા કરવાને આકર્ષાય છે. અનૈચ્છિક સાદી ક્રિયામાંથી ઐચ્છિક ક્રિયા જન્મ પામે છે. સતત્ ધ્યાન આપવાની અને નકલ કરવાની શક્તિ ખીલતાં મનુષ્યને ક્યા! અભ્યાસ પડે છે. ક્રિયા પ્રતિ ધ્યાન આપવાથી અને દીર્ધ સમય સુધી તેના સતત પુનરાવર્તનથી ટૅત્ર બુધાય છે. રેત્ર ક્રિયામાં સ્થિરતાના ગુણ આણે છે. ક્રિયા વ્યાપાર વડે મનુષ્ય જે ક્રિયાબળ મેળવ્યું હોય તે મહાવરા વર્ડ સ્થિર અને દૃઢ થાય છે, અને પુનઃ તે કાર્ય કરવાને મનને અપ માનસિક વ્યાપાર કરવો પડતો હોવાથી ટેવ માનંસિક શ્રમને નચાવે છે. ટેવ આ પ્રમાણે માનસિક શ્રમ અચાવવાનું અને ક્રિયામાં સ્થિરતા ાવવાનું સાધન છે. પરંતુ તે એક દરે મનુષ્ય વિકાસમાં પ્રતિધક થાય છે. કારણ કે મનુષ્યને જે પ્રકારની કાર્ય કરવાની ટેવ હોય તે પ્રમાણેજ તે ક્રિયા કરી શકે છે, અને તે પ્રકારના મહાવરા અધાતાં તેથી અન્ય પ્રકારે ક્રિયા કરવા અશક્ત નિવડે છે. મનુષ્યને લેખન દિને અમુક પ્રકારે મહાવરે પડવાથી તેજ પ્રકારે અને તેજ ભરાડથી લખી શકે છે અને તેમાં સુધારો વધારો થઈ શકતા નથી. All practice in doing things then whatever its primary object may be is it some event a strengthening of volitional power. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ બુદ્ધિપ્રભા. કાર્યને મૂળ હેતુ ગમે તે હોય પરંતુ કાય કરવાનો મહાવરો ઇચ્છા સક્તિને પ્રબળ કરે છે. કહેવત છે કે“Life is a bundle of habits” જીવન એ અમુક લક્ષણેટેવને સમુદાય છે. અમુક ક્રિયા દીર્ધકાળ સુધી કરતાં તે સ્વાભાવિક અને સ્વયં ક્રિયા થઈ જાય છે, અને ઇરછાની પ્રેરણ વિના અભ્યાસને લીધે તે ક્રિયા આપોઆપ બને જાય છે. મહાવરા-ટેવ વડે મનુષ્યમાં સ્થિરતાને ગુણ આવે છે. પરતુત સ્થિતિસ્થાપકતાના ગુણમાં સંગે અને પરિસ્થિતિને ફેરફાર વિચિત્રતા ઉપજ કરે છે. સયાગાના ફેરફારથી લાગણી ઉત્પન્ન થાય છે. લાગણ પરિસ્થિતિના ફેર- ઈચ્છાને પ્રેરે છે. લાગણીની શક્તિનો વિકાસ થતાં મનુષ્યની છાનું ફારથી વિચિત્રતા ક્ષેત્ર પણ ઉચ અને વિસ્તૃત થાય છે. લાગણીથી પ્રેરાતાં સતત વન અને વૈર્ય વડે મુશ્કેલ કાર્ય કરવાનું પણ મનુષ્ય પ્રેરાય છે. લાગણીથી પ્રેરાયેલી ઉત્કટ ઇછા મુશ્કેલ કાર્યને પણ સરળ કરે છે, અનેક સંકટ સહન કરીને ઉગ પરાયણ રહેવા માટે મનુષ્યને પ્રેરનાર ઉત્કટ પૃછા જ છે. પ્રસ્તુત ઉત્કટ ઈછી લાગણી જન્ય છે અને પ્રબળ લાગણીને આધાર પરિસ્થિતિને અવલંબે છે. સતત અને દઢ મહાવરા વડે મનુષ્યનું વલણ અમુક ક્રિયામાં દઢ આસકિતવાળું બને છે. આ એક પ્રકારની સ્થિર અને દઢ થયેલી ટેમાં વિચિત્રતા આણનાર પરિસ્થિતિ વા સંગેને જ તફાવત છે. મનુષ્ય અનેક આકર્ષક પદાથે જોઈ તેમાંથી ઉત્પન્ન થનાર હ-શેક, સુખ-દુઃખ, યશ-અપયશ આદિનું જ્ઞાન મેળવે છે, અને લાગણીથી પ્રેરાય છે. તે તે પદાર્થમાં તેને વાંછા ઉત્પન્ન થાય છે. ઈસતા મનુષ્યની ઈચ્છાને આ કે તે રસ્તે બુદ્ધિ અને લાગણીની પ્રેરણા પ્રમાણે દર છે. મનુષ્યનું મન સ્વભાવે બહુ ચંચળ છે. આ ચંચળતા સંયોગ વી પરિસ્થિતિથી ઉત્પન્ન થતા વિચારે વડે ઉત્પન્ન થાય છે. આથી તે અમુક સમયે અમુક વસ્તુમાં અને અન્ય સમયે અન્ય વસ્તુમાં આનંદ માને છે. તેને આનંદ આ પ્રમાણે પરિસ્થિતિ અને યોગની અસરના પ્રમાણમાં બદલાય છે. કાઉપર નામને કવિ કહે છે કે The change both my heart and fancy employs, I reflect on the frailty of men and his joys, Short lived as we are yet our pleasures we see, Have a still shorter date and die earlier than we. COWFER. અર્થાત સ ને ફેરફાર મારા હૃદયને અને કલ્પનાને રોકે છે એવું હું મનુષ્યની અને તેના આનંદની નિબળતા (અસારતા ) તે વિચાર કરું છું ત્યારે મને ભાસે છે કે જે કે આપણે અલ્પાયુષી મનુષ્યો છીએ તે પણ આપણું આનંદનું આયુષ્ય તેથી પણ વિશેષ અલ્પ હોય છે અને તેને અંત જલદી આવે છે.” મનુષ્ય અમુક સમયે અમુક ઈપ્સિતાર્થની સ્પૃહા કરે છે અને તે પ્રાપ્ત થતાં તે તેને નિરસ લાગે છે. આ દર્યાનમાં અન્ય વસ્તુ તેને આનંદને વિષય બને છે, તેની સ્મૃડામાં તે આસક્ત બની રહે છે અને તેમજ પિતાનું સર્વસ્વ માને છે અને જ્યારે તે ઇપલબ્ધ થાય છે ત્યારે તે તેને અરસિક લાગે છે. ઉદાહરણ તરીકે અમુક સમયે મનુ અમુક સત્તા, પદવી, કે અમુક પ્રકારના દ્રવ્ય લાભની કે અર્થે સિદ્ધિની વાંછા કરે છે અને તે સિદ્ધ થતાં તેને નિરસ લાગે છે. આ ઇર્ષાનમાં તેને અન્ય વસ્તુની આવશ્યક્તા ભાસે છે અને તે તેની સ્પૃહા કરે છે. આ સિદ્ધ Page #17 -------------------------------------------------------------------------- ________________ જર્મન દેશને અર્યોદય. ૫ થતાં અન્ય વિષય તેને ઈસિતાર્થ બને છે. આ પ્રમાણે નિરંતર તેની સ્પહાને વિષય બદલાયા કરે છે. અમુક સમયે અમુક ઉદેશને નિર્ણય કરી મનુષ્ય ક્રિયા કરે છે અને સમય જતાં તે સિદ્ધ થતાં તે તેથી અસંતુષ્ટ બને છે. એક વિદ્વાન તેની રોબીન્સન નામની કથામાં તે કથાના નાયકના મુખે ઉચ્ચવે છે કે -- . “How strangely constituted is the human mind! What had been the object of my desires and prayers for many years seemed now an object of tread rather than of hope." • “અરે ! મન કેવા વિચિત્ર પ્રકારનું બનેલું છે. તે ઘણાં વર્ષો સુધી મારી હા અને ઇચ્છાને વિષય (ઈસતા) હતી તે હવે આતુર ઈચ્છા (આશા) ને વિષય હેવાને બદલે ભયને વિષય થઈ પડયા છે. ” અનુભવમાં આપણે જોઈએ છીએ કે મનુષ્ય, ઉત્તમ કારીગર વ્યાપારી, વકીલ, કારકુન કે અમુક ધંધાદારી બનવાના ઉદેશથી વર્ષોનાં વર્ષ સુધી પ્રયાસ કરે છે; અનેક મુશિબતે સહન કરે છે. (અપૂર્ણ). जर्मन देशनो अर्थोदय જમનીના અદયને પ્રારંભ – ૧૮૭૦ ના પહેલાં પણ જર્મનીના વેપાર ઉદ્યોગમાં મેટા ફેરફાર થવા માંડ્યા હતા. પણું ૧૮૭૦ની લાઈથી હોંશ, ઉત્સાહ, સત્વ ને સાહસ ઘણું વધ્યાં. એ વરસમાં બધાં રાજ્ય ભેગાં થઈ એક શહેનશાહ થઈ. ફ્રાન્સ જેની લડાઈમાં તેને ભારે દંડ ભળે અને લઢાઈમાં રેકાએલી મુડી લઢાઈને અત્ત આવેથી નવરી પડી, તે અને દંડની રકમ વડે વેપારની મુડીમાં ઘણો વધારો થયો, ને વૃદ્ધિને વેગ ઘણે પ્રબલ થશે. આશરે -૬૦ વરસ ઉપર જેમની કુપી, પૈસે ટકે ગરીબ અને જડ સ્થિતિમાં હતું. હાલ તે જગતના રાજ્યોમાં પહેલી પંક્તિમાં છે. * સન ૧૮૬૦ ની સાલથી જર્મનીએ બાદિ જ વિષયોમાં મન ઘાવ્યું કે દુનિયાના રાજ્યવ્યવહારમાં રાજસત્તા સર્વોપરી મેળવવા પ્રયત્ન કરવા લાગ્યું. ' ૧૮૭૦ ના વિજયથી જર્મનીને સંપનું બળ કેટલું છે તેનું ભાન થયું સંપથી શું શું બને છે તેને ખ્યાલ થશે. જેમ જુવાન નર હોંશ, હામ, સત્વ ને સાહસ કરી બીજ “સ્વર્ગસ્થ દિ, બ, અંબાલાલભાઇએ કરેલી માંની એક નકલ જે સુપ્રસિદ્ધ વસંતમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી તે ઘણી કીમતી જાણ અમે પ્રસિદ્ધ કરી છે. આ નોંધ યુદ્ધ પહેલાની છે. અત્યારે એ પ્રસિદ્ધ કરતી વખતે માત્ર એક જ વાત ઉમેરવા જેવી છે-તે એ કે જર્મનિએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવાના જે જે પ્રયત્ન કર્યો તે સ્તુત્ય છે, પણ કળ લોભમાં પડી કાયા કાર્યની નૈતિક બુદ્ધિ ત્યજી, જે આસુરી સંપનું સેવન કરવા માંડયું અને જેને પરિણામે આ યુદ્ધમાં સર્વ નીતિના નિયમોને એણે સંગ કર્યો એ અત્યન જુગુપ્તા ઉપજાવે છે અને એના તત્વજ્ઞાનની કીર્તને કલંક લગાડે છે. આસુરી સંપર્ક પરિણામે કદી જય થતો નથી એ આ વિશ્વના વ્યવહારનું સનાતન સત્ય છે, અને એ સત્ય આ યુદ્ધને અને પ્રકટ થયા વિના રહેવાનું નથી એમ આપણને ખાતરી છે. સપte. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ બુદ્ધિપ્રભા. મેટાઓની બરોબરી કરવી પલાય છે તેમ જર્મનીએ અગ્રેસર થવાની કમર કસી. વિજયી યુદ્ધથી બધા દેશમાં તીવ્ર જાગૃતિ પ્રસરી, રોકાએ પૈસે છુટે થયે, ને તે રોકવાના નવા માર્ગ ખેલવાની ફરજ પડી યુરોપની વસ્તિ એટલી વધે છે કે તે બધાનું ગુજરાન પિતાના દેશમાં થાય નહિ, જે નવા ગ્રાહક ને નવાં બજાર મળે તેજ તે વધી શકે. પણ તે વાતે વાણિજય ઉધમની વૃદ્ધિ થવી જરૂરી છે. એટલે પિતાને ત્યાં ઉઘમ વધે ને બીજી પ્રજાએ તેને માલ વે ને કાચો માલ પુરો પાડે, . વેપાર એ જુદી જુદી પ્રજાઓની અક્કલ, સર ને કુદરતી દ્રવ્યની વચ્ચે સ્પર્ધા છે. તેધા વેપાર માટે દાર ઉઘાડાં જોઈએ. આગળ વિચાર એજ રજદારી અક્કલનું તત્ત્વ છે. જમનીના એધાગિક વિજયને પાયે ૧૮ મા સૈકામાં જ્યારે પ્રશિયાએ કેળવણું ફરજીઆત કરી ત્યારે નંખાયે. પદ્ધતિસર કામ કરવું, વિધિવત કરવું. ઝીણી ઝીણી વાત ઉપરથી લક્ષ આપવું. વૈતાનિક ભાવના, મહેનત લેવાની બેહદ શકિત, સાધ્યને સાધવા સારું ચેકસ રીતે સાધનને જવા-આ ગુણેથી જર્મની મેટું થયું છે. આર્થિક ભાવના – અધોગતિના સમયમાં માનસિક વિચારોનું બલ હોય છે, વર્ધમાન અવસ્થામાં બહારની આબાદી તરફ મન જાપ છે. આજ કાલના જર્મનીનું મુખ્ય લક્ષણ એ છે કે સંસારના વિષયોની તરફ તે ૮૦ નિશ્ચયથી પાઠ લાગ કરે છે, અને જગતમાં સર્વોપરી થવાને–વેપાર, વિવા, રાજસત્તામાંતેને દઢ સંકલ્પ છે. ઈ પણ પ્રજાનું ખરું બળ તેના તતિક ને બુદ્ધિના ગુણે ઉપર આધાર રાખે છે, જર્મનીની ઉન્નતિ તેના નીતિગુણથી થઈ છે, ને રાજકર્તાઓની દીર્ધદષ્ટિથી થઈ છે, એક સકા ઉપર જર્મનીમાં અધ્યાત્મવાદનું જોર હતું. પચાસ વર્ષ ઉપર પણ તે બહુ નરમ પડયું હતું. હાલ જે કે વિદ્યાનું માન તથા વિદ્યાનું વ્યસન ત્યાંથી ગયું નથી, તે પણ જડ પદાર્થની વાંછા હાલ પ્રબળ છે. સો વર્ષ ઉપર જર્મનીને ભાવ ઉરચ તત્વજ્ઞાન ઉપર હતા. સંસારના સુખસાધનામાં ગરીબાઈ હતી. એમણુસમાં સૈકાના પ્રારંભમાં જર્મન ફિલસુફીટ Fichte ને મનભાવ એ હતે. જર્મની હમેશ ઝાની ને તત્વજ્ઞાનીઓની ભૂમાજ રહે, અને જડ પદાર્થના લોભમાં ન પડે; પિતાના અંદરના વેપારથી સતિષ પામે, એકસંપીલી રહે, સ્વાશ્રયી રહે.. - જડ પદાર્થથી લાલસા કરવી હોય તે ઉચ ભાવના કેરે મૂકવી પડે છે, તેમજ જર્મનીએ કર્યું. આ નવી ભાવના સફળ કરવાને કેળવણીમાં તેણે ફેરફાર કર્યો ( આપણા પતિમાં!) જુની પાઠશાળાઓને ભાવ એ પુછાવા લાગ્યા, અને શાળાઓનું શિક્ષણ હાલની નવી કામનાઓની ખોટ પુરી પાડે તેવું રચી, લાટીન, પ્રોક મૂકી વેપારમાં અંગ્રેજી ઉપયોગી પડે માટે તે ભણવા લાગ્યા. : ૧૭૬૦ થી જર્મની સાંસારિક વિષયોમાં સર્વોપરી થવા મથે છે. આખા દેશમાં હાલ સ્વી હોંશ ને હીમ્મત છે કે આપણે આખા જગતમાં પહેલી પંક્તિએ પહોંચવું, ને વેપાર કે ઉધમ કરે એ એક જાતની લત થઇ પડી છે. (અપૂર્ણ) Page #19 -------------------------------------------------------------------------- ________________ જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ. ૩૩૭ जापाननी आश्चर्यकारक उन्नति. --- (અનુસંધાન ગતાંક પાને ૨૮૫ થી ચાલુ.). મુખ્ય જાપાનમાં ત્રણ મેટા મેટા ટાપુ છે. હાયડો (૩૦૨૭ર મૈલ) તાનશિય (૩૬૭૭૦ મિલ) અને શિક (૭૦૩૨ મેલ) આ ત્રણ ટાપુઓમાં લગભગ સાડા પાંચ કરોડ મનુષ્ય રહે છે. આ ત્રણે ટાપુઓમાં ટપાલને એ સારો બંદોબસ્ત કરવામાં આવ્યું છે કે, જે જોઈ અન્ય રાષ્ટ્રનિવાસીઓ મોંમાં આંગળાં ઘાલે છે. પ્રથમ જાપાનની પાસે કંઈ નહોતું. પણું હમણું રેલવે, ટ્રામવે, તાર, વગર દેરડાંના તાર, જળ-તાર, ટેલીફોન અને પિસ્ટ ઓફીસ ખોલવામાં આવી છે. પૂર્વે બનાવવામાં આવેલી સડકો તથા પુલેની મરામત કરીને તેનું રૂપ પણ બદલી નાંખવામાં આવ્યું છે. નવી નવી સડક બનાવી દેવામાં આવી છે. મે મેટાં ત્રણ ત્રણ મજલી જહાઝ તૈયાર થઈ રહ્યાં છે. અને આ સર્વ બાબતની એટલી બધી ઉન્નતિ થઇ રહી છે કે સરકારી-વ્યાપારી અને કળશનાં કામે ધમધોકાર ચાલી રહ્યાં છે. સને ૧૯૧૦ માં તળ જાપાનમાં ૬૨૪ મૈલ જમીનમાં રેલવે પથરાયેલી હતી. તેમાં પહેાળામાં પહોળી ૩ ફૂટ ૬ ઈંચ માપની હતી (નેરોગેજ) ને તેમાં લગભગ ૮૦ કરોડ રૂપીઆ ખર્ચ લાગ્યો હતો. તેમાં ૨૦૨૪ એજીને, પર૬૮ માણસોને બેસવાના ડબા, અને ૩૩૫૬૮ માલ લાવવા લઈ જવાના ડબા હતા. તેમાં ૧૨,૮૩,૦૧,૧૬૦ મુસાફરે મુસાફરી કરી શકતા હતા, અને ર૩૬,૫૮,૬૨૦ ટન માલ લાદી શકાતે હતા. સને ૧૮૧૧-૧૨ માં હ૪૬૮૬૩૪ પાઉંડ (૧ પાઉંડ ૧૫ રૂપીઆ) ની ઉપજ થઈ હતી. ગવમેન્ટ ૧૦૦૦ માઇલ વધુ રેલવે લંબાવવાને બદોબસ્ત કર્યો હતો. આ ઉપરાંત ૫૦૦ માઇલ રેલવે એ પિતે લંબાવી છે. જેમાં ૪ લાખ પાઉન્ડથી વધારે ખર્ચ થયું છે. તે આ બધી રાઓ વરાળમંત્રથી જ ચાલે છે. વરાળયંત્રથી ચાલતી રેલવે ઉપરાંત ૩૫૦ માઈલ વિજળીથી ચાલતી રેલવે હતી અને બીજી ૩૬૮ માઈલ વિજળી બળથી ચાલતી રેલવે તૈયાર થતી હતી ને તેથી પણ વધુ લંબાવવાના વિચાર ચાલી રહ્યા હતા. ને લગભગ ૧૦૦૦ માઈલ વિજળી બળથી ચાલનારી રેલવે ઘણીજ જલદી તૈયાર થઈ જશે. તેમાં જમીનની અંદર ચાલનારી ચાર રેલવેએ પણ આવી જાય છે. પહેલી ઓસાકાથી કોબી સુધી દેડનારી ૧દા મૈલ લાંબી છે. બીજી એસાકાથી કયે સુધી જનારી ર૮ માઈલ લાંબી, ત્રીજી ટોકથી યોહામા ૧૭ માઇલ તથા ચોથી મને તથા અરીસાની વચ્ચે દોડનારી ૧૮ માઈલ લખાયેલી છે. " વિજળીક બળથી ચાલનારી ટ્રામ આખા જાપાનમાં ફેલાઈ રહેલી છે. ૧૮૧૦માં બધાં મળીને કુલ ૩૨૬૦૬૨૦૦૩ માણસે બેઠાં હતાં. આ સિવાય એક બીજી ચાલે છે જે જાપાનની પિતાની હોઈ, ઓસાકાની મ્યુનિસિપાલિટી ચલાવે છે. સને ૧૯૧૧ માં ૨૪ર૦૦ મૈલ સુધી તાર નાંખવામાં આવ્યા હતા. ૨૨૪૦ માઈલ સુધી જમીનની અંદર તાર નાંખવામાં આવ્યા હતા. જેનાથી જાપાનને દરેક ભાગ એક બીજા સાથે જોડાયા છે. મુખ્ય ટાપુથી જે સામુદ્રીતાર ફારસા સુધી લંબાયેલો છે, તેની લંબાઈ ૧૨૨૮ મેલ છે. ૧૮૧૦ માં કુલે ૩૪૫ર તાર ઍફીસો હતી. તેમાં ૨,૮૧,૭૩,૦૬૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ બુદ્ધિપ્રભા, . તાર આવ્યા હતા. આ સિવાય દેરડાં વિનાનાં તારના ૭૮૧૨ સંદેશાઓ ગયા હતા. તે સાલમાં તારના બૉબસ્ત પાછળ ૬૪૧૦૦૦ પાઉંડ ખર્ચ કરવામાં આવ્યા હતા, અને ૮૪૧,૮૦૦ પાઉંડની ઉપજ થઈ હતી. ૧૯૧૦ માં પ૭પ૬ માઈલ ટેલીફેન ફેલાવવામાં આવ્યા હતા. તેનાં પર૩ દફતર હતાં, અને ૪૨,૨૮,૭૧,૩૦૨ માણસોએ તેનો લાભ લીધે તે ને સરકારને તેનાથી લાભ પણ સારે છે. ૨,૧૮,૦૦૦ પાઉંડ ખર્ચ થયે અને કુલ ૮,૮૩,૦૦૦ પાઉંડ ઉપજ થઈ સને ૧૮૧૦માં પ૭૭૮૪ માઈલ સુધી ટપાલ વહેંચાતી હતી. ૧૮૪૩ પિસ્ટ ઑફીસે હતી. જેમાં એકંદર ૧,૪૮,૭૭,૯૨,૪૫૧ કાગળ આવ્યા હતા, અને ૨, ૩, ૫,૨૮૩ પાર્સલની આવજા થઈ હતી ને તેની પાછળ સરકારને કુલ ખર્ચ ૧૨,૪૪,૦૦૦ પાઉડ તથા ઉપજ ૨૨,૭૩,૦૦૦ પાઉંડ થઈ હતી. સને ૧૮૧૧માં પણ ઍડીસની સેવીંગ બેંકોમાં લગભગ ૧,૧૦,૦૦,૦૦૦ માણસોએ ૭૦,૦૦,૦૦૦ પૈડ જમા કરાવ્યા હતા. ૧૯૧૦ માં પર,૨૪,૩ માઈલ જમીનમાં રાજ્યની સડકે લંબાયેલી હતી. ૨૨૪૦ માઈલ પ્રાંતીક સહક તથા ૨,૩૧,૦૭૮ માઈલ બીજી સડકો લંબાયેલી હતી. જાપાનમાં લાકડાના, નાવના તથા માટીના અગણિત પૂલે છે તે ઉપરાંત ૧૧. લેખંડ તથા પથ્થરના પૂલે છે. જાપાનમાં ખેતીવાડીની પણ ઘણુજ ઉન્નતિ ચાલી રહી છે. જંગલના સખ્ત બ - બરત કરવામાં આવ્યા છે. મશીનરીથી ચાલનારાં કારખાનાંઓ તથા ખાણેની સંખ્યા ઘણી જ વધતી ચાલી છે. અને આ બધામાં તેણે એટલી બધી યોગ્યતા પ્રાપ્ત કરી છે કે, મેટાં મેટાં જંગી જહાજથી માંડીને ન્હાનામાં ન્હાના છેડા સુધીની બાબતમાં જરૂર પડતી સર્વ ચીજે જાપાન પિતે બનાવે છે. તેને આપણું પેઠે પિતાની જરૂરીઆતે માટે બીજા દેશે હામે જોઈ બેસી રહેવું પડતું નથી. પહાડી દેશ હેવાથી જાપાનમાં જમીન ખેતીને લાયક નથી, પણ ત્યાંના મજૂરો ઘણાજ મહેનતુ છે. ખરાબ જમીનમાં પણ એગ્યતા પ્રમાણે ખેતી કરે છે. હમણાં બે કરોડ એકર જમીનમાં ચોખા, દાળ ઇત્યાદિ અનાજ પકવવામાં આવે છે. દેર માટે ઘાસચારો પણ જાપાનમાં ઘણાજ પાકે છે. મજૂરે પિતાની ઝુંપડીમાં ખેતીના કામ ઉપરંત કંઇને કંઈ ઉઘોગ ધપે કરતાજ હોય છે. જેમકે રેશમનું કામ, ચટાઈ વણવાનું, ચેપલીએ બનાવવાનું, ટોપીઓ ભરવાનું કામ, ગાય ભેંસની વંશાવતિનું કામ પણ ત્યાં ઘણું જ સારું થાય છે કે તેનાથી ૧૫,૬૦,૦૦,૦૦૦ પૈડની ઉપજ દરસાલ થાય છે કે સારા વખતમાં સેંકડે ૬૦ ટકા માણસો તેજ કામમાં રોકાયેલા રહે છે. આ ઉજતિનું કારણ એ છે કે ગવર્મેન્ટ ખૂદ આ બાબતના પ્રયત્ન કર્યા કરે છે, તે લોકોને એવી કેળવણી આપવામાં આવે છે કે પોતાની ખેતીવાડીના કામમાં વધારો કર્યા કરે. સરકારે પશુ તથા રેશમના કીડાની વંશોન્નતિ કરવાની બાબતમાં પણ ઘણું પયત્ન કર્યા છે. ૧૯૧૧-૧૨ માં જમીનના માલની ઉપજ સાત કરોડની હતી. ઉઘેગ ધંધાની સામગ્રી એકઠી કરવા માટે ખાસ ફસલો વાવણી કરવામાં આવે છે. ચટાઈના ધંધા માટે ખેતરોમાં ખાસ નાગરમોથની ખેતી કરવામાં આવે છે. શેતુર તથા બીજી ઝાડીઓ વડે કાગળ બનાવવાની સામગ્રી તૈયાર કરવામાં આવે છે. આ ઝાડીઓ પહાડની કે નદીઓની આસપાસ કરવામાં આવે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય બગાડવાના ઉપાયો. ૩૩૮ ૫હેતી ! * राज हंसिने! ઝાકઝ (રાગ–અમે તે આજ તમારા બે દિનના મહેમાન) (ભેરવીની ફાફી. ) પહેતી પાવલીઓ શી? અમ આંગણુ રાજ ! માનસ સર અંતર જળ ભરે, રસ કોલ છવાય ! વિકસીત કમળ સુકોમળ હંસિ ! ભવ્ય ભભક શી છાંય ? શાંત ગંભિર શારદ સખિ સુન્દર, ગુણિઅલ મૃદુ મર્માળ ! પારખતી જળ-પય પળમાં, બળિઅલ પ્રભુનું બાળ ! નેત્ર નર્યા રસ પ્રેમ ઝરણી, વદન વિલલીત વેલ ? પદ્મપરાગ પ્રભૂતામયશા, જગવે ખલકે ખેલ. મન મધુર મન-હર તુજ હસિ, જગ જીવન જ્યોત ! દંડ મૃણાલશી ડાનાં દર્શન ! એ જ અણમોલ ! સ્વછ સુઘડ મુક્તાફળ ચારેક અનુભવ જ્ઞાન અપાર ! મૃદુતા માનવને દર્શાવે, પ્રભુ પદ પધનું દ્વાર ! દિવ્યેજર રસ ભર સુન્દર ! શાંત સુરીલી બંસિ ! વચન–કતીમાં એકજ પાઠ, શીખવે “રાજલ હંસિ” ! પન્હોતી ! પન્હોતી. પહોતી ! પન્હોતી. ૫હેતી. आरोग्य बगाडवाना उपायो. ક્રોધ અને એવાજ આવેશના ઉભરાઓ વારંવાર પ્રકટાવ્યાં કરવા. આપણને કશું જ સુખ કે સ્વાસ્થ ન ઉપજાવે એવી સુસ્ત અને મુખેતાભરી આળસવાળી જીંદગી માળવી, - કામની કે ન કામની કેઈ પણ પ્રકારની અખંડ ચિંતા આપણામાં પ્રકટ રહે એવી યુક્તિઓ કર્યા કરવી. જઠર ના કહે તે વખતે વધારે સ્વાદવાળા અને જુદી જુદી જાતના અનેક પ્રકારના મસાલાવાળા પદાર્થોથી લલચાઈને સિસકારા બેલાવતાં ખાવા. જઠરમાં કુદરતી રીતે જરૂર ન હોય તે પણ જરા જરા કરતાં કરતાં કંઈ કંઈ ખાવું. લગ્ન કરવામાં ધડાધડ કરવી, ઘડીઆમાંથી ઝડપાયું, અને લગ્ન કર્યા પછી વિષયના સુખને ભોગવવાની અત્યંત વરા કરવી, અને જીદગીને બાકીને ભાગ માનસ અસંતોષમાં, કોશમાં, ઈર્ષા અસૂયા પ્રકટાવવાની વિવિધ ક્રિયાઓને કેળવવામાં, વ્યવહારના અચિથી ભૂજવામાં અને હમેશાં મન ઉપર ઉપાધીઓના બોજા વધારવામાં બને તેટલી ઉતાવળ કરવી. અત્યંત ગરમા ગરમ અને ઉત્તેજક પદાર્થો ખાયા કરવા. ચવાયુ ન ચવાણુ કરીને કળીઓ ગળે ઉતારી જો. જમતી વખતે ધાડાધાડની મેલ છેડી મુકવી. રાત્રે સુવાના વખત પહેલાં તરતજ સારી પેઠે બે પિટ કરીને જમવું. તેમજ આખા દિવસના અથાગ પરિશ્રમથી જ્યારે શરીરને મન થાકીને લેથ થઈ ગયું હોય ત્યારે જરા દાબીને જમવું. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ બુદ્ધિપ્રભા. ગમે તેવું સુંદર, પ્રેમાળ, આનંદમય, જ્વલંત છવન ભોગવવાની તક મળતી હોય તે પણ પિતાને પ્રવાસ બેદરકારી, આળસ, લંબાવ્યાજ કરે. પિતાના આપ્તજન, મિત્ર વિગેરે સાથે બેલતાં બોલતાંમાં છેડાઈ પડી મારફાડ કરે મુકવી, ને તેમાં માનસિક કે શારીરિક ઉપાધિઓ વેર્યા કરે. - આપણે જેની સાથે સ્નાનસૂતક ન ૩ય તેવી નકામી બાબતમાં માથા ભારી-વિચારે કર્યા કરી—“ કાજી દુબળે કર્યું તો સારે ગામણી ફીકર” એમ કરો. આ ઉપાય અજમાવો, પછી બધાજ તમને પૂછશે કે, “મિયાં તે કયું?” ત્યારે તમારૂં મુખ તુર્તજ જવાબ દેશે કે, “ભાઈ સિલજ એસી !” આરોગ્ય ઉત્તમ રીતે બગાડવાના આ ઉપાય અજમાવી જુઓ. તે ખરા છે કે બેટા ? त्रण कीमती रत्नो. કવિશ નહિ હવે મિત્ર, સ્ત્રી બાળકથી ! જીવીશ બની શકે તે, એકલાં પુસ્તકોથી. પુસ્તકો–“સેથી અગર ચપાટ માર્યા વગર, ગુસ્સાના કે કઠોર શબ્દો કહ્યા વગર અને કપડાં કે પૈસા લીધા વગર શિક્ષણ આપનાર “પુસ્તકે એજ આપણ સાચા શિક્ષક છે. એ શિક્ષકોની પાસે હમે ગમે ત્યારે જશે, તે પણ તે કદીયે ઉઘતા દેખાશે નહિ, શોધક બુદ્ધિથી તમે કંઈ પ્રશ્ન કરશે તે તેઓ કંઈ પણ વાત છુપાવી રાખશે નહિ. તેમનું કહેવું તમે સમજશે નહિ તે પણ તે કદી બબડવાના નથી. તમે કઈ વાતમાં અજ્ઞાન હશે, તે તે તમારી ઠેકડી કરશે નહિ. ખરેખર! એ જ્ઞાનના ભંડારરૂપ “પુસ્તકશાળાજ બીજી બધી લત ને સંપત્તિ કરતાં વધારે કિંમતી છે. જેને પ્રાપ્ત કરવાનું આપણે ઈચ્છીએ છીએ, તેવી કોઈ પણ વસ્તુ પુસ્તકશાળાની સાથે સરખાવી શકાય તેમ નથી. તેટલા માટે જે માણસ સત્ય, સુખ, જ્ઞાન, વિવા, પ્રેમ, તથા પ્રમાણપણા માટે ઇચ્છા રાખતા હોય, અને ઉત્સાહી ગણવા માંગતા હોય તેણે જરૂર એ પ્રભુના દિવ્ય દૂત સમાન પુસ્તકોને શોખ રાખવેજ જોઈએ. લગ્ન–સંપૂર્ણ અને અપરિચીત પ્રેમ ! ઉત્કૃષ્ટ પૂજ્યભાવ! બદલાય નહિ તેવી ભક્તિ ! દરેક પ્રતિકુળ સંગોમાં પણ એકને જ વળગી રહેનાર ધૈર્ય! ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ-અને કસોટીના સમયે ડગે નહિ તેવા હિંમત, આ સર્વે અનુપમ પતિતા સ્ત્રીનાં મુખ્ય લક્ષણે છે. પતિએ પણ સંપૂર્ણ માયાળુપણું બનાવવું જોઈએ. અને તેને દેરવાની ઇરછા ને શક્તિ પતિમાં હેવી જ જોઈએ. આવાં સઘુસવાળાં પતિ-પત્નીનું લગ્ન થાય તે જ તે લગ્નની ઉચ ભાવના તરીકે લેખી શકાય. ખરે પ્રેમ–ખરો પ્રેમ પ્રત્યુપકારની આશા રાખતો જ નથી. તે તે પ્રીય જનનું હિત કરવાજ સદા સર્વદા મથે છે. પિતાનું પ્રેમપાત્ર તે પ્રેમને બદલે વાળે છે કે નહિ તેની ખરે પ્રેમી આકાંક્ષા રાખતજ નથી. પ્રેમી પ્રેમ પ્રહણ કરવાને નહિ–પણ પ્રેમ આપવાને આતુર હોય છે. તે હમને હાય એટલે તમે તેને હાને તે રાતે બંધ થાય એટલે તમે તેને રહાતા બંધ થાવ. આ રીત ખરા પ્રેમની નથી. તે તે ઉચ્ચ પ્રકારની વાર્થતા છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન ! ૪૧ * * * प्रेमघेला प्रवासीनुं पवित्र जीवन ! (અનુસંધાન ગતાંક ૩૧૩ પાનેથી ચાલુ) “કુરાન વાંચ્યું છે? કુરાનના ફરમાને ત્યારે કબુલ છે કે?” હા ! કુરાનમાં ઈશ્વરની વાણું છે. એની મને ખાત્રી છે !” “વારૂ, ત્યારે શાંત થા ! હું સાંભળ્યું છે કે, જેને રાજા તરફથી શિક્ષા મળે છે, હેની સદ્ગતિ થતી નથી? જે વડે હારી સદ્ગતિ થાય, એવું કાંઈ કરવાને હું આવ્યો છું.” આપ સંત, મહા પુરૂષ લાગે છે ! મને શું કરવાનું ફરમાન છે? કહી માહરણે તે અણદીઠ પુરૂષના પગ પરસવા હાથ લંબાવ્યા, પણ ફકીરે દૂર હઠવા માંડયું. ફકીર સાહેબ બોલ્યા –માહરૂણ! મુઝાઇશ મા. હું એક ફકીર છું, મહમદ સાહેબને ગુલામ છું. આ જીન્દગીની અન્દર જે જે પાપ હે કર્યો હોય, તે બધાં હારી મેળે મહારી આગળ કબુલ કરી જા. યાદીથી પશ્ચાતાપ સળગશે, અને એ આગમાં હારાં બધાં પાપ બળીને ભસ્મ થઈ જશે, ને તું નવા અવતારે પાક દિલ થઈ રહીશ. હા ! પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે! પાપી હેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કલાપી. માહરણ! રાજદંડ મળેલ હશે તે પણ, પરવર દિગાર દરગુજર કરશે. બાદશાહ પાસે ભાછી અપાવવાનું હું માથે લઉં છું. રહેમાને રહીમ, બાદશાહની આંખે રહેમથી અજરોજ. ચાલવા દે ત્યારે હારી હકીક્ત! માહરણે જરા હસીને કહ્યું–શાહ સાહેબ !: “હકીક્તમાં ન ગુલ મદી, નથી પત્થર નધી દુની આજબ ગહર ચહે ને દિલ, ડુબી જા ઈસ્ક રિઆમાં.” આસ્તે આસ્તે શાહરણે પિતાની હકીકત વિચારી વિચારીને કહેવા માંડી. કઈ જમાનાઓ પર પિતાના હાથે થયેલા ગુન્હાઓ શોધી ધી વર્ણવી બતાવવા માંડયા. ફકીરશાહે પણ તે બધા મૂંગે મહેડે સાંભળ્યા કીધા. તે જે સાંભળવા માગતા હતા, તે માહરૂણને હેમાંથી નીકળ્યું નહિ. ગંભીર અવાજે ફકીરે સવાલ કર્યો – પરસ્ત્રીનું કદી પણ હરણ કર્યું છે?” માહરૂણે અભિમાનપૂર્વક બેધડક જવાબ આપેઃ “ફકીર સાહેબ આ જીદગીમાં કદી પણ નહિ.” વેશધારી ફકીરે થોડી વાર વિચાર કરી વળી પાછો સવાલ કર્યો “ ત્યારે કદી પણ પારકી સ્ત્રી તરફ આશક થયો છે?” આપ ફકીર છે. સવાલ પરથી દિલ જોઈ શકે છે. હમને કહેવાને કંઈ વાંધે નથી. હાં ! હું એક સ્ત્રી પર આશક છું. પણ જે વખતે હેને હાવા માંડ્યું તે વખતે તે પરી નહોતી. હાલ તે પરસ્ત્રી છે, અને એને માટેની ચાહના અત્યારની ઘડી સુધીએ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ બુદ્ધિપ્રભા. તેવી ને તેવી જ સજીવ છે. એને જ્યારે ચાહવા માંડી ત્યારથી તેણે ઋારામાં નવું જીવન રેડયું છે, ને અત્યારે તે તેણે મને જીવનમય કરી મૂક્યો છે. સાંઇ મહારાજ, એ મુજ જીવનને ચાહવું એને શું પાપ કહેશે?” હારા તરફ એ નાઝનીનને કેવો ભાવ હતે?” પ્રભુ! બચપણથી જ એ મહને ચાહતી. અમે હતાં એક રેપનાં બે પુષ્પ! જેવાં. પણ એની સાથે મહારા નેકો ન થયા. ઓહો ! તે દિવસે ! તે રાત્રીઓ ! તે સંધ્યાએ ! તે હવાર ! ગયા ! તે ગયાજ ! એ જીવન તે ગયુંજ ! એ બીજે ઘેર ગઈ. પણ હું એને વિસરી ન શકે! એના મહાનું લાવણ્ય મહારાથી ન ભૂલાયું. એના નેત્રની સ્ના ! વચન પુષ્પના પમરાટ, હૃદયના કલરવ, પ્રેમના પરિમળ, આ હૃદય ચીરીને જુવે, એ સાંઈ મહારાજ, કેવા હજીએ મધમધી રહ્યા છે તે? હજી પણ હૃદય એની આશા મુકી શકતું નથી. સાંઈ સાહેબ, હૈયું કમજોર કહે, આશા ન મુકી શકાઈ તે જ્યાં ગઈ હતી, ત્યાં મહારે જવું બની શકે તેવું નહતું, પણ એક યુક્તિથી, છુપે વેશે હું તેની પાસે જઈ પહોંચ્યા. પણ મહારા ગુપ્ત વેશને, એ બીચારી ભોળી બાળા ઓળખી ન શકી. હું તેનું મન આરપાર જોઈ શકતે. એના મનમાં મહારા માટે, કેવળ સુક્ષ્મ, વિશુદ્ધ, દિવ્ય સ્વર્ગીય પ્રેમ હતો; સિવાય સાંઈ, કંઈજ નહિ. હું ઝંખવાણે ફકીર સાહેબ ! મહારા એ જીવનને યૂલને સ્પર્શ નથી હ! ગરીબ બિચારી ! ખૂદા એનું ભલું કરે ! વાર ! પણ કહે, કદી મલીનભાવથી હેના કોઈ અંગને સ્પર્ષ કર્યો છે? ઓહ! ફકીર સાહેબ, આપ બધું જાણતા લાગે છે ! શું અંતર્યામી છે? જી હા. સ્પર્શ કીધે છે! પરંતુ તે સારા ભાવથી કે મલિનભાવથી, તે હું પોતે પણ ચોક્કસ રીતે નથી હમજી શકતે. આપની આગળ શા માટે છૂપાવું ? ચેખી દિલની વાત પરથી આપ પોતેજ કયાસ કરી જી. એ ચાંદરણું, ધવલરાત્રિએ એનું ખુબસુરત માં જોતાં, વાસનાનું જોર ઝાલ્યું રહ્યું નહિ. તેથી એક વખત મેહને વશ થઈ એક ચુંબન કીધું હતું. માહરૂણના પાકદિલ માટે ફકીરને હવે ખાતરી થઈ. એકદમ તે અજાણ્યા મહાપુરૂષે માહરણને હાથ પોતાના હાથમાં લઈ લીધા, અને કહ્યું –બચ્ચા ! કાંઈ ફીકર નહિ. ગભરાઈશ મા. બાદશાહની સજાવી મેત ખમવું પડશે તે હારી ગતી માટે તજવીજમાં રહીશ, પણ તે પહેલાં તને એક વાર છોડી દેવાની કોશિષ કરી છે. પ્રભુ હારૂ કલ્યાણ કરે. એમ કહી વેશ ધારી ફકીરે બન્દિખાનના લોહદાર તરફ વળવા માંડ્યું; અને ત્યાં જઈ શબંધ તે બારણાને ખેંચ્યું. ફટાક દઇને તે ઉઘડી ગયું. કેમકે સાંઇ સાહેબ પધાયો તે વખતનું તે બહારથી ઉઘાડું જ હતું. બહાર નીકળી પાછી તે દરવાજા ફકીરે બંધ કરી દીધા, અને ત્યાં આગળ ઉભા રહી થોડી વાર સુધી કાંઈ વિચાર કર્યો. મનમાં ને મનમાંજ ફકીરે નિશ્ચય કરી લીધું કે “ત્યારે હવે આને જાનથી તે મારો નહિ જ. એને ગુનેહગાર લેખીયે તેમ તે ધણુ વખત , અને હવે પશ્ચાતાપથી બળતે રહે છે, અને બિચારી સેલિમા તો નિષ્કલંકજ છે.” ફકીરનાં પગલાં પછી બાદશાહના મહેલ તરફ વધવા માંડ્યાં. ચતુર વાંચકે હમજી શક્યા હશે કે, આ ગુપ્ત વેશી પુરા તે ખૂદ બાદશાહ શાહજ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન! ૩૪૩ છે. - હાનજ હતો. પહેલાં આપણે જોઈ ગયા છીએ કે, શાહજહાને પોતે સેલિમાનો કાગળ વાંચોજ નહોતે, ફક્ત જિગતને એથી જ તેને ખપેટ સાર સાંભળે હતા. સંધ્યાકાળ પછી જ્યારે તે વખતના શરાબની મસ્તી ઉતરી ગઈ, ત્યારે સેલિમાની ચીઠ્ઠી તેમને હાથ લાગી. તે હેમણે વાંચી. માહરૂણે પહેલાં કહ્યું હતું કે સેલિમા નિર્દોષ છે. ત્યારે શાહે તે માન્યું નહતુ. સેલિમાએ પણું જયારે ચીઠ્ઠી મારફત જણાવ્યું કે પિતે નિર્દોષ છે, ત્યારે બાદશાહે તે વાત સાચી માની નહિ, અને તે જીવન મણિરત્નસમી સેલિમા તરફ શકમંદજ રહ્યા. વહેમી પુરૂષોના હૃદયમાંથી શંકા ક્યારેય જાય છે? તેથી જ તેમણે ખરી બીના શું છે, તેને પત્તા મેળવવા સારૂ તેઓ વેશ બદલી માહરૂણ પાસે બદિખાનામાં ગયા, અને ત્યાં શું થયું તે આપણે જોયું. ઘણુ યુક્તિથી સવાલ પર સવાલ કર્યા પણ નિખાલસ જવાબથી બાદશાહને સદેહ દૂર થશે અને માહરૂણને ફરમાવેલી સજ મેકુફ રાખી, અને તેજ ઘડીએ જેલના પહેરે ગીરને બોલાવી હુકમ કર્યો કે –“ બદિવાનને પેટપુરતું ખાવાનું આપજે, અને તે કોઈ પણ રીતે કષ્ટાય નહિ એવી સંભાળ રાખજે. શાહજહાનની ઘાતકી તૃષા ઈતિહાસમાં મશહુર છે, પણ જે તેના ઉચ્ચ અભિલાની અન્દર આડરૂ૫ નડતા તેમને જ તે નિર્દયતાથી ઉખાડી નાંખતાં પાછુ જેતો નહિ, નાહક હિનીજ તેને તરસ હોય એવું કદી બન્યું નથી. પિપાક બદલ્યા વિના જ વેશધારી ફકીર સાહેબ સેલિમાના આવાસ તરફ ગયા. સેલિભાપર બાદશાહને પાર હતા. એટલું વ્હાલું એને બીજું કઈ હતું નહિ. નાહક બિચા રીને આટલું સંકટ આપ્યું તે માટે બાદશાહને મનમાં બળાપે ઉભે થયો. વળી એમ વિચાર કરે છે કે શાંત્વન આપી, માફી ચાહી, રમત ગમત રહડાવી એ ગુજરી વાત વિચારે પડાવી દઈશ, આખા અઠવાડીઓ સુધી સેલિમાના રણવાસે રહી બધો દિવસ મે જમજહને ઉત્સવમાં ગાળીશ, ને એટલું આનદમાં જતાં બધુ ભૂલી જશે! અને સેલિમાન સન્તવની ખાતર હવે એના તરફ બીલકુલ શક રહ્યા નથી, તે જણાવવા સારૂ, બાહરણને કેદખાનામાંથી છોડી મૂકીશ એટલે ભળી સેલિમા વિર્યું વિસારે મુકશે. પણ અત્યારે આ વેશ જોઈને હસીને સેલિમા પૂછશે કે “આ ફકીરી લેબાશ આજ કેમ ધારણ કર્યો છે? તે હું શું જવાબ દઈશ? હા ! ઠીક. એમજ કહેવું કે –“દુનીયાંને બાદશાહ હોવા છતાં પણ તારા પ્રેમને ફકીર થઇ આવ્યો છું.” આ બધા સુખના વિચારોની વાતનું ગઠક ગોઠવતાં ગોઠવતાં બાદશાહ શાહજહાન એક ગુનેહગારની માફક છાનામાના સેલિમાના શયનમનિરમાં પેઠા, તે પછી શું થયું તે આપણે છેવટના પ્રકરણમાં જોઈ ગયા છીએ; અને ખરેખર; રામચન્દ્રજીને કયાં ખબર હતી કે પ્રાતઃકાળે વનવાસ જવું પડશે? પ્રારબ્ધ વશ વિશ્વ-અમથો અમથાંજ હું ને મહારામાં મરી જાય છે ને થનાર તેજ થાય છે. અનેક ખૂશ ખાલમાં ચાલ્યા આવતા શાહને સેલિમાના મૃત શરીરનાં દર્શનથી શું થયું હશે? અનેરી આશ માંહી હા-નિરાશાએ લપાઈ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ બુદ્ધિપ્રભા. जैनोनी जाणीती जातिओ अने तेनी उत्पत्ति. ગૃહ ! આજે જે લેખને આપના સન્મુખ રજુ કરવામાં આવે છે તે લેખને સાંગાપાંગ રજુ કરવા જેવું સાહિત્ય હજુ પ્રકાશમાં આવ્યું નથી, અને તેને લીધે જ આજે આ બેખને છિન્નભિન્ન અને અપૂર્ણ સ્થિતિમાં રજુ કરવો પડે છે. પૂર્વકાળના ઈતિહાસિક શંખના અભાવે જાતે સંબંધીની ખરી હકીકત મળી શકતી નથી. છુટાછવાયાં જે જીવન ચરિત્ર પ્રકાશમાં આવ્યાં છે, તેમાંથી પણું ન્યાત સંબંધી જોઇતી હકીકત મળી શકતી નથી. એક વખત એ હતી કે જે વખતે હિંદની સમગ્ર જાતે જૈનધર્મને માનતી હતી, અને તે માટેના સંખ્યાબંધ પૂરાવાએ જૈન પ્રતિમાઓ ઉપરના શીલાલેખે અને જૈન મંદિરોના શીલાલેખે ઉપરથી મળી શકે છે. પૂર્વકાળે જનધર્મને માનનારી કેટલીએક જ્ઞાતિઓનું તે અત્યારે અસ્તિત્વ પણ નથી, અને કેટલીએક જ્ઞાતિઓએ તે સદંતર રીતે અન્ય ધર્મને સ્વીકારેલે જણાય છે. તે જ્ઞાતિની ઉત્પત્તિ કયારે થઈ, કયારે જનધર્મને અંગીકાર કર્યો અને કયા કારણોથી તે ધર્મને તે જ્ઞાતિઓએ ત્યાગ કર્યો તે સંબંધીની કાંઈ હકીક્ત આ લધુ લેખમાં જોતા સાધનના અભાવે રજુ કરી શકાતી નથી. આ લેખમાં તે ફક્ત હાલમાં જનની જાણીતી જાતિઓ, એસવાળ, શ્રીમાળી અને પરવાડ સંબંધી મળી શકે એવી માહિતીને રજુ કરી છે. શ્રીમાલ ઉત્પત્તિ, આ ભરતખંડની બહાર સુવર્ણમય હેમવંત નામને પર્વત છે તે એક હજાર બાવન જન લાંબે, સે જન ઉંચે અને બારકલા પ્રમાણ પહેળે છે. જેના ઉપર પદમસરોવર નામનું એક સુંદર તળાવ છે. જેમાંનું પાણુ ક્ષીર (દુધ) જેવું સફેદ અને નિર્મળ છે. તેની ઉંડાઈ દશ એજન, પહોળાઈ પાંચસે લેજન, લંબાઈ લગભગ હજાર જનના પ્રમાણમાં છે. જેનું પાણી કદી સુકાતું નથી. તે સરોવરમાં એક યોજન પ્રમાણુ લાંબુ પહોળું એક કમળ છે. જેની ઉપર મણિમય રત્નથી જડીત, અર્ધા ગાઉની લંબાઈ, પહેબાઈ અને ઉચાઈવાળું એક મંદીર છે. જે માટે લક્ષ્મીદેવી વસે છે. તે સિવાય તે સરે વરમાં નાના મોટા એક કરોડ વીસ લાખ પચાસ હજાર એકસો વીસ કમળે છે. જેમાં બીજા કેટલાક દેવતાઓ ને દેવીઓ વસે છે. જેને વિસ્તાર ઉગી નહિ હોવાર્થ અમે જ નથી. એક સમયે લક્ષ્મીદેવી દેવલોકમાં પધાર્યા તે વખતે છે તેને પિતાના અર્ધ ઇંદ્રાસન પર બેસાડી ઘણું સ્વાગત કરી એક કલ્પવૃક્ષના પુષ્પોની માળા પહેરાવી. ત્યારબાદ લક્ષ્મી દેવી દેવામાંથી હેમવત પર્વત ઉપર પોતાના સ્થાનકે જવા નીકળ્યાં. રસ્તામાં એક જગ્યાએ કલ્પવૃક્ષના પુષ્પોની માળા તુટી ગષ્ટ. જેનાં પુષ્પો જમીન ઉપર વેરાઈ પડયાં, અને ભમ રાએ ત્યાં ગુંજારવ કરવા લાગ્યા. લક્ષ્મીદેવીએ ધાર્યું કે મારી માળા કદી તુટે નહિ ને તુટી તેના પુષ્પ આ જમીન ઉપર પડયાં તે જરૂર આ ભૂમી કાંઈક મહીમાવંત હોવી જોઈએ. એમ ધારી પિતાના પરિવાર સાથે ત્યાં નિવાસ કર્યો. દૈવિક માયાથી થોડા સમયમાં એ સુદીર બાગબગીચાઓ અને ભવ્ય મકાને સાથેનું એક રમણીક નગર વસાવ્યું. આજુબાજુથી ત્યાં સંખ્યાબંધ મનુષ્ય વસવા આવ્યાં. આ ભૂમી ઉપર લક્ષ્મીદેવીની માળાના પુષ્પો વેરા Page #27 -------------------------------------------------------------------------- ________________ જેનોની જાણીતી જાતિઓ અને તેની ઉત્પત્તિ. ૩૪૫ યેલા હોવાથી નગરને લકે પુષ્પમાળ નામના નગરથી ઓળખવા લાગ્યા અને દિનપરદિન લે કે ત્યાં વધારે ને વધારે વસવા આવ્યા. અને થોડા જ સમયમાં ત્યાં રાસી ચટએ સાથેનું નવ જન પહોળું અને બાર એજન લાંબુ નગર વસી ગયું ને ત્યાર પછી લક્ષ્મીદેવી પદમસરોવર ચાલ્યાં ગયાં અને લોકેએ રાજા નક્કી કરી રાજપાટ ક્ષત્રીઓને આધિન કર્યું. ઘણાં વર્ષો વિત્યા પછી એક સમયે લક્ષ્મીદેવી આ નગર ઉપરથી પસાર થતાં હતાં. તે વખતે નગર ઉપર તેમના કંઠમાંથી મણિમાણિકાદિ રત્નજડીત હાર તુટી ગયો, અને તેમનાં રત્ન નગરમાં વેરાયાં. તે ઘણાં જ એ લેવા છતાં ખુટયાં નહિ. આ મહિમાથી નગરજનોએ આ નગરને રત્નમાળ તરીકે લેકે ઓળખવા લાગ્યા. ત્યાર પછી ઘણે લાંબો કાળ વીત્યા પછી એક સમયે લક્ષ્મીદેવી આ નગરની સ્થિતિ જોવા માટે વિમાન ઉપર બેસી અર્ધ ઘડી માટે આવ્યાં, જે જાણ નગરને રાજા અને નગરજનો તેમને પગે લાગ્યા અને સંખ્યાબંધ ફળફુલ, વ, નાણું વગેરે તેમના ચરણ આગળ મૂકી તેમની ઘણી ભક્તિ કરી, જેથી તુષ્ટમાન થએલી દેવીએ પોતાના ગળામાંની પુષ્પમાળા નગરજનોને આપી, તેઓ ત્યાંથી ચાલ્યાં ગયાં. જે માળા લેવા માટે નગરજને અંદર અંદર તકરાર કરવા લાગ્યા, અને તકરાર ઘણી વધી પડી. છેવટે એક ડાહ્યા માણસે તેને એવી રીતે નીવડે આ કે આ બધાં દેશને અર્પણ કરેલાં ફળફવ, નાણું વગેરેમાંથી દેવીનું એક સુશોભીત મંદિર બંધાવી તેમાં દેવીની મૂર્તિને પધરાવવી અને તેમના ગળામાં આ પુષ્પમાળા પહેરાવવી. જે માળા કદી કરમાય તેવી નહોતી. આ વાત બધા નગરજનોને પસંદ પડી અને તે મુજબ દેવીનું મંદિર બંધાવી તેમાં દેવીની મૂર્તિ પધરાવીને તે માળ દેવીને પહેરાવવામાં આવી. માળા લક્ષ્મી (શ્રી) દેવી તરફથી મળેલી હોવાથી તે શ્રીમાળ તરીકે ગણવા લાગી. જે ઉપરથી નગરનું નામ શ્રીમાળનગર પાડવામાં આવ્યું. જે નગરમાં વસ્તા નગરજને શ્રીમાળી તરીકે ઓળખાવા લાગ્યા. ૨. આ વાતને થોડા સમય વીત્યા બાદ તે નગરનું રાજ્ય રાજા શ્રીમળ કરતે હતે. તે શ્રીબળ રાજાને એક લક્ષ્મી નામની પુત્રી હતી. તે પુત્રી ઘણી ડાહી, ચતુર અને રૂપવંતી હતી. તેને લાયક પતિ મેળવવા માટે એકદા રાજાએ સ્વયંવરમંડપ રચવાને વિચાર કર્યો. પરંતુ સ્વયંવરથી મારી કન્યાના પતિને અને મારે નાહક બીજા રાજાઓ સાથે યુદ્ધમાં ઉતરવું પડશે. રાજાઓ અંદર અંદર લડી નાહક હજારે જાનની ખુવારી કરશે એ વિચારથી સ્વયંવરને વિચાર માંડી વાળી બ્રાહ્મણોની સલાહ મુજબ અશ્વમેધ યત કરી દેશદેશાવરથી હજારો બ્રાહ્મણોને બેલાવી તે બ્રાહ્મણ પાસેથી દરેક દેશના રાજાઓની હકીકત મેળવી, કઈ લાયક રાજા સાથે તેનું લગ્ન કરવું; તેમજ યજ્ઞના પુન્યથી પણ કન્યાને લાયક પતિ મળી શકશે. એમ બ્રાહ્મણોએ સમજાવેલું હોવાથી અશ્વમેધ યજ્ઞ માટેની સઘળી તૈયારીઓ ચાલુ કરવામાં આવી. દેશદેશાવરમાં કુમકુમપત્રીકાઓ મોકલાવી જલદીથી ખબર પોંચાડવામાં આવી; તેમજ અશ્વમેધ યજ્ઞના અને ચારે દિશામાં ફેરવી સઘળે સમાચાર પહોંચાડી દેવામાં આવ્યા. ૩. આ વખતે ભગવંત મહાવીર સ્વામી શેત્રુંજયની તલાટીને પવિત્ર કરી હારે છને પ્રતિબંધ આપી રહ્યા હતા. જે વખતે અશ્વમેધ યાતની વાત ભગવંત મહાવીરે પાનબળથી જાણીને અને આ રાજનને ગતમથી પ્રતિબોધ થવાને છે તેમ સમજી પાંચ Page #28 -------------------------------------------------------------------------- ________________ ३४९ બુદ્ધિપ્રભા. શિષ્યો સાથે મૈતમ સ્વામીને શ્રીમાળનગર તરફ વિહાર કરવાની આજ્ઞા આપી અને ગામ સ્વામીએ પોતાને વિહાર ચાલુ કર્યો. આ વખતે શ્રીમાળનગરમાં અશ્વમેધ યજ્ઞ માટેની તેયારીઓ તડામાર ચાલી રહી હતી. દરરોજ સંખ્યાબંધ બ્રાહ્મણે શ્રીમાળનગરમાં આવતા હતા. આખું શ્રીમાળ નગર હજાર બ્રાહ્મણથી ચીકાર ભરાઈ ગયું હતું ને અશ્વમેધ યજ્ઞના અશ્વને પણ સેંકડે દેશ ફેરવી પાછો લાવવામાં આવ્યે હતું, અને બીજા પણ સંખ્યાબંધ જાનવરોને યજ્ઞ માટે ભેગાં કરવામાં આવ્યાં હતાં અને યજ્ઞ માટેની સઘળી તૈયારીઓ પશુમંડપમાં ચાલુ થઈ ગઈ હતી. સેંકડે બ્રાહ્મણે વેદમંત્રોના ઉચ્ચાર કરી રહ્યા હતા. હજારની સંખ્યામાં બ્રાહ્મણે ને નગરજનેની મોટી ઠઠ જામી હતી, જેમાં ગાતમસ્વામી અને તેમના પાંચ શિષ્યના સગા વહાલાઓ પણ હાજર હતા. પ્રતિપાળ યજ્ઞશાળાની બહાર બધા જાનવરોને એકત્ર કરી ઉભો હતે. તે સમયે ગતમસ્વામી પાંચસે શિષ્યોને સાથે લઇ ત્યાં આવી પહોંચ્યા અને દયાધર્મના શીતળ ઉપદેશને જોશથી વહેવડાવવા માંડશે. યજ્ઞનું ખરૂ સ્વરૂપ સમજાવવામાં આવ્યું. સધર્મનું સ્વરૂપ વિસ્તારથી ચીતરવામાં આવ્યું. ગામ જેવા લબ્ધીવંત મુનિને ઉપદેશ શું ન કરી શકે? હિંસામય વાતાવરણ વીખરાવા માંડયું. દયાધર્મને શિતળ પવન ફુકાવા માંડ્યા. જય જય ધ્વની સાથે શ્રીમાળ રાજ સંખ્યાબંધ બ્રાહ્મણો અને સવાલાખ રજપૂતોએ હિંસામય ધર્મને ત્યાગ કરી દયાધર્મને આશ્રય લીધે. જનધર્મનું ખરું સ્વરૂપ સમજાવી તેઓને જૈન બનાવવામાં આવ્યા. તેઓએ શ્રીમાળનગરમાં જનધર્મને અંગીકાર કરેલો હોવાથી તેઓ શ્રીમાળી જૈન તરીકે ઓળખાવા લાગ્યા. તે વખતે શ્રીમાળીમાં એકસો ત્રેપન જુદી જુદી નાલ્યો ગણાતી હતી. ત્યારબાદ શ્રીમાળથી ગૌતમ સ્વામી વિહાર કરી અન્ય દેશમાં સંખ્યાબંધ બ્રાહ્મણ તથા રજપૂતને દયાધર્મને ઉપદેશ આપી જેની બનાવતા બનાવતા વિચારવા લાગ્યા. આ વાતને થોડો સમય વીત્યો હતો તેવામાં શીરોહીના રાજા પરમારના પુત્ર ભીમસેને શ્રીમાળનગરને ઘેરો ઘાલે, રાજ શ્રીમળ બળવાન હોવા સાથે લશ્કર સારૂ ધરાવતા હોવાથી લડવાને સમર્થ હિતે; છતાં દયાધર્મના તાજા સંસ્કારો એ કાંઈક જુદીજ દીશામાં કામ કર્યું. તેણે વિચાર કર્યો કે નાક લડાઇમાં ઉતરી હજરો જાની ખુવારી કરી પાપનો ભાગીદાર બની નરક ગતિને અધિકારી હું શા માટે બનું? પુત્ર નહિ હેવાથી આખરે આ રાજ્ય તે બીજાને આધિનજ થવાનું છે એમ વિચારી મંત્રીની સલાહ લઈ ચઢી આવનાર રાજ ભીમસેનને કહેવરાવ્યું કે આપ નાહક લડાઈમાં ઉતરી હજારો જાની ખુવારી શામાટે કરી છે. આ મારી પુત્રને વિવાહ આપની સાથે કરી આ રાજ્ય તે આપને જ સોંપવાનું છે. આ મુજબ પુત્રીને વીવાહ રાજા ભીનસેન સાથે કરી રાજ્યપાટ તેને સેપી રાજા શ્રીમળ શુદ્ધ શ્રાવકધર્મને પાળવા લાગે. જેને પાંચ વર્ષ વીત્યાં હશે તે દરમ્યાન લક્ષ્મીને ઉપલદેત્ર અને આસલ નામના બે પુત્રો થયા, અને તે પછી રાજા શ્રીમને પુત્રી અને જમાઈની રજા લઈ શ્રી ગૌતમ સ્વામી પાસે રાજગૃહીમાં દીક્ષા લીધી. જેઓ પાછળથી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે. ત્યારબાદ લક્ષ્મીને એક ત્રીજો પુત્ર નામે અાસપાલ થયેલો છે. જે પછી રાજા ભીમસેન શ્રીમાળ નગરનું રાજ્ય પિતાના વચલા પુવ આલને આપી સ્વર્ગે ગયેલ છે ને રાજકુંવર ઉપલદેવને રાજા ભીમસેન સાથે કોઈક તકરાર થવાથી ઉધડ મંત્રીને સાથે લઈ વેસ (હાલનું રસીયા) નગર વસાવ્યું છે કે, જ્યાં અગાડી શ્રી રત્નપ્રભસુરી આચાર્ય, ત્રણ લાખ ચોરાસીહજાર રજપૂતાને જેને બનાવી એશ વંશની સ્થાપના કરી છે. જેને Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર. ૩૪૬ સવિસ્તર હેવાલ આપણે આગળ ઓશવાળાની ઉત્પત્તિમાં જોઈશું, પાછળથી શ્રીમાળ નગરની પડતી વખતે સંખ્યાબંધ શ્રીમાળી જેને માળવા, મેવાડ, સોરઠ, ગુજરાત, ગેહલવાડ, દક્ષિણ, લાટ, ઉત્તર હીંદુસ્તાન, વગેરે દેશોમાં વિખરાઈ ગયા છે. જેમાંથી કેટલાકે એ પાછળથી વૈશ્નવ અને શીવ ધર્મો અંગીકાર કર્યા છે જેમાંથી કેટલાકને કુમારપાળ રાજાના વખતમાં હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ફરી જૈનો બનાવવામાં આવ્યા છે. ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી आगळ वधतुं बरोडा जैन एसोसीएशननुं कामकाज. - wate વડેદરાની જાહેર જૈન પ્રજાની ઉન્નતિ અર્થે કામ કરતું બરોડા જૈન એસોસીએશન વડોદરામાં હમણાં ઘણુજ ઉમંગ અને વૃદ્ધિ સાથે કામ કરી રહ્યું છે. સ્ત્રી કેળવણુના વિભાગ માટે, જૈન અને જનેતર સ્ત્રીઓની કેવળણું, નીતિ, ફરજ વિગેરે માટે એક ખાસ સભા શહેરમાં જાની શેરીના ધર્મશાળાના મકાનમાં અમદાવાદથી ખાસ બોલાવવામાં આવેલાં સ. વિધારી બી. એ. ના પ્રમુખપણું નીચે ભરવામાં આવી હતી ને ઘણો જ ઉપયોગી ભાષણે કરવામાં આવ્યાં હતાં. ગયા અઠવાડીએ સમાજ સેવાના મકકાર્યથી જાણીતાં થયેલાં શ્રીમતી સે. શારદાગીરી બી. એ. ના પ્રમુખપણ નીચે કોઠી પિળમાં જૈન એસોસીએશનના હેલમાં સ્ત્રીઓની મોટી સંખ્યા સમક્ષ ભાષણો આપવામાં આવ્યાં હતાં. જે વખતે મીસ માસ્કેરીનીઝ, સ્ટેટ નર્સ તથા શારદા બહેન, સુલોચના બહેન વિગેરે બહેનનાં ભાષણે ધણુંજ બોધપ્રદ હતાં. તા. ૫ ના રોજ એસોસીએશનના હલમાં ત્રીજું વ્યાખ્યાન મીસ માસ્કેરીનીઝનું થયું હતું, જે વખતે પણ ઘણી જૈન તથા જૈનેતર સ્ત્રીઓએ તેમાં ભાગ લીધે હતે. આમ આ જન સંસ્થા જૂદાં જુદાં સેવા તથા કર્તવ્યનાં કામો બજાવી રહ્યું છે. તેના ચાલાકો રા. નંદલાલભાઈ વકીલ, રા. પાદરાકર, રા. મણીભાઈ વૈધ વિગેરેના પ્રસંશા પાત્ર ઉધોગ માટે ધન્યવાદ આપી જૈન એસસીએશનની આબાદી ઇચ્છીએ છીએ. स्वीकार. પરલેક પ્રકાશ –શ્રી ઝવેરી મોરબી તરફથી ભેટ હ. ૨. રા. પોપટલાલ કેવળચંદ શહ, અમદાવાદ, કિશરમણિ માળા નં. ૪–શ્રાવક શ્રાવિકા ધર્મ-રા. રા. અચરતલાલ જગજી વનદાસ મશાલીઆ, ભાવનગર. પાંત્રીશ બેલઃ—(સરળ અર્થ સાથે તથા આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત ભાવાર્થ)શ્રી માંગરોળ નિવાસી બહેન ઈકોર દેવચંદ તરફથી ભેટ. હ. માસ્તર ઉમેદચંદ રાયચંદ. શ્રી જૈન શ્રેયકર મંડળ હસ્તક ચાલતા શ્રી જન કેળવણી ખાતાને રીપી–-શ્રી જૈન શ્રેયસ્કર મંડળ. મહેસાણ. Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્મિપ્રભા. * श्री महावीर जैन विद्यालयना विद्यार्थीओनी धार्मिक परीक्षाओनुं परिणाम. ૩૪૮ વિદ્યાર્થીઓનાં નામ રમીલાલ મગનલાલ મેદી. માધવજી ધનજી છે. ગનલાલ નાનચંદ શા મેાનલાલ હેમચ'દ શાહ. ચુનીલાલ જીવરાજ શાહ. ગોવીંદજી ઉજમશી શાહ. અંબાલાલ ચતુરભાઈ શાહ, રતીલાલ માણેકચ'દ જસાની. ચીમનલાલ મેતીલાલ પારેખ. માર્ક, | વિદ્યાર્થીઓનાં નામ, અખાલાલ માણેકલાલ શાહ, સાભાગથ‘દ તેમ૬ એક ૧૫ ચીમનલાલ દલસુખભાઈ શાહ. ૧૫ પ 4 મેાહનલાલ હરીભાઇ શાહ. ४७ ४७ ४७ કુલપત વીઠ્ઠલ મહેતા. મેાતીલાલ ધરમચ'દ કોઠારી પ્રાણલાલ મકનજી મહેતા. હીરાલાલ ભાયદે શાહ, મા. ૪૩ ૪૨ ૪૦ કટ ૩૮ ૩૫ ૩૪ 20 285 ૪૪ ૪૪ ! ગમેહનદાસ કલ્યાણજી સ્ત્રીના. ૨૧ ૩૪ વિનતિ. સર્વે જૈન બધુઆતે વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે:-જૈન એસેસીએશન ક્ ઇન્ડિયાની વાર્ષિક સમી તા. ૩૧-૧-૧૯૧૬ ના રાજ મળી હતી તે ધુ્રસંગે શેડ રતનચંદ તલકચંદ માસ્તરના ભાષણ પરત્વે અમે સર્વે જૈન ધર્માભિલાષી ખધુએ!નું ધ્યાન ખેચીએ છીએ. તે ભાષણુ છાપેલાની એક નકલ અમાને મળી છે જે સ્થળ સંકેચને લેને અમે પ્રગટ કરી શકયા નથી પરંતુ તેની અંદર જૈન કામ અને બ્રીટીશ સરકાર તરફ વફાદારી, જૈન પ્રમમાં જાહેર જુસ્સાની જણાતી જરૂર, ન કામની ઘટતી જતી સંખ્યા, સસ્તા ભાડાની ચાલી, સુવાવડખાનાની ભારે જરૂર, જૈન શ્રીમતેતે અરજ વિગેરે બાબતો વિષે જે જે વિચારી તેઓએ પ્રદર્શીત કર્યા છે તે ખાસ જૈન પ્રજાએ મનન કરવા જેવા છે માટે દરેક ધુઆને તે વાંચવા વિજ્ઞપ્તિ છે. વડોદરા તેસિહુ અનાથાશ્રમઃ——આ નામની સંસ્થા અનાચેાના લાભાર્થે વડોદરામાં ખેાલવામાં આવી છે. તેના મંત્રી રા. રા. મસીભાઈ વસનજી બી. એ. એલ. એલ. બી. છે. તેઓ તરફથી જણાવવામાં આવે છે કે આ અનાથાશ્રમી માટે એરડીએ બધા વવામાં આવે છે તથા આશ્રયદાતાની મદદથી પાંચ એડીએ! માંધી છે. અને દસ આંધવાની બાકી છે. જે સગૃહ રૂ. ૨૫૧) આપશે તેના નામથી એક એારડી બાંધવામાં આવશે અને દાંતાના નામની આરસની તકતી તે ઉપર ચડવામાં આવશે. આ ઉપર અમો દરેક દયાળુંબતું ધ્યાન ખેચીએ છીએ. અનાથોને બચાવવાં એ દરેક હિંદુ બચ્ચાની આઈને ક્રુજ છે, . શ્રી મહાવીર જૈન વિદ્યાલચના વિદ્યાર્થીની ધાનિક પરીક્ષાનું પરિણામ અમેને તેના આ. સેક્રેટરી રા. રા. શ્રીયુત મેીચ'દ ગીરધર કાપડીઆ સોલીસીટર તરફથી મળ્યું છે. પરીક્ષક તરીકે અત્રેના વતની રા. રા. વકીલ કેશવલાલ પ્રેમ# . એ. એલ. એલ. બી. માદી કે જેખા ધાર્મિક વિષયમાં સારૂં જ્ઞાન ધરાવે છે તેમને નિમવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્ચીએમના અભ્યાસ પરત્વે સાર! સતાય જહેર કયા હતે! અને તે શાસ્ત્રી પડિત ત્રલાલજીના અસ્ખલિત પ્રાસને સ્વય ફળ છે તેમ નહેર ક્યું હતું. Page #31 -------------------------------------------------------------------------- ________________ બેગ પ્રકરણ. ૩૪૮ વોહી રિપ. ભાષણ–આ માસિકના સંપાદક રા. ૨. મણીલાલ મેવલાલ પાદરાકરે “સેવાધર્મ” ઉપર વિદ્યાર્થીઓ સમક્ષ તા. ૭-૨-૧૬ ના રોજ આ બે ગત મેનેજીંગ કમીટીના મેમ્બર . . ઝવેરી અમૃતલાલ મહેઘાલના પ્રમુખપણું નીચે ભાષણ આપ્યું હતું. જેની રૂપરેખા તરીકે અમોએ આ અંકમાં “સેવાધર્મ”ના મથાળા નીચે જુદું પ્રગટ કર્યું છે, તેથી અત્રે તેને ઉલ્લેખ કર્યો નથી. બક્ષિશ ખાતે આવેલી મદદ, ૫-૦-૦ બેગના વિધાર્થી ભાઇલાલ મોતીલાલ-ખેડા. ૨૫-૦૦ શેઠ મગનલાલ હકમચંદ હ. ઝવેરી ભોગીલાલ ભલ્લાલ. - અમદાવાદ, દોશીવાડાની પળ. શ્રી માસિક મદદ ખાતે આવેલી મદદ ૮-૦-૦ બોડીંગની મેનેજીંગ કમીટીના મેમ્બર રા. શા. જમનાદાસ સવચંદ. અમદાવાદ વાઘણ પિળ. બા. સને ૧૮૧૫ ના માસ એટોબરથી તે સને ૧૮૧૬ના માસ જાનેવારી સુધી માસ ગારના દર માસિક રૂપીઆ બે લેખે. વિજ્ઞપ્તિ. સર્વ જન બંધુઓને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે લસાદિ જેવા માંગલિક પ્રસંગે બેડીંગને મદદ કરી આભારી કરશે. હાલમાં બેઠગ તરફથી બોગના પ્રેસીડન્ટ રા. ૨. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તથા તેના એ. સેક્રેટરી રા. . વકીલ મેહનલાલ ગોકળદાસ બી. એ. એલ. એલ. બી. ની સહીથી બેડ'ગના હિતાર્થ તત પ્રસંગને લગતી પત્રિકાઓ છપાવી પ્રગટ કરવામાં આવી છે તે પત્રિકા લેઇ બેગનો જે માણસ જે જે સસ્પૃહસ્થોને ત્યાં લગ્ન આદિ માંગલિક કાર્યના પ્રસંગે આવે યાતે પચ્ચીમ જે બંધુઓ ઉપર મેકલવામાં આવે તે બંધુઓએ યથાશક્તિ મદદ આપી બોડીંગને ઉપકૃત કરશે. બેઠગને મદદની અનિવાર્ય જરૂર છે તે સર્વે બંધુઓ જાણે છે. તેમ આજકાલ કરતાં દશ વર્ષ થયાં આ બેગ પિતાનું કાર્યક્રમ બજાવી રહી છે તે સર્વ બંધુઓની નજર બહાર તે નહિ હોય! બંધુઓ ! જમાનાનુસાર કેળવણીના ક્ષેત્રને સતેજ કરવાની ઘણજ આવશ્યકતા છે, આપણું જીન મંદિરોને મહત આધાર આપણાં જ્ઞાન મંદિરોને અવલંબી રહ્યા છે. માટે હવે તે ક્ષેત્રને પુષ્ટિ આપવાની વિશેષ જરૂર છે. તેમની ખરી જાડેજલાલીને યાતે તેની સમસ્ત ઉકાતિને આધાર તેના કેળવાયેલા નિયામકો ઉપર છે. સ્તભ વિના જેમ હવેલી ટકતી નથી તેમ કેમના ઉદયવિના કેમની જાહેરજલાલી સંભવવાની આશા તે હવામાં કિલ્લા બાંધવા સમાન છે. બંધુએ ! એક બે ચાર દિવસ ધર્મની જાડેજલાલી કહેવડાવવા કરતાં તેની એવી સંગીન પેજના એ કે જેથી સદાની જાહોજલાલી કેમની થાય. આ સઘળી પેજનાનો માર્ગ કેળવણી છે તે સર્વમાન્ય સિદ્ધાંત છે. તેની વૃદ્ધિ થવાથી જેમની અંદર રહેલી બદી-સડે-હાનીકારક રિવાજે, અયોગ્ય જ્ઞાતિરૂઢ બંધનેને સ્વયં નિવેડા આવી જશે, તેમજ સામાજીક તેમજ નૈતિક સિદ્ધાંતને સ્વયં પ્રાદુર્ભાવ થશે. માટે બંધુઓ! Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ બુદ્ધિપ્રભા. તમે કેળવણીના ક્ષેત્રને વિશેષ પિષશુ આપે. દેશદેશ અટન કરી ભારતના ભુષણ અને દેશના કોહિનુર સુજ્ય શ્રીમંત સરકાર ગાયકવાડ સિયાજીરાવે પણ દેશના ઉદયને માટે મુખ્યમાં મુખ્ય બે બાબતની જરૂર જોઈ છે તે એક કેળવણીની વૃદ્ધિ કરવી અને બીજું બાળલગ્ન અટકાવવાં. કારણ કે સર્વ સુધારાનાં મૂળ અને ઉત્ક્રાંતિનાં મૂળ તેમજ અંતરે છે. શ્રીમંત સરકારે તેની જરૂરીઆત સ્વાકારી છે તેટલું જ નહિ પરંતુ પિતાના સમસ્ત રાજ્યમાં તે બાબતના કાયદા પસાર કરી હિંદ ભૂમિમાં કીર્તિને અમર સ્તંભ રોપ્યો છે. આ ઉપરથી આ૫ બંધુઓ જોઈ શક્યા હશે કે કેળવણીની કેટલી બધી આવશ્યકતા છે. માટે પ્રત્યેક વીરપુત્ર પિતાની શક્તિ અનુસાર કેળવણી લેતી સંસ્થાને પ્રથમ મદદ કરશે વ્યવસ્થાપક એવી આશા રાખું છું. माणसामां श्री वीशापोरवाड जैन ज्ञाती तरफथी वे जैन उपा श्रयोना खात मुहुर्तनी शुभ किया. શ્રી વિશાપરવાડ જૈન જ્ઞાતિ તરફથી હાલમાં અને બે જૈન ઉપાશ્રયનાં મકાને બાંધવામાં આવનાર છે. તેના ખાત મુહુર્તની ક્રિયા કરવાનું તે, ૨૭ માહે જાન્યુઆરી અને ૧૯૧૬, વાર ગુરૂને સવારના કલાક (૧૧) નું હતું. તે પ્રસંગે જ્ઞાતિ તરફથી મા રાવ લશ્રીને તે ક્રિયા કરવાને માટે અગાઉથી આમંત્રણ કરવામાં આવ્યું હતું જે તેઓશ્રીએ સ્વીકાર્યું હતું. તે મુજબ તે દીવસે સવારના દશ વાગતાના સુમારે બેંડ સાથે સંધ તરફથી તેઓશ્રીને તેડવા માટે દરબારગઢ એક સાત ગૃહસ્થનું ડેપ્યુટેશન ગયું હતું. મહારાવળજી શ્રી તસિંહજી, યુવરાજ શ્રી સાજનસિંહજી તથા કચેરીમંડળ સાથે સાડાદશ વાગતાંના સુમારે વજા પતાકાથી શણગારવામાં આવેલા મંડપમાં પધાર્યા હતા. શ્રી જ્ઞાતિ તરફથી શા. ગીરધરલાલ નથુભાએ મંગળ તીલક કર્યા બાદ જૈન કન્યાશાળાની બાળાઓ તથા બાળકોએ મહારાવલજીશ્રીના ગુણાનુવાદ ગત કવિતાઓ ગાઇ હતી. બેની આજે ઉમંગ ન માયરે, બેની પ્રજાપતિ પધારીયા; બેની તખ્તસિંહજી મહારાજરે, એની પરદુઃખભંજન સાહેબ. બેની આજે. બેની પરોપકારી રાજવી, બેની નીતિમાં નિપુ શુ છે; બેની બુદ્ધિના આઠ ગુણે કરી, બેની ભરપુર છે ભંડારરે. એની આજે. બેની રાજ્ય ધુરંધર રાજીયા, બેની તેથી હદય ઉભરાય રે; બેની સત્યશીલ ગુણે શોભતા, બેની જીવદયા પ્રતિપાળરે. બેની આજે. બેની ક્ષમાગુણ ભંડાર છે, બેની ન્યાથગુણસંપન્ન સદા; બેની સમ દ્રષ્ટિએ શોભીતા, બેની હદયકમળ છે ગબીરરે. બેની આજે, બેની કુંવર સાહેબ શોભતા, બેની સજાના ગુણે ભલા બેની પરાક્રમી સિંહ રાજીયા, એની વિદ્યા અલંકારે શીતા. એની આજે. બેની યથા ગુણે કુંવર દીપતા, બેની દીવાન સાહેબ અતી ભલા; બેની કમળ જેવા મુખે શોભતા, બેની ન્યાય આપે હા ન્યાયથી. બેની આજે. બેની ન્યાય નિપુણના ભંડાર છે, બેની ચીરણ પ્રજાપતિ; બેની રાઓલજી મહારાજ રે, બેની જેનબાળાઓ એમ વદે, બેની આજે. Page #33 -------------------------------------------------------------------------- ________________ માંણુસામાં શ્રી વીશાપેારવાડ જૈન જ્ઞાતી તરફથી બે જૈન ઉપાશ્રયાના મુહુર્તની શુભ ક્રિયા, ૩૫૧ ( ૨ ) આનંદ આનંદ આનંદ આજે, આનંદ ઉર ન માય; મહારાજા તખ્તસિંહજી, રાખેલજી સાહેબ; અમ બાળકની દ્રષ્ટિએ પડતા, તેત્રા થયા વિસ્વર; અનેક શીદ આપ ધરાવી, વિજયપતાકા ફરકાવા, ઇંગ્લીશ વ્યાકરણ ન્યાયાદિકના, તત્ત્વવેત્તા છે. આપ, પ્રજાના હીતેને માટે, દીર્ઘદ્રષ્ટિ દયાળુ; સમતારસના ગુણેમાંહી, આય ઝીલે છે દૈવ, પરઉપકાર કરવાને માટે, છે મતિ રક્ત સદાય. કુમાર સાહેબ સજ્જનસિંહજી, ગુણ ગણુમાંહે શ્રેષ્ટ, માયાળુ કૃપાળુ સાહેબ, ચીરણ છવા આપ; અનેક કળાશ આપ શીખીને, વિજયવાન થાઓ, દીવાત સાહેબ મોહનભાઇ, નીતિના બડાર. ગંભીર તે પ્રમાણિકતાના, ગુણી હૃદ્ધમાં વસે છે, માણસાપુરીમાં ન્યાયનીતિથી, આપ કરી છે. ન્યાય; નિત્યે પ્રાર્થી દ્રષ્ટિ જેની, છે ધર્મમાંહિ રક્ત, રાજ્ય યંત્ર ચલાવા માટે, આપ સલાહકારી છે. બુદ્ધિના ખાતે કરીતે, આપ સાહેબ ભરપુર, સંવત એગણીશ બહુાંતેર વર્ષે, કૃષ્ણપક્ષે પેશ માસે; દિવસ સસમાને ગુરૂવારે, ખાત મુહુર્તની ક્રીયા, તખ્તસિંહજી મહારાજ સાહેના, સ્વહસ્તે કરાય. આવા નરરત્નાને જનેતા, આ પૃથ્વીપર જણજે, પધારી ઉપકાર જે કીધેા, તે બદલ ન વળાય; ચકારી પક્ષી ચાંદની જોતાં, અત્તી આલ્હાદ થાય, આ દર્શનથી -ત સેવક પણ, અતી પ્રફુલ્લીત થાય. આનંદ. આનંદ. આનંદ. આનંદ. આનંદ. આનંદ. સારબાદ શ્રી સંધ તરફથી શા. માધવલાલ અમથાલા` નીચે મુજબ ભાષણ વાંચી સભળાવ્યું હતું:— મહેરબાન રાવળજી શ્રી સાહેબ તથા પ્રીન્સ સજ્જનસિંહજી સાહેબ તથા રાજ્યના આપીસર અને અન્ય ગૃહસ્થે! ! આજના માંગલીક દિવસ તે સ. ૧૯૭૨ ના પોષ વદી ૭ ને ગુરૂવારના છે. આ દિવસે આપ શ્રી માહેબ ખહાદુરને કચેરી મ`ડળ સાથે આ સ્થાને પધારવાની વિન'તિ આજથી દિવસ એ ઉપર અમારી શ્રી વીશાપોરવાડની જૈન જ્ઞાતી તરફથી નવીન થતાં જૈન ઉપાશ્રયના મકાનાને પાયે આપના સ્વહસ્તે નખાવવાની અમારા હૃદયની લાગણી આજ કેટલાક ત્રિસથી હતી તે આપ માયાળુ રાજ્ય પીતાએ અમારી ઈચ્છાને માન આપી અર્થે પધારીને જે તકલીફ્ વેઠી છે અને અમારી જીગરની લાગણીને જે આપે માન આપેલ છે. શ્રીના અમારા પ્રત્યે મહાન ઉપકાર થયા છે. તે અમારી જ્ઞાતી ભુલે તેમ નથી. આપશ્રી સાહેબના સ્વહસ્તે આ જૈન ઉપાશ્રયના પાયા નંખાવવાની અમારે ખાસ આપ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર બુદ્ધિપ્રભા. જરૂર હતી કારણ કે આપશ્રી અમારા જૈન રાજ વનરાજ ચાવડાની પેઢીએથી ઉતરતા આવેલા છે. આપના મુળ પુરૂષ દરબાર શ્રી સામતસિંહજી સંવત ૧૬૬૫ ની સાલમાં માણસે અંબાસણથી આવેલા છે તેમ ઇતિહાસથી જણાય છે એટલે આપ ચાપેકટ કુળ ચુડામણી વીર વસુધાધીપ મહારાજા શ્રી જયશિખરજીના વંશના છે. આપશ્રી દરબાર શ્રી સામંતસિંહજીના પછી આ ગાદીએ ૧૮ મી પેઢીએ બીરાજેલા છો. આપ આ વર્તમાન કાળમાં ચાવડા વંશમાં સૂર્ય સમાન પ્રકાસી રહ્યા છે. અને અમારા મહાન જન વનરાજ ચાવડાનું સ્મરણ થતાં એટલે આનંદ થાય છે તેટલો જ આનંદ આપશ્રીને દેખવાથી થાય છે. વળી આપ એક પત્નીવ્રત ધર્મવાળા હાઈ પ્રજાજનનું કલ્યાણ કરનારા છે. અમારી કોમ ઉપર આપના વંશપરંપરાથી ઉપકાર થએલા છે. અમારા હૃદયમાં, વચનમાં અને કાયામાં સત્યનૃપતિ તરીકે આપ વસેલા છે એ વિગેરે દરેક ગુણને આપ લાયક હોઈ અમારી કોમ આ ઉપાશ્રયનું ખાત મુહુર્ત આપના મંગલ હસ્તથી કરાવવાને ઈરછે છે. વળી અમારા ધર્મધુરંધર શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરિશ્વરજી ને આપ રાજ્ય ધુરંધર ક્ષત્રીવંશ ચુડામણી એ બન્નેને પરસ્પર ધર્મ, પ્રેમ દેખીને હમને ઘણોજ હર્ષ થાય છે. તેનું વર્ણન કરવાને અમારી પાસે પુરતા શબ્દ નથી આપશ્રી સાહેબ બહાદુરના સ્વહસ્તે આવાં જૈનેનાં દરેક કાર્યો થાઓ, એમ અમે ખરા જીગરથી ઈચ્છીએ છીએ. આપશ્રીની આવી ધાર્મિક કાર્યની અનુમોદનાની પ્રવૃતિ દેખીને અમારા મહાન ગુર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી આપશ્રીને તથા આપના સહકુટુંબને ધર્મલાભપૂર્વક અનેક આશીર્વાદ આપે છે, અને તે સાથે અમારી જન કોમ પણ આપશ્રી હરેક પ્રકારની સુખ સંપત્તિ ભોગવી દીર્ધાયુષ રહે એમ અતઃકરણથી દુવા આપે છે. અમારા આ બે જૈન ઉપાશ્રયમાં અમારી શ્રી વિશાપોરવાડની જન જ્ઞાતીએ રૂ. ૮૦૦૦)ની રકમ આપેલી છે. તેમજ અમારી જ્ઞાતીના માનનીય અને સદ્ગસ્થ શેઠ બીચંદ કીશનાજીએ રૂ.૪૦૦૦)ની ઉદાર રકમ તથા શેઠ ચમનલાલ ડુંગરશીએ રૂ. ૨૫૦૦)ની મોટી રકમ પોતાની રાજીખુશીથી ઉપાશ્રયો બંધાવવાના કામમાં બક્ષીશ આપેલા છે. એ રીતે કરેલી મદદથી આ બે ઉપાશ્રયોનું કામ આગળ ચાલશે તેથી તેઓ સાહેબને આ સ્થાને ઉપકાર માનવામાં આવે છે. ભાષણની પૂર્ણાહુતિ થયા બાદ મહારાવળજી શ્રી તાલીઓને ગગડાટ વચ્ચે ઉમા થઈ બોલ્યા કે – જ્ઞાતિના આગેવાન અને પ્રજાજનો ! મને આપે શુભ ક્રિયા કરવા માટે આમંત્રણ કરી જે માન આપેલ છે તેના માટે હું શ્રી સંઘને આભારી છું. તમે જે ભક્તિભાવની લાગણીઓ મારા પ્રત્યે જાહેર કરેલી છે તે તમારે એટલે પ્રજાને ધર્મ છે; તે મુજબ ક્ષત્રીઓને ધર્મ છે કે, પ્રજા કે પાલણ કરવું. પ્રજા અને રાજ બન્ને પક્ષમાં અન્ય અન્ય શુદ્ધ બુદ્ધિને પ્રેમ દીપી નીકળે છે. રાજાએ પ્રજાનું કલ્યાણ ઇચ્છવું અને પ્રજાએ રાજ્યને વફાદાર રહેવું તેની ફરજ છે. (તાલીએ). એટલું બોલ્યા બાદ તેઓશ્રી દર્શનાર્થે જૈન મંદીરમાં ગયા હતા ત્યાર પછી તેઓ શ્રીના હાથે “ખાત મુહૂર્ત ”ની બન્ને મકાનની ક્રિયા ધામધુમ સાથે વિધિ સહીત કરવામાં આવી હતી. પછીથી તેઓશ્રી મંડપમાં પધાર્યા. ત્યારબાદ હાર, તેરા, અત્તર, ગુલાબ, પાન, સોપારી વિગેરે આપવાની ક્રિયા કર્યા બાદ મેળાવડે જય ધ્વનીના પિકારો સાથે બેન્ડના સુંદર સદા વચ્ચે બાર વાગતાને સુમારે વિસર્જન કરવામાં આવ્યો હતો Page #35 -------------------------------------------------------------------------- ________________ અત્રેના પ્રતિષ્ઠિત શેઠ લક્ષ્મીચંદ લલુભાઈ સુરદાસ શેઠની પોળવાળાને ત્યાંથી શ્રીમદ્ દેવચંદ્રજી કૃત વીશી દરેક પાઠશાળાઓ, લાયબ્રેરીઓ, અને પૂજ્ય મુનિ મહારાજ તથા સાધ્વીજી મહારાજાને ભેટ આપવાની છે માટે જેમને ના મળી હોય તેમણે તેમને ત્યાંથી મંગાવેથી મોકલી આપવામાં આવશે. બહાર ગામથી મંગાવનારે ૦-૧–૦ ટપાલ ખર્ચને મોકલો. (દરદીઓને આશિર્વાદ.) ઘણુ મનુષ્ય જુદા જુદા રોગોથી પીડાય છે. તેમાં ગરીબ મનુષ્યો વૈદ્ય તથા ડૅટરોનાં બીલ ભરવાને શક્તિવાન હોતા નથી અને તેથી મરણને શરણ થાય છે. અમોએ એક માહાત્માની કૃપાથી નીચે લખેલા દર્દોની દવા મેળવી છે, અને તેની શક્તિની સંપૂર્ણ ખાત્રા કરી છે. તેવા રોગોથી પીડાતા ગરીબ નીરાધાર માણસને કેવળ પરમાર્થ બુદ્ધિથી મફત આપવા ઈચ્છીએ છીએ, અને શક્તિવાળા માણસને પ્રથમથી ધર્માદા ફંડમાં માસીક રૂ. ૨) આપવા પડશે તેથી તેવા રોગવાળાઓને, અમને મળી અગર ટપાલ મારફતે દરદ જણાવી દવા લેવા ખાસ ભલામણ છે. જવાબ માટે અડધા આનાની ટીકીટ બીડવી. સંગ્રહણી (મુંબાઈના પાણીથી અગર બીજા કારણુથી થઈ હોય) લક યાને પક્ષાઘાત. દમ, હાફ, સ્વાસ ચડે તે, ભગંદર (વાહાડ કાપ કર્યા વગર) ઇદ્રો શિથિલતા યાને નામરદાઈ. કેઈ પણ જાતનો વા, હિસ્ટીરીયા યાને વઈ અગર મરઘી. બચ્ચાઓને થતી વરાધ, મસા યાને હરસ જે લોકો વાંચી જાણતા નથી તેને વાંચી જાણનાર ખબર આપશે તે ઉપકાર થશે. શા, વાડીલાલ મોતીલાલ પાલખીવાળા એલ. ટી. એમ. મળવાને વખત-સવારમાં ૧૧ થી ૧૨ સાંજે ૭ થી ૧૦ મીલ મેનેજર, ધી અમદાવાદ સ્વદેશી મીલ કુ. લી. ઠે. લુણાવાડે મેટી પિળ–અમદાવાદ કેની મારફત છપાવશે ? સારૂં શુદ્ધ છપાવવું હોય, કાળજીથી પ્રફ તપાસાવવાં હોય તે પોપટલાલ કેવળચંદ શાહ રાજકેટવાળાને (અમદાવાદ) લખે. Page #36 -------------------------------------------------------------------------- ________________ છે પ્રમાણિકતાથી પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ મેળવવામાં ફત્તેહ પામેલી છે જુનામાં નામીચી પેઢી જુની રે ધી રાજનગર જવેલરી માટે! છે કે જ્યાં છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ ફેશનના સોનાના અને ઝવેરાતના મશીન પોલીસ અને હેન્ડપેલીસ દાગીનાઓને ગંજાવર જ તૈયાર રહે છે. છે મજુરી કાપી સેનાનાં પુરાં નાણાં પાછાં આપવાની લેખીત આપવામાં આવે છે. ચાંદીની ફેન્સી ચીજોને ગંજાવર જ રાખીએ છીએ. માલની ગેરંટી, જુજ નકે મોટું વેચાણ તેજ સિદ્ધાંત !!! મુંબાઇની જાણીતી પેઢીઓમાં લાંબા વખતના અનુભવી અને કેળવાયેલા કારીગરોના હાથે અમારી પોતાની દેખરેખ નીચે માલ બને છે. ગ્રાહકેને હસ્તે મુખડે વિદાય કરવા તેજ અમારો મુદ્રાલેખ છે. ધી રાજનગરવેલરી માટે. પ્રાયટર–ઝવેરી ભેગીલાલ પુરૂષોત્તમદાસ. ચિ–અમદાવાદ. છે Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભરૂસાપાત્ર ઠેકાણું! છે કે જ્યાં અગાડી હતી છીણ અપટુડેટ ફેશનના સોનાના:મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદ્દનજ ચોખ્યું અને સફાઈબંધ ફેન્સી કામ ઘરા કોના સેનાનું કિફાયત મજુરીથી અને ઘણું જ ઝડપથી વાયદેસર બનાવી આપવામાં આવે છે. તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાને લેખીત ગેરંટી મળે છે. ઈંગ્લીશ વેલરી, રોલ્ડગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડે ફેશનેબલ ચીજોને જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરાઓ, માણેક, પાના, વિગેરે ઝવેરાત કામ ઘરાકો અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ. રૉયલ જવેલરી માટે. પ્રોપ્રાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. ૪૫૬ ડિ–અમદાવાદ. Page #38 -------------------------------------------------------------------------- ________________ એક વધુ આગમાં ગોદરેજની તીજોરીની પરીક્ષા. મીટસ બુસેન કઈશા નામની એક મોટી જાપાની કંપનીની ઓફીસ મુંબઈમાં છે. એ એરીસ જ્યારે પેહેલાં મુંબઈમાં ઉધડી ત્યારે ગોદરેજે પોતાની તીજોરી ખરીદવાની ભલામણ કરી હતી પણ સાહેબના ધ્યાનમાં વાત ઉતરી નહિ અને વિલાયતી અને જાપાની બનાવટની તીજોરીએ ખરીદી. એ કંપનીની એક શાખા કોચીમાં છે અને તે ઠેકાણે ગોદરેજની એક નહાની તીજોરી વપરાતી હતી. ચાર મહીના ઉપર કરાંચીની ઓફીસમાં આગ લાગી અને ગોદરેજની તીજોરીમાં ત્રીસ હજાર રૂપીઆની નોટો હતી તે સલામત મળી આવી અને તે ઉપરથી મુંબઈની એન્ટીસે તુરતાતુરત અગીઆર રૂપીઆની એક મોટી ગોદરેજની તીજોરી ખરીદી. આવી રીતે આગ થવા પછી કે ખોદાવવાનું કામ વાજબી કહેવાય નહીં. જો કે નાના મોટા બંધાએ એવું જ કરે છે. થોડા વખત ઉપર મુંબઈમાં ઇવટ લેધમની કંપનીની ઓફીસમાં સેટી આગ લાગી તે વખતે જાણીતા મેટા વિલાયતી મેકરની ચાર તીજોરી - ફીસમાં હતી અને તેના જે અનુભવે સાહેબને મળે તે ઉપરથી આગ પછી ગોદરેજની માટી સાત તીજોરીએ અહીંની તેમજ કરાંચીની ઓફીસે માટે ખરીદવામાં આવી. આવી રીતે ઘણાકા નુકસાન થયા પછીજ સાવચેત થાય છે. ઘણાકે પિતાને યા પાડેાસીને ત્યાં ચોરી થવા પછીજ ગોદરેજની તીજોરી લેવા નીકળે છે. સર સાસુન જે. ડેવીડના જેટલી સાવચેતી થોડાકજ રાખતા હશે. એઓએ જેવું જાણ્યું કે છેલા વરસમાં મુંબઈમાં ઉપાસાપરી આગેા થઈ તેમાં જ્યાં જ્યાં ગોદરેજની તીજોરીઓ હતી ત્યાં ત્યાં જરાએ નુકસાન થયું હતું નહીં તેવુ' તરત પોતાની પાસની જાણીતા વિલાતી બેકરીની ઉંજારાની કીંમતની પાંચ તીજોરીએ લીલામથી વેચી નાંખવાનો ઠરાવ કરી તેની જગ્યાએ ગોદરેજની તીજોરીઓ ખરીદી. હિંદુસ્તાન અને બરમાની સેવીંગ બે"કોના ચોપડા રાખવા માટે સરકારને થોડા વખત ઉપર 372 ફાયરપ્રુફ તીજોરી જોઈતી હતી તે વખતે જુદા જુદા મેકરની તીજોરીઓ આગમાં નાખી તપાસ કરી હતી અને ફક્ત ગાદરેજની તીજોરીમાં કાગજો સલામત હોવાથી અને બીજી તીજોરીમાં સઘળું બળી જવાથી ૩૭ર તીજોરીએાના ઓર્ડર ગોદરેજને આપવામાં આવ્યા હતા. કારખાનું -ગેસ કંપની પાસે, પરેલ, મુંબઈ. શાખા–રીચીરાડ—અમદાવાદ