Book Title: Buddhiprabha 1914 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522066/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વર્ષ બુદ્ધિપ્રભા ( The Light of Reasoa ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ તા. ૧૫ સપ્ટેમ્બર સને ૧૯૬૪. [અફ કરો. पडया पर मार ना पाडु. ક્વાલિ. બનીને ફ્રાપથી રાતા, મની કાચર વગર સર્વે; પડવા પર માર ના પાડું. નથી એ ભક્તની શોભા; પચ્યા પર માર ના પાડું. નથી એ બુદ્ધિની શૈાભા; પડ્યા પર માર ના પાડું. ર્હોલાને જતે હણવા; પડ્યા પર માર ના પાકે પમ્યાને ચઢાવે છે; પડ્યા પરમાર ના પાડું. હને જાવા થતી ઇચ્છા; પચ્યા પર માર ના પાલુ. હુને જે ચિત્તમાં ગમતી; પચ્યા પર માર ના પાડુ. દયામય સન્તનુ હૈયુ; પડ્યા પર માર ના પાદુ કરૂણા રૂચે તે સૃષ્ટિથી લેખે; અન્તરમાં. માન ધરીને વર હૈયામાં, નથી એ શૂની શેાભા, નથી એ જ્ઞાનિની શૈાભા, પરાક્રમ એ નથી સાચું, ધરી સાજન્ય મનમાંહિ, અહા એ નીચમાં નીચે, ધરી એદાર્ય અન્તાં, ભવી છે સન્તની શૅાભા, ભણીને પાડે સજ્જનના, પ્રભુ મહાવીરના પગલે, ખરી રીતે ચિઢે ત્યારે, પ્રભુ મહાવીરની વાણી, ત્યજી મિથ્યાત્વની કહેણી, ક્ષમાં છે વીરનું લ્હાણું', અહીં એવી દશા વરવા, ભણ્યું ત્હારૂં ગણ્યું હારૂં, બુદ્ધગ્ધિ સત્ય શિક્ષાને, * 3 ४ G < ૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ બુદ્િધભા. अमारी नांध. વઢ્યા. શ્રી મુંબાઈ જીવદયા જ્ઞાન પ્રસારક કુંડ તરથી હિંદુઓના ધાર્મિક તહેવાર તેમજ જૈનોના પર્યુષણ પર્વના પ્રસંગે દયાળુ ગૃહસ્થોને એક નિઃસ્વાર્થ વિનંતી.” એ નામે ટુંકમાં કડ તરફથી થતા કામે અને બળતા જતા લાબા જણાવી ખરી જીવદયા કરવાના આ ક્રૂડના મૂળ હેતુને લઇ તેને દ્રવ્યની સહાય કરવા એક અપીલ બહાર પડી છે. ઇ સ્થળે મુનિરાતના તત્ સબંધી યોગ્ય વિવેચનને લઇ સારી સારી રકન એકકી થઈ અને મેકલાઈ છે એમ ખબર મળી છે, પણ અમેએ અગાઉના અંકનાં ડના રીપોર્ટની નોંધ લેતાં તેના ઉત્તમ કાર્ય વિષે અને પધ્રુણાતિ શુભ પ્રસંગે તે કુડ તરફ મદદ માકલી આપવાને જણાવ્યું હતું તેના સત્કાર કેટલા પ્રમાણમાં થયા છે તે હવે પછી વ્યવસ્થાપક તરફથી ખબર મળે જણાવીશું, તેપણ જીવદયાના નામે એકઠી કરાયેલ રકમના ધોડા ઘેડો ભાગ આ ક્રૂડને મળ્યા હશે એમ તે ક્રૂડના ઉત્તમ કાર્યથી સમાજ જાણીતી થતી જાય છે એ ઉપરથી કહી શક઼ીએ છીએ. જેઓએ તેન ન કર્યું હોય અને જીવદયા નિમિત્તે પર્યુષણમાં જે દ્રવ્ય એકઠું કર્યું હોય તે—અથવા વાપરતાં વધ્યુ હોય તે-મજકુર કુંડના વ્યવસ્થાપક દ્વેગ મેકલી આપી પેાતાના ગામ તરકતા ચેડા પણ હીસ્સા જરૂર આપશે એમ એક વખત કરીથી સુચના કરવાતી અગત્ય છે. મજકુર અપીલ-વિનતીપત્ર-નેડે નામદાર મહારાજા ગાયકવાડ સરકારે વ્યવસ્થાપક ઉપર પત્ર લખી ક્રૂડના કાર્યની ઉચ્ચ કદર કરી છે તે તથા છે એ ગાર્ડીયન પુત્રે અને સાંવર્તમાન પત્રે હાલમાં જે ઉત્તમ નોંધ પ્રકટ કરી છે તેની નકલ વાયકની જાણ માટે પ્રકટ કરી બહાર પાડવામાં આવી છે. છાપાવાળા જેના માલીક પારૌ છે તે મદદ તરીકે રૂ. ૫૦) ક્ડને મેકલી આપે અને વળી વખતેા વખત તે કાર્યનાં વખાણુ કરે તેમજ ‘ગાર્ડીયન’ પત્ર જે વગવાળું પ્રીરતી પત્ર છે તે પણ ક્ટની કાર્ય પદ્ધતિનાં પોતાના વર્તમાનપત્રમાં વખાણ કરે એ-મજકુર કુંડ અને તેના નિઃસ્વાર્થી, અને ઉત્સાહી વ્યવસ્થાપકાને વડુ મગરૂર બનાવનાર કરી રાફાય નહિ. અમા આ ક્રૂડની ઉત્તરોત્તર વધુ કતે ઈચ્છીએ છીએ- દર્યા સમાન ફોઇ ધર્મ નથી. ’’ ૧'', મનુષ્ય દયા. આ રીતે અમે વખતો વખત મનુષ્ય દયા માટે-ધાર્મિક બધુઓની ઉન્નતિ અર્થે મદદને હાથ લઆવવાની અગત્યતા વિષે અમારું હૃદય પ્રકાશતા રહીએ છીએ તાપણું આ પ્રસંગે કરીથી હૃદય પ્રેરણા કરે છે કે, સાત ક્ષેત્રે પૈકી જે શ્રાવક્ષેત્ર નિર્બળ હાલતમાં હશે તે ખાકીનાં એ ક્ષેત્રા યથાસ્થિત કાર્યસાધક રહી શકશે નહિં, માટે તે તરફનું દુર્લક્ષ ત્યાગવા પ્રથમ જરૂર છે. પર્યુષણમાં અનેક સ્થળે અનેક પ્રકારના કાર્યાતી ટીપે થાય છે, પણ જ્ઞાનના પ્રચારાર્થે, સામિએની ઉન્નતિ અર્થે, વિદ્યાદાન અર્થે તદન નિ જેવું લક્ષ અપાય છે એ ીના જેનેની ઉતિક શી રીતે કહી શકાય ? અમે એવા દાખલા બનવાની જરૂર વિષે કહેવા લલચાઇએ છીએ કે, અમુક ગામમાં જ્ઞાન મંદીર માટે માટી રકમ એકઠી થઇ, અમુક ગામથી સાર્વજનિક જૈન સંસ્થાઝ્મા જેવી કે, કાનરન્સ સુકૃત ભંડાર ક્રૂડ, જૈન એર્ડોગે, અનાથાશ્રમો, વિદ્યાશાળાઓ, હુન્નરશાળાએ, કન્યા Page #3 -------------------------------------------------------------------------- ________________ અમારી નોંધ. ૧૬૭ શાળાએ, સ્ત્રી રાળાઓ માટે મોટી રકમોની મા મેકલવામાં કે ( પોતાના ગામમાં હોય તેને આપવામાં આવી. શું આપણે જૈન પત્રમાં મુનિરાબ્વેના વ્યાખ્યાનેાના ધ્વનીથી માત્ર ખાલી ચોથા આરાના આનંદની વાતે જે કાગળામાં અરસપરસ લખવામાં આવે છે અને જૈનપત્રોમાં પણ પ્રકટ થાય છે તેટલા માત્રથી શું જૈન કામની અને જૈનધર્મની ઉન્નતિ જૈઇ શકીશું ? હૃદય તેને જવાબ નકારમાંજ આપો, પવાધીરાજ પર્યાવણમાં કરવાનાં કાર્યા માટે વર્ત્તમાનપત્રોમાં અને ખુદ મુનિરાન્દેના મુખે જે સાંભળ્યું છે તે હજી તાજી જ હશે અને તદ્ભાગ શ્રાવકોએ યધાશક્તિ પોતાની શક્તિનો સદુપયોગ કર્યાં હરી; પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે, અમુક સ્થળે અમુક અઠ્ઠાઇ થઈ, તે ઉપર અમુકે ( સાધર્મિક વાત્સલ્યને સ`કુચિત અર્થ જમણવાર એટલુંજ સમથ્ય ) નવકારસી કરી, વળી ૧૦૦ કે ૫૦૦ અથવા તેથી પણ અધિક, દ્રવ્ય ખર્ચી ( સત્ય ભાવાર્થ ઉપર ખ્યાલ કર્યાં વીના માત્ર ગ્રહણીને સતાવવા) પાળાદિ ઘેર પધરાવી, પ્રભાવના ! ફરી યાદ હકીકતા જેમ પ્રકટ વા પામે છે તેના અમે વિરોધી નવા ખ્રતા નથી,-શક્તિ અનુસાર ભલે હા, પણ અમે એમ કહેવા માગીએ છીએ કે; ઉક્ત કાર્યાની સાથેજ-મનુષ્ય તૈયાની પાષક સંસ્થાઆને મજકુર રીતે ચડસાચડસી યુક્ત મા અપાયલી શું નહિ સાંભળીએ ? શું પત્રકારે તેવા સમાચારો વધારે પ્રકટ કરવાને ભાગ્યશાળી નહિ થાય ? અનુભવીનું માનવું છે કે તેમ થવું જેરશે. જેટલી દીલ તે માટે થાય છે તેટલે સમય આપણે આગળ વધતા અટકેલા છીએ એમ સમજવું, માટે અધિાયક પ્રત્યે કાણું કે મહાત્મા મુનિનોની આંતર ધ્વનિ તમાર્ગે વિશેષ પ્રબળ વેગે કામ કરે અને તેની કાર્યસાધક અસર શ્રાવ ઉપર જલદી થાય!! રીપોર્ટ જોતાં જણાય છે કે, નડીઆદ હિંદુ અનાથાશ્રમને સને ૧૯૧૨-૧૩ ને તે સંસ્થા ૧૯૦૮ માં સ્થપાયા બાદ વ્યવસ્થાપકાની ખતથી અનાયાના રક્ષણાર્થે ઉદાર ગૃહસ્થો પાસેથી સારૂં દાન પ્રાપ્ત કરી શકી છે અને હેતુ અનુસાર અનાથાશ્રમ-કૉન્ફરન્સ. તેણે ઉપયોગ પણ કર્યો છે. એક સુંદર મકાન તૈયાર કરી શકાયું છે તેમજ જમીન વગેરે પણ દાતાઓ ત×ની મદદે મળી છે. સિલક વધુ જણાતી નથી પણ રમે વ્રુત્ત એ સ્થિતિ ન બને અને સારી વ્યવસ્થાપૂર્વક પરમાર્થ ષ્ટિએ કામ કરનારને ત્યાં સુધી સદ્ભાવ હશે ત્યાં સુધી ખર્ચ પ્રમાણે મદદ મળરોજ; એમ તેના રીપોર્ટમાં હિંદુસ્તાન ઉપરાંતના દેશાવરથી મળેલી મદદ ખાત્રી આપે છે. દરેકને કાન વ્હાલું લાગે છે વળી અસુરેથી પણ મુક્તિકાજની કાર્યપદ્ધતિએ. હિંદવાસી ને આવાં કામે ઉપાડી લેવા લલચાવ્યા છે અને નાના મોટા દાનેશ્વરીએ પણ હવે મનુષ્યની ખરી યા અનાથાશ્રમો અને યોકનો વડેજ થઈ શકે છે તથા વિદ્યાદાન, અન્નદાન; વસ્ત્રદાન, આષી પરીણામે વીતદાનના મહદ્ પુન્યના ભાગી થવાય છે એમ સમજવા લાગ્યા છે. રીપોર્ટવાળા વર્ષની આખરે ૬૪ ની સંખ્યા અનાથ અને અપગાની જણાવી છે. આવે સમય ક્યારે પ્રાપ્ત થાય કે હિંદુ પોતાની ભૂમી ઉપરજ અનાથા હોયજ નહિ એવું સદ્ભાગ્ય પ્રાપ્ત કરે ! પણ માં આશ્રય વીનાના રખડતા, અરે ભુખે મરતાની સંખ્યાની પાર ન હોય ત્યાં આ આશા વ્યર્થ છે, અને તેથી સ્માશ્રમે અને બે ગાની વિશેષ Page #4 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. પ્રમાણમાં જરૂર છે એમ સ્વિકારવું પડે છે. અમારી યાદ મુજબ આપણુ તરફ સાર્વજનિક આશ્રમે અમદાવાદ, મુંબઈ, નડીઆદ, સુરતમાં જ છે. દક્ષિણ અને બંગાળમાં બીજા પણ છે. વળી કાઠીઆવાડમાં થવાના સમાચાર જણાયા છે, જ્યારે પ્રેમ કોમના માટે જુદાં પણ કેટલાંક હયાતી ભોગવે છે. આ બધાની કોન્ફરન્સ થઈ કંઈ વધુ સંગીન રીતે કાર્ય કરી શકાય તે ઠીક, એમ ધારી આ અનાથાશ્રમના વ્યવસ્થાપકોએ આ સપ્ટેમ્બર માસની આખરે મુંબઈ ઇલાકાના અનાથાશ્રમનું કોનફરન્સ મેળવવાની ખબર બહાર પાડી છે; તે તરફ દરેક આશ્રમના વ્યવસ્થાપકે અને સહાયનું લક્ષ ખેંચવાને જરૂર વીચારીએ છીએ; કેમકે ભેગા પ્રયને થોડા ખર્ચ વધુ ફળ મેળવી શકાય છે. એક આશ્રમમાં પ૦ ની સંખ્યા હોય અને તેનું ખર્ચ માસીક ૨, ૨૫૦) આવવું હેય તે ૧૦૦ ની સંખ્યામાં રૂ. ૫૦૦) નહિ પણ રૂ. ૪૦૦ અને કદાચ તેથી એવું પણ આવી શકે છે માટે સમુદાયને વધારે ગુંચવાડે ઉભી થાય તેવા અનેક અને અનેક રીતે મેળવાતા દાનેના બદલે ચેકસ અમુક પ્રકારે જ નક્કી કરવા, એક આશ્રમને આટલી મદદ અને તેટલું ખર્ચ જોઈએ જ, અરસપરસ એક બીજાને અમુક રીતે સહાય આપવી વગેરે આ કોનફરન્સ વીચારો કરવા, અને તહ્મામાં પ્રયાસ ચાલુ રાખે જરૂરી છે. . આવી સંસ્થાઓને લાભ મેળવવા આવનાર મરજી મુજબ સંસ્થા છેડી જાય છે એમ જોઈ ખેદ થાય છે; કારણ રીપોર્ટવાળા વમાં ૪૪ નવા આવ્યા ત્યારે ૩૦ જુદા જુદા કારણે સંસ્થા છોડી ગયા. આમ દર વરસ ચાલે તો વ્યવસ્થાપકોને સંગીન પરીણામ બતાવવાનું સાધન ઓછું થાય. ઉગે લાગવા સિવાય નાસભાગ જેવી સ્થિતિ માટે અંકુશ મુક જોઈએ. મુષ્ટિદાન જો કે આપનારને જરા પણ ભારે પડતું નથી પણ કહાવું સંઘરવું અને પહોંચાડવું જેમ અગવડ ભર્યું છે તેમ ઉધરાવવું સંસ્થાને ખર્ચાળું થઈ પડનું માલુમ પડે છે. વીઝીટમાં મોટે ભાગ અનુભવી ન હોવાથી માત્ર ઉપરનું જોઈ ખુશ થઈ વખાણજ કરે છે જ્યારે થોડો ભાગ ખોડખાંપણ જે નારાજી પ્રકટ કરનારો હોય છે પણ બારીકાધ્વી સંસ્થાની આવક, જાવક, અનુકુળતા, અને વ્યવસ્થા તપાસ ચય અભિપ્રાય સાથે વ્યાજબી સુચનાઓ કરનારે ભાગ ઘણેજ થોડે છે અને ખરી રીતે સંસ્થાએ ના હીતના અર્થ તેવાઓની વધારે જરૂર છે. રીપોર્ટના ૪ ૨૫ મે મી. ભેગીન્દ્રરાવ દીવેટીને અભિપ્રાય પ્રકટ થયે છે તેવા અભીયાની યાને સુચનાઓની જરૂર છે અને તેવી સુચનાઓ પિકી વ્યવસ્થાપકે એ શું ફેરફારો અને વિચાર કર્યા છે તે રીપોર્ટમાં જણુવવું જોઈએ છીએ. સેક્રેટરીઓ જણાવે છે કે “ આમાંની હેટી સહાય સાધારણુ જનસમાજ તરફથીજ મળી હતી. શ્રીમંતો નીજ સુખમાં અન્યનાં દુ:ખને હેલાં વીસરી જાય છે, જ્યારે સામાન્ય વર્ગ પિતા કરતાં ઓછી સુખી એવા દુઃખી જને પ્રત્યે પ્રેમ અને અનુકંપાની ભાવનાને સદા પિતાના હૃદયમાં સ્થાન આપી શકે છે. પ્રેમ અને દયાથી આપેલું એક પાઈનું દાન પણ વિશેષ ફળપ્રદ છે. આર્ય ભૂમિના કર્ણાવસ્થાને પામેલા જનસમાજમાં આ પ્રેમ અને દયાની ભાવનાનું સામાન્ય રીતિ અસ્તિત્વ જોઈને આનંદ નહિ થાય ? અનાથો પોતે સનાથ સમજે એમાં શું આશ્ચર્ય?” આ વાક્ય સામાન્ય વર્ગની ખરી કદર બઝી છે જ્યારે મોટા શ્રીમંત વર્ગને અન્ય Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પરીક્ષા. ર કાર્યામાં લખટ ખર્ચા કરાય છે તે રીતે-આવા પરમાર્થ કાર્યોમાં મનુષ્યના હિતની ખાતર સબળ હિસ્સો આપવાને નમ્ર અપીલ કરી છે એમ સમય છે, તેથી વિશેષ ન જણાવતાં મી. દીવીઓના શબ્દોમાં કહીશું કે આવા આશ્રમેાની અહુર જરૂર છે અને જેની રંગમાં દિખાતાનું હી વહે છે તેણે તે યથારાક્તિ મદદ કરવી જે એ. — पुस्तक परीक्षा. ઉત્તમોધન(પુષ્ટ ૧૨૦-કી. અમૃદ્ધ )——સાલીસીટર મી. મેાતીચંદ્ર ગીરધર કાપડીયાનાં મર્હુમ માતુશ્રી ખાઇ સમરથના સ્મણું થેં-પુન્યાર્થે પ્રગટ થતા · બાઈ સમરથ સ્મારકમાળા ના ચોથા મણકા રૂપે મજકુર ગ્રન્થ તે માતાના ચરણ ક્રિકા-સુપુત્રાએ પ્રકટ કયેર્યાં છે. આ અગાઉ ત્રણ મણુકા ( ૧ ) ગીત સ ંગ્રહ ( ૨ ) અજના સુંદરીની કથા (૩) સ્થુલીભદ્રની યાવેલ એમ પ્રકટ થયા છે. મજકુર ત્રણે મુક નાની એ કર્માની છે જ્યારે આ ચોથી મુક મોટી ૮ કુર્માની સારા કાગળ ઉપર સારી કપાઇ અને જાડા પુવાળી પ્રશ્ન થવા પામી છે. ખરેખર પોતાના ઉષગારીએ અને સબંધીના સ્માર્થે દારા રૂપીના અન્ય માર્ગે વ્યય થાય છે તે કરતાં આ માર્ગ ૧ અને પરતે વધુ હીતાવહ છે-ઉપયાગી અને અનુકતીષ છે. "3 ઉત્તમ બેધ એ બુક ની કાપડીયાના અધુ મી. ઉત્તમચંદ ગીરધરલાલના ૧૮ વર્ષની લઘુ વયે થયેલા અકાળ મૃત્યુ બાદ તેમના મિત્ર મંડળે ઉત્તમના સદ્વિચારાના સગ્રહ રૂપે પ્રકટ કરી હતી જેની માગણી વિશેષ થવાથી મજકુર સ્મારક માળાના ચોથા મચ્છુકા રૂપે (ત્રીજી આવૃત્તિ ) સમરથનાં સુપુત્રએ પ્રગટ કરી છે જેમ મીત્રાએ સદ્ગુણી મીત્ર પ્રત્યેની ફરજ છાતી છે તેમ બાંધવેએ સદ્ગુણી બાંધવ પ્રત્યેની પ્રેમભરી લાગણી પ્રકટ કરી છે. મી. ઉત્તમનું અનન વૃત્તાંત શ્વેતાં અને તેની ૧૮ વર્ષની બાળવય તરફ ખ્યાલ કરતાં, પ્રીવીયસની પરિક્ષા માન સહિત પૂર્ણ કરી ઇન્ટરમીડીયટમાં દાખલ થયા તે ીના સાથે ૧૧ વર્ષની ઉમ્મરથી ધાર્મિક દૃઢ સંસ્કાર થવા અને ધાર્મિક તથા ઇંગ્લીશ અભ્યાસ કાળજી પૂર્વક ચાલુ રાખવા ઉપરાંત, સભામાં રસો ભાગ લઇ ઉપયાગી—વિચારશીલ ચર્ચા કરવી, ન કાનકરન્સ અને નેશનલ કેંગ્રેસ જેવા મહા મંડળોમાં ભાગ લેવા એ કંઈ જેવુ તેવુ કાર્ય કહેવાય નહિ. તેના કેળવણી અને ગૃહ સસાર જેવા અગસના વિષયો ઉપર તેમજ પ્રેમ, મૈત્રી, ફરજ અને સામાન્ય નીતિ ઉપરના વીચારોને સંગ્રહ અવલેતાં એમ કહીએ તે અતિશયેક્તિ કહેવાશે નહિ કે બાળ વયે છતાં વિચારે-આચાર–પકવ બુદ્ધિવાન પુષ હતા અને ઉનું પુષ્પ ચુંટાઈ ગયું ન હોત તે વિશેષ સુગંધના લાભ પોતાની મને જરૂર આપત. આ કથનને મી. માક્તિક અને પ્રેફ્રેસર યુ!હાઉસના પત્રા જે આ બુકમાં પ્રગટ થયા છે તે ટકા આપવાને પુરતા છે. આબુની જેમ વિશેષ નકલા પ્રકટ થાય અને ખાસ કરી યુવાન વિધાર્યાં વર્ગમાં વિશેષ વાંચન કરાવાય તો તેઓને ખેધ લેવા, અનુકરણ કરવા, અને ગ્રહણુ કરવા યાગ્ય તેમજ પ્રકાશકના શબ્દોમાં ફરીએ તે “વતના અમુક સુચવણ ભરેલા સવાલો ઉકેલવા ” આ બુક અત્યંત ઉપયોગી થઈ પડશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. અત્યંત નાની બુક કરતાં બેત્રણ ભેગી સારા રૂપમાં એક પ્રકટ કરવામાં આવે તો વધારે સારૂ એમ અમારી સુચના છે અને ધારીએ છીએ કે પ્રથમના ત્રણે મણકાની ની આવૃત્તિ એ રીતે પ્રકટ થશે તો વધારે કીક થશે. મી, કાપડીઆએ આ રીતે પિતાની સ ગત બહેન સેંઘીના નમીત્તે પણ બે બુક પ્રગટ કરી છે. જે માર્ગનું અનુકરણ કરવા અમે વાંચકનું લક્ષ ખેંચીએ છીએ. gમાત્રા પ્રવા૫ (પુર ૨૦૮ પ્ર. જૈન શ્રેયકર મંડળ ) લગભગ ૧૩૦૦ વર્ષ ઉપર વિદ્યમાન, નવાંગી ટીકાકાર શ્રીમદ્ અભયદેવસૂરિના શિખરન શ્રી હેમચંદ્રસૂરિએ આ ગ્રંથ મુળ માગધીમાં રચેલો છે અને તે ઉપર જીનભદ્રસૂરિના શિય મહોપાધ્યાય શ્રી મરજીએ સંસ્કૃતમાં ટીકા કરી છે જેના આધારે મુનિ મહરાજી કપુરવિજયજીએ સારભૂત સરલ વ્યાખ્યા કરી છે જે ગ્રન્થ ઉક્ત મંડળ તરફથી એક સ સ્થની આથક સહાય વડે ૧૮ મા ગ્રન્થ તરીકે પ્રકટ થવા પામ્યો છે. અનેક કાર્યોમાં વેણચંદભાઈનું પ્રસ્થ પ્રકાશકનું પણ આ એક કાર્ય છે. ગ્રન્થ ઉત્તમ છે, તે જ રીતે ગુર્જર ભાષામાં મુનિશ્રી કષ્ફરવિજયજીએ ટુંકમાં પણ સરળ રીતે સમજી શકાય તેવું વિવેચન કર્યું છે. ગ્રન્થ ગૌરવાદિના કારણે પ્રાસંગીક દષ્ટાંતે--કથાઓ બહુજ ટૂંકાણમાં મુકી છે જે ઓછા અભ્યાસી જેનોને તથા જૈનેતરોને આદરૂપ થાય તેવા રૂપમાં થોડોક પણ વિસ્તાર કરાયો હત તો વધારે ઠીક હતું. ગ્રંથનું મૂળ નામ ઉપદેશમાળા છે પણ શ્રીમાન ધર્મદાસ ગણિ વિરચિન પ્રસિદ્ધ ઉપદેશમાળાથી જુદો ઓળખાવવા માટે કર્તા પુરૂજ grHઢ નામ આપ્યું છે. ખરેખર સંપૂર્ણ ધ્યાનપૂર્વક મનન તથા નિરીયાસન કરનારને આ સગુણ રૂપી પુષ્પોની માળા સ્વગુણું–આત્મગુણ પ્રકટાર્થે ઉત્તમ સુગંધ અપેશેજ. ગ્રન્થમાં નીચલા વીશ અધિકાર છે (૧) અહિંસા (૨) જ્ઞાન (૩) દાન (૪) લીલ (૫) તપ. (૬) ભાવ. (૭) સમ્યકત્વ શુદ્ધિ. (૮) ચરિત્રશુદ્ધિ. () ઈદ્રિયજય. (૧૦)કવાય નિગ્રહ, (૧૧) ગુરૂકુળવાસ. (૧૨) સ્વદેવની આલોચના. (૧૩) ભવ વૈરાગ્ય. (૧૮) વિનય (૧૫) વૈયાવચ્ચ (૧૬) સ્વાધ્યાય (૧૭) અનાયતન ત્યાગ (૧૮) પરમ વિવાદ નિવૃત્તિ (૧૪) ધર્મ સ્થિરતા, અને (૨૦) પરિજ્ઞા (અનશનરૂ૫) એમ અધિકાર છે, ધર્મનું મૂળ અહિંસા છે. જેનું સત્ય સ્વરૂપ જ્ઞાનવડે જાણું શકાય છે અને દાનથી તેની વૃદ્ધિ થાય છે જ્યારે તે શયલ સાથે હોય તો બાકી શું? અર્થાત સુવર્ણ અને સુગંધ તુલ્ય બને. શીલ રત્ન જે તપયુક્ત હોય તે તે વિશેષે કરી કર્મ નિર્જરા માં થઈ શકે પશુ તે દરેકે શુભ ભાવપૂર્વક ન હોય તે શેલડીના પુષ્પની પદે નિળ થાય એમ ગ્રન્થકાર પ્રબોધે છે. ત્યારબાદ શુભ ભાવ જાગૃત કરવાની આવશ્યકતા જણાવી તેના ૧૪ હેતુઓ–માર્ગે જણાવ્યા છે. જેમાં સમ્યકત્વ શુદ્ધિ ઉપર વિવેચન કરી ચારિત્ર શુદ્ધિ ઉપર કુકમાં પણ ઉત્તમ અને ઉપયોગી વિવેચન કર્યું છે જે તરફ ચારિત્રમાં સ્થિત અને ચારિત્રના ખપીજનેનું અહાશ લક્ષ હોવું જરૂરી જણાય છે. ટુંકમાં આ ગ્રન્થ વાંચતાં કર્તાના હૃદય બગીચાની વિશાળતા અને ઉચતા જણાઈ આવે છે. આવા અનેક અને અપૂર્વ પ્રત્યે પોતાના વિશાળ જ્ઞાન અને ગુણની વાનગીરૂપ પૂર્વાચા રચિ ગયા છે પણ તેમાં વૃદ્ધિ થવાના બદલે કાળના શરણે મોટે ભાગ છે પણ જળવાઈ રહેલ ભાગ પૈકી થોડે થોડે ભાગ જુદી જુદી સંસ્થાઓ ભારતે પ્રકટ થવા પામ જે કંઇક સંપ થાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પરીક્ષા. 7197 આ ગ્રન્થના અંતે મૂળ માગધી ભાષામાંજ ચતુńત-નવ-ક્ષપાને નામક ગ્રન્થ જે ૩૮ ગાથાના છે તે મૂળપેજ મુક્યા છે-અન્ત સમયે સર્વ છઠ્ઠાને ખમાવવાને આ ગ્રન્થ છે, તેનું વિવેચન કરાયું હતુ તે વધારે ઉપયોગ થાત. ન આત્માનંદ સમા-ભાવનગર. ઉક્ત સભાના ત્રિવાર્ષિક રીપોર્ટ સ. ૧૯૬૬ - ૨૭–૮ ના પ્રકટ થયા છે અને તે અભિપ્રાયાર્થે પ્રાપ્ત થયા છે. લગભગ ૨૨ મહીન વ્યતિત થયા બાદ સભાના કાર્યોંમાં કેટલે વધારે થયે હશે તે જાણ્યા વીના વિરોધ જી. વવું ઉચીત જણાતું નથી તે પણ રીપેર્ટ ઉપરથી એમ તે! કહી શકાય છે કે ન્યાયાં નિધિ શ્રીમદ્વિજય સૂરિશ્વર ( આત્મારામજી) ના અત્યંત ઉપકારને જાગૃત રાખવા તેમ શ્રી તરફની ભક્તિને લ, ( ગુરૂ સ્મણાર્થે ) આ સભા સંવત ૧૯૫૨ ની સાલમાં સ્થાપન થઇ છે અને કર્મ કરી આગળ વધતી જાય છે. સભાસદોની સંખ્યા છેલ્લા વર્ષોમાં અસાધારણ વધી છે તેમજ પુસ્તક પ્રકટ કરવાનું કાર્ય પણ તેજ પ્રમાણે વધતું જાય છે અને તેમ થવામાં કૃપાળુ ગુરૂશ્રીના પરિવારની મોટી સહાય મળી છે એમ રીપેર્ટમાં જાવ્યું છે. સભાના વ્યવસ્થાપકો ઉદાર વીચારના હે ગુરુ ભક્તિ પણ તારીક લાયક ખજાવતા જાય છે. આત્માનંદ સભા, આત્મ પ્રકાશ માસીક, આત્માનંદ ભુવન, આમાનદ જૈન કી પુસ્તકાલય અને લાયબ્રેરી, એ કાર્યાં ઉપરાંત શ્રી શત્રુંજય તીર્થ ઉપર દરવર્યું જ આત્માનદ જયંતી ઉત્તમ રીતે ઉજવવી એ ઉત્તમ ભક્તિની નીશાની છે. રશરૂવાતમાં માક પ્રગટ કરવા ઉપરાંત સુરિશ્વર રચિત પુસ્તકા પ્રસિદ્ધ કર્યા હતાં. હાલ તેમાં મેટા વધારે થતા જોવાય છે, કેમકે પૂર્વાચાર્યા કૃત ભાગધી સંસ્કૃત, મુળ-અવસૂરિ અને ટીકાના ગ્રન્થે પ્રગટ કરવાનુ કાર્ય હાથમાં સારૂં ચાલે છે. અન્ય સભાની સાથે આવી નાન વૃદ્ધિતી હરીપાઈ પ્રસંશનીય છે. અને સભા ગ્રન્થે પ્રકટ કરવા તરકે હાલમાં જીદી ઝુદી રીતે પણ સારા પ્રમાણમાં ધ્યાન આપે છે. હજી પૂર્વાચાર્યોની કૃતિએ બેસુમાર છે, જે શુદ્ધ અને ઉત્તન રીતે વધુ પ્રકાશ પામે તેમ વધુ લાભન્ન છે, શ્રી પુસ્તકાલયને મહેળા લાભ લેવા અર્થે ૩. ૩૨૦૦) નાં પુસ્તકા ભાગ્યેજ પુરતાં ગણી શકાય. મુનિશ્રી પાસેની હસ્ત લીખાન પ્રતા ઉપરાંત જૈન અને બીજા ગ્રન્થાથી તેને એક ભવ્ય પુસ્તકાલય બનાવવાની જરૂર છે, મુખ, અમદાવાદ, સુરત, વડાદરા, પાટણ, ભાવનગર, ઇત્યાદિ માટા સ્થળાએ તેમ થવાથી ધણા લાભો દૃષ્ટિગોચર થશે, માસીકમાં મર્હુમ જૈન જિલ્લામાકર વકીલ મુળચંદભાઈની કલમ જે નીડરતાથી દેખાવ આપતી હતી તત્ પ્રકારે હાલમાં જણાતું તથી, તાપણુ તેના મતને સેક્રેટરી મી. વલભદાસ જાગૃત રાખે છે એમ જણાય છે. ગ્રાહકોની સંખ્યા જોતાં તેનુ કદ બદલવા સાથે લેખકાની અનુકુળતા હોય તે પૃષ્ટ વધારી નવીન અને વધુ વાંચન આપવાને ત’ત્રી તજવીજ કરશે એમ ચ્છિીએ છીએ. રીપોર્ટ દર વર્ષે પ્રકટ કરવામાં આવશે તેા સભા વિશેષ લાભ પ્રાપ્ત કરશે. શાત્રામાજી અને નવાન—રાજકોટ. ના રીપોર્ટ સને ૧૯૧૨ ના અકટોમ્બર સુધીના તથા ચાલુ મહિનામાં બહાર પડેલ. અપીલ જોતાં કાઠીઆવાડના મધ્ય ન્દુ તરીકે અને તે વિભાગના માટે કેળવણીમાં દરેક સાધના ધરાવતા રાજકૉટ શહેરમાં છેલ્લા સાત વર્ષથી ઉપલી બેગ ચાલે છે એમ જણાય છે, અપીલ અને રીપોર્ટ જોતાં ક્રૂડ કંઈ નથી તેમ Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા --- - - - - - - - - - -- --- --- - - - - - -- - - - - - - - - - - - --- - ખર્ચ વધતું જાય છે જે પ્રમાણે માસીક આવક પણ વધવા જરૂર છે. માત્ર રાજકોટ સીવાયના વણિક બંધુઓએ હજુ તે તરફ ખ્યાલ કર્યો નથી એ ખેદજનક છે. એમ ધારી શકાય છે કે ગયા પણ વખતે અપીલ કરવાથી જેમ થોડી પણ મદદ મળી હતી અને તેમાં સ્ત્રી વર્ગ પણ હી આ હતો તેમ કમીટીનું એક ડેપ્યુટેશન રાજકોટની આસપાસના ગામોમાં અને જામનગર, ગંડળ, મોરબી આદિ મૉટા રાહેરમાં એક વખત કરવા નીકળે તો માસીક મદદમાં ઘણો વધારો થઈ શકે, ઉપરાંત મકાનની અગવડતા પણ દૂર થઈ શકે. વ્યવસ્થાપક કમીટી ઓછી આવક છતાં રાણું કાર્ય કરે છે પણ વધારે આવક થાય તેમ કરવાની જરૂર છે, કારણ હાલ ૪૧ ગામના ૬૮ વિધાર્થીઓ છે અને વધારે અરજીઓ આવ્યા કરે છે એમ જણાય છે. ખરું છે કે જીવદયાના મુખ્ય અંગ સમાન મનુશ્કયાના એક ઉત્તમમાં ઉત્તમ સાધન તરીકે આવી $ગ જેવી સંસ્થાઓને વધુ વિશાળ અને સંગીન બનાવવા પ્રથમ જરૂર છે. વણિ, જેને તેમાં પણ બને ફીરકાએ સાથે છતાં, કેળવણીનું કાઠીઆવાડમાં રાજકેટ એ મુખ્ય સ્થળ છતાં, વળી રાજકોટમાં કેળવણુ પામેલા વણિકેની ફરી સંખ્યા છતાં આ બેગ માત્ર ૩-૪ હજાર જેટલી જ રકમ ધરાવે એ વીચારવા ૫ છે. નડીઆદ હીંદુ અનાથાશ્રમના ધોરણે અમુક રૂપીઆ આપનારના નામને એક એરંડા ઇત્યાદિ યોજના ઉભી કરવામાં આવશે તે માત્ર કાઠીઆવાડમાંથી જ મકાન માટે જોઈતી પચીસેક હજારની રકમ મળી શકશે એમ ધારવામાં નથી ધારતા કે ભુલ થતી હોય. કચ્છી વીશા ઓસવાલ જેન પાઠશાળા-મુંબઈ (રીપ સં. ૧૮૬૯ ૩૨) આ રીપે જોતાં આ પાડશાળા ધાર્મિક અને વ્યવહારીક ગુજરાતી સાતમા ધોરણ સુધી અને ઇંગ્લીશ ત્રીજા ઘર સુધી શીખવવાની વ્યવસ્થા રાખેલી છે. વર્ષ આખરે ૧૮૩ વિધાથઓની સંખ્યા જણાવી છે. વચગાળે ૨૨૦ સુધી થઇ હતી. આવી પાઠશાળા કચ્છી દશા એવા પણ ચલાવે છે. જે બને મળી ચલાવતા હોય તો ખર્ચમાં ઓછાશ થવા સાથે વધુ સંગીન કામ કરી શકાય એમ રીપોર્ટ જોતાં જણાય છે. રીપેટવાળા વર્ષમાં રૂ.૨ ૧૫૦) ના આશરે ખર્ચ થયું છે અને ટ્રસ્ટીએ વ્યાપારી લાઈનમાં ફુડની ૩ પપ૦૦૦) ની રકમ છે તે રાકી હોવાથી ૩ ૩૨૫૦) જેવી સારી રકમ વ્યાજની ઉત્પન્ન થઈ છે. પરીક્ષાના પરિણામ તરફ નજર કરતાં છ૩) ટકા પ્રમાણ સારૂં જ ગણાય. ધાર્મીક પુસ્તક એક ગૃહસ્થ તરકથી મફત પુરા પાડવામાં આવે છે અને તે હજુ ચાલુ છે. જ્ઞાતિજને દ્રવ્યની સહાય આપતા રહેવા સાથે તેની વખતો વખત મુલાકાત લઈ શિક્ષક અને યવસ્થાપન વધારે ઉત્સાહ આપ જરૂરી છે. રીપોર્ટમાં પાઠશાળા, લાઈબ્રેરી અને તેના અંગેના ધારાઓ શિક્ષણનાં ઘર, પરિક્ષાનું પરિણામ, અભિષા, કમીટીની મીટી ઈત્યાદિ વીગતે જણાવ્યું છે. ખરું છે કે “જ્ઞાન લેવું, જ્ઞાન લેવાનાં સાધનો આપવાં, જ્ઞાન લેનારને દેખી રાજી થવું એ મહા પુણ્યકારક છે.” આવી ધાર્મીક સાથે વ્યવહારીક શાળાઓના વધારે નહિ તે મેટા સ્થળોએ તો ખાસ જરૂર છે તેમ થશે ત્યારેજ ધાર્મીક શિક્ષણ એકજ રીતે ક્રમસર આપવાની અનુકુળતા થશે અને તે માટે કરવાથી વાંચનમાળાઓનું પણ સાર્થક થશે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આપણું જીવન आपणुं जीवन ! KC We are living in an age of transition. There is a want of harmony between our faith on the one hand, and our knowledge and life on the other, —]). I{ding. *Philosophy of Religion." આપણે સક્રાન્તિના (રૂપાંતરના ) કાળમાં રહીએ છીએ. એક તરફ આપણી શ્રદ્ધા અને ખીજી તરફ આપણું જ્ઞાન તથા જીવન એ વચ્ચે વિવાદ (વિરાધ) છે. આપણાં જીવન તે તે ચીલા રણુડમાં દોરાય. 22 r¢ ૧૩ શ્રીયુત્ ગોવર્ધનરામ, મનુષ્ય જાતનું જીવન ભિન્ન ભિન્ન પ્રકારનું છે. મનુષ્ય પ્રાણીના જન્મ જે દેશ તથા કુટુંબમાં થયેા હૈય, તે સયોગને લીધે મનુષ્યનું જીવન એક પ્રકારે મર્યાદિત થાય છે, તો પણ વન કેવી રીતે દોરવવું, તથા ગાળવું એ કેટલેક અંશે દરેક નાણુસના હાથમાં છે. સુખી જીવન તે કયું? તથા કેવી રીતે જીવન સુખી થઈ શકે ? એ મહાન પ્રતાના જેણે સમાધાનપૂર્વક નિર્ણય કરી જીવનના પ્રવાહ પુરા કર્યાં તે ખરા ભાગ્યશાળી ! બાકી દુનીઆમાં જન્મી જંદગી પુરી કરી. કાટી પ્રાણી ચાયાં ગયાં ને ચાલ્યાં જશે. તેવા પ્રાણીના જન્મથી દુનીઆને શા ાયદા? તથા પેાતાનું સાક્ષ્ય શું? આધુનિક જન સમાજનું જીવન કેવુ પ્રકારે ચાલે છે તે તપાસીએ. દરેક દેશના લેકની પ્રકૃતિ તથા જીવન જુદા જુદા પ્રકારનું છે. એ સૂત્ર પ્રહણ કરી વિજ્ઞાનશાસ્ત્ર તથા ન્યાયશાસ્ત્રના નિયમાનુસાર મનુષ્ય જીવનનાં વર્ગિકરણ તથા ટ્રૅધિકરણની રીતે વિવિધ વિભાગ પાડી શકાય. પ્રથમ દર્શને જીવનના મુખ્ય વિભાગો નીચે પ્રમાણે થઇ શકેઃ~~ ૧. (અ) આર્થિક (લૌકિક, વ્યાવહારિક, (બ) ધાર્મિક (પારલૌકિક, આધિ ભાતિક). ભાતિક). ર. (અ) સ્વા. ૩. (અ) કુટુ ખીક. ૪, (અ) ગ્રામ્ય, ૫. (અ) શારીરિક. ૬. (અ) આંતર. આ વિભાગોના પેટા વિભાગ થઇ શકે. ખાધ નથી. એક એકમાં સમાન તત્વા રહ્યાં છે. મેજના છે. (બ) પાર્થિક. (બ) સામાજીક. (અ) નાગરિક. (ખ) માનસિક, (બ) બાહ્ય. આ વિભાગે પણ પરિપૂર્ણ કે અન્યાન્ય આ તે વિવિધ પ્રકારો સુચવવા એક આર્થિક એટલે ! દુનીયાના પ્રચારમાં રહી ઐહિક વિષયોમાં પરાવાઈ અર્થ (દ્રવ્ય)ની લાલસાવાળું, વ્યાવહારિક; ધાર્મિક એટલે દુનીયામાં રહી અથવા વીરક્ત થઈ સ્વાંતઃકરણ માન્ય ધર્મ પ્રમાણે વર્તનવાળુ, અથવા દેશકાળ સ્થિતિ અનુસાર ધર્મ માનનારૂં આર્થિક જીવન વિષે Page #10 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રબા. વિચાર કરતાં પ્રથમ પ્રશ્ન ઉભવે છે કે હાલમાં જનસમુહની આર્થિક સ્થિતિ કેવા પ્રકારની છે? કે પાસે વ્યવહારીક જીવન ગાળવા પુરતું કે લોકોપયોગી આશિક. કામમાં વ્યય અથવા સંનતિ લાભાર્થે સંચય કરતાં વધે એટલું છે? હિંદુસ્તાનના લેકોની આર્થિક સ્થિતિ, પચાસ વર્ષે પર હતી તેના કરતાં સુધરી કે બગડી છે એ બાબત અથે શાસ્ત્રી અને રાજનીતિજ્ઞ પુરૂષોમાં મતભેદ ચાલે છે. એકંદર વસ્તીનું પ્રમાણ લઈ સરાસરી રીતે દરેક મનુષ્યની વાર્ષિક ઉપજ પહેલાં કરતાં ઓછી થઈ છે એવો એક પ્રશ્ન છે. બીજો મત એવો છે કે સરેરાસ ઉપજ વધી છે. દેશ પરદેશ જોડે વ્યાપાર સંબંધને લીધે લોકોમાં પૈસો વધે છે, તથા લેકિની વ્યય કરવાની શક્તિ તથા વલણ વધ્યું છે. આ મહાન ગુંચવણ ભરેલા પ્રશ્નને સંતોષકારક નિર્ણય કરવો એ મુશ્કેલ છે, તે પણ આટલું તે દરેક પક્ષ કબુલ કરશે જ કે જરૂરીઆત વસ્તુ તથા અનાજ જેવા ખાદ્ય પદાર્થોની કીમત વધી છે, એટલે તે પરિણામ તે એકજ આવ્યું. કારણ કે દિવ્ય ચદ્ધિના પ્રમાણમાં વ્યય વધો, એટલે સાધારણ વર્ગના તથા ગરીબ વર્ગની આર્થિક સ્થિતિ તેવી જ રહી. બલકે કંઈક ઉતરી. દ્રવ્યવાનની વાત જુદી છે. તેમને પદાર્થની કિંમતને વધારો અસર કરતા નથી. મધ્યમ વર્ગને ચાકરીઆન વર્ગ તથા વ્યાપારી વર્ગ, મજુર તથા ખેડુત વર્ગની સ્થિતિ કેવા પ્રકારની છે ? ચાકરીઆત વર્ગના પગારમાં વધારો થયે છે તથા મજુરોની રોજીમાં પણ પ્રથમના કરતાં વધારે થયો છે એમાં શંકા નથી. પણ વ્યય તથા પદાર્થની કિંમતમાં વધારો થયો છે એટલે એકંદર રીતે આ બંને વની સ્થિતિ સુધ રવાને બદલે દયાજનક બની છે. કારીગર તથા મજુર વર્ગની દૈનિક રેજી વધી તેમાં વન્યું શું? સાંજ પડતાં કામપરથી છુટીને ગૃહ તરફ જતાં જરૂરીઆત વસ્તુઓની ખરીદ કરવામાં રોજ પુરી થાય છે. મુંબઇ જેવા મોટા રાહેરોમાં બંધાતાં મકાનમાં ભ્રમમાં રોકાયેલા કારી. ગ, સુથાર, કડી, સલાટ વગેરે ઘણું લેકની રેજી વધી છે. એ ખરું. દેશમાં પણ કારીગર લોકોને રોજ વળે છે એ સત્ય છે, પણ તેમાં ફાયદો શું? જ્યાં સુધી ૫ની ખરીદ કરવા િશકિત વી નથી સાં સુધી રેજને વધારે નકામા છે, વ્યાપારી વર્ગની સ્થિતિ તપાસશે તો શું જશે ? પરદેશ જોડે વેપાર સંબંધ વધવાથી આયાત તથા નિકાસના વેપારની વૃદ્ધિ થઈ છે. એ સ્વિકાર્યા વિના છુટ નથી. રૂ કાંતવાના તથા જાફ કાપડ વણવાના કારખાનાંઓ સ્થપાયાથી લક્ષાધિપતિએની નવિન વર્ગ જન્મ પાળે છે એ સત્ય છે. એવાં કારખાનાં દેશમાં વ્યાપારી વર્ગની થવાથી મજુર તથા ચાકરને નવો વર્ણ થયે છે. તેમાં પણ ખેતી ધ્ધિતિ મુકીને મેટા શહેરમાં બંધ જગ્યામાં કલાકે લગનું કામ કર્યાથી એ વર્ગની શારીરિક સ્થિતિ કેવા પ્રકારની થાય છે તેને વિચાર કરશો તો જણાશે કે મીલન કામદારોની એકંદર સ્થિતિ સુખી નથી. પશ્ચિમના સુધરેલા સંપત્તિવાળા દેશોમાં કારખાનાનાં કામ કરતા હજારે મજુર વની સ્થિતિ તથા 'દગીનો દયાજનક ચિતાર વાંચ્યું હશે તેને હિંદુસ્તાનના આ વર્ષની દી તથા તેમની હાડમારી તથા સંકટને ખ્યાલ આવી શકશે. હાલમાં વેપાર શામાં આવી રહ્યા છે ? વગર મહેનતે સો કરી ખુબ પૈસે મેળવે તે મોટા વેપારી. પછી ગમે તે યુકિત વાપરવી પડે, અસત્ય બોલવું પડે, પ્રસંગ આવે દેવાળું Page #11 -------------------------------------------------------------------------- ________________ આપણું જીવન. ૧૫ કાઢવું પડે તે અડચણ નહિ. થોડી અથવા વધારે મુડી રોકી, જાતમહેનન તથા વ્યવહારિક હે શીરીથી વેપાર કર એ તો હવે ફક્ત દુકાનદારીજ ગણાય છે. ખરું નામ તો ત્યારે જ થાય કે થોડા વખતમાં જથાબંધ સા કરી લક્ષાધિપતિ બને. પશ્ચિમ તથા અન્ય દેશ જેડ સંબંધ કરી આયાન નિકાશની પિઢીઓ ખાલી કામકાજ કરવામાં આવે છે તે વાસ્તવિક વ્યાપાર છે. હિંદુસ્તાનમાં મુખ્ય બંદરો જેવાં કે મુંબઈ, કલકત્તા, કરાંચી, ત્યાં આવા વ્યાપારની પેઢીઓ ઘણી નીકળી છે, ને તે લોકો સારો વેપાર કરે છે. તથા દ્રવ્ય પ્રાપ્તિ અને પતિકા સારી મેળવે છે. અસલ જે શરાફની પેઢીઓની હુંડી આખા હિંદુસ્તાનનાં ચાલતી, તેવી પેઢીએ બંધ છે. તેને બદલે નવિન પદ્ધતિને બેંક સાસ દાખલ થયા છે. આ ધંધામાં દેશના કારભારવાળી હમણું સંખ્યાબંધ બેંકે સ્થાપન થઈ છે. તેથી દેશીઓનાં નાણું રોકવાનાં સાધને મળ્યાં એમ ગણતું ને અનેક માણસને રછ પણ મળી હતી. બેંકોની સ્થિતિ તપાસો. દરેક બેંક પિતાની આંટ અને ઘરાક વધારવા, એજટદલાલોને એ વધારનીજ ચાલી. વિશ્વાસુ અને અજ્ઞાન સંબંધીઓને લોકોને મેટી મટી બડાઈએ મારી, તેમના દ્રવ્યની સલામતીની જામીનગીરી આપી. છેડે વ્યાજે નાણાં મેળવી વધારે વ્યાજ ઉપજાવવાનું શરૂ થઈ ગયું. વ્યાજ સારું વાચવા માંડયું (પછી અંદર ગમે તે | દશા હોય ) એટલે શેરના ભાવ પણ વધ્યા. એટલે જનસમાજમાં બેન્કોની સ્થિતિ. વધારે ને વધારે વિશ્વાસ બેસતે ચાલ્યો. અનેક રાંડરાંડો-વેપા રીઓ, સગી ને મંદિર તથા ધર્મશાળાઓનાં સલામતી શેલતાં નાણાંથી બેંકોની ત્રીજોરીઓ તર થઈ. ધમના જમે માંડવું ને વ્યાજના લોભમાં ધીરવું. ફેશનેબલ એડીસે. ભારે પગાર ને જાહેરખબરેના ખર્ચને પહોંચી વળવા ઉપરાંત ચીનના) સાહુકાર તળે દબાઈ પહેલાં નાણાં જે ડુબે તે ઉધાર ખાતે લખાય. બેંકના મેનેજર, ડાઈરેકટરે તથા ઓડીટર પિતાને માટે અગર સગાને માટે છે વ્યાજે, અન્યના નામે સંખ્યાબંધ નાણું ઉપાડે તે પણ ઉધાર બાજુએજ ચીતરવાનું. સહિસલામતી સારૂ વ્યાજને નિયમિતપણાના લેબી માણસોના કમનસીબે ઉધારનું પલ્લું નમનાં તે બેંક (લાચારીથી ) લીકવીડેશનમાં લઈ જવામાં આવે છે. શેરહેલ્પરે ને માંગનારાઓ મરી જાય છે. તેને ધકે. અન્ય બેન્કોને પણ લાગે છે. જેમાં બેંકના વહીવટ કરનારાઓને સ્નાન સુતક એન્ડ્રુ જ આવે છે. જેના દાખલા આ વર્ષે ભારતે ઘણુ પુરા પાડયા છે. કારખાનાવાળાએ શરૂઆતમાં સારો નફો મેળવ્યો. તથા હજારો ભરીઓ લોકોને રેજી મળી. હાલમાં અમેરિકા ઇંગ્લેંડ તથા જાપાન જોડે સરસા સરસોને લીધે આ ઉદ્યોગ પડતી સ્થિતિમાં આવ્યું છે. મીલોને ચેડા કલાક કામ કરવું પડે છે, ને ચેડા દહાડા બંધ પણ રાખવી પડે છે. રૂને ભાવ વધવાથી સુતર તથા કાપડમાં કંઈ નફા મળી શકતું નથી. ખર્ચ તો ચાલુ રાખવાનો-તથા પેદાશ પણ નહિ એટલે માલને કારખાનાઓની જ વધતો જાય છે. તેના પ્રમાણમાં ઉપાડ નહિ એટલે ખોટે સ્થિતિ, મીલો કયાં લગણ ચલાવી શકાય ? આવા પ્રસંગે મીલ બંધ કરવા કોર્ટમાં અરજીઓ થાય ને બધાના હિતને ખાનર-મીલ બંધ કરવાને હુકમ થાય એટલે મીલમાં નાણાં રોકનાર, હિત ધરાવનાર, તથા મજુર વર્ગની અવદશા Page #12 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા પુરી. અમદાવાદના મિલ ઉધમની સ્થિતિ જોશો તે જણાશે કે ગાડરીઆ પ્રવાહ પ્રમાણે દેખાદેખી એક જ પ્રકારની મીલ કાઢવાથી તથા ગજા ઉપરાંત જોખમ માળે વહોરી લેવાથી, પોતાની આબરૂ તથા પૈસે ખો. એટલું જ નહિ પણ ભસે નાણું મુકનારની કેરી આવદા થાય છે તે ખુલ્લું જ છે. હવે કેળવાયેલા વર્ગની સ્થિતિ જોઈએ, એના બે વર્ષ પાડી શકાય, એક ચાકરીઆત તથા બીને આતંત્ર ધંધાવાળા (જેવા કે વકીલ, બેરીસ્ટર, સોલીસીટર, ડોકટર, ઇજનેર, વ્યાપારી વગેરે.) ચાWીઆત વર્ગના બે વિભાગ પડી શકે. (૧) સરકારી નોકરી (૨) ખાનગી. | ચાકરીઆત વર્ગનું નીરિક્ષણ કરીશું તે જણાશે કે, પહેલાં કરતાં કેળવાયલે વિ. પગાર વધારે મળે છે એ ખરૂ છે, ને ધીમે ધીમે કળ ક્રમે મેટા હોદાઓ દેશીઓને મળવા માંડયા છે એ સત્ય છે, એટલે સારા પગાસ્વાળાની સ્થિનિ સુધરી છે, એ નિસંશય છે પણ સાધાર કારકુન વર્ષ પહેલા કરતાં દુઃખી છે, કારણ કે પગારના પ્રમાણમાં જરૂરી હાજતો તથા રહેવાનો ખરી વચ્ચે છે અને એવી જ સ્થિતિ ખાનગી નોકરની પણ છે. રવતંત્ર ધંધાની શી દશા છે? આ ધંધાઓ ઇંગ્રેજી રાજ્યના અમલમાં જન્મ પામ્યા છે, તે પૂર્વે વકીલનો અસ્તિત્વમાં ભાગ્યેજ હ. ડોકટર તથા ઈજનેરનું કામ સંસ્કૃત ભણેલા અથવા નહિ ભણેલા, પણું અનુભવથી મેળવેલા જ્ઞાનથી કામ કરનારા વૈો તથા ગજરો તથા સલાટ કરતા હતા. છેક પૂર્વ દિવાની કઇબાનો નીકાલ ગામોની પંચાયત કરતી ને ત્યાર પછી મુસલમાન વખતમાં કાછ તથા અદાલતની સ્વતંત્ર ધંધાઓની સંસ્થા દાખલ કરવામાં આવી મુગલ બાદશાહેના વખતમાં અદાલ તેના પક્ષકારના વકીલે કામ કરતા એવું ઇતિહાસ ઉપરથી જણાય છે. અંગ્રેજ અમલમાં કે સ્થપાયા પછી વકીલ વર્ગ દાખલ કરવામાં આવ્યું. શરૂઆતમાં ઉચ્ચ જ્ઞાતીમાં મુસદી વી જે રાજ્યની નેકરી કરતો હતો તેનું લા એ ધંધા તરફ ખેંચાયું. કાયદાઓ પણ ઘોડા હતા, ને માત્ર નામની પરિક્ષા લઈ સન આપવામાં આવતી હતી. આ પ્રચાર સદર અદાલતના કામનો હતો. ત્યાર પછી કાળક્રમે કેળવણીનો ફેલાવો થયેજ ગયો, પાઠશાળાઓ સ્થપાઈ તથા યુનિવર્સીટીમાં (વિદ્યાલયમાં કાયદાની પરિતા શરૂ થઈ. હાઈકોર્ટ પિતાની વકીલની પરિક્ષા શરૂ કરી, યુનીવરસીટીમાં પાસ થયેલી તથા વકીલાતની પરિક્ષામાં પાસ થયેલાઓને સનંદ આપવા માંડી. ક્રમે ક્રમે જુદી જુદી જાતનું લક્ષ્ય એ તરફ ખેચાયું, ને એ ધંધામાં પ્રથમ ઉચ્ચ જ્ઞાતીઓને નોકરીઆત વ દાખલ થયો. તેમની સારી સ્થિતિ જોઈ વ્યાપારી, ખેતી કરનારા, તથા કારીગર વર્ગના અંગ્રેજી શીખેલ યુવાન વર્ગ તે તરફ આકર્ષાયે. હાલ વસ્તુ એ થઈ છે કે, ખપ કરતાં સંખ્યા વધી જવાથી ધંધાને મેહ જ રહે છે, ને કામ મેળવવાને અનેક યુક્તિઓ તથા સાધને વપરાય છે, ફીને દર ઓછો થયો છે, સરકાર તથા પ્રજામાં મોભે કમી થ છે, કેટલાકને નોકરી શોધવાની ફરજ પડે છે, અથવો વ્યાપારી માર્ગ પકડ પડે છે, અથવા સરકારી ન્યાય ખાતામાં મુનસફની જગ્યા માટે લાયક થવા હલકા પગારની નોકરીમાં વર્ષો લગી રહેવું પડે છે. આ વ––વકીલના ધંધામાં હરિફાઈ વધવાથી તેમજ લોક કેળવાયા જતા ધિવાથી Page #13 -------------------------------------------------------------------------- ________________ આપણું જીવન. 1+9+9 વકીલાતને વધા ગ્રામ્ય તથા પ્રાંત પચાયતે ધઇ હોવાથી લોકો વકીલોને કાર્ટોનાં ખીસ્સાં ભરવા કરતાં અંદર અંદર સમજીને કરવા મથે છે, છતાં પગ કામેા મળે છે. આ ધંધા નીતિથી-પ્રમા શીકપણે તથા રક્ત કાયદાની બારીકામેતો લાભ લનેજ કરવામાં આવે તે સારા ને માન નીય છે. ઘણા ખેાટી રીતે કચડાઇ જતા-ભણેલા મુસદ્દીઓના વ્યાજના અગર બુટા બનાવટી ચોપડાથી ચંપાઈ જતા ભલા માસાતે તથા ઘણા ફ્રાંસી જતા તીરપરાધીએના કાયદા માટે તે ઘણું સારૂ કરી શકે. મચ્છુ થયું છે એમ કે હાલમાં તે જે વકીલે તરફડીખાતાં દસ્તાવક્તે અનાવી નણે–સાક્ષીઓને જી ભાવી જાણે–લાગવગને મા-મીઢીબના ઉપયાગથી અમલદારને સાચવી જાણે તથા ગમે તેમ કરી–પછી ન્યાયે અગર અન્યાયે-ખૂબ પૈસા કના નણે તેજ ખરે તે સારા વકીલ એમ મનાતું લાગે છે કારણ સારા સારા કેળવાયાગ્રેજ્યુએટ વકીલો પશુ તેજ રસ્તે જતા જાય છે, યુનીવર્સીટીમાં આવુ શિક્ષણ અપાતું જણાતું નથી, તેમજ જેમ હાલનાં કાર્યમાં સાક્ષીઓને સાક્ષી પુરતાં પહેલાં જેમ કહેવાય છે કે કહે કે પ્રભુને હાજરા હજુર્ણીમાથે રાખી ખજ કહીશ. એમ કાઈ વકીલને કામ ચલાવતા પહેલાં પુછાતું હોય તા વીજ્ઞેશ સાચુ ખેલતા થાય ખરા-નહિ તો વાલે નામ પરનાંજ જુદું ખેલવાનું લાસેન્સ મળ્યું. સમજાય છે ને જાહેર પ્રજા એમ વકીલોને મ્હાંડે પણ કહે છે. ** 57 એરીસ્ટરના ધા એરીસ્ટર થવાના લાભ સાધારણ રીતે પૈસાદાર યુવકો લઇ શકે એમ હોવાથી, ગ્લેંડ જઈ આવી હાઈકોટામાં ટ્રામ કરતા નામાંકીત થયેલા પહેલી પક્તિમાં આવેલા વર્ગ વૃક્ષાધિપતિ તેમજ સુખી હોય તેમાં નવાઈ નથી. સાધારણ સ્થિ તિને ભાગુસ પોતાની મૂડી ખર્ચી, અથવા કરજે નાણાં કાઢી ઈંગ્લેડ જઇ મેરીસ્ટર થઇ આવી ધંધામાં નિષ્ફળ નીવડયેા તે તેની સ્થિતિ ખરેખર વ્યાજનક છે. શ્રીમત કુંટુંબના છેોકરાઓને કમાઇને ગુજરાન કરવાનું નહિ હોવાથી, તે ફક્ત આ? તથા નામને ખાતર બેરીસ્ટરની પદવી મેળવવી જોઇએ, એ માન્યતાથી ધંધામાં આગળ પડવાની કે કાવવા પ્રયાસ કરવાની તેમને ગરજ હતી નથી. એ વર્ગને ધંધામાં પૈસા મળ્યા કે નહિ તેની દરકાર નથી. મધ્યમ વર્ગનો બુદ્ધિવાળા મહે નત તથા ખતથી આ ધંધામાં કાવ્યા વિના રહેતા નથી, પૈસા સારા મળે છે, પ્રખ્યાતી મેળવે છે. તથા એકંદર સુખી હોય છે. પોતાની બુદ્ધિનું ગળુ નહિ હોવા છતાં ગેર્ખ્યાલથી આશામાં વો ગ્રહણ કરનાર ત્યારે પોતાની સપાટી પાંની નાસીપાસ થાય છે, ત્યારે તેની સ્થિતિ ખરેખર કઢંગી માલુમ પડે છે. આવી બધી જાતના દાખલા મુખ્ય રાહેરમાં તૈ શકાય છે. આ ધંધામાં અગ્રેને પહેલા કરતાં ઓછી સંખ્યામાં આવવાથી દેશી માટે જગ્યા થઈ છે, તે ઘણા દેશોએ તેહમદથી આગળ નીકળવા માંડયા છે. દેશીઓની સંખ્યા ઘણી થવા માંડી છે ખરી, તેાપણુ બુદ્ધિ તથા નર્માણ હેય તેને જાવવામાં અડચણ નડતી નથી, ને બુદ્ધિ વિનાના ગાલાનાં પુતળાં ઍરીસ શહુગારવા ઉપરાંત મેન્દ્ર બુટ તથા માસિક ખર્ચ પણ કાઢી શકતા નથી. સોલીસીટરના ધધાને મા પડેલાં હતા તેના કરતાં ઓછા થયા છે. એક તો પરિક્ષા સન્ન હોવાને લીધે પાસ થવાનું મુશ્કેલ થયું છે, ને પાસ થયા પછી પણ ઘણી પહેડીએ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ બુદ્ધિષભા. થવાને લીધે નવાને કામકાજ મેળવવું અઘરૂ પડે છે. આ ધંધે મુખ્ય શહેરો તથા હાઈ હોય ત્યાંજ ચાલી શકે છે. બહારગામમાં વકીલ એ લીસીટર સેલીસીટરને ધંધો તથા બેરીસ્ટર બન્નેનું કામ એકલોજ કરે છે. મુંબાઈ કલકત્તાની હાઈકમાં સ્થાનિક કજીઆઓમાં સોલીસીટરની કાયદા પ્રમાણે જરૂર હોવાને લીધે એ શહેરોમાં સંખ્યા ઘણી છે. હાઈકોર્ટ સ્થાપન થઈ તે વખતે અંગ્રેજ સોલીસીટર લંડથી વધારે આવતા. હવે એ સંખ્યા ઓછી થવા આવી છે, ને દેશીઓની સંખ્યા વધી છે. મુંબઇમાં પારસી તથા ગુજરાતીની સંખ્યા પધાન છે. આ ધંધામાં દ્રવ્ય પ્રાપ્તિ સારી છે. હરીફાઈને લીધે નવાને મુશ્કેલી પડે છે. કટરના ધંધાનો વિચાર કરીએ તો એ ધધ નવો નથી. અસલના વખતથી ધાને ધંધે ચાલતે આવે છે, આમાં પણ પાઠશાળાના તન કેળવણી પ્રચારથી સંખ્યા બંધ જુદી જુદી જ્ઞાતીના યુવાને સખત મહેનત તથા પૈસાને વ્યય ડોકટરને ધધો કરીને દાખલ થાય છે. આ ધંધો એક રીતે ઉચ્ચ પ્રકારનો છે કારણ કે મનુષ્ય જતિનું દુઃખ નિવારણ કરવાને અનેક પ્રસંગે આવે છે, તથા લાગણી, દયા ને અન્ય સગુણે વધારવાને અવકાશ મળી શકે છે. સરકારી નેકરીમાં દાખલ થાય છે તેને મોટા પગાર મળતા નથી. ખાનગી દવાખાનાંઓ કહાડી કીર્તિ તથા દ્રવ્ય પ્રાપ્ત કરેલા અનેક દાખલાઓ જોવામાં આવે છે. આ ધંધામાં શરૂઆતમાં મુશ્કેલીઓ આવે છે, પણ ધીમે ધીમે ગાડું ચાલે છે, તે સારી સ્થિતિમાં રહી શકાય છે. પ્રારંભમાં તે બધાને થોડી ઘણી માખી મારવી પડે છે. ને દવાખાનામાં બેસી માસિકો. વર્તમાનપત્રો વાંચવામાં અથવા દોસ્તદા કિવા જે છેડા દર્દીઓ આવે તેમની જોડે વાતચીત કરવામાં વખત કાઢવો પડે છે, તથા દમામ ટાપટીપ તથા દાંગ કરવો પડે છે, ભભકાબંધ રીતે ટેબલ ખુરસીઓ તથા દવાની શીશીઓનાં કબાટો રાખવાં પડે છે. કોન તપાસ વાની ભુંગળી તથા થમેટર તથા ઓજારોની પેટીઓ કઈક કાળ સુધી કાટ ખાય છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે ફાવવા માંડે છે. ભુખે મરવાનો અથવા ખરચ માથે પડવાને વખત આવતો નથી. કારણ જમાનાને આગળ વધવા સાથે નવા નવા દરો ને દવા ખાવાને મેનીઆ ’ વધ્યો છે. તે ઉપરાંત ડોક્ટરો દવાઓ તૈયાર પેટંટ વગેરે પણ વેચે છે. કેટલાક નવા શીખાઉ તો પિતાની બનાવેલી “તીનપાટીઆ” દવાઓ પેટને નામે ઠેકી દઈ અજ્ઞાન ઘરાકોને ઠગે છે કે, પરમેશ્વરથી જોનાં આ કામ કરતાં અચકાતા નથી. ગમે તેમ પણ રીતભાત ચાલચલણ સારી હોય ને હુંશીયારીને વધારે મેની મીઠાશ તથા ખુશ કરવાની છટા, સારે સભ્ય પણ સ્વચ્છ પહેરવેશ, સારૂ જેવું મિત્રમંડળ હોય તો તેહમંદ દાક્તર તરીકે તે પંકાય છે, પણ ખપ કરતાં સંખ્યા એટલી બધી વધવા માંડી કે ધંધે મોહક રહ્યા નથી. હવે આપણે ધાર્મિક જીવન ની સ્થિતિ તપાસીએ. અપૂર્ણ.) વસંત, Page #15 -------------------------------------------------------------------------- ________________ માયામિક કેળવણું. माध्यमिक केळवणी. (અનુસંધાન ગતાંક ૧૩૮ થી.) (લેખક-માસ્તર ભોગીલાલ મગનલાલ શાહ. મુ. ગોધાવી.) There is in the teacher's profession, the same difference which is observable in all other human employments between the skilled and unskilled practitioner and that this difference de pends in a large measure on a knowledge of the best rules and methods which have to be used and of the principles which underlie and justify those rules. FITCII. જેવી રીતે મનુષ્ય જાતના અન્ય સર્વે ઉધોગોમાં કુશળ અને અકુશળ કારીગર વચ્ચે ભેદ હેય છે તેવી રીતે શિક્ષકના ધંધામાં પણ તે ભેદ દષ્ટિએ પડે છે, અને આ બેદ ઘણે અંશે જે ઉત્તમ નિયમ અને પદ્ધતિનો શિક્ષણમાં ઉપયોગ કરવો પડે છે તેને અને જે તે ઉપર તે નિયમોને આધાર હોય તેના જ્ઞાન ઉપર આધાર રાખે છે. આ રીતે જોતાં શિક્ષણ કળા અને શાસ્ત્રનું જ્ઞાન શિક્ષક જે અતિ ઉપયોગી છતાં એકલું શિક્ષણનાં મૂળતત્વોનું જ્ઞાન પુરતું થતું નથી. દરેક શિક્ષકને શિક્ષણને વ્યવહારૂ અનુભવ હોવો જોઈએ. મહાવરા વિનાનું માત્ર નિયમ અને પદ્ધતિનું જ્ઞાન વ્યવહારૂ રીતે ઉપયોગી થઈ શકતું નથી. એવી કહેવત છે કે - All is but ip wisdom that wants in experience.” અનુભવ વિનાનું ચાતુર્ય એ મિથ્યા વાચાતુર્ય છે. ઘણું મહાવરાથી સરળતા અને ચાલાકી પ્રાપ્ત થઈ શકે છે. મહાવરા વિના પદ્ધતિનું જ્ઞાન નિરૂપોગી થાય છે. જ્ઞાન સાથેનો મહાવરો અનુભવ ગણાય છે અને એવા અનુભવી શિક્ષકો ઉત્તમ શિક્ષકે નિવડે છે. જેમ કે મનુષ્ય ગમે તેટલો નૌકાશાસ્ત્રને અભ્યાસ કરે પરંતુ જ્યાં સુધી તે સમુદ્ર યાન ન કરે ત્યાં સુધી તેને તે જ્ઞાન ઉપયોગી થઈ શકતું નથી. તેમ શિક્ષક પણ જયાં સુધી શિક્ષણનાં મૂળતત્વો અને પદ્ધતિનું અધ્યયન કરી તેમને વ્યવહારમાં ન મૂકે ત્યાં સુધી શિક્ષણનાં સૂત્રો અને પદ્ધતિનું જ્ઞાન તેને વિશેષ ઉપયોગી થઈ શકે નહિ. આથી શિક્ષણના વિષયમાં–વિષય matter અને પદ્ધતિ method ના જ્ઞાન સાથે મહાવરા practice ના જ્ઞાનની સમાન અગત્ય સિદ્ધ થાય છે. બુદ્ધિપુર્વકના મહાવરાના-ઉદેશથીજ શિક્ષક પદ્ધતિ અને નિયમોનું અધ્યયન કરે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે શિક્ષકે સાધનથી તૃપ્ત ન થતાં તે વડે સાધ્યને સિદ્ધ કરવાનો ઉદેશ રાખવો જોઈએ. શિક્ષકને વાસ્તવે વર્ગની સાથે કામ લેવાનું હોય છે. વર્ગની આગળ રજુ કરવા યોગ્ય શું છે અને શું નથી તે નક્કી કરવાનું અને ત્યાં જણાતી મુશ્કેલીઓનો વ્યવહારૂ રીતે ફડચે આણવાને તેને તેના જ્ઞાનનો ઉપયોગ કરવાનું હોય છે. જડ રૂપે તે જથ્થાનો સંગ્રહ કરવાને શિક્ષણના વિષય અને પદ્ધતિનું જ્ઞાન તે પ્રાપ્ત કરતો નથી. પદ્ધતિને વ્યવહારૂ અનુભવ મહાવરા વડે જ થાય છે, માટે પતિના જ્ઞાન સાથે મહાવરાની અગત્ય સિદ્ધ થાય છે, છતાં આ પરથી કેટલાક એવું અનુમાન કરે છે કે માત્ર મહાવરા વડે જ સારું શિક્ષણ આપી શકાય. પરંતુ તે માન્યતા ભુલ ભરેલી છે. પદ્ધતિનું જ્ઞાન માર્ગદર્શક ભેમીઓની ગરજ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ બુદ્ધિપ્રભા. સારે છે. માદક ભોમીઆની સુચના વિના અજાણ્યા પંથે અથવું પડે છે અને પૂન પ્ત રીતે એક પ્રકારની કંટાળા ભરેલી ગરેડમાં શિક્ષક પડે છે. પ્રસિદ્ધ વિદ્વાન ફીચ કહે છે કે ઉંચામાં ઉંચી અને નીચામાં નીચી ભીન્ન ભીલ દરજ અને નામકારક શાળાઓ જોવાનો માટે પ્રસંગ હતું અને તે સર્વેમાં એક પ્રસંગે મને સંથી વિશેષ અસર કરી તે પ્રસંગ એ હતું કે અશિક્ષિત પntrained શિક્ષકો કે જેઓએ તેમના ધંધાના શાસ્ત્રીય જ્ઞાન પર ખાસ લક્ષ આપ્યું ન–ોય તેમની દેખરેખ નીચેની દરેક શાળા વિસ્મયજનક રીતે એક સરખા પ્રકારની મને માલુમ પડી હતી; કારણ કે અજ્ઞાન જે કંટાળાભરેલું બીજું કાંઈ પણ હેતું નથી. આગળ વધતાં તે જણાવે છે કે It is among those who have received no professional prepa. ration that one linds the same stupid traditional methods &c. જેઓ ધંધાની કાંઈ પણ કેળવણું લીધેલી ન હોય તેવા શિક્ષકોમાં તેજ મૂર્ખાઈ ભરેલી રૂટની પદ્ધતિ નજરે પડે છે. શિષ્યને વિષયનું શિક્ષણ આપવાને બદલે અમુક પાઠ શીખી લાવવાને કહેવાની ટેવ તેમનામાં પ્રચલિત હોય એમ જણાવ્યું છે, ત્યાં શિક્ષક ઓરડાના એક છે ખુરશીપર અઢળીને બેઠેલો અને એક પછી એક એકાદ બે વિદ્યાર્થીને પાઠ આપવા માટે બોલાવતે દદિએ પડે છે કે જ્યારે પાઠ તૈયાર કરવામાં રોકાયેલા બાકીના છાનુસારે તદબીર કે જાય છે. પ્રસ્તુત બાબતને કેટલાક અતિશયોક્તિ ભરેલી મા પરંતુ વાસ્તવે તેમાં અતિશક્તિ જેવું કાંઈ પણ નથી. અનુભવી શિક્ષકને આ બાબત સારી રીતે અનુભવ ગમ્ય છે. તેઓએ વર્ગમાં કામ કરતાં અશિક્ષિત શિક્ષકોને જોવાનો પ્રસંગ મળ્યો હશે. તેમને પ્રસ્તુત હકીકતનું સત્ય સ્પણ સમાશે. ઘણું શિક્ષકે વ્યક્તિ પર લક્ષ આપવા દેરાય છે, કે જેના પરિણામે વર્ગની સમુદાય તરીકે ઉપેક્ષા થાય છે. લેન્ડન કહે છે કે – To give a backward box every encourage nent consistent will the welfare of the rest is right; bit to take up a large arount of time, trying again and ag ia to make hin understand something while the others remain idle, is to forget what class teaching should really be. વર્ગમાંના બાકીનાના હિતને બાધ ન આવે તેમ મંદ વિવાર્થીને દરેક પ્રકારનું ઉત્તેજન આપવું એ વ્યાજબી છે, પરંતુ તેને કોઇ વિષયની સમજુતી આપવાને પુનઃ પુનઃ ચત્ન કરવામાં ઘણે સમય ગાળો અને બાકીનાઓને સુરત બેસાડી રાખવા એ વાસ્તવિક રીતે વર્ગનું શિક્ષણ કેવું હોઈ શકે તે વિસ્મૃતિ કરવા બરાબર છે. ગણિન આદિ વિથો શીખવતાં શિક્ષકે પ્રત્યેક વિદ્યાર્થીને સુચના કરતા કોઈ કોઈ સમયે દ્રષ્ટિએ પડે છે. આથી શિક્ષકનો ઘણે સમય દરેક વિવાથી પાછળ પંથક પૃથક લક્ષ આપવામાં ચાય જાય છે. આ દરમ્યાનમાં આખા વર્ગમાં દરેક તેના વારાની રાહ જોઈ સુસ્ત બેસી રહે છે, અગર ગરબડ કરી વર્ગની વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે. ભાષાના વિષયના શિક્ષણમાં વાચન આપવાને દરેક વિધાર્થીને તેની યોગ્ય જગ્યાએ ઉભા રહેવા દેવા ને બદલે શિરાક પ્રત્યેક વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવે છે. આથી શિક્ષકની દષ્ટિ દરેક વિધાર્થી તરફ ન જતાં તે અમુક વિદ્યાર્થી પ્રતિજ આકર્ષાય છે, અને પરિણામે વર્ગનું લક્ષ પાડવામાં રોકાવાને બદલે ચંચળ રહે છે, અને વ્યવસ્થાને હાનિ પહોંચે છે. કેટલાક પ્રસંગમાં શિક્ષક વિદ્યાર્થીની કાપકાદાર પાક કે તેની સ્થિતિથી આકર્ષાઈ વર્ગના ભાગે તે Page #17 -------------------------------------------------------------------------- ________________ માધ્યમિક કેળવણી. વિવાથી પર લક આપવાને દોરાય છે એથી ઉલટું હાંશિઆર અને શિક્ષિત શિક્ષકની અસર વિધાર્થી ઓની ગિની ટેવ, ચિત્તની એ કાગ્રતા અને બુદ્ધિની સમતાથી સ્પષ્ટ થાય છે. તે મહેલાઇથી વિધાર્થીના મનને આકાર વર્ગની વ્યવસ્થા રાખી શકે છે. "The work of every skilled teacher hears the impression of his own individuality." L.onu. ના, લેન કહે છે કે અમુક વ્યક્તિ તરીકેની લગભગ દરેક કુશળ શિક્ષકના કામની કાપ પડે છે. તેનું ગાન, માનસિક ટેવો, "દિની વિચિવતા તેને અમુક ધોરણે ફિલ આપવાને પ્રેરે છે અને તેના કામને અન્યના કામથી જુદું પાડે છે. કેળવાયેલ શિક્ષક શિક્ષણ પદ્ધતિ વિશે વિચાર કરી ઉત્તમ પદ્ધતિને ધ્યાગ કરે છે. તેને સ્વાભાવિક રીતે જ ઉત્તમ પતિ માટે કુરણ થાય છે. અને તેનું કાર્ય નિયમસરનું હોય છે. ડે. કીચ કહે છે કે "In teaching the freshest and most ingenious methods originate with those men and women who have read and thought most about the rationate of their art. Fitci. “સિટામાં સેથા નવીન અને થિી વિશેષ ચતુરા ભરેલી પદ્ધતિ જે મનુગોએ તેમના ધંધાના વ્યક્તિ વિષયક વિષયને સંધી વિશેષ અભ્યાસ કર્યો હોય તેવા મનુષ્પો પાસેથીજ ઉદભવે છે.' શિક્ષિત મનો હમેશાં જ્ઞાસુ રહે છે. પ્રસ્તુત જ્ઞાસા તેમને તેમની ખામીઓ દુર કરવા પ્રેરે છે. તે વિષયને લગતા ઉપરી હકીક્તને જ મેળવી તેને રૂપમાં તૈયાર કરે છે અને ઉત્તમ પદ્ધતિના અને દષ્ટના પ્રયોગ વડે શિક્ષણને રસિક અને સરળ કરી વર્ગનું ધ્યાન ખેંચી શકે છે. ડેકીચ કહે છે કે The most original methods of procedure, the most fruitful rew speculations come precisely from men who have best studied the philosophy of their own special subject and who know best what has been thought and done by other workers in the same lield. FITCII. | મુખ્યત્વે કરીને જેઓએ તેમના ખાસ વિષયની ફિલસુફીનું અધ્યયન કર્યું હોય અને તે વિષય સંબંધ અન્ય પુએ જે વિચાર્યું હોય અગર કર્યું હોય તેનું જેઓ ઉત્તમ જ્ઞાન ધરાવતા હોય તેવા પુરજ ઉત્તમ પદ્ધતિની બેજના કરી શકે છે અને એથી વિશેષ કુલ દાયક નવા અનુમાનો બાંધી શકે છે. હેરેસમેન ટ્રેનીંગ લોની અગત્ય વિશે બોલતાં લખે છે કે I believe iraining schools to le a new instrumentality in the advancement of the race. I believe that without them free schools themselves would be shorn cf their strength and their waling power, and would at length become mere charity schools and die out in fact and in form. Neither the art of printing, not the trial by jury, nor a free press, or free suffrage can long exist to any beneficial and salutary purpose without schools for the training of teachers; for, if the character and the quali Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ fications of teachers be allowed its degenerate the free schools become pauper schools and the pauper schools will produce pauper souls and the free press will become a false and liccstious press and ignorant voters will become venal voters and through the mediam and gaise of republican lorins an oligarchy of progate and flagitious men will govern the land &c. “હું માનું છું કે ટ્રેનીંગ લો પળવર્ગની ઉન્નતિનું એક નવું સાધન છે. અને તેમના વિના જાહેર શાબાનું બળ અને સુધારક ( કેળવવાની શક્તિ નાશ પામે છે. તેઓ આખરે માત્ર ધર્માદા શાળાઓ ધ પડે છે, અને વાસ્તવે તેઓ અવનનિંને પામે છે, શિક્ષકન ટ્રેનીંગ–વિષ્મી આપનારી શાળાઓ વિના મુદ્રણકળા કે પંચ ( cકરી ) દારા તપાસણી કે છાપખાનાની કે સ્વ-tત્ર મત આપવાની સત્તા ઘણુ સમય સુધી લાભપ્રદ કે આવકારદાયક સ્થિતિમાં રહી શકતાં નથી; કારણ કે જે શિક્ષકના વન અને યોગ્યતાને દર ઘટવા દેવામાં આવે તો દર શાળાઓ માત્ર ગરીબો માટેનીજ શાળાઓ થઈ પડે અને તેવી કંગાલ શાળાઓ કંગાલ પુરોજ નિપજવે અને નિરંકા મુળયાલય અપ્રમાણિક અને વટ છાપખાનું થવું પડે અને અગાન મત આપનારો ભાર ની મત આપનારાઓ નિવડે અને લોક નિયુક્ત સત્તાના રૂપમાં અને સાધનદાર. અધમ અને દુરાચારી થોડા મનુષ્યોનીજ દેશપર સના. લે. એટલું જ નહિ પતિ અને ધર્મની અંતિમ ફતેહ માટે જ્યાં સુધી સારી સ્કૂલોદારા મોમાં નાન ન કરે ત્યાં સુધી રાહ જોવી પડે.” આ પ્રમાણે જોતાં ધંધાના સિદ્ધારાની અગત્ય સિદ્ધ થાય છે, છતાં આપણી આ કલા અવકરાની શાળાઓ માટે તેની કોઈ અગર મનાતી હોય એમ દળિચર થતું નથી. ( ઈ.) जीवन चरित्र ! મહાન્ ક્ષમાવીર-ભાઈ મધુ. સેરહા, ગ, રાગ, દેશ, બધી આ જગા ચી: વેર ઝેર, ને કલેરા, સહુ સંસાર બગિચા. ડાર, હા, તમાકે, પૃશ્વિનાં કડવાં ફળ છે; સ્વર્ગની દેવી, સમાન, “મા” તે પૂએ રાફ ળ છે. વળી ક્ષમા અમૃત વેલડી, “મા” ધારક પાન છે. ક્ષમા દયા દેવી, ઉદાર દિલનું દાન છે. પાદરા જગતનાં ઘણાં મનુ કહે છે કે અને શાસ્ત્રને અભ્યાસ કરે છે. અને જે દર્શન જે નાંખ્યાં છે. ચાર વેદ, છ શાસ્ત્ર, અટાર પુરાણ, ઉપનિષદ્ વિગેરે વાંધ્યાં છે. અમે ધર્મ કર્મ જાણીએ છીએ. અમે કામ ક્રોધાદિક પરિપુઓનું દમન કર્યું છે. દયા ધમદિને હું Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવન પરિગ ! યમાં સ્થાપ્યો છે. અને અમે “તમાની સામાન મુર્તિ છીએ. આટલું બધું છતાં તેમને કેક ગુણ કવચિત્ જોવામાં આવે છે, ૫) તેવા મનુષ્યોમાં ક્ષમાને મકાન ગુણ જોવામાં આવતું નથી. ઘણું મહાપુ, ધ સંત પુકા, ધાણા શાસ્ત્રી, પુરાણ, ધર્મગુરુઓ અને વિકા ઉપરનો પળ બનાવવામાં વાત થયા છે. પણ જીવનનું ખરું કર્તવ્ય કરતા ઘાજ થોડા જણાય છે. આ ભારત વર્ષમાં એવા કેટલાક દાખલા બનના અવલે કાય છે કે, જેમાં આચા, મગર અને ધર્મના ઝધડાઓને ખાતર લાખો રૂપીઆ માં જાય છે. જે ધમાંચા માત્ર મા ગૃણ રાખે. મેટું મન રાખ, વિશાળ હૃદય રાખે ને છે તેવા ઉત્તમ રતિ ચાલે અને પિતાના શિષ્ય વરને ક્ષણ ગુણ વીખી શાંતિ-સમાધાન ને બ્રાતૃભાવ રાબનાં શીખવે તો કેવું સારૂ ? પણ હું અને મારું, એ બે પ્રબળ શત્રુઓ ક્ષમાને પાસે આવવાત નધી ત્યાં વાંક કોને કાઢએ ? આજે અમે એક શીખ ધીમંતની “માં” નું ઉજવળ કરાંત વાંચકોને સાદર કરીએ છીએ, મને કેટલી હદ સુધી મા રાખી શકે છે, તે તેમની નજર આગળ મુકીએ છીએ. આ દાંતથી માં કેટલી હદ સુધી રાખવી જોઇએ તે મા, બેટા માનમાં ફસાઈ–વીનાશકારી કાધન પાવ પડી, અંકિ ન કરતાં પામર મનુષ્ય-ક્ષમાના શિતળ કરામાં પચિ સવિલ બી સુખી થશે. શીખ લોકો માત્ર લવાઈ કરવામાં વીર હતા, એમ નથી. તેઓની દયમાં કમળત્તિ તેમજ માનો પણ આદત ભાવ છે. તેમાં બેઠા ઓને લાવકને કરતા સાથે આપને ઉચિન એવો ધર્મ આવેશ પર નિઓમાં ચાકી રહેતો હતો. શીખ લેક અંતઃકરણથી ભક્ત હોય છે, એની ભક્તિ અતિ બળ હોય છે. તેઓ ગુને માટે વિના કલેશે પોતાનું જીવન સમર્પણ કરે તેવા છે. આ જગતમાં તેના જેવી અત્સ કરે તેવા બીજ કોઇ મળે જોવામાં આવતા નથી. ધર્મ રક્ષાને માટે તેઓ દેહ ત્યાગ કરવાનું કાર્ય પણ કરતાં પાછી પાની કરતા નહિ “જ્ય ગુરખનકહીને તેઓ કારી કરતા હતા. તેઓને ઇતિહાસ ઘણે રસમય, શિમય, અને બીરસથી ભરપુર છે. 'દીમાં તે સામાન્ય ન્હાના શુ હાલ ને તે પણ શીખ લોકોમાં લેવામાં આવ્યા છે. તેઓ એ પીયતા, અનિથાના સકાર કરવાની યોગ્યતા, હદ બહાર વરસા પામે છે. આ સધળા ગુણોથી ભરેલા - પા પનાં ઉદાહરણ મુકી ગયા છે, તે સઘળા ઉપલબ્ધ નથી, તોપણ જે ધાડાંક પુરપાનાં ઉદાહરણ મળી આવે છે, તે એટલાં મહત્વનાં છે પનામય છે કે બન્ની સધ અવસ્થામાં ને ગળા સમયમાં તે ઉદાહરગો અનુકરણ કરવા લાયક રહેશે. મારા હરિશ્ચંદ્રની રાતિ-જાતા ભારતવાસીઓથી અજાણ નથી. દાનવીર મહાવીર કર અને રંતિદેવની અનિયત, મહારાજ શિશિની આશ્રિત રજાની વાત હિંદન ખુણે ખુણે પ્રસિદ્ધ છે, તે વીસરી શકાય તેમ નથી. તેમના જેવા મહાપુરૂ થવા માટે ભારતવાસીઓ છવન પયંત તપસ્યા કરે છે. અમારા દેશની આટલી બધી અધભાવસ્થા હોવા છતાં પણ અનેક હરિ, અનેક કર, ઘણું રેન્તિદેવ, અને પુષ્કળ શિબિરાજ ભારતમાં ઉત્પન્ન થયા છે, અને એ પણ વખત આવશે જે સમયે તેમની કાતિવડે, ગર્ભા પ્રકાશીત થઈ ઉડશે.. મહાવીર કર્ણ જેમ પિતાના પુત્રનું બલિદાન આપી દેવાના અનિયા બ્રાહ્મણને ગુપ્ત Page #20 -------------------------------------------------------------------------- ________________ 14 ' બુદ્ધિબળા કર્યા હતા, તેજ પ્રમાણે શીખ નીર ભાઇ મધુએ પણ પોતાની પ્રતિમા ધર્મ પત્નિનું અલિ દાન આપી અતિથિની સેવા કરી હતી. તેની એ સી વાર્તા જેટલી દાવક છે તેટ, લીજ મેાધપ્રદ અને સુમધુર છે. શીખ લોકો આજે પણ એ નાતાં આનંદપૂર્વક યાદ કરે છે, કારણ કે જગતમાં નાની હદ કર્યાં સુધી રાખી તે સાધુ યુદ્ધ ભાઈ એ શીખવ્યું છે. એક દિવસ સો સમય પછી ભાઈ ધુ, દિવસના ઘણા પરિશ્રમ પછી, જીવનની એક માત્ર સગીની સુખ-દુ:ખમાં સમાન ભાગ લેનારી, ધાતાના પ્રાણથી વ્હાલી, સુન્દર્ સપા પિન સાથે એકી બેઠા યનાં વન કહે છે, હાસ્યવિનાદ ચાલે છે; પનિક્ત પત્નિ પણ થાલા પતિના પગ આગળ મેસોને હૃદયપૂર્ણ ભક્તિ સહિત તેની સેવા કરે છે. તેને ભજન આદિ આપી કમળ શય્યામાં સુવાડી, તેના શરીરને વિશ્રાંતી લેવરાવે છે. તે દિવસની રાત્રી ઘણીજ ભયંકર હતી. આકાશમાં કાળાં વાદળાં ચઢી આવ્યાં. કુંડા પવન નશખ્ધ હવા લાગ્યા. વચમાં વચમાં પવનના સત્ પાર્ટી તે નાના ઘરનાં બારણાં હચમચાવી મુકતા હતા. એટલામાં મુશળધાર વર્ષાદ પડયો. બહાર્ધાર અધકાર હતો. તે અંધકારમાં થને ચાલ્યા જવું, એ કોઈ સાધારણ મનુષ્યનું કામ નહોતું. પતિ-પત્નિ સુખ વાતચીત કરી રહ્યાં હતાં. એટલામાં બહારથી બારણામાં કાર્ય એ ધક્કા માર્યા. તે ધક્કાની સાથેજ હાથી મુક્ત સભામા - સ્ત્રીના ચાર અધકારમાં કઈ સુખનું નથી. ભાઈ ! દુખી મુસાફર બહાર ઉભા છે. હું ભુલા પડયા છેં. રાતવાસો રહેવા ચાહુ છું, દયા કરીને આમ આપા ભા ? ” રે તે કાજનક શબ્દો કાને પડતાંજ, દયાળુ દિલના ભાઇ મધુ એકદમ દુશ્મનની ધાર્યા. સ્ત્રીની વાતા ભુલી ગ્યા, પથારીમાંથી બ્લેગ મારી બારણાં ઉઘાડી દીધાં ને તે દુઃખી સાકરને ઘરમાં લીધા. પતિ પતિએ તે મુસાફરની પ્રેમપૂર્વક સેવા કરી અને તે ભુખ્ય હેતુવાથી રાત્રેજ રસાઇ કરી તેને પેટ ભરીને માયો. ત્યાર પછી ખબૂ ઘરમાં તેને સુવાની પથારી કરી આવ. મુસાર આશિર્વાદ દેતા નિરાંતે-ઝુખમાં સુતે નિર્વિઘ્ને રાત્રી વીતી ને રમ્ય પ્રભાત-ડાળું વાયું. મુમાર કાજી ગૃહસ્થ ન હતા, તે એક લટા હતા. એ વત ભાઈ મધુ જેવા ગ્રસ્થ ણી શક્યો નહે. શ્રામ તાન ભુલાવવા માટે તે લૂટારાએ ગૃહસ્થ શીખ જેવોજ વૈધક પડ્યાં હતા. બાઈ બધુએ તેન તેતાં જ, દુ:ખી મુસાફર ગૃહસ્થ જાણીને આશ્રય આપ્યું. હતા. પ્રાતઃકાળે ભાઇ મધુ શોમાંથી ઉડયા પછી પોતાના ધરમમાં ગુંથાયો. પેલા મુનારે પણ ખાનામાંથી યા પછી બધુને દર્શન આપ્યાં. રાતના દુ:ખના વખતે આશ્રય આપવાથી તે લુંટારાએ ખાય ડાળ કરતાં ભાઈ મધુની પાસે ઉપકારના શબ્દો મેલી, જવાની ફ્ક્ત માગી. મધુ એક રાદ્ધહસ્થ હતો. પોતાને ઘેર આવેલા પાણી હેવારમાં જમ્યા વગર હૃય એ તેના અતિથી પ્રીય હ્રદયંતે રીક લાગ્યું નહિ. તે પોતાના ધર્મ યથાર્થ સમજતા હતા. તેણે કહ્યું- મહાશય ! ચોડીવાર થોભે! આહાર કરીને જ્યાં જવું હોય ત્યાં જાઓ.” પરંતુ શળધાતુ મુસાફરે તે માન્યું નહિ. વધુએ ઘણા આગ્રહ કર્યો ત્યારે છેવટ મુસાoરે રહેવાનું સ્વિકાર્યું, અને મલ્યાઃ “ જ્યારે તમારી આટલે બધા આ છે ત્યારે માત્ર થોડીક રોટલી બનાવી આપે તે લગ્ન હું રસ્તે પડીશ. મારે હજી ઘણું ઉતાવળનું કામ છે. મધુની ભલી અને ભાગા, પરોપકારી અને ધર્મ સમજનારી પતિ ઉતાવળે રોટલી કરવાના કામમાં ગુથાઈ-મધુ અન્નમાં શાક લેવા ગા. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અન ચિત્ર : લુટારા મુસાફરે જેયું કે, ઘરમાં બીજ્યું કઈ નથી; માત્ર મધુની શ્રી રાંધવામાં ગુંથાઇ હે. તેના શરીરપર સોનાનાં કીમતી ઘરેણાં પહેરેલાં છે. એ બધાં ઘરેણાં લેવાથી લૂટારા મુસાફરનું પાપી મન બ્રમીત થયું ! તેણે તે સ્ત્રી ઉપર હુમલો કર્યો. તેનું ગળુ દબાવી ગુરળાવી મારી તેના શરીરના ટુકડે ટુકડા કર્યાં. તે પાપી રાક્ષસે તે નિષિ પુણ્યશાળી સ્ત્રીતે સંહાર કર્યાં, ને તેના શરીરપરના સર્વે અલકારી લઈ લીધા અને તેના શરીરના ફટકા સાંજ પડયા રહેવા દે ચાલતા થયું. તે ઉતાવળે ચાણ્યે જતા હતા, તેવામાં સામેથીજ તેને ભાઈ મધુ મળ્યો. તેની નજર સુકાવવા લૂટારા મુસાફરે ઘણીએ યુક્તિ કરી, પશુ તેનું પાપ આગળ આવી ચઢયું. મધુએ તેને જોતાંજ સત્વર તેની પાસે જઇ, તેને પોતાને ઘેર લઈ જવાનો આગ્રહ કર્યો. લૂંટારાએ જવાને માટે ઘણાંય બહાનાં કાઢ્યાં, પણુ બધુ તેના હાથ ઝાલી પોતાના ઘર તરફ ખેચી જવા લાગે. તેના મનમાં વિચાર આવ્યા કે બિચારા મુસાફર ! મારું સાધારણૢ જમવાનું મુઠ્ઠી ચાલ્યેા ય છે! બિચારા ઘરમાં બેસી રહેતાં શરમાયા હશે ! પ્રભુ ! પ્રભુ અતિથિ સલ મધુએ તેને કાલાવાલા કરી ઘરમાંથી ચાલ્યા જવાનું કારણ વારંવાર પુછવા માંડયું. મુસારે ઘેર પાછા આવવા ઘણીન્ટ ના કહી, પણ વધુએ પાતાની ક્ષુદ્ર સામગ્રી આરાગવાને તે મહાપૂતે ઘણાજ આગ્રહ્ન કર્યાં. મુસાફર ક પતે તે તેને ઘેર આવ્યા. શાક લઈ ઘરમાં પેસતાંજ બાઇ વધુએ શું નેયું ? જે રાંગારપૂર્ણ-સુન્દર-પવિત્ર દેહલતા હમોં તે અખંડિત મુખ્ય ગયા હતા તેના ટુકડે ટુકડા વેરાઇ પડયા હતા. તેના ચીકણા કાળા વાળ લાહીની નદીમાં તરતા હતા. જે ચચળ નેવાથી તેને સ્વર્ગિય આનંદ થતા હતા તેજ તંત્રો શ્રીહામાં-ભયકર થઈ પડ્યાં હતાં, તે સ્મિત ભર મુખમાંની દૂતપક્તિ વ થ ગઈ હતી. પેાતાના પ્રાણથી પણ અધિક પત્નિની આ દશા જોતાંજ કયા કઢાર-પાષાણ હૃદયનો પુરૂષ સ્થિર રહી શકે? કાણુ મહાપુરૂષ પોતાના તીવ્ર ક્રોધને રોકી શકે ? કાણુ પુત હૃદયની લાગણી છાવી શકે ? અરે ! કોણ પુરૂષ નેત્રમાં છલકાઈ જતાં આંસુઓને કી શકે? પરંતુ તે ક્ષમાની મૂર્તિ મહાન દયાળુ-શાંત ભાઇ મધુએ માત્ર : પ્રભુઇ-પ્રાધ ” એટલાજ શબ્દો કહ્યુ, લેશ માત્ર પણ હૃદયને ડગાવા દીધું નહિ, લેસ માત્ર પણ ચિત્તને ચંચળ થવા દીધું નહિ. તે કે તેના હૃદયમાં સખ્ત આધાત થયે હતા. તેનું પત્નિ પ્રેમી હૃદય અંદરથી રડતું હતું, પણ તેણે ક્ષમા-ધર્યું-દયા ધારણુ કા હતાં. કંપાયમાન થતા ચુસારે આ હૃદય વિદારક ઘટના કબુલ કરી. પણ તેનાપર પશુ તે મહાન ક્ષમાવીરે સ્હેજ પણ ક્રોધ કે તિરસ્કાર દર્શાગ્યા નહિ, માત્ર પ્રારબ્ધ એટલુંજ ખાલી તેને પાસે બેસાડી પેતે રેટલી, શાક બનાવી આપ્યાં અને તેને ભોજન કરાવ્યું. તેણે તેને એક પણ શબ્દ ડપકાને કે કાના કહ્યા નહિ. ક્લેશનાં સામાન્ય ચિન્હ પણુ તેના મતેહર વદન મડળ પર જણાયાં નહિ. હેા વાંચક કેટલી ધૈર્યતા ! કેટલી ક્ષમા ! કેટલી દયાળુતા ! આટલી ઉજ્વા ઉત્કટ ક્ષમાનું દ્રષ્ટાંત પશ્ચિમના એક પણ સુધરેલા દેશમાંથી મળી આવશે ? તે દેશમાં તે નાળુકડી વાંદરીને પણ છીંકતાં છીંડુ પડી જાય છે અને તે કદાચ એક વાંદરીનેજ જરાક મારી હોય તો તેને બદલે પાંચ પચાસ બાણુસાના જીવ નખમમાં આવી જાય છે. તે પછી એકાદ સ્ત્રીનું ખૂન થયું હોય તેા પછી આજ શું ? એકાદ કુતરીને મારવામાં આવે તે મારનારને જીવ મુશ્કેલીમાં આવી પડે છે. અર્થાત તે દેશે!માં સ્ત્રીઓને સાતમે આસ્માન ચઢાવી દેવામાં આવે છે! યા ને ક્ષમા Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮', બુદ્ધિપ્રભા, તેવામાં આવતાં હોય તે તે માત્ર તેમની છબમાં-તિહાસમાં ભાઇ મધુ જેવું જ્વલંત દ્રષ્ટાંત ભાગ્યે વ્હેવામાં આવે છે. << ધ્યેય આપણા આર્યાવર્તમાં હમણાં હમણાં સુધારાનો પવન ફેલાવા ખાદ Softersex * માટે કેળવાયેલા યુવાની શીવલ્સ બનતા જાય છે, તે વીશનખી'ના ફેન્સ પણ અપમાનને ખાતર કે તેની સવને ખાતર પોતાના જન્મદાતા માતાપિતાને અગર ભાઈઅને અપમાન કરતાં કે દુ:ખી કરતાં પણ વિલંભ લગાડતા નથી. મોટા માણસો પશુ જરાક પેાતાનું અપમાન અગર જરા અણુમડું થતાંજ વકીલો ને કાર્યોનો આશરો છે, અને આચાર્ય પણ જરા પોતાની ઇચ્છા વિરૂદ્ધ થતાંજ, શ્રીમંત ભાતે ઉશ્કરી સામાતા બાપદાદાને સરસ્વતી પટાવી તેમને ઠં પહોંચાડવા (!] કાટીને આશ્રય લીધાજ છે. ત્યાં ત્યાં આ વિદ્યુતજ્ઞાની ને ગુરૂને આયાર્યા જેવી પદવી ધરાવનાર ઘડી ઘડીમાં મીજ ખાઇ નાંખનાર—હું—તુમાં ભરી જતા મહાપુરૂષો (?) ને કયાં અદ્રિતીય ધૈર્યધારીશાંત-માની સાક્ષાત મૂર્તિ શીખ ક્ષમા વીર-બા મધુ ! ભાઇ મધુની આટલી ધી ઉદારતા-કાનાલતા જેવાથી પાપણુ જેવી કુંવવાળાપાધી લુટારાનું મન પીગળી ગયું. પોતે આવા પાપી-ઘાતક-રાક્ષસી કર્મ કરનાર હોવા છતાં પશુ—પત્નિ મરેલી સામે પડેલી છતાં તેનો પ્રેમીપતિ પોતાની પતિના ખ્રુનીનેજ નતે ફાટલી ને શાક કરી આપે હું! લાત વાગવા છતાં પણ પપાળે છે ! અરે ! સી ક્ષમાશીલતા ? અદ્ભુત ! આ અદ્ભુતતા જોઈ, પોતે જે પાપ કર્યું હતું તેને માટે પશ્ચાતાપ પામી તેનું હૃદય ખાવા લાગ્યું. તે તાપથી અાતાં ખાતાં તેણે, એ હાથ નહી બધુ પાસે ક્ષમા માગી. તે તેના પગમાં પડયા ને અપરાધ ક્ષમા કરવા કરગરવા લાગ્ગા અને નધુને પોતાના ગુરૂ પાસે લઈ જવા ઘણા આગ્રહ કર્યાં. મધુએ તેની ઉત્કટ અિ તેતે, તેને ગુરૂ પાસે લઇ ગયા. ગુરૂએ આ બધી વાત સાંભળીને, લુંટારા મુસાકરના મનનું આવું પરિવર્તન જેઇને તેને ગુન્હાની ક્ષમા કરી ને તેને પવિત્ર શીખ ધર્મની દીક્ષા આપી. તે લુંટારાએ તેજ વખતે, પાપકમ નહિ કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરી. આ બનાવ કીત નહિ પણ ખરી અનેલા છે અને તે શીખ લોકોના દ્રી ગુરૂ હરગોવિંદના વખતમાં બન્યો હતો. વાંચક ! પાપી મનુષ્યોનાં પાપકર્મ છેડાવવા નાક અને તેને સુધારવા માટે મહા પુરૂપ્રેએ ઘણું સહન કરવું નષ્ટએ. મા ધર્મ એ દરેક ધર્મના સિદ્ધાંત વો ર્જાઇએ. કાં જૈન હા-કાં બ્રાહ્મણ હા−માં અન્ય હ પણ્ યા-ક્ષમા એ તો સર્વના જન્મસિદ્ધ હક છે તે પાળવા દરેકે કદિ થવુંજ ને એ. જ્ઞાન અને દયા એ એના સનાગમથી ક્ષમા જન્મે છે. તે પોતાનાં નુકસાન, માન, સુખ, તે સગવડના ભાગે પણુ ક્ષમાનું પ્રતિપાલન દરેકે અવસ્ય કરવું તે’એ. ભાઈ નન્નુના ઉદાહરણથી અમારા દેશના તેમજ પશ્ચિમ તરફના દેશના મનુષ્યે કંઇક શિખશે–ક્ષના અલંકાર ધારણ કરશે તો દરેક જ્ઞતિની પ્રશ્નને ઘણું શીખવાનું મળશે, છેવટે એ વિવત્તિ કે < “ ખુલી નથ્થા અને ક્ષમા કર. એ આદર્શ વાકયને દરેકે પોતાનું જીવન ત્ર બનાવવું જોઇએ. અને તે પ્રમાણે વર્તવું જોઈએ તે ઉભય ક્ષેાકમાં સુખ પ્રાપ્તિ સહેલાથી થશે. “ સંકૂટિર, 27 46 સમાલ. ઇ Page #23 -------------------------------------------------------------------------- ________________ કાવ્યજ काव्यकुंज. “ समजता ना खरुं तेओ " કવ્વાલિ. હાલા; કાનના કાયા; પરીક્ષા બુદ્ધિમાં મો, કરે છે હાજીમાં પડે કે પક્ષપાતામાં, સમજવા ના ખરૂં તેએ, સરિતાના પ્રવાહીમાં, તણાતાં લાકડાં જેવા; તળુાના અન્યના તેરે, સમજતા ના ખરૂં તેા. મદનીયાનીજ કાણે, ગયા રાન્ન પ્રગ્ન સુધી; તથા જે ચાલતા લોકા, સમતા ના મરું તે. થયા જે સ્વાર્થમાં અન્ધા, જ્યારે બુદ્ધિમાં હીણા; ગયા જ્યોં. ત્યાં થયા તેવા, થયા જે દૃષ્ટિ રાગીયા, પડયા પત્ર ખેડીમાં, થયા જે ઘાલ સણીયા, અનુભવ ના કરે પૂરા, જતા અજા પર સહ, હૃદયને વેચનારાએ, ગમે તે થાવા જાઓ, છિના લે વિચારા જે, તુએ ના પાલ ઢાલેાની, ઉતરતા ના ઘણા ઉંડા, સધાતા સ્વાર્થ ત્યાં પૈસે, નથી મધ્યસ્થ મનના જે, અહ્યુ તે સર્વ છે સાચું, નથી જ્યાં સત્યની હા, દીક્ષા સત્યની લેવા, બન્યા જે યુક્તિ શત્રુ, અપેક્ષા તપાસીને, મુયઘ્ધિ સત્યના રાગી, સમતા ના ખરૂં તે. અહૈ જે સનજતા ના ખરૂં તે. થયા જે પક્ષ પાટણીયા; સમજતા ના ખરૂં તેા. કે જે હૃદય માન્યું; સમજતા ના ખરૂં તેમા ભાગે ગાર તરભાણું; સમજતા સુણે છે ના ખરૂં તેમા, ઢોલના શબ્દો; સમજતા ના ખરૂં તે. જીએના સત્ય ખાત્રુ; સમજતા ના ખરું તે. ભલે તૂ કહે તે રા; સમજતા 4 ----- महारु फुलड्डु ' ના ખરું તેઓ. નથી પરવા જરા મનમાં; સમજતા ના ખરૂં નિહાળી સત્યની સમજનારા ખરૂં તે. ખાતુ તેઓ. 1 મ્હે. તે સુંધ્યું મ્હારૂ કુલહુ રે ! માંહી ગેબી હતી ા સુવાસ; અંતરના તે માંહી પુરી વધાવીયું રે ! જીવન ’ની માશ & 129 ' ગ્ 3 そ ૫ '', Q v જ ઓછું ܐ 1. 11 Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ બુદ્ધિપ્રભા. સંસારી નવ જાણુતા નીકડી એની સુગંધ આત્માને અજવાળતી વતી માહી અનંત; યે અંધું મહાર કુલ રે ! નેહ પયર્યું અન્દર એ રસાળ, આમાના આજે વધાવું રે ! નવ ચેતના ભરી ત્યાં વિશાલ. ૨ બ્રહ્માંડ સાર પમર તું, ગ મહાનદ મૂર, બરાટ એ મુજ કુલની વધાવતું સુરગ્રહ, એવું અમુલ્ય મારું ફલડ રે! રમ્ય હેના એની પરાગ; શાંતિ અને સ્નેહ ગુંજતું રે ! હર્ષ ઉરે ભરે છે. અમાપ +છે. સંસારીઓ કડવાશના કળશ દળતા થાય, મીઠી મીઠી અમિ ઝરી વાર્તા ત્યાં સહાય, અહા ! એવું અજબ મ્હારું ફુલરે ! એના એવા અજબ યમટ; ઔદાર્ય જીવન ના રેલાવતું રે ! એના એવા અજબ પમરાટ. બ્રહ્માંકે પ્રભુના વહે, જનહિત મંત્ર ગામ: ગુરુવાજુ મંત્ર ધવની પમરાય. એવું વિશાળ મહા કુલ રે ! એના એવા વિશાળ ઉર ભાવ; ભવ્યતા ને ઉડી દિવ્યતા રે ! મધુરાં અમાપ. - - તરી [ વત્તાની.” કવાલિ (લેખક. જમનાદાસ વીડલદાસ શાહ, મુ. ભાનુસા.) બણ ભાષા બહુ ભારે, ચઢે કાંઈ દેશની વારે; ગરીબના અર્થને સારે, ખરી એ કુર્જ વક્તાની. પડી કર્તવ્ય મેદાને, રૂડા દે બાધ વ્યાખ્યાને; વિવેકી, નીતિને જાણે, ખરી એ કર્જ વક્તાની. રૂચીકર સર્વને લાગે, વધાં વાક્યો હૃદય લાગે; અ૫ પંથને ત્યાગે, ખરી એ કર્જ વક્તાની. Page #25 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય જ સત્યના અંગે, લક્ષ્મીની સંગે, માટે; ચઢીને હે ના ફરે કાર્યો ભા ખરી એ પૂર્ફે અેના ધૈર્ય વક્તાની ધરવામાં; ડગે ના કાર્ય કરવામાં, સે ના કદી દામાં, ખરી એ જે વક્તાની. સ્વદેશે ને વિદેશેામાં, કરે ભાષણૢ ઘટે તેવાં; શિખાવે સત્ય સિદ્ધાંતા, ખરી એ પૂર્જ વક્તાની. ધરીને સર્વમાં પ્રીતિ, પ્રસારે પ્રેમની રીતિ; દો લે સર્વનાં તી, ખરી એ જે વક્તાની. પૃથા વિવાદ ને તારે, કુંડા કકાસને મેડે; સંપી સપથી બેડે, ખરી એ જે વક્તાની જગાડે ઉચ્ચ આશામે, સુધારે દેશ ધ્વનને; નસાડે. ડેની આચારે, ખરી એ ક્ન્ટ વક્તાની. r विषयसुख स्वरूप. ગઝલ. છાયા, વિષય સુખ મેાહીની માયા; પીવાથી જન જતા ચાલી. વિષયમાં સુખ શું ખાળે; વિષય સુખ કલ્પના કીસ્સા; વિષય સુખમાંહી ક્યાં સુખ છે? વિષય સુખ રાગ છે ખાટા. વિષયથી કાઈ નથી તરીયું; વિંય સુખ, સાફ લધી. વિષય સુખ પુખીને મેલે; વિષય સુખ સ પમાણા. વિષય સુખ ભક્તિ અટકાવે; વિષય સુખ મૃત્યુને આપે ઉપરથી ફૂટડી રામા; પછી અકળાય જીવ પાત્તે. વિષષ મુખમાંહી પકડાયા; અકળાય જીવ પોતે સુખ ચારનું ગાડું; તજે તે હે અધિકારી. વિષય સુખ ની વૃષ્ટિ; પછી શ્રિય વિષય સુખ અત્રની વિષય સુખ એની પ્યાલી, વિષય સુખ માટીના ગાળા, વિષય સુખ કાચને સીસે, વિષય સુખમાં મા દુ:ખ છે, વિષય સુખ પાણી પરપોટા, વિષય સુખ ગીલ્ટથી ભરીયું, વિષય મૃગતૃષ્ણીકા પાણી, વિષય સુખ પાણીના રેલા, વિષય સુખ વિજળી નો, વિષે સુખ મેહુ પ્રગટાવે, વિષય સુખ જન્મને આપે, વિષય મુખ રોગ છે વામા, છૂટે નહી છેાડતામાં તે, વિષય સુખમાંહી ઝકડાયા, રે નહી છૂટતાંમાં તે, વિષય સુખ ઝેરના લાડુ, વિષય સુખ ધેન વિકારી, વિષય સુખ સમની સૃષ્ટિ, વિષય સુખને છતા ભ્રાતા, અજીત થઈ થાય સુખ સાતા. ૧૮૯ 1 ' ') ૪ ૫ ና 10 . te ૧૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપભા. સમાજનાં.” ગઝલ ક્ષમા યાચું જગતની હું, હદયના પાપ હરવાને; દયાના ધોધમાં ન્હાવા, ક્ષમા યાચું દયા યાચું. કર્યો ઉપકાર ના જગમાં, અરે! ઉપકાર પર અપકાર; લીધે ના ન્યાયને રસ્તો, ક્ષમા યાચું દયા યાચું. નિરર્થક રેપ ને ઈર્ધા, સગાંઓ નેહીની સાથે; કટુ શબ્દ કીધા તેની, ક્ષમા યાચું દયા યાચું. કીધી ના ધર્મ ઉન્નતિ, પ્રમાદે ડું રહ્યું. સુતે; ગુરૂવય અન્યની નિંદા, ક્ષમા યાચું દયા યાચું. જગતને ધર્મના સુત્રો, ભુલીને પાપમાં ચાલ્યા; ગરીબેને રીબાવ્યા મહે, ક્ષમા યાચું દયા યાચું. ક્ષમ સાગર પ્રભુ મહાવીર, તણા સુત્રો ધરીને દલ; જગવવા આત્મની જ્યોતિ, ક્ષમા યાચું ત્યા યાચું. કલ્યાણ प्रेमस्तवन. (લેખક-સહેતા મગનલાલ માધવજી જે બેગ -અમદાવાદ, ) છે ચૂકવ વસ્તુને સાર એક આ પ્રેમમાં રે.. પ્રીતિની કેફમાં રે.– સકલ. સત્ય પ્રેમમાં 4 વસે છે, રશ્મા ઉર્વશી નૃત્ય કરે છે; વખત પસારે નેહી આનંદ માં ર. છે સકલ. છલબલનું જ્યાં નામ મળે નહિં, સરળતા ઝરણુંજ કરે તહિં; હદય હૃદય આગે પૂરણ પ્રેમથી રે. છે સદ્ધ, અપૂર્વ આનંદમાં રેલાયે, હર્ષ સુણે નીત્ય ઝુલાવે; રસ બસ, થઈ રંગે નયે રેવાય છે રે. છે સકલ. પ્રેમ પત્ર વસ્તુજ દીસે છે, મુક્તિનું ઉત્તમ સાધન છે; પ્રેમ વિનાનું હદય કઠીન પાષાણ છે રે. છે સલ. સ્નેહ, સાંકળ પ્રભુથી જોડાવે, ઉચ્ચ વૃત્તિઓ મનમાં સ્થા; અનેક દુઃખો પણ પ્રેમીને સુખ છે રે. છે. સકલ. પ્રેમ તવમાં જળહળી ઉઠતું, એક તત્વ આત્માનું ભાળું; સ્વ સ્વરૂપ સમ નિત ને તું અખિલ બ્રહ્માંડને. છે સકલ. Page #27 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાનાં વિશ્વવિદ્યાલય 'खरे ए एकली एकान्त, भले लोको हजारो त्यां.' (લેખક—મી. હરિ. રાજનગર) ગઝલ કવાલી. નદિ નાળા ઝરાં વિશે, વિચારોને ખીલવવાને; ખડકની ઉપરે છેવું, અને વન વૃક્ષની છાંયે. હાં સત્તા નહિ ચાલે, અરે કોઈ માનવીની રે; અને પ્લે માનવી વિરલ, ગયું હશે કે દી હા ! રે. પહાડ પતેને રે કરીની હાર ઉચી રે; ( ત્યાં) ચઢે કે વણ પડયા માર્ગે, નહિ એકાન્ત કહેવી છે! ! અરે એ રમ્ય દેખાવો, ભલી કુદત માતાના, તહીં દેખાય ભંડારે, હતા રાખેલ ઉઘાડા ? (પણ) મનુષ્યના જુથ માંહી રે, ભરેલાં શહેરમાં એકે જાગ્યાં સંગીત જુદાથી, કે હેરમાં રહે છે. વ્યાપારી રોજગારીને, હજારે લેક જાયે છે; બજાવી કામ પિતાના, વળે કે ગૃહ ત રે. નહિ ત્યાં પ્રિય સ્થાને , જયાં વાતે સુખે કહેવા; નથી વહાલું જું કોઈ, નથી મીત્ર સંબંધી મ્હાં. અરે ! તે દુ:ખને માર્યો, કરે છે અશ્રુ ખાલી ત્યાં; ખરે એ એકલી એકાન્ત, ભલે લોકે હજાર ત્યાં!!! अमेरिकानां विश्वविद्यालयो. (ગતાંક ૫. ૧૪૪ થી ચાલુ) વિઘાથીઓના આરોગ્ય માટે જેટલી કાળજી અમેરિકાના વિશ્વવિદ્યાલય લેવામાં આવે છે તેટલી કાળજી બીજા કેઈ પણ સ્થળે લેવામાં આવતી હશે કે કેમ? તે એક શંકાજ છે. વિદ્યાલયમાં દાખલ થતાંજ વિદ્યાર્થીની આરોગ્ય પરિક્ષા ( Medical Examination લેવામાં આવે છે. આ વખતે તેની કટુમ્બીક આરોગ્ય વિષયક હકીકત (Family history નોંધ કરવામાં આવે છે, તેમજ તેના શરીરના પ્રત્યેક અવયવ સંભાવપૂર્વક તપાસાય છે. ફેક્સ, છાતી, આંખો, મગજ વિગેરે બારીકમાં બારીક અવયવે પણ યંત્ર સહાયથી તપાસી તેની નોંધ કરવામાં આવે છે, અને તેમાંના વિકૃત અવયવોની સુધારણાની માહીતી માટે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૨ બુદ્ધિપ્રભા. વિદ્યાર્થીને એક નાનું પુસ્તક આપવામાં આવે છે. આ પરીક્ષા પછી પ્રત્યેક વિધાર્થી આરોગ્ય સંબંધી કેટલાંક ભાષણો (1lygienic lectures) સાંભળવાનું ફરજીયાત ઠરે હોય છે. આ ભાવ દારા છોકરાઓ અને છોકરીઓને બીજી માહીતી સાથે જનનેન્દ્રિ સંબંધી (sex education) માહિતી આપવામાં આવે છે. હમેશાં દરેક વિદ્યાર્થીને કાંઈ -કાંઈ વ્યાયામ (excrcise) કરવાની હોય છે. આ ઉપરાંત અમેરિકન વિદ્યાર્થી માત્રને સન્ય શિક્ષણ (Military education) ફરજીયાત છે. (પરદેરીય વિદ્યાર્થીઓને આ સૈન શિક્ષણ ફરભાત નથી હતું) આ શિક્ષણ સરકારી વિશ્વવિદ્યાલયમાંજ આપવામાં આવે છે વળી અમેરિકન વિશ્વવિવાલયમાંની ભિન્ન ભિન્ન (Laboratories) લેબોરેટીઓ (કાર્યાલ) કેવી સાધનસંપન્ન-ને ઉત્તમ હૈય છે, તેની કલ્પના વાંચક વર્ગને સહેજમાં અમે કરાવી શક નહિ પણ એટલું કહેવું બસ થશે કે-આખી દુનીઆમાં કોઈ પણ વિશ્વવિદ્યાલયમાં-કિંવ કોઈ પણ દેશમાં આટલાં બધાં ઉમદા સાહિત્યથી ઉભરાઈ જતી-સુસજજ લેબોરેટરી છે, નહિ. સુપ્રસિદ્ધ કોર્નેલ યુનિવર્સીટીમાંથી રષ્ટિશાસ્ત્રી (Physics)માં Ph. D. ની પદવી સંપાદન કરી, હાલમાં યુરોપના એક ઉત્તમ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરનાર એક ગૃહસ્થ સાથે વાત થતાં–તેણે જણાવ્યું કે “મને પાંચ કે છ વિશ્વવિદ્યાલયોમાં ડે. કાળ વ્યતીત કર્યા બાદ અનુભવ પરથી જણાવ્યું છે કે અમેરિકન વિશ્વવિદ્યાલયનાં જેટલા ઉપકરણોથી સજાવેલું કઈ પણ કાર્યાલય (laboratory) દ્વારા જોવામાં આવ્યું નથી. માત્ર જર્મન વિશ્વવિદ્યાલયની પ્રસિદ્ધ અધ્યાપક અગર અધિકારીઓના જોટાના અધ્યાપકો ને અધિકારીઓ અમેરિકન વિશ્વવિદ્યાલયમાં નથી. તે સત્યજ છે કે, વિશ્વમાં અતિ પ્રસિદ્ધિને પામેલા એવા અધ્યાપકે હાલમાં જર્મન વિશ્વવિદ્યાલમાં છે. અમેરિકાના કેટલાક અધ્યાપક જર્મન અધ્યાપના જોટાના હોવા ઉપરાંત બાકીના શોધકે છે. હું જે વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લેતે હત, તેમાં Research assistant નું કામ કરનાર એક અધ્યાપક છે, તેણે બલિન, જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ) અને ફ્રેન્ચ એમ ત્રણ વિશ્વવિદ્યાલયોમાં અધ્યયન કર્યું છે, તે જાતે રશીયન છે, તેનો મત પણ એ છે કે, અમેરિકન વિશ્વવિદ્યાલયનાં કાર્યાલય, વિશ્વના કોઈ પણ કાર્યાલય કરતાં શ્રેષ્ઠતમ છે.” ઉપરના જ ગુરૂવર્યને એ મત છે કે-યુરેપનાં અન્ય મોટાં વિવવિધાલયમાંના અધ્યાપક અને વિખ્યાત પ્રોફેસરે વિદ્યાર્થીઓની ઝાઝી કાળજી લેતા નથી, કારણ કે તેઓ પોતે પોતાની શોધમાંજ નધિન હોવાથી વિદ્યાર્થીઓ તેમના સહવાસમાં વિશેપ નિકટ આવી શકતા નથી. અમેરિકન વિશ્વવિદ્યાલયની એવી સ્થિતિ નથી. ત્યાં પ્રોફેસરે પ્રથમ કાળજી વિધાર્થીઓની લે છે, અને ત્યારબાદ પિતાની શોધખોળમાં શું થાય છે. આ ઉપરથી એટલું તે જણાઈ આવે છે કે ફક્ત જગપ્રસિદ્ધ અધ્યાપકોના શિક્ષણનીજ લાલચે યુપી અને વિશ્વવિદ્યાલયો તરફ દોડી જતા વિદ્યાર્થીઓને માત્ર સુષસિદ્ધ અધ્યાપના વિખ્યાત નામ માત્રથી વિશેષ ફાયદો થતો નથી, પણ ઉલટું ઓછા સિદ્ધ, પણ જેમના ગાઢ સંબંધમાં વિદ્યાર્થીઓ સહેલાઈથી આવી શકે છે એવા અધ્યાપકો તરફથી મળેલા ચા આપવામાં અાવતા શિક્ષણથી વધુ ફાયદો થવા સંભવ છે. સમુદ્ર ગમે તેટલો માટે હેય પણ પાણું રાખવાના સાધનની પૂર્ણતા-પાત્રતા–ને ધારણ શક્તિ ઉપરજ પાણીની સ્થિરતાનો આધાર છે. તેવીજ રીતે વિદ્યાર્થીઓને તેવા અધિકાર પ્રાપ્ત થયા સિવાય માત્ર મેટા મેટા નામવાળા પ્રોફેસરની સાનિધ્યને શે વિશેષ ઉપગ થાય. તે અધિકાર પ્રાપ્ત થવા બદલ મેટા પ્રોફેસરોના હાથ નીચેનું અધ્યયન વિશેષ ઉપયોગી થઈ પડે, તે આપણે કબુલ કરવું જ પડશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ તીર્થયાત્રા. અમેરિકન વિધાથનો એક રીવાજ છે, કે અહી Ph. D. ની પદવી મેળવ્યા બાદ (આ પદવી શોધખોળ કર્યા સિવાય મળતી નથી) એકાદ વર્ષ, એદાક મોટા વિખ્યાત પ્રોફેસરના સહવાસમાં ગાળવા તેઓ દુર દેશાવર જાય છે. પ્રે. વિંગ અમેરિકન વિશ્વવિ ઘાસંબંધી કહે છે કે -- "No longer now students need to go to Germany, for education. Though scholasticism as great as that of Germans is not yet attained, opportunities for research and instruction are equal though not more." પ્રોફેસર ડરીક લિસન પિતાના “Kniversities of Germany ” નામના પુસ્તકમાં કહે છે કે “ And yet we must not hicle from ourselves the fact that things are gradually changing, and professor and student are growing further apart especially in large universities. તીર્થયાત્રા. પ્રભાસપાટણ, (લેખક–વકીલ નંદલાલ લલુભાઈ-ડેદરા.) જુનાગઢથી વેરાવળ સુધીની રેલવે છે, ત્યાં જવાને બે ને જાય છે. વેરાવળ અને પ્રભાસપાટણ બન્ને સ્થળે જુનાગઢના નવાબ સાહેબની હકુમત છે. વેરાવળનું સ્ટેશન નાનું છતાં રમણીક છે, સ્ટેશનથી શેહેર નજીક છે. અને શહેરમાં પેસતાં નજીકમાં જેન યાત્રાળુને ઉતરવાને સારૂ ધર્મશાળાની સવા છે. મકાન સારૂ છે. વાસણ ગોદડાંની સવડ છે. ધર્મશાળામાં કુવાની પણ સવડ છે એટલે પાણીને માટે કાંઈ હરક્ત પડે તેમ નથી. વેરાવળ બંદર છે. ત્યાં વાહણોની અવર જવર ઘણી છે. ડકે સાધારણ બાંધેલો છે. દરીયાના કીનારા ઉપર આ શહેર આવેલું છે. હવા સુંદર છે, જુની બાંધણુનું શહેર છે. રસ્તા ધણજ સાંs છે. આ ગામમાં બે દેહેરાસર છે, ઉપાશ્રય છે. વેરાવળથી પર્વમાં પ્રભાસપાટણ છે. ઈતિહાસિક જગા હોવાથી જોવા લાયક છે. વેરાવળથી પ્રભાસ જવાને દ્રામની સવડ છે. દરેક માણસ દીઠ અડધા આનાનો ચાર્જ છે. પ્રભાસપાટણમાં હું જૈન મંદિરે છે. વેરાવળથી પ્રભાસ જનાર અજાણ્યા યાત્રાળુઓને પ્રભાસના છેટાની તથા ૮ મંદિર કેટલે કેટલે છે. હશે તેની માહીતી ન હોવાથી ઘોડાગાડીવાળાએ અજાણ્યા યાત્રાળુઓને છેતરવાને તે વધારે ભાડુ કઢાવવામાં બાકી રાખતા નથી. પણ યાત્રાળુઓએ એ બાબત પહેલી માહીતી મેળવી હેય તે પછી તેવી અડચણ આવવાને કારણું રહેશે નહિ. વેરાવળ મુકામ રાખીને ફક્ત પ્રભાસ દર્શન કરવા જવાનીજ યાત્રાળુઓએ તજવીજ રાખવી. વેરાવળથી પ્રભાસ સુધી પાકો રોડ છે, ને તેના ઉપરજ રામ જાય છે. રસ્તા સીધે છેએટલે ભુલા પડવાને સંભવ નથી. જે શરીર સંપત્તિ સારી હોય ને સવારના વખતમાં દરીયાની હવા ખાતા ખાતા પગે ચાલી જવાથી આનંદ થાય છે. પ્રભાસ તરફ જતાં રસ્તામાં જુના વખતનાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ બુદ્ધિભા. ખડીયે। અન્ય દર્શનીનાં મંદિરે, મો વિગેરે ભેવાથી એનો પ્રાીનપણાના ખ્યાલ આવે છે. પ્રભાસમાં ૯ જૈન મંદિરમાં ૮ મદિશ બેડાજોડ નજીકમાં છે. કૂક્ત એક વેગળુ છે. મુખ્ય દેહઁસર આમા તિર્થંકર ભગવત ચંદ્રપ્રભુ મહારાજનુ છે. પ્રાચીન અને લગ્ છે. ભગવત ચંદ્રપ્રભુ આ તીર્થે પધારેલા હતા અને દેવતાઓએ મેાારણુની રચના કરેલી હતી. યાત્રા કરતાં આલ્હાદ થાય છે. યાત્રાળુએ દર્શન કરીને પાછા જવાનો વિચાર ન ય અને અત્રે રહેવું હોય તે ઉતરવાની મકાનની પણ સવર્ડ છે. એક કારખાનાની દુકાન છે, તે લેાકેા યાત્રાળુઓના ઉપર ઘણી પ્રીતિ રાખતા જાય છે અને તેમને હરકત ન પડે તેને માટે માતાથી બનતી તવોજ કરે છે. મંદિરમાં સ્વચ્છતા સારી રહે છે. જૈન પ્રામાં ઘણું ભાગ વેપારી વર્ગ છે, તેઓ પોતાના કામ ધંધામાંથી દારક થઈને દેશાટણ જોવાને અને પ્રાચીન તિહાસીક જગાએ જોવાને ખાસ જાય એતે અસંભવિત લાગે છે, પણ યાત્રા નિમિત્તે તેએ દેશાટળ્યુ કરી શકે છે. તે વખતે જેવી દિર્દીની યાત્રા પૂજા કરવા ઉપરાંત વિશેષ માહીતી મેળવવાને પ્રયત્ન કરનાર સંખ્યા ઘણીજ થોડી, કેમકે તેમાં એમને આનંદ લાગવા જેવું નથી. વાસ્તવીક રીતે તે જે જે સ્થળે જવામાં આવે તે તે સ્થળે આપણી જૈનાની વસ્તી કેટલી છે, પહેલાં કેટલી હતી, મુખ્યત્વે તેએ શેા વેપાર કરે છે, તે સસારિક જીંદગી કહેવી ગુારે છે, આ વાતેતે તપાસ કરવા ઉપરાંત અન્ય દર્શનીનાં પ્રાચીન મદીરા કર્યાં કર્યાં છે, તેની વ્યવસ્થા દૈવી છે, તેને તપાસ કરવા અને અને તો જવાની તજવીજ કરવાથી કઈ કઈ વિશેષ વાતે જાણવાને મળે છે. પ્રભાસમાં ને કઈ ખરેખર ઇતિહાસીક જગા જેવા લાયક હાય તા, સારી સામ નાથ મહાદેવનું ખડીત દેવાલય છે. આ દેવાલય દરીયા કીનારા ઉપર આવેલુ છે. દેવાલયને કરતા ચેકર કોટ છે, દેવાલયનું ખંડીયેર જે સ્થિતિમાં છે તે સ્થિતિ કાયમ રહે એવી તજવીજ સરકાર તરફથી રહે છે. યુરેપીયન સુસાધરે અને મેટા અલઘર ગવર્નર સુદ્ધાંત આશ્રમ જેવા માટે ખાસ આવે છે. ઇતીહાસ વાંચનારાઓના જાણુવામાંજ હશે કે, મહમદ ગીજનીએ ઇ. સ. ૧૦૨૪ની સાલમાં ખાસ સ્વારી કરી એ મંદીરનો નાશ કર્યા હતા. હિંદુસ્તાનની પ્રાચીન જાહેાજલાલી યાદ આવવાને આવા પ્રાચીન સ્થાના નિમિત્ત કારણ છે, તેનીજ સાથે મુસલમાનએ ધર્મ દ્વેષને લીધે રાજ્યસત્તાના દુરપયોગ કરી હિંદુઓના દેવાલયાના નાશ કરવામાં જે પોતાની હુશીયારી વાપરી છે, એ બનાવથી ખેદ થાય છે. શ્રીટીસ શહેનશાહતે આ આખતમાં જે નિષમ સ્થાપન કરેલા છે, તે પ્રસશાપાત્ર છે એમ તેા કહ્યા સિવાય રહેવાતું નધી. નવીન સેામનાથનું મંદીર જીના મંદીર જેવું બબ્ધ નથી પણૢ તેની જે રચના અને ભોંયરામાં જ્યાં મહાદેવના લીંગની સ્થાપના કરેલી છે, તે ત્યાંની રચના એવી રીતે તેા કરેલી છે કે અજાણ્યે યાત્રાળુ આખો દીવસ તે દહેરામાં આંટા મારે અને ધર્મશાળામાં કર્યાં કરે તાપણુ તે જગ્યા જોઇ શકે નહિ. તે મહાદેવના ખર્ચના નીભાવ સારૂ શ્રીમંત ગાયકવાડ સરકાર તથી નીમનાક મળે છે, અને તેને વહીવટ કરવા સાર્ એક દક્ષણી કારભારી રહે છે, નજીકમાં મુસા રાને ઉતરવાને ધર્મશાળા છે, ત્યાંથી અદ ગાઉ પર ત્રીવેણી સંગમ નામનું સ્થળ સમુદ્ર કીનારે આવેલુ છે, ત્યાં એક મેસીએ બંધાવેલી ધર્મશાળા છે. એ સિવાય સૂર્યનારાયણનું મંદિર વિગેરે પ્રાચીન ઘણા દેવાલયે ખંડીયે સ્થિતિમાં આવી ગયેલ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના મનની હેટાઈ. મનુષ્યના મનને મોટા.” (શા. જમનાદાસ વીડિલાસ-માણસા.) He came on carth to teach man-kind; What’t is to be a man, to give, not take; To serve, not rule, to nourish, not to devour; T help, not crush, if needs, to die, not live. - Charles Kingsley. જે માણસ અલભ્ય લાભ મળવાથી હરખાતો નથી. તેમજ વિપત્તિના વાદળાંઓથી ભય પામી પિતાનું ધર્મ તજી દેતા નથી અને બન્ને બાજુએ સમતલ રહે છે, તે માણસ દુનિયામાં પ્રશંસા લાયક ગણાય છે. રૂપાંતર–ફેરફાર થવું એ સૃષ્ટિને અચલિત નિયમ છે. તે નિયમ સર્વેને લાગુ પડે છે. તેવી જ રીતે મનુષ્યમાં ફેરફાર થે, એટલે કે તેની જીંદગીમાં સુખ- દુઃખ અથવા ચઢતી-પડતી થવી તેને કહે છે. જીંદગીમાં સુખ અથવા દુઃખને સમય યાને ચડતી-પડતીને વખત જે માણસ સહન કરી શકે છે. તે તથા અલભ્ય લાભ અને વિપતિ જીરવી શકે છે તે માણસ જગતની અંદર સ્તુતીપાત્ર અથવા તો મોટા મનને ગણાય છે. કરોડ રૂપિયા એક વખતે મળે અથવા રાજપદ પ્રાપ્ત થાયવા જાય, તેમજ અમ્પમાન થાય એ સર્વે મેટું મન રાખી સ્વપેટમાં સમાવી દે છે, તેજ પુરૂખ આ દુનિયામાં સર્વોત્તમ ગણા છે. આને એકજ દાખલે બસ થશે? મહાન વૈભવશાળી રાજા રામચંદ્ર, પિતાની આજ્ઞાનું ઉલંઘન નહિ કરતાં, મેટું મન રાખી, રાયગાઈને પણ ઠોકર મારી હતી ! આથી ઉલટું કોઈ પણ સારે લાભ પાપ્ત થતાં જે માણસનું અંતઃકરણ આવેશમાં આવી જાય છે તે માણસે મેટાના વર્ગમાં ગણી શકાતા નથી. પણ તેવી જાતના માણસોની દુનિયામાં ન છાજતી રીતેથી નિંદા થાય છે. કારણ હપના ઉભરા બહુ ગતિવાળો હેય છે. તેના પર કાબુ વીરલા પુરૂજ ધરાવે છે. તેની ગતિ એવી હોય છે કે તે શરીરના બીજા તંતુઓને જદ્દી, અસર કરે છે. તે વખતે તેને હદ કરતાં વધારે ગતિ થાય છે અને તેથી કરીને તે ગતિ દહાડે દહાડે બહુ જોસ ઉપર આવે છે; અને આથી કરીને તે સારી અથવા નઠારી વલણું પાડે છે. આ બે પ્રકારની વલણમાંથી એક જ્ઞાનેન્દ્રિયમાં પ્રવેશ કરીને માણસના મનને અને વિચારને ઉકેરે છે. આથી મનની અંદર અનેક પ્રકારના જુદા જુદા તરંગો ઉઠે છે. ઘડીમાં કાંઈ વિચાર આવે ને ઘડીકમાં કંઈ. હવે જે આ તરંગો સુવિચારના થાય તે ખચીત ફાયદાકારક હોય છે. પણ જેમ લગારૂ વિનાને ઘડે હોન્નારા કાબુમાં રહી શકતો નથી તેમ માણસ જાતને પ્રાપ્ત થયેલા લાભની ઉશ્કેરણી, કાજે કહ્યું, તેઓને મર્યાદાની કે ગંભીરતાની હદમાં રાખી શકતી નથી અને તેથી કરી વિચારો હલકાઈના વર્ગમાં જઈ પરિણામે નુકશાન થાય છે. પ્રાપ્ત થયેલા લાભોને જે ઉભરો દિલને ઉશ્કેરણું કરે છે તે ઉશ્કેરણીને સહનશીલપણુવાળા માણસો કાબુમાં રાખી શકે છે. તેને હદમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬, બુદ્ધિપ્રભા રાખી સારી વલણ ચલાવે છે. આ રીતે વર્તનાર પુરૂષો, સમચ્છુ મનના મેટા અને ક્ષમાને ધારણ કરનાર હોય છે. વિવેક અને વિનય તેમના હૃદયમાં સજ્જી રીતે રહે છે, વિનય આપણી અંદર પાત્રતા આવે છે. પાત્રતાથી આપણે ધન સંપાદન કરી શકીએ છીએ. ધનથઃ ધર્મ અને ધર્મથી સુખ મેળવીએ છીએ. મેટ્રા મનના પુરૂષો ઉંચે સાદે કે ઉપડતે મેલે એકલતા નથી. તેમના મ્હોં (Mouth) માંથી જે શબ્દ નીકળે તે ફરીને તેમના મ્હોમાં પૈસા વખત આવે નહિ તેને પૂર્ણ વિચાર કરી તેઓ ખેલે છે. સમજુ માણસા, રક સાથે પણ પ્રસગૂ પડતાં સયપણે રહી વિવેકની બહાર જતા નથી. પાતાની વાણીના માર્ચથી સામાને આનંદ ઉપાવે છે. કડવાં વચન વદી ખેદ ઉપજાવતા નથી. વળી ! એક વિદ્યાને કહ્યુ છે કે नमंति शालिनो वृक्षाः नमति शालिनो जनाः । शुष्क का च मूर्खाश्च न नमंति कदाचन || શાલિડાંગરનું ઝાડ નતીવાન છે. તે જેમ જેમ મોટુ' થતું જાય છે તેમ તેમ નમતું જાય છે. તેમજ કુલિન નર ઉન્નતિને પામે છે ત્યારે તેનામાં નમ્રપણું વધે છે. અને જેવી રીતે સુકાએલું લાકડુ નમતું તેમજ વળતું નથી તેવી રીતે ભૂખે માસ કોઇને પણ નમતા નથી.” આથી સત્ય એટલું છે કે કુલિનમાં કાંઇ વિવેક હોય છે. તેથી કરીને લિન વર્ગમાં ઉછરેલે માણસ સદ્ગુણૅ કરી સંયુક્ત હોય તે તેને ધન્ય છે. આવા માસા જે વશમાં જન્મ પામ્યા હોય તે વશ પણ ભાગ્યશાળી ગણાય છે. કુટુંબની અંદર એક પરાક્રમી નીકળે છે તે! તે કુટુંબ સુખશાન્તિને પામે છે. વર્તમાન વખતમાં આવા ભાગ્યશાળી પુરૂષો સ‘પૂર્ણ ગુણુથી યુક્ત ચિતજ નિવડે છે પણ નથી એમ તો છેજ નહિ. tr તાત્પર્ય એટલુ જ છે કે માણસ જાતને લક્ષ્મી, સત્તા, મોટું માન અા તો ન ધારેલા હરકોઇ લાબ મળે તે તેથી લાવું નિહ. તેવીજ રીતે સંકટ આવી પડે તે મનને ડગવા નહિ દેતાં તેને પણુ સહનશીલતા રાખી સહન કરવું. પાતાના મનની મેટાઈ ત્યજી હિ દેવી, અને તેને સારૂ ચંદનના વૃક્ષનું ઉદાહરણુ સારૂં છે. ચંદનના વૃક્ષ જ્યાં આગળ થાય છે ત્યાં તેને ત્યાંના લે! લાકડાંને રેકાણે વાપરે છે વળી સર્પ જેવા પ્રાણીએ તેના મૂળનાં રાડા ખેાદી તેને કાતરી નાંખી તેમાં વાસ કરી રહે છે; આપણા લે!કો તેના કાને પવિત્ર કાર્યની અંદર વાપરે છે; છતાં પણ તે સર્વ ઠેકાણે પોતાના શીતળરૂપી અમૂલ્ય સુગંધી ગુણુને વિસારતું નથી પશુ સર્વત્ર સુવાસર પ્રસારે છે.” સદ્ગુણી પુરૂષો જે મોટા મનના અને સુવિચારના હોય છે તે કાઇ પણુ કાર્ય પ્રસગે પોતાનું કુલિનપણું ત્યજી દેતા નથી. વળી એક વધુ દાખલેો શેરડીના છે. શેરડીને યંત્રમાં મુકીએ છીએ છતાં તે પોતાની મધુરતાને છેડતી નથી. તેમ કુળવાન પુરૂષ ક્ષીણતાને પામેલા હોય છે છતાં પણ તે શીયળના અમૃત્ય ગુણાને ત્યાગ કરતા નથી. છેવટે પરમેશ્વરને પ્રાર્થના કરશું કે આપણી ભારતભૂમિનાં પણ વિનયી, વિવેક, કુલિન અને મોટા બનના પુર્જા નિવડે ! અસ્તુ. t - Page #33 -------------------------------------------------------------------------- ________________ આજના અને વધારે ભ શેઠ કાળીદાસ ઉમાભાઈનું ખેદજનક મૃત્યુ અત્રેના સુપ્રસિદ્ધ પ્રતિષિત શેઠે કાળીદાસ જે હદીશાંગ તથા હીમાભાઈ મીલના એજન્ટ તા. 29 મી સપ્ટેમ્બર મંગળવારના રોજ 1 વર્ષની માંદગી ભોગવી લગભગ 41 વર્ષની વયે પંચત્વ પામ્યા છે તે ઘણું મોડું થયું છે. મહેંક પિતાની પાછળ એક વિધવા અને પાંચ પુત્રો તથા બહોળું મિત્રમંડળ મુકી ગયા છે. તેઓ શાંત પ્રકૃતિ અને મિલનસાર સ્વભાવના હતા તેમજ વેપારમાં બાહોશ અને દીર્ષદહીં તથા સલાહકાર હતા. તેમને ધર્મ પ્રત્યે સારી શ્રદ્ધા હતી. તેમના મરણથી તેમના કુટુંબમાં ભારે દીલગીરી ફેલાઈ છે. તેમના અમર આત્માને શાંતિ મળે અને તેમના કુટું અને દિલાસે મળે એવું પ્રભુ પ્રત્યે પ્રાથએ છીએ.