SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્મિપ્રભા. * श्री महावीर जैन विद्यालयना विद्यार्थीओनी धार्मिक परीक्षाओनुं परिणाम. ૩૪૮ વિદ્યાર્થીઓનાં નામ રમીલાલ મગનલાલ મેદી. માધવજી ધનજી છે. ગનલાલ નાનચંદ શા મેાનલાલ હેમચ'દ શાહ. ચુનીલાલ જીવરાજ શાહ. ગોવીંદજી ઉજમશી શાહ. અંબાલાલ ચતુરભાઈ શાહ, રતીલાલ માણેકચ'દ જસાની. ચીમનલાલ મેતીલાલ પારેખ. માર્ક, | વિદ્યાર્થીઓનાં નામ, અખાલાલ માણેકલાલ શાહ, સાભાગથ‘દ તેમ૬ એક ૧૫ ચીમનલાલ દલસુખભાઈ શાહ. ૧૫ પ 4 મેાહનલાલ હરીભાઇ શાહ. ४७ ४७ ४७ કુલપત વીઠ્ઠલ મહેતા. મેાતીલાલ ધરમચ'દ કોઠારી પ્રાણલાલ મકનજી મહેતા. હીરાલાલ ભાયદે શાહ, મા. ૪૩ ૪૨ ૪૦ કટ ૩૮ ૩૫ ૩૪ 20 285 ૪૪ ૪૪ ! ગમેહનદાસ કલ્યાણજી સ્ત્રીના. ૨૧ ૩૪ વિનતિ. સર્વે જૈન બધુઆતે વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે:-જૈન એસેસીએશન ક્ ઇન્ડિયાની વાર્ષિક સમી તા. ૩૧-૧-૧૯૧૬ ના રાજ મળી હતી તે ધુ્રસંગે શેડ રતનચંદ તલકચંદ માસ્તરના ભાષણ પરત્વે અમે સર્વે જૈન ધર્માભિલાષી ખધુએ!નું ધ્યાન ખેચીએ છીએ. તે ભાષણુ છાપેલાની એક નકલ અમાને મળી છે જે સ્થળ સંકેચને લેને અમે પ્રગટ કરી શકયા નથી પરંતુ તેની અંદર જૈન કામ અને બ્રીટીશ સરકાર તરફ વફાદારી, જૈન પ્રમમાં જાહેર જુસ્સાની જણાતી જરૂર, ન કામની ઘટતી જતી સંખ્યા, સસ્તા ભાડાની ચાલી, સુવાવડખાનાની ભારે જરૂર, જૈન શ્રીમતેતે અરજ વિગેરે બાબતો વિષે જે જે વિચારી તેઓએ પ્રદર્શીત કર્યા છે તે ખાસ જૈન પ્રજાએ મનન કરવા જેવા છે માટે દરેક ધુઆને તે વાંચવા વિજ્ઞપ્તિ છે. વડોદરા તેસિહુ અનાથાશ્રમઃ——આ નામની સંસ્થા અનાચેાના લાભાર્થે વડોદરામાં ખેાલવામાં આવી છે. તેના મંત્રી રા. રા. મસીભાઈ વસનજી બી. એ. એલ. એલ. બી. છે. તેઓ તરફથી જણાવવામાં આવે છે કે આ અનાથાશ્રમી માટે એરડીએ બધા વવામાં આવે છે તથા આશ્રયદાતાની મદદથી પાંચ એડીએ! માંધી છે. અને દસ આંધવાની બાકી છે. જે સગૃહ રૂ. ૨૫૧) આપશે તેના નામથી એક એારડી બાંધવામાં આવશે અને દાંતાના નામની આરસની તકતી તે ઉપર ચડવામાં આવશે. આ ઉપર અમો દરેક દયાળુંબતું ધ્યાન ખેચીએ છીએ. અનાથોને બચાવવાં એ દરેક હિંદુ બચ્ચાની આઈને ક્રુજ છે, . શ્રી મહાવીર જૈન વિદ્યાલચના વિદ્યાર્થીની ધાનિક પરીક્ષાનું પરિણામ અમેને તેના આ. સેક્રેટરી રા. રા. શ્રીયુત મેીચ'દ ગીરધર કાપડીઆ સોલીસીટર તરફથી મળ્યું છે. પરીક્ષક તરીકે અત્રેના વતની રા. રા. વકીલ કેશવલાલ પ્રેમ# . એ. એલ. એલ. બી. માદી કે જેખા ધાર્મિક વિષયમાં સારૂં જ્ઞાન ધરાવે છે તેમને નિમવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્ચીએમના અભ્યાસ પરત્વે સાર! સતાય જહેર કયા હતે! અને તે શાસ્ત્રી પડિત ત્રલાલજીના અસ્ખલિત પ્રાસને સ્વય ફળ છે તેમ નહેર ક્યું હતું.
SR No.522082
Book TitleBuddhiprabha 1916 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy