Book Title: Buddhiprabha 1914 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522064/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૬ . ] બુદ્ધિપ્રભા ( The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् } તા. ૧૫ જુલાઇ સને ૧૯૩૪, *બય્યામ સ્તુતિ. * * -- ( વિવેચતકાર મુનિ બુદ્ધિસાગરસૂરિ-વિહાર સ્થળ-ભાણસા ( ધાયા. ) उठी सवारे सामायक लीधुं, पण बारणं नवी दीघुंजी; काळ कूतरो घरमांहि पेठो, घी सघलुं तेणे पीधुंजी. [અંક ૪ થા, उठीने बहुअर जाळस मूक, ए घर आप संभालोजी; निजपतिने कहे वीरजिन पूजी, समकितने अजुवाकोजी. વિવેચન---ગુબ વિચારણા ૫ શ્ર પેાતાની સુમતિ રૂપ વધુને કયે છે કે તમે પ્રાતઃ કાળમાં મિથ્યાત્વ રૂપ નિદ્રાનો ત્યાગ કરીને સમબાય રૂપ સામાયિક અગીકાર કર્યું એ ઉત્તમ કાર્ય કર્યું કારણકે સમભાવ ન્દ્ર મુતિની નિસરણી છે. સેચકો યા ાયંવરો વા, बुद्धो वा अहव अम्नो वा, समभाव भावी अप्पा, लहद्द मुखं न संदेहो ॥ શ્વેતાંબર હોય, દિગંબર ય, યુદ્ધ હાય, વેદાન્તી આદિ ગમે તે ધર્મી હોય પરંતુ વિદે સમભાવ વડે પોતાના આત્માને ભાવીને સમતાભાવે પરિણમે તો મુક્ત થાય એમાં કિંચિત્ સદેહ નથી. સર્વ જીવો પર રાગદંબના અભાવે સમભાવ ધારણ કરવો એ ખેાલ્યા કરતાં, આ અધ્યાત્મ કોયના કર્તા શ્રી બાવપ્રભસૂરિ પુનમીયા ગચ્છના હતા. તેમણે અડ રાસ રમ્યા છે. તે કઇ સાલમાં થયા તે રાસની પ્રરાસ્તિ વાંચ્યા વિના નક્કી કરી શકાય તેમ નથી. પ્રાય: તેઓ અઢારમા સૈકામાં થએલા લગે છે. તેમના ગુનુ નામ મહિમાપ્રભસૂરિ છે. શ્રી ભાવપ્રભસુરિએ અન્ય કઈ રચના કરી છે કે કેમ તેને પરિપૂર્ણ તપાસ કર્યા વિના ચાસ કઈ ફથી શકાય તેમ નથી. અન્ય બધુ સાહિત્યક્ષેત્રમાં પ્રકાશ પાડરો તે તેને * આ બધી ધન્યવાદ ઘટશે. Page #2 -------------------------------------------------------------------------- ________________ વિચાર્યા કરતાં અનનન ઘણું કાપ મુકેલ છે. ન ભૂત સહુથાકુવા, સરસ રામાયં ોરુ ૬ વસ્કીમવયં / ૬ માં જે આતમા રાવે કાનાં સમભાવ વડે પરિગુન પામીને સમીભૂત થયેલ છે. ત્રસ અને સ્થાવર માં સપના પરિ ણામ વિના સમભાવે વર્તે છે તેને કેવળી અર્થત સર્વન બાપિત સામાજિક હોય છે. સમભાવ રૂ૫ સામાયિક બે ઘડી પીનનું વ્યવહારની અપેક્ષાઓ લે! શકાય છે. વિચારણા કહે છે કે સમભાવ રૂપ સામાજિક ભેદને આત્માના અસંખ્ય પ્રદેશ રૂપ ઘરને સંવર ૩૫ તાળું દેવું એ પણ સુમતિ વધૂ! હે સમભાવ રૂ૫ રામાયિક દિને આત્માના અસંખ્ય પ્રદેશ ઉપ ઘરને સંવર રૂપ તા દાવું નહિ તેથી મિશ્રાવ રૂપ વા વરૂપ બ મે, ૨પ કાળા કુતરો ઘરમાં પેસી ગયો અને તેણે સ્થિરતા ૩૫ સઘળું ઘી પી લીધું. સારા કે સામાયિકમાં સંવર રૂપ બારણું દીધા વિના બેસવામાં આવ્યું તેથી સામાજિક પરિણા આભામાં સ્થિરતા રૂપ ધૃત જે કંઈ પ્રકટાવ્યું હતું તે મોહ અથાંત આબવ ૬૫ કાળા ' છે સિને પી . માટે સુવિચારણા રૂપ સાસુ કહે છે કે એ સુનિ ૫ વ! હવે નો આલસ્યને ત્યાગ કરીને ઉઠો અને આત્માના અસંખ્ય ઉદેશ રૂપ ઘરને સંભા, આલસ્યાદિ પદના વશમાં પડી રહેવાથી આગૃહની સકલ ઋદ્ધિ લુંટા! જય છે માટે આપણે ન રવઘરનું રક્ષણ કરે. શુભવિચારણા પિતાની સુમતિ વધૂ કર્થ છે કે તેનું પોતાના પતિને કે વીરપબુને પૂજીને સખ્ય અજુવાળવાને કા. શ્રી વીતરાગ દેવના ગુણોની બહુ માન ભક્તિ પરિણતિએ ગુણની પ્રાપ્તિ અર્થ શ્રી વિરપ્રભુને પૂજવાથી શિવ પરિવતિનો નાશ થાય છે અને સભ્યતાની નિર્મળતા થાય છે. નવ આમાં જ્યારે વિરપ્રભુના ગુગોમાં લયલીન. થને શ્રી વીરડાનું પૂજન કરે છે ત્યારે ગુદ સમ્યકત્વની પ્રાપ્તિ કરીને આત્મા પરમાત્મા થાય છે. શ્રીમદ્ દેવચંદજી કયે છે કે દવાનો જ સ્ત્રી વામન મ રજ शुद्धता तेहपामे, ज्ञानचारित्र तपवार्य उल्लासयी कर्म जीते छहं मुक्ति धामे. શ્રી વીર પ્રભુના ગુણે ઓળખીને ગની સાધ્ય દષ્ટિએ ક વીભને આવે છે તે દર્શનની શુદ્ધતા પ્રાપ્ત કરે છે. વીરભુને સેવીને સમ્યકત્વ પામો પાન નાનારિક તપ અને અધિવાસથી અઇ કમને જતી તેને ક્ષય કરીને પરસમુનિ સ્થાનમાં સાદિ અનતા માં રહે છે. શુભ વિચારણા રૂપ સાર કહે છે કે આવી મા દશાની પ્રાપ્તિ કરાવી આપનાર નું છે. માટે તમે તમારા આત્મરૂપ મને કહે કે તેઓ શ્રી વીરપનુને જ સમ્યકત્વની શુદ્ધિ કરે. बले वीलाडे झडप झडरावी, उत्तरे डोसवि फोडीजी। चंचल छैयां वारयां न रहे, वाक भांगी माल ब्रोडीजी ।। ते बिना रेंटीओ नव चाले, मौन भलो केने कहीयेजी । ત્રામાં જવા તીર્થ, mg d સુર ૪હોw | ૨ || વિવેચન-કામરૂપ મોટા બિલાડે કપ ઝડપાવાને અર્થાત કરીને બ્રહ્મચર્યનાં નવવારે ૨૫ સર્વ ઉત્તર કેડી નાખી–અથવા નિડરૂપ મેટા બિલાડાએ સત્યાદિક વિધ ધર્મપંચમહાબતરૂપ ધર્મ-સત્તર પ્રકારે સંયમના શેપ સર્વ ઉત્તરેડને પિતાની ગતિના ઝડપે ફેડી નાની–મોહરૂપ બિલાડાની ઝડપથી રાજ્યોદિક કવિધ ધર્મ વગેરે ની ઉત્તરે ભાન જાય છે. શુભ વિચાર કહે છે કે અસંખ્યાત પ્રદેશ૫ આભ ઘરમાં આ પ્રમાણે સ્થિતિ થઈ રહી છે. પાંચ ઇન્દ્રિયની ત્રેવીસ વિવયમાં પ્રવૃત્તિ થાય છે તેનું મુખ્ય કારણ મનના Page #3 -------------------------------------------------------------------------- ________________ - - - - - * . . . ચંચવા આપવા માં અન સંતવાને બાવા રહેતાં નથી તેઓ ચંચલ થઈને વીસ વિષયો ધન દોડે છે. તેઓ ઘણાં વાલા નાં તાબામાં રહેતાં નથી અને ચળવિચલતાને કરી રાં છે અધવા મન વાન અને કાયાના જંલ ચાગ ૫ બચાઓ-સંતાનો આત્માના સંખ્યાન પ્રાપ ઘરમાં પરભાવ૫ તોફાન મચાવી રહ્યાં છે. તેઓને વારવામાં આવે છે છતાં તેને વાર્યા વારી શકાતાં નથી અને ધમામસ્તી કરીને ચારિત્ર ધર્મરૂપ રંટીયાની ક્રિયા ઉપ વાકને તોડી નાખી અને ઉપયોગ૨પ માળા અથવા પરિણામની શુદ્ધતારૂપ માળાને તેડી નીમી વિર૫ ત્રાક અને ઉપયોગ અથરી શુદ્ધ પરિણામરૂપ માળા વિના ચારિત્ર ધર્મરૂપ રીએ ચાલી શકતો નથી અને ચારિત્ર ધર્મરૂપ રેટીયો ચાલ્યા વિના આત્મગુણનું જીવન વહી શકતું નથી અને તેથી આ માન આનન્દ પ્રાપ્ત કરી શકાતો નથી. કારિત્ર ધર્મરૂપ રેટીયાની પત્તિમાં ક્રિયાની આવશ્યકતા છે. મજુવો -ઉપયોગ વિનાની દ્રવ્ય ક્રિયા સફળ નથી માટે ઉપ૫ માળાની આવશ્યકતા છે. ઉપયોગ પૂર્વક ક્રિયા કરવાથી ચારિત્રરૂપ રેંટીયાથી છ મુક્રિાફળની પ્રાપ્તિ થાય છે—ક ક્રિયા જ્યાં હોય છે ત્યાં ઉપધોગ હેતો નથી. ધર્મક્રિયા અને ઉપયોગી છે અને સાથે હોય છે તે ચારિત્ર ધર્મરપ રેટી સિંખ્યક પ્રવર્તે છે. આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ઘરમાં ચારિત્ર ધર્મ પ રેટી ચાલતું નથી તેની બે વાતો અન્યની આગળ કહેવાથી શું તાત્પર્ય તેના કરતાં માન રહેવું તે સારું છે. આવી વાતો અન્ય કેને કહીએ. અન્યાર્થમાં અવધવાનું કે–ચારિત્ર ધર્મપિ ફેંટીયાની નાક અને મારી ભાગી જવાથી અમે ધર્મનો વ્યાપાર ચાલી શકતો નથી–ત્રાકરૂપ ધર્મક્રિયા અને મારિપ સુદ્ધાગ એ બે રાજ્ય પ્રવર્તે છે તો જે સિદ્ધાંતમાં “i awત કરાતં મેં પાત૬૪ મોui Tuસ સમi | ઇત્યાદિવડે જે ખરું નપણું કે જે ગુનિને ધર્મ છે તે પ્રવર્તે છે. અપ્રમત્ત દશામાં શુદ્ધ નિશ્ચય નયની દ્રષ્ટિએ જે મનપણું તે સંખ્યકત કહેવાય છે અને જે નશ્વયિક સંપકવે તે માનપાનું કહેવાય છે. આવું મૈનપત્ર : ૧૬ ક્રિયા અને સાવક શપગથી મુનિને અપ્રમત્ત ભાવે છે. ચારિત્ર ક્રિયાર પ ત્ર અને શુદ્ધાપોગરૂપ માળા ભાગી જવાથી તે ભલે મન ભાવ હતો તે ટળી જવાથી તે વાત કોઈને કહેવાથી કંઈ વળી શકે તેમ નથી. ચારિત્ર ક્રિય અને શુદ્ધાપગે અપ. દશામાં જે મનભાવ હોય છે તેથી અનુત્તર દેવતાનાં મુખનું અતિક્રમણ થાય છે. એ ભલું નાનપણું પ્રાપ્ત કરે છે તેને અનુભવ તેને આવે છે તેથી આત્માના અસંખ્ય પ્રદેશ ઘરમાં જે સુખ પ્રગટે છે તેની વાત એની આગળ કેવી રીતે કરી શકીએ, અથવા તેનું અભિન્ન દશા માનપણું ત્રિર૫ રેટીયાની પ્રવૃત્તિ વિના ન હોવાથી તે વાન કોને કહેવી ? અર્થાત તેના કરતાં તેવા માનભાવ સંબંધી રોગ્ય નાની વિના તે વાત ન કરી ને ભલી છે અથૉત્ મનપાનું છે અને ભાવથી ધારણ કરવું તે ભલું છે. શુભ વિચારણા આ પ્રમાણે મેના અસંખ્ય પ્રદેશ૩૫ ઘરમાં બનનાર વત્તાંતને જાહેર કરીને રમનિને કહે છે કે સુમેતે ! મુનિભાવે છે ભલું મનપા છે તેને કન્ય અને ભાવથી પ્રાપ્ત કરીને હૃદયમાં પાદિ ચાલીશ તીર્ઘકારને બે અને ભાવથી જાપ જપવામાં આવે તો સ્વાભાવિક આત્મસુખને પ્રાપ્ત કરી શકીએ. ચોવીસ તીર્થકરોના જાપથી હૃદયની શુદ્ધિ થાય છે અને નૈયિકનય સમ્બકરવી વિતા થાય છે અને તેનું પરિણામે વાસ્તવિક અનન્ત સુખ૫ કલ કરે છે. બાદિક ચાવીસ તીર્થકરોના આમાની શુદ્ધિ તરફ લક્ષ રાખવું અને તેઓ ઉદમાં ધ્યાપન કરીને નામ પૂર્વક નમના ભાવ નિ વાના રવમાં લયલીન Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૮ બુદ્ધિપ્રભા. થઈ જવું એ ભાવ જાપ છે. એવા ભાવ જાપથી અનન્ન ભવનાં કર્મ નષ્ટ થાય છે અને આ ભાના અસંખ્ય પ્રદેશોથી કમની સર્વ વણઓ ટળી જાય છે. હું મુમતે : કારે આ પ્રમાણે પ્રથમ સામાયકની શુદ્ધિ કરીને ચા પીશ તીર્થકરનો જાપ જપવો જોઇએ. જે આમાની રાગદેપ રૂપ વિષમતા છે તેનો નાશ કરવાથી સમભાવપ સામાયિકની પ્રાપ્તિ થાય છે. આવી સામાવિક દશાની પ્રાપ્તિ થતાં ચોવીશ તીર્થંકરના સ્વરુપ ઘતિ લય લાગે છે અને તેથી ચાવી તીર્થકરોનો સહેજે જાપ જપવાનો ભાવ પ્રગટ થાય છે અને તેથી વાસ્તવિક અમસુખની પ્રાપ્તિ થાય છે. શુભ વિચાર આ પ્રમાણે સુમતિને અસંખ્ય પ્રદેશ૩૫ આમ ઘરનું વૃત્તાંત જણાવીને હવે આત્મઘરની શુદ્ધિ કરવાને નીચે પ્રમાણે આજ્ઞા કરમાવે છે. घर वासीदुं करोगे वदुअर, टालोने उजी सालोजी । चोरटो एक करे हे हेरू (चोरी), ओरडे द्योने तालुजी ।। लबके प्राहुणा चार आठ्या छे, ते उभा नव राखोजी । शिवपद मुख अनन्ता लहीए, जो जिनवाणी चाखोजी ॥ ३ ॥ વિવેચન – સુનિ વપ ! તમે આત્માર ૫ નું વાસદ કરો. પ્રતિક્રમણ ક્રિયા વાસીદુ કરતાં અતિચાર મલીનનાને દૂર કરી શકાય છે. બાહ્ય ઘરનું વરણીથી સિંદુ કરતાં તેમાંથી કચરો દૂર કરી શકાય છે. ઘરમાં દરરાવ સાવરણથી વાલિંદ કાદી શકાય છે, આભાર ૫ ઘરને સાફ કરવાને બે વખતની કથાના પ્રતિકમણપ સાવરણીની જરુર રવીકારાય છે. એ વખતની પ્રતિકમણુપ સાવરણીવડે ધરના અતિચાર દોધાદિ કવરે કાઢવાની જરૂર છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં ભરાઈ રહેલો અકર્મ દકિરપ ઉઝીસાલા, કાજે, કચરા, દૂર કરે. ભાવ કર્મ વડે કવ્ય કર્મ લાગે છે અને દકર્મ વડે આત્માને ભાવ કર્મ લાગે છે. દ્રવ્ય કર્મ અને ભાવ કમંપ કચરાથી આત્માના અસંખ્ય પ્રદેશની નિકળવાનું આચ્છાદન થયું છે અને તેથી જીર્ણ ખંડેરના જે આત્મરૂપ ઘર લાગે છે. ઘરમાં દરેકેજ કૃષ્ણલેસ્યા, કાપિતા અને નલલેયાદિક કચરે આવે છે. આત્માર ૫ ઘરમાં આર્તધ્યાન અને કદ્ર ધ્યાનરૂપ અને તેથી પ્રહાના કરૂપ કરે આવે છે અને તેથી ઘરની ભીનતામાં વૃદ્ધિ થાય છે. મન, વચન અને કયા વડે ગ્રહણ કરાતાં વૈગિક કપ કચરાથી આત્મારૂપ ઘરની શાળાની હીનતા થાય છે. મિયા અવિરતિ કાય અને ગાંડ માં ૬૫ ઘરમાં કર્મરૂપ કચરો આવે છે. સુમતિ, આવશ્યક રૂપ સાવરણીથી આત્મારૂપ ઘરમાં અનન્તકાળથી ૧ થએલ કમરૂ૫ કચરાને દૂર કરી શકે છે માટે વિચારણા કડ્યું છે કે હું વલ તમે આત્મરૂપ ધરનું વાસીદુ કરીને ઘરને સાફ કરો અને કચરાને દૂર નાખી દો. આત્મારૂપ ઘરને દરરોજ બે વખત પ્રતિક્રમણ રૂપી સાવરણીથી સાફ કરવાની કેટલી બધી આવશ્યકતા છે તે આ ઉપરથી સિદ્ધ થાય છે. દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને આત્માના અસંખવા પ્રદેશ રૂપ ઘરમાં લાગેલા કરૂ૫ કચરાને કાઢી નાખવાની જરૂર છે. વાર્તાવિવિ કુતિમ ફુલ કુર જ તાલ મિરઝમ કુલમ્ યદિ પ્રતિક્રમણ સૂવડે આત્માના પ્રાયશ્ચિત્તાદિ પરિમે આમાં રૂપ ઘરમાં લાગેલ કર્મ કચરાને દરરોજ દૂર કરવા પ્રયત્ન કરો અને આત્મા રૂપ ધરની વાત કરવી. સુવિચારણા કર્થ છે કે હે સુમનિ વેબ ! તું ઘરની બરાબર સંભાળ રાખ. મહ પરિણતિરૂપ નિભાવ ગેટે ચોરી કરીને આત્માની શાનદાન Page #5 -------------------------------------------------------------------------- ________________ અ યામ સ્તુત. ૧૦૫ * * * * * - - -' * * * * * * * * * * * * * * * *, * * * * * * = = = = = = = = કમ, - - ૪ --- ચારિત્રમ દ્ધિને લુંટી લે છે માટે તેને માના સ્વભાવ૫ ઓરડાને સંવરરૂપ તા . આના ક કમાવ ૫ ઓરડામાં અનંત ઘણી ઋદ્ધિ રહેલી છે, તેને સંવર ૩૫ તાળુ તો તેમાં નવ રૂપ ચારનો પ્રવેશ થઇ શકશે નહિ. આત્માના સ્વભાવ ૩૫ ધર્મનના માર્ક : ચાર ચોરી કરે છે અને તેથી આત્મધર્મને નાશ થાય છે માટે મહાપ ચારાના પવેશ નિવારવા સંવર તાળુ દેવાની જરૂર છે. સર્વ ની આત્મરૂપ ધમકપ ધાની ચોરી કરનાર મોહ ચોર છે. આત્માના સમભાવનું રક્ષણ કરવા માટે સંવરની આવશ્યકતા છે. સમભાવ સામાચિકમાં સ્થિરતા ધારણ કરવા માટે આત્મ સ્વભાવરૂપ આરડે છે મુમતે નમે સંવરભાવનું તાળું ડો. સુવિચારણા પુનઃ સુમતિને કહે છે કે હે સુમને ! આત્મારા ઘરમાં બકર મારતા ચાર કપાયરૂપ પણ પ્રાદુર્ગક ) આવે છે માટે તેને આત્મારા ઘરમાં આવવા ન દો અને તેમજ તેઓને સત્તાની અપેદાએ ઉભા પણ રહેવા ન દે. ચાર કાવ્યને વારવાથી અને તેઓના મૂલ થકી ક્ષય કરતાં આત્માની સોનાદિક રાતિ પ્રાદુર્ભાવ થાય છે. ધ, માન, માયા અને લોભ એ ચાર પશુ જેવા લાગે છે કારણ કે અને દામાં પરણાની કે અરસાનીને પોતાના સંસ્કાર કરાવે છે. પણ એ ચારથીજ આમા ચારાલાલ ગોનિમાં જન્મારા મરણવ પરિભ્રમણ કરે છે. સુમતિના પનિ અનકાપી છે તને કલા તેને ઠગનાર ચાર કાવ્યો છે. ચાર કપાયે ઉદયમાં Lી *િ - અનct :બ આ છે. આમાના અસંખ્યાત પ્રદેશ એ ચાર પાડ્યો માં દલિ સત્તાં થકી બવમાં હોય છે તો પણુ મહાદુઃખને દેવાવાળાં પરિણામે થાય છે. રામબાવ રામાવિકમાં રહેનાર સાધુએ એ ચાર પાને ઉભા પણ ન રાખવી જોઇએ, ત્યાં સુધી ચાર કપાલને ત્યાગને ખરા ખાત્મભાવ પ્રગટ થતો નથી અને તેના પરિવાર કરવા માં દાઝ ઉભવની નથી ત્યાં સુધી એ ચાર કાચનું સામ્રાજ્ય મન્દ પયું નથી. સુવિચારો કહે છે કે હે સુમતિ! તું આત્મારૂપ ખાના ખુણેખાંચરે પણ એક ક્ષણ માત્ર એ ચાર કથા ન રહે. તેમ પત્તિ કરે. જે તેઓને એક દાણ માત્ર વાર પણ ઉભા રહેવા દીધા તો કડો વર્ષ સુધી પોતાની રાત્તા ચલાવે એવું સંસ્કાર બળ પ્રગટ કરશે માટે મારું વચન અવણ કરીને તેણે ણે આત્માના અસંખ્યાત દેર ૫ ઘરમાં દષ્ટિ દેતી રહે અને કઈ કપાય ગમે તે શું કારણ પામીને એક માત્ર પણ વાસ ન કરે એ નીશ યાર રાખે. આમાના પ્રદેશમાં કે વિભાવે સરકાર ન પડે એ પગ રાખ અને કદાપિ કોઈ કાયને પ્રવેશ થયે એમ લાગે તો તુર્ત તેને દૂર કરે અને પ્રતિક્રમણ બાવડે તેના સંસ્કારને પણ મૂળમાંથી બાળી નાખ, નહિ, તે તેઓ મારવાડ ભૂમિમાં લીડનાં ઈદની પઠે રહી જતાં ચોમાસા જે પ્રસંગ પ્રાપ્ત થતાં પરાર્ધની સંખ્યામાં પ્રોટી નીકળશે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં ચાર કવાયની કોઈ પણ પ્રકૃતિ ન રહેવી જોઈએ. ચાર કષાયના સંસ્કારો અન્ય ભવમાં તીડનાં ઇંડાંની પેઠે કારણે સામગ્રી પામી પ્રગટી નીકળે છે અને આત્માના સમભાવ રૂપ ધર્મને નાશ કર્યા વિના રહેતા નથી. આ પ્રમાણે સુવિચારણારૂપ સા પિતાની સુમતિરૂપ વધૂને શિખામણ આપીને તેને આમાનાં સુખને સ્વાદ ઘામ કરાવવા માટે કયે છે કે જે તે જિનશ્વર મુની વાણી શ્રવણ કરીશ તો ક્ષનાં સુખ પામીશ. શ્રી વીરાગ રાધાની વાનું શ્રવણ કરવાથી ને ઇન્દ્રિયાતીન આત્મસુખનો અનુભવ આવશે અને પરિણામે આત્માનું સુખ પ્રગટાવીને તેને સ્વાદશ માટે તું દરરો૧૮ આવક કર્તવ્ય કપિ બી જિવાનું શ્રવણ કર. શી જિનવાણીનું શ્રવણ, મનન Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિાભા. અને નિદિધ્યાસન કરતાં બહાદિક ચારને જીતવાના ઉપનું જ્ઞાન થી અને આત્મારપ ગૃહન નિર્બળતાનું પ્રાકટય થશે. સુવિચાર આ પ્રમાણે રાતિને શિખામણ આપને હવે આત્મગ્ર સંબંધી જે કંઈ વિશેષ જ્ઞાતવ્ય છે તથા કર્તવ્ય છે તેનો વિવેક કરાવાને નીચે પ્રમાધેિ છે:-- बरनो खुणो कोल सणे छे, बहु तुमे मनमा लावोजी । प्रमाद पलंगे प्रीतम पोल्या, प्रेम करीने जगावोजी । भावसूरि कहे नहि ए कथलो, अध्यातम उपयोगीजी। सिद्धायीदेवी सानिध्य करेवी, साधे ते पद भोगीजी ॥४॥ વિવેચન-–આત્મા રૂપ ઘરને આયુષ્ય રૂપ એક ખુણા છે તેને કાળાપ કાળ ખણે છે એ વાતને હે સુમતિ વધુ તમે મનમાં લાગે. આત્મા મનુષ્ય ગતિમાં અમુક ર સુધીનું આયુધ બાંધ્યું છે. અંજલિમાં રહેલા જળની પડ ક્ષણે ક્ષણે આપ ઘટે છે. મરોપ અને પોપમનાં આયુષ્ય પણ ખૂટે છે. આજકાલ કરતાં આયુખૂટી જાય છે. એવી કે બુરી નથી કે જેના ભાણુથી અમર રહી શકાય. ગામ ચાને શહેરની વસ્તી કરતાં સ્મશાનમાં મળેલાઓની વસ્તીનો આકડે માટે હેય છે. કયારપ ઘરો અને સાથે સાથે કોળ૫ કી બચ્યા કરે છે તેથી તે અતે નષ્ટ થયા વિના ન રહેનાર નથી. કયા મલ કાચા ચણતર છે તેનો નાશ થયા વિના રહે નથી. માટીની કાપ તે રાખ થઈને માટીમાં મળી જાય છે અને તેનાં ઘરબાર કરવામાં આવે છે અને તેમાં તેના વંશ રહે છે. જે શિર હાકે પૃથ્વીને અને પતિને કંપાયમાન કરતા હતા તેઓના શરીરની માટી વગેરે અનેક પર્યાય થઇ ગયા. જે ઘરને તેણે ક્ષણે કાળરૂપ કાળ છેદતા હોય તે તે અંતે પડયા વિના રહેતું નથી. અરે પામર પ્રાણી તું મનમાં ચેત. ,િ ચન્દ્ર અને નાગેની કાયા પણ આ વિશ્વમાં અમર રહી નથી તો પશ્ચાત અને સામાન્ય વાની તો શી વાત કરવી. છે સુમત ! તું કાયા ૫ મંડેલમાં માદર પ પલંગમાં મોહભાવે સુઈ રહેલા આત્મસ્વામીને જાગ્રત કર ! નિદા, વિષય, વિકથા આદિ માંદોમાં લયલીન થવાથી આત્મસુખની ગંધ પણ અનુભવાતી નથી. ઉલટી દરખની પરંપરાની વૃદ્ધિ થાય છે. હારા આત્મવામાં અનાદિકાળથી પ્રસાદ પલંગમાં પોઢી રહ્યા છે તેથી ઘરનો અને કેળ બળે છે તેની પણું તેમને માલુમ પડતી નથી અને તેથી આમવામીના લાભમાં કેટલી બધી હાનિ થાય છે તે દ્વારા વિના અન્યની આગળ હું શું જણાવું. પ્રમાદરૂપ પલ માં પોઢયા બાદ આત્મસ્વરૂપનું ભાન રહેતું નથી. આમાની પોતાનું ભાન ભૂલીને ઘોર નિદ્રામાં ઉધે છે ત્યારે તેમની ઋધિનો નાશ થાય છે. સર્વનો નાશ કરનારી નિદા છે. જે મનુષ્ય નિદાં વરા થાય છે તેની વહિને સર્વથા પ્રકારે નાશ થઈ જાય તો પણ તે ઘેર નિવામાં રત હોવાથી કંઈ પણ અબાધી શકતો નથી. આત્મા ને નચત થાય છે તે પિતા ઋદ્ધિને ના થવા ન દે. આમાના જ્ઞાનદર્શન ચારિત્ર અને પર્યાદિ ગુણેનો આવિર્ભાવ કરવો હોય તે નિદ્રાનો પરિહાર કર્યા વિના છૂટકો નથી. સુવિચારણા કર્યો છે કે ઉત્તમ પત્ની પોતાના સ્વામીને જાગ્રત કરે છે અને તેની ઉન્નતિમાં કીતિનો નિશ્ચય કરે છે. આ સ્વામીને જાગ્રત કરવા એ હારી ફરજ છે માટે હે સુમને ! તું મિષ્ટ શબ્દ કથીને રૂાગ્રત કર કારણ કે હવે નગ્નત ર્યા વિના તેના અને તારા ઉદ્ધારના અન્ય ભા નથી. સુમને ! તારા વાનીને પ્રેમભરી :થી જગાડતાં તારા ઉપર ગુસ્સે થવાના નથી. જે સ્ત્રીને પોતાના સ્વામી પર વિશુદ્ધ પ્રેમ હોય છે Page #7 -------------------------------------------------------------------------- ________________ hભ નિ. તેના ઉપ તેના સ્વામી ગુણે થતા નથી. આત્મસ્વામી જ્યારે જાગ્રત થશે ત્યારે આત્માના અસંખ્યાત દેશમાં કેદની વેરા કરવાની હિમ્મત ચાલી શકશે નહિ અને આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ગાંધી સોનામાં અનંતગુણ વૃદ્ધિ થશે એવું નું નિશ્ચય અવબોધ. ભાવપ્રભસૂરિ કહે છે કે એ કલા-કુલે નથી અર્થાત નકામી અર્થ વિનાની કથની નથી પરનું અધ્યાત્મ જ્ઞાનને ઉપયોગી એવી આમ નવ વિચારણની વાત છે તેને અનુરમાં અનુભવ કરવાથી તેના સાર શ્રી શકાશે. આત્મજ્ઞાન અને આત્મ ચારિત્રને ઉપયોગી એવી આ અધ્યાત્મ વાણું છે. સુત ના રૂપ સિદ્ધાયિકાદેવી, આત્માના પરમાત્મ દશા કરવામાં સહાય કરનારી છે. બે પ્રકારના શ્રી વીતરાગ ધ કહ્યા છે. ન ધર્મ અને ચારિત્રધર્મ. પ્રથમ ત ધર્મની પ્રાપ્તિ થાય છે અને પાન ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે. જિનવર કાન સિદ્ધાંતોને મૃત કહેવામાં આવે છે. બત નાનને એક સિદ્ધાયિકા દેવીની ઉપમા આપવામાં આવે છે. સિદ્ધાયિકાદેવી શ્રી તીર્થંકરની અધિષ્ટાત્રી દેવી છે તે ભય છેને ધર્મની આરાધના કરતાં સહાય આપે છે તદત શ્રુત જ્ઞાન ૫ સિદ્ધાધિ દેવી અધ્યાત્મ જ્ઞાન પરિકૃતિમાં સહાય કરનારી છે. શ્રુતજ્ઞાનના પડન, પાઠન, મનન, મરણ અને નિદિવાસનથી અંત્મ પરિણતિની શુદ્ધિ અને તેની વૃદ્ધિ થાય છે. અધ્યાત્મ જ્ઞાન અને અધ્યાત્મ ચારિત્ર પરિણામે પરિણામ પામતાં ઉજજવલેશ્યાની વૃદ્ધિ થાય છે. શ્રુતનાન૫ સિદ્ધાયિકા દેવીની આરાધના કરતાં અધ્યાત્મ ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને તેથી કર્મથી રહિત એવું સિદ્ધપદ પ્રાપ્ત કરી શકાય છે અને તેથી સિદ્ધનાં અનન્ન રસુખ દી શકાય છે. અતવ સુતજ્ઞાનરૂપ સિદ્ધાયિકા દેવીની આરાધના કરવાની ખાસ જરૂર છે. આ પ્રમાણે ભાવરિ અધ્યા બની છેકહે છે. પ્રથમ સ્તુતિમાં એક એક જિનેધરની સ્તુતિ કરવામાં આવે છે. બીજી બેયમાં સર્વ તીર્થકરો, ત્રીજમાં જિન વાણી અને ચોથીમાં શાસન રક્ષક દેવી એ પ્રમાણે અત્ર થોયોમાં રન અવલોકવામાં આવે છે. આમ તરવસાન બાદ અધ્યાત્મ ચાવમાં કહેલી અધ્યાત્મજ્ઞાન થાવા વારંવાર મનન સ્મરણ કરવા ચાપ છે. ચાર થયોમાં કહેલો ભાવને જે ભવ્ય હવે સમજે છે અને આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ઘરની ઉત્તમના કરવા પ્રયત્ન કરે છે તે ભવ્ય ઈ સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થઈને પરમાત્મ પદ પ્રાપ્ત કરે છે. ૐ શાન્તિઃ ૨ તુવંતી સ્ત્રીને ૩પ રિક્ષા. (લેખકઃ–શાહ ભેગીલાલ સાંકળચંદ. માણસ.) जो पुष्फयवाहं जाणिउण-नहु संकइय नियचित्ते । छिबइय भंडगाइ सस्थय दोसा बहु हुंति लन्छी नामइ दूरे, रोगायंका इवंति अगवरयं । घर देवयाओ मुचंति, तं गेहं जे न वजंति जई कहवि अणाभोगा, पुरिसा छिबंति तिय महिलाए । पहायम्स होइ सुद्धि, इयं भणियं जो इस सथ्थेसु ॥ ३ ॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિભાર विहिणि भवणेग, घरपडिमा पूअणं मणेझ्झायं । पुप्फवई इथोसु, पडिसिद्धं पुन्नसूरिहिं आलोयणे न पडइ, एफइ जंकरेह सानियमा । निञ्चियसुत्तं अन्नं, नोगणइ तिहिं दिवसेहिं लोएलो उत्तरिएं, एवं विहृदं सणं समुद्दिठं । जो भणइ न दोसो, सिद्धांत विराहगो सोड ॥ ૬ ॥ ભાવાર્થ જે સ્ત્ર ઋતુવતી તૃણીને પોતાના મનમાં ન શકાય અને ઘરનાં વાસણોને સ્પરૢ તે તેને ઘણા દોષો ઉત્પન્ન થાય છે. તેના ઘરમાંથી લક્ષ્મી દૂર નામે છે અને શગ આતંક વિગેરે દરરાજ ઉત્પન્ન થાય છે. જે સ્ત્રી ઘરમાં છે. ભેંસની નવી તેનું ઘર દેવતાઓ મુકે છે. જે પુરૂષા અનુષંગેાગધી અથવા અજાણપણે જ્યારે ઋતુવતી સ્ત્રીને અર્ક છે તે તેએની સ્નાન કરે તે શુદ્ધિ થાય છે એમ વ્યેતિષશાસ્ત્રામાં કચ્યું છે. જીન માં જવું, ઘરમાં પ્રતિમાને પૂજવું, અને સઝાયનુ ગણવું ઇત્યાદિ ઋતુવતી ને પૂર્વાચાર્યાએ નિબંધ કર્યાં છે. જ્યારે ઋતુવતી સ્ત્રી હોય ત્યારે તેને આલોચનાનુ તપ લેખે ગાય નહિ. નિત્યનાં આવશ્યક સૂત્ર વિગેરે ૩ દિવસ સુધી ગણી શકે નહિ. લાકિક ને લોકોત્તર શાસ્ત્રમાં આ પ્રમાણે દેખાયું છે. કાર્ય એમ કહે કે જીવતી સ્ત્રીને દા ન લાગે તે તે સિદ્ધાન્તના વિરાધક છે તે જાણવું. ઋતુવતી સ્ત્રીનો પાયા સુકવવા મુશ્કેલા કદના પાપડ ઉપર પડે છે તે તેથી પાપડનો બગાડ થાય છે. આ ઉપરથી સમજવાનું કે તે વખતે સ્ત્રીને ઋતુ કાળ હોય છે. તે વખતે તેના શરીરના અણુરેણુમાં વિચિત્ર પ્રકારના ફેરફાર થાય છે. હું તેની ભાજન વિગેરે વસ્તુ ઉપર ખરાળ અસર થાય છે. શાસ્ત્રકારો રે આસને સ મેટી ટાય છે તે આસને બ્રહ્મચારી પુરૂષને એ ઘડી સુધી મેકવાની ના પાડે છે. જ્યારે ઋતુવતી સ્ત્રી હોય છે ત્યારે તેની છાયામાં તથા તેના શરીરમાં શ્રાદ્વૈ વગેરેને હાની પહોંચે તેવા અણુયુ હોય છે અને તેની અસર જે પદાર્થને અડકવાનાં આવે છે તેના ઉપર ખરાબ અસર થાય છે. માટે ઋતુવતી એને માટે નીચે લખેલા નિયમો ઉચેાગી 2 પડશે. 14 ૧. કાઈ પણ ધાતુના વાસણમાં જમવું નિહ. ૨. પોતાના જમેલા સિવાય અન્ય વાસણ માંજ નહિ, ૩. ફુદન અગર રડવા ફુટવાની ક્રિયામાં ભાગ લેવા નહિ. ॥ ૪ ॥ !! “ '' ૪. અન્ય મનુષ્યને અડકવું નહિ. ૫. ઋતુવતી સ્ત્રીએ વાપરેલી જગ્યા ગાત્રથી છાંટવી ને છાણથી લીંપવી. ૬. તે જમતાં બેડું મુકવું નહિ. ૭. ચેાથે દિવસે પ્રક પૂર્ણ થતાં નાહીને શુદ્ધ બનતું ને વસ્ત્ર વગેરેની શુદ્ધિ કર્યો. પ્રહ્માદીક આચારા જાળવવાથી સ્વ અને પરઆત્માની શુદ્ધિ થાય છે. તિની નિર્મછળતા રહે છે. મનની અદ કરનારા અણુઓની અસર અન્ય મનુષ્ય ઉપર થતી નથી. ઋતુવતી સ્ત્રીએ આ પ્રમાણે ધર્મ પાળતાં વ્યહવાર આચારની શુદ્ધિ થાય છે અને તેથી ધર્મ માર્ગની પ્રાપ્તિ થાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ 1 . માધ્યમિક કેળવણી. माध्यमिक केळवणी. (અનુસંધાન ગતાંક ખૂટ ૮૭ થી ) (લેખક: –માસ્તર ભોગીલાલ મગનલાલ શાહ, ગોધાવી.) વાચનથી શરૂ થઈ ભાષાન્તરથી પાડ પૂર્ણ થતો દોિચર થાય છે. પ્રસિદ્ધ વિદ્વાન 24 :-“No lesson in French which is confined to transia. tion and reacling is worth much, if it is 1:ot followed up by actual conversation.” બાપાનર અને વાચનમાં પરિસમાપ્ત થતો હોય તેવો દેશ બાપાને કોઈ પણ પાઠ જ વારતવિક વાતચિત વડે અનુસા ન હોય તો તે વિશે, કિમતી થઈ શક્તો નથી. સાદામાં સાદુ “affirmative સ્વીકારવાચક વાક્યને પ્રશ્ના વાકયમાં ફેરવી શકાય છે, અગર તે વાક્ય કોઈ પણ પ્રકારના પ્રોત્તર માટે હકીકત પૂર પાડે છે, કે જે હકીકત વાક્યનું રૂપ જરા બદલામાં વિધાર્થીને શબ્દોના અર્થ અને ઉપયોગ સમજવાની ફરજ પડે છે. વિધાર્થી જ્યાં સુધી શાદને યથાર્થ સમજે નહિ અને વાક્યમ તેને વાસ્તવિક ઉપયોગ કરી શકે નહિ ત્યાં સુધી તેની પ્રગતિ સંતોષકારક થતી નથી. કવીક કહે છે કે -Half the knowledge with twice the power of applying it, is better than twice the knowledge with half the power of application.” Quick. અર્ધા શબ્દોનું જ્ઞાન અને તેનો ઉપયોગ કરવાની બમણી શકિતએ અણુ શબ્દોનું નાન અને તેમને ઉપયોગ કરવાની અધ શકિા કરતાં વધારે સારું છે. સાદામાં સાદા વાક્ય પર પ્રેમ કરવાથી વિદ્યાર્થી તેના દરેક ભાગ-શબ્દને જુદા જુદા સંબંધમાં જલદી સમજ શકે છે અને તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. પ્રસ્તુત અને અન્ય ઉદાહરણ વડે વિષયના જ્ઞાન ઉપરાંત પદ્ધતિની અગત્ય સિદ્ધ થાય છે. છતાં કેટલાક શિક્ષકે શિક્ષણ પદ્ધતિ કે નિયમેના જ્ઞાનની અગત્ય સ્વીકારતા નથી. તેઓ શિખવવાના વિષયને તૈયાર કરવાની કે તેનો વિચાર કરવાની અગત્ય ધારના નથી. આનું પરિણામ એ થાય છે કે વિષયનું જ્ઞાન હોવા છનાં અસરકારક શિક્ષણ આપવામાં તેઓ નિફળ થાય છે. વ્યવહારમાં શિક્ષકને કાંઈ જ્ઞાનના જથાને ઉપયોગ કરવાનો હોતો નથી. ઘણુંખરું આસપાસના સંયોગેના પ્રમાણમાં સામાન્ય અને જરૂરી બાબતોનું જ્ઞાન તેને વિશેષ ઉપયોગી થ! પડે છે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ મનુષ્યને ટ્રામવેનું ભાડું આપવાનું હોય ત્યારે ... નોટ કે સોનાની લગડી વિશેષ ઉપયોગી થઈ પડતી નથી. પરંતુ છુટક-પરચુરણુ પૈસાજ વિશે ઉપગી થાય છે. શિક્ષણના ધંધામાં પણ તેવી જ રીતે જ્ઞાનના જથ્થા કરતાં લાગુ પડે તેવા વિષયના સામાન્ય જ્ઞાનની અને તેની શિક્ષણ પદ્ધતિની વિશેષ અગત્ય છે. ભૂમિતિ કે ત્રિકોણ મિતિનું જ્ઞાન હોવાથી કાંઈ વ્યવહારિક કે દશાંશ અપૂર્ણાક કે એવાજ બીજા દાખલાની રીત અને કારણો જાણ્યા વિના તે વિષય સારી રીતે શીખવી શકાતો નથી. અલબત ભૂમિતિ અને ત્રિકોણમિતિનું જ્ઞાન તર્કશકિતને બળવાન કરે છે અને પ્રસ્તુત વિષયના જ્ઞાન વિનાના શિક્ષકો કરતાં તેને અપૂર્ણક છે તેવાજ વિષયની શિક્ષણ પદ્ધતિ અને રીતે જાણવા-સમજવાને સારી રીતે લાયક કરે છે. છતાં આથી પદ્ધતિના જ્ઞાનની અગત્ય કાંઈ ઓછી થતી નથી. આથી સ્પષ્ટ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ બુદ્ધિધના. થાય છે કે વિષયનું જ્ઞાન યોગ્ય કે પુરતા પ્રમાણમાં હોવું જોઈએ, એટલું જ નહિ પણ તેને લગતી હકીકત પૈકી કઈ કઈ અને કેટલી બાબતોની આવશ્યકતા છે તેનું તથા તે કેવા રૂપમાં રજુ કરવી જોઈએ તેને તેણે નિર્ણય કરવો જોઈએ. વળી આ ઉપરાંત અમુક વિષયના શિક્ષણ માટે યોજાયેલી જાણતી પદ્ધતિઓ પૈકી કઈ કઈ ઉત્તમ છે અને તે વિશે કેળવણીના સુધારકને શો અભિપ્રાય છે તે તેણે જાણવું જોઇએ. ડેસ્કાર્ટીસ કહે છે કેઃ "Drawing a bow at random is not a good practice for a teacher" અમુક ઉદેશના નિર્ણય વિના શિક્ષણ આપ્યા કરવું એ શિક્ષક માટે આ પદ્ધતિ નથી. આવું છતાં પણ આપણુ સને જેમ વિદિત છે તેમ આપણે આવી જ રીતે ઉદેશને નિર્દેશ કર્યા વિના શિક્ષણ આપીએ છીએ. શિક્ષણ આપવાની અગાઉ ભાગ્યે જ આપણે વિષય matter અને તેની પદ્ધતિ method ને નિર્ણય કરીએ છીએ. પરંતુ આ એક ગંભીર ભુલ છે. વાસ્તવે પદ્ધતિનું જ્ઞાન હતા. ઉપરાંત, દિન પ્રતિદિન કેળવણીના વિષયમાં જે જે પ્રગતિ અને સુધારે વધારો થતો હોય તેથી શિક્ષકે બેનસીબ રહેવું ન જોઇએ. જમાનાની હરોળમાં રહેવાને માટે તેણે કેળવણીના શાસ્ત્ર અને ફિલસુફીનું અધ્યયન કરવું જોઇએ. પેટી કહે છે કે “જેઓને અમુક ધંધાની કે વિષયની પ્રગતિ કરવી હોય તેમણે પરસ્પર જ્ઞાનની આપ લે કરવી જોઈએ. તે કહે છે કે લોકોની બુદ્ધિ અને વને છુટાછવાયા જ્ઞાનની ચીણગારી જેવા છે, કે જે એકતા વિના જલદી ઓલવાઈ જાય છે, પરંતુ તેમને એકત્ર કરવામાં આવે તે તે પુષ્કળ પ્રકાશ અને ગરમી આપી શકે છે. આ રૂપક બાળકેળવણીના વિષયને સારી રીતે લાગુ પડી શકે છે. તે આગળ વધતાં જણાવે છે કે “હાલની ભનયની સ્થિનિ, અલ્પ સમય પર યુદ્ધ થયું હોય તેવા એક રણક્ષેત્ર જેવી છે કે જ્યાં હાથ પગ આદિ અવયે અહિં તહિં વેરાયેલા દષ્ટિએ પડે છે, પરંતુ તે એકતા વિના કે તેમને સજીવન રાખનાર જીવ વિના નિકા થાય છે અને ઉલટા હવાને વિન કરે છે. આ પ્રમાણે ઘણું બુદ્ધિ અને ચતુરાદ દુનીઆમાં અહિંતહિં પ્રસરાએલી આપણને દષ્ટિગોચર થાય છે કે જે બુદ્ધિમાંની ઘણુંખરી અગાઉથી જે સિદ્ધ થયું હોય તેને પુનઃ સાધિત કરવામાં રોકાઈ હોય છે, અગર જેની શોધ થઈ હોય તેની પુનઃ શેપ કરવાના ગુંચવાડામાં પડેલી હોય છે. આ સિવાયની કેટલીક શક્તિઓ તે અન્ય મનુષ્યો સહેલાઈથી જે આપી શકે તેવી સુચનાના અભાવે મુશ્કેલીઓમાં સજજડ દબાઈ ગઈ હોય છે. તે જણાવે છે કે મને અચંબો લાગે છે કે આવી જ રીતે કેટલાક જુવાન શિક્ષકે તેમને અને તેમના વિદ્યાથને સમય આવી વિચિત્ર અને મુશ્કેલી ભરેલી સ્થિતિમાં નિષ્ફળ ગુમાવે છે. પરંપરાબન જ્ઞાનના સંગ્રહને લાભ લેવો એ હિતકારક છે. જે આ પ્રમાણે ઉપલબ્ધ થતા જ્ઞાનનો લાભ લેતા નથી તેઓ એક ઉપયોગી સાધન ગુમાવે છે. આ પ્રમાણે જોતાં એ સ્પષ્ટ થાય છે કે દરેક શિક્ષકે કેળવણીની ફિલસુફીનું અધ્યયન કરવું જોઇએ. જેકટિટ કહે :-Teachers like every one else who undertakes skilled labour, should be trained before they seek an engagement. Jacotot. જે કોઈ મનુબ ચતુરાઈ વરેલા કાર્યની જોખમદારી માથે લે છે તેને તે કાર્યમાં જોડાતાં પહેલાં તાલીમ લેવાની જરૂર પડે છે તેમ શિક્ષકે પણ કાર્યમાં જોડાતાં પહેલાં તાલીમ લેવી જોઇએ. મી, કવીક પણ તેવી જ રીતે શિક્ષકો માટે કેળવણીની અગત્ય સ્વીકારે છે અને કહે છે કે પિટીએ દર્શાવેલા વિચારે તે જમાનામાં જ નહિ પરંતુ ચાલુ જમાનામાં પણ સારી Page #11 -------------------------------------------------------------------------- ________________ મધ્યામિક કેળવણું. ૧૧૧ la : :- Business of education should not be committed 10 the worst and unworthiest of men, but that it be seriously studied and practised by the best and ablest persons. 50zela ધંધે સંથી ખરાબ અને સાથી નાલાયક માણસને સોંપવામાં આવી ન જોઈએ પરંતુ ઉત્તમ અને સર્વથી વિશેષ શકિતમાન મળે છે તેને હું અભ્યાસ કરી મહાવરો પાવો જોઈએ. પ્રસિદ્ધ વિદાન ચિ કહે છે કે – There is in the teacher's profession, the same difference which is observable in all other human employments between the skilled and unskilled practitioner and that this difference depenıls in a large measure on a knowledge of the best ruleg and methods which have to be used and of the principles which underlic and justify those rules. Fitch. જેવી રીતે મનુષ્ય જાતના અન્ય સર્વ ઉગામાં કુશળ અને અકુશળ કારીગર વચ્ચે ભેદ હોય છે તેવી શીત શિક્ષકના ધંધામાં પણ તેવો ભેદ દષ્ટિએ પડે છે; અને આ ભેદ ઘણે અંશે જે ઉત્તમ નિયમ અને પદ્ધતિઓને શિક્ષણમાં ઉપયોગ કરવો પડે છે તેના અને જે જો ઉપર તે નિયાના આધાર હોય તેના જ્ઞાન ઉપર આધાર રાખે છે. આ રીતે જોતાં શિયાણકળા અને શાસ્ત્રનું જ્ઞાન શિક્ષકને અતિ ઉપયોગી છે; છતાં એકલું શિક્ષણુનાં મુળનવાનું જ્ઞાન પૂરતું થતું નથી. દરેક શિક્ષકને શિક્ષણને વ્યવહાર અનુભવ હોવો જોઈએ. મહાવરા વિનાનું માત્ર નિયમ અને પદ્ધતિનું જ્ઞાન વ્યવહારૂ રીત ઉપયોગી થઈ શકતું નથી. એવી કહેવત છે કે – All is but lip wisdom that wants in experience' “અનુભવ વિનાનું ચાતુર્ય એ મિથ્યા વાતુર્ય છે.” ઘણું મહાવરાથી સરળતા અને ચાલાકી પ્રાપ્ત થઈ શકે છે. મહાવરા વિના પદ્ધતિનું જ્ઞાન નિરૂપગી થાય છે. જ્ઞાન સાથેનો મહાવરે અનુભવ ગણાય છે, અને એવા અનુભવી શિક્ષકો ઉત્તમ શિક્ષક નિવડે છે. જેમ કોઈ મનુષ્ય ગમે તેટલો નોકાશાસ્ત્રને અભ્યાસ કરે પરંતુ જ્યાં સુધી તે સમુદ્રયાન ન કરે ત્યાં સુધી તેને તે જ્ઞાન ઉપયોગી થઈ શકતું નથી. તેમ શિક્ષકે પણ જ્યાં સુધી શિક્ષણમાં મૂકાત અને પદ્ધતિનું અધ્યયન કરી તેમને અવારમાં ન મૂકે ત્યાં સુધી શિક્ષણનાં સુત્રો અને પદ્ધતિનું જ્ઞાન તેને વિશેષ ઉપયોગી થઈ શકે નહિ. આથી શિક્ષણના વિષયમાં વિજય matter અને પદ્ધતિ method ના જ્ઞાન સાથે મહાવરા practice ના પાનની સમાન અગત્ય સિદ્ધ થાય છે. બુદ્ધિપૂર્વકના મહાવરાના ઉદેશથી શિક્ષક પદ્ધતિ અને નિયમોનું અધ્યયન કરે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે શિક્ષકે સાધનથી તૃપ્ત ન થતાં તે વડે કાવ્યને સિદ્ધ કરવાનો ઉદેશ રાખવે છે. શિક્ષકને વાસ્તવે નની સાથે કામ લેવાનું હોય છે. વર્ગની આગળ રજુ કરવા ખ્ય શું છે અને શું નથી તે નક્કી કરવાનું અને ત્યાં જબુતી મુશ્કેલીઓને વ્યવહાર રીતે ફડ આણવાને તેને તેના જ્ઞાનને ઉપયોગ કરવાને હેય છે. જરૂપે તે જથ્થાને સંગ્રહ કરવાને શિક્ષણના વિષય અને પદ્ધતિનું જ્ઞાન તે પ્રાપ્ત કરતો નથી. પદ્ધતિને વ્યવહારૂ અનુભવ મહાવરા વડે જ થાય છે, માટે પદ્ધતિના જ્ઞાન સાથે મહાવરાની અગત્ય સિદ્ધ થાય છે, છતાં આ પરથી કેટલાક એવું અનુમાન કરે છે કે માત્ર મહાવરા વડે જ સારું શિક્ષણ આપી શકાય. પરંતુ તે માન્યતા ભૂલભરેલી છે. પદ્ધતિનું જ્ઞાન માર્ગદર્શક ભોમીઓની ગરજ સારે છે. માર્ગદર્શક સીની Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર સુચના વિના અજાણયા પંથે અથવું પડે છે અને પૂર્વોક્ત રીતે એક પ્રકારની કંટાળી ભરેલી ગ્રેડમાં શિક્ષક પડે છે. પ્રસિદ્ધ વિધાન ફીચ કરે છે કે – ઊંચામાં ઉંચી અને નિયામાં નિચી લિન્ન ભિન્ન દરજજ અને નામધારક શાળાઓ જેવાના મારે પ્રસંગ હતું અને તે સર્વેમાં એક પ્રસંગે મને સર્વથી વિશેષ અસર કરી તે પ્રસંગ એ તને કે અશિદિન untrained શિક્ષકે કે જેઓએ તેમના ધંધાના શાસ્ત્રીય જ્ઞાન પર ખાસ લક્ષ આપ્યું ન હોય તેમની દેખરેખ નીચેની દરેક શાળા વિસ્મયજનક રીત એકસરખા પ્રકારની મને માલુમ પડી હતી; કારણકે અજ્ઞાન જેવું કંટાળાભરેલું બીજું કાંઈ પણ હેતું નથી. આગળ વધતાં It is among those who have received no professional preparation that one finds the same stupid tradicional methods &c. “જેઓએ ધંધાની કોઈ પણ કેળવણી લીધેલી ન હોય તેવા શિલ્લામાં તેની અખંભરેલી રટીની પદ્ધતિ નજરે પડે છે. શિવને વિપયનું શિક્ષણ આપવાને બદલે અમુક પાક રાખી લાવવાને કહેવાની ટેવ તેમનામાં પ્રચલિત હોય અને જાય છે. ત્યાં શિક્ષક એરડાના એક છે કે ખુરશી પર અલીને બેઠેલો અને એક પછી એક એકાદ બે વિદ્યાર્થીને પાઠ આપવા માટે બે વાવનો દરિએ પડે છે કે જયારે પાક તૈયાર કરવામાં રોકાયેલા બાકીના વેચ્છાનુસાર તદબીર કર્યો નય છે. પ્રસ્તુત બાબતને કેટલાક અતિશયોક્તિ ભરેલી મા પરંતુ વાસ્તવે તેમાં અતિશયોક્તિ ને ફાં પણ નથી. અનુભવી શિક્ષકને આ બાબન સારી રીતે અનુભવ ગમ્ય છે. જેને માં કામ કરતાં અશિક્ષિત શિક્ષકને જોવાનો પ્રસંગ મળ્યો હશે તેમને પ્રસ્તુત હકીકતનું સત્ય સ્પષ્ટ સમજશે. ઘણા રિક્ષા વ્યક્તિ પરત્વે લક્ષ આપવા દેરાય છે, કે જેના પરિણામે વર્ગની સમુદાય તરીકે ઉપેક્ષા થાય છે. લેન્ડન કહે છે કે -- To give a backward boy cvery encouragement consistent with the wellare of the rest is right; but to take up a large amount of time, trying again and again to make him understand something while the others remain idle, is to forget what class teaching should really be. “વર્ગમાંના બાકીનાના હિતને બાધ ન આવે તેમ મંદ વિદ્યાર્થીને દરેક પ્રકારનું ઉત્તેજન આપવું એ વ્યાજ છે; પરંતુ તેને કોઈ વિષયની સમનુતી આપવાને પુનઃ પુનઃ યન કરવામાં ઘણે સમય ગાળવા અને બાકીનાઓને મુક્ત બેસાડી રાખવા એ વાસ્તવિક રીતે વર્ગનું શિક્ષણ કેવું હોઈ શકે તે વિસ્મૃન કરવા બરાબર છે. ગણિત આદિ વિશે શીખવતાં શિક્ષણ પ્રત્યેક વિધાર્થીને સુચના કરતા કાઈ કે સમયે દષ્ટિએ પડે છે. આથી શિક્ષકનો ઘણે સમય દરેક વિદ્યાર્થી પાછળ પૃથક્ ચ લક્ષ આપવામાં ચાલ્યો જાય છે. આ દરમિયાનમાં આખા વર્ગમાંનૈ દરેક તેનાં વારાની રાષ્ટ્ર દિ’ સુસ્ત બેસી રહે છે, અગર ગઇ કરી વર્ગની વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે. ભાષાના વિષયના શિક્ષણમાં વાચન આપવાને દરેક વિદ્યાર્થીને તેની જગ્યાએ ઉભા રહેવા દેવાને બદલે શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીને પિતાની પાસે બોલાવે છે. આથી શિક્ષકની દષ્ટિ દરેક વિધાર્થ તરફ ન જતાં તે અમુક વિદ્યાર્થી પ્રતિજ આકર્ષાય છે, અને પરિણામે વર્ગનું લક્ષ પાઠવામાં રોકાવાને બદલે ચંચળ રહે છે, અને વ્યવસ્થાને હાનિ પહોચે છે. કેટલાક પ્રસંગોમાં શિક્ષક વિદ્યાર્થીના ભપકાદાર પિપાક કે તેની સ્થિતિથી આકર્ષાઈ વર્ગના ભાગે તે વિધાર્થfપર લતા આંપવાન દોરાય છે એથી ઉલ હોશિઅર અને રિક્ષિા શિક્ષકની અસર Page #13 -------------------------------------------------------------------------- ________________ માધ્યમિક કેળવણી. વિધાર્થીઓના ઉદ્યાગની ટેવ, ચિત્તની એકામતા અને બુદ્ધિની સુનતાથી સ્પષ્ટ તે સહેલા વિધાર્થીના મનને આકરી વર્ગની વ્યવસ્થા રાખી રોકે છે. "The work of every skilled teacher bears the impress of his own individuality. "" -Landon. મો. લૅન્ડન કહે છે કે અમુક વ્યક્તિ તરીકેની લગભગ દરેક કુશળ શિક્ષકના કામની અપ પડે છે. તેનું જ્ઞાન માનસિક ટેવા, બુદ્ધિની વિચિત્રતા તેને અમુક ધારણે શિક્ષણ આપવાને પ્રેરે છે અને તેના કામને અન્યના ફામથી જુદું પાડે છે. કેળવાયેલા શિક્ષક શિક્ષણ પદ્ધતિ વિષે વિચાર કરી ઉત્તમ પદ્ધતિના પ્રયોગ કરે છે. તેને સ્વાભાવિક રીતેજ ઉત્તમ પતિ માટે સ્કરણ થાય છે. અને તેનું કાર્ય નિયમસરનું હોય છે. ડે. કીચ કહે છે કે. "In teaching the freshest and most ingenious methods originate with those men and women who have read and thought most about the rational of their art. ' -Fitch. • શિક્ષણમાં સાથી નવીન અને સૌથી વિશેષ ચતુરાઈ ભરેલી પદ્ધતિ જે મનુષ્યાએ તેમના ધંધાના બુદ્ધિ વિષયક વિષયના સૌથી વિશેષ અભ્યાસ કર્યો હોય તેવા મનુષ્યો પાસેથીજ ઉદ્ભવે છે. ' શિક્ષિત મનુષ્યેા હમેશાં નાનું રહે છે. પ્રસ્તુત છજ્ઞાસા તેમને તેમની ખામીઆ દુર કરવાને પ્રેરે છે. તે વિષયને લગતી ઉપયોગી હકીકતનો જલે મેળવી તેને યોગ્ય રૂપમાં તૈયાર કરે છે અને ઉત્તમ પદ્ધતિના અને દાંતાના પ્રાગ વડે શિક્ષણ રસિક અને સરળ છી વર્ગનું ધ્યાન ખેંચી શકે છે. ડા ચડે છે કે ૩ થાય છે. The most original methods of procedure, the most fruitful new speculations come precisely froin men who have best studied the philosophy of their own special subject and who know best what has been thought and done by other workers in the same field. Fitch. મુખ્યત્વે કરીને માએ તેમના ખાસ વિષયની લસુરીનું અધ્યયન કર્યું હોય અને તે વિષય સંબંધે અન્ય પુષોએ જે વિચાર્યું હોય અગર કર્યું હોય તેનું જે ઉત્તમ જ્ઞાન ધરાવતા ડાય તેવા પુરાજ ઉત્તમ પતિની યેન્દ્રના કરી શકે છે અને સાથી વિશેષ ફળદાયક નવાં અનુમાની આંધી શકે છે. હારેસમેન ટ્રેઇનીંગ સ્કૂલોની અગત્ય વિષે એટલતાં લેખ — I believe training schools to be a new instrumentality in the advancement of the race. I believe that without them free schools themselves would be shorn of their strength and their healing power, and would at length become mere charity schools and die out in fact and in form. Neither the art of printing, nor the trial by jury, nor a free press, nor free suffrage can long evist to any beneficial and salutary purpose without schools for the training of teachers; for, if the charactear and the qualifications of teachers be allowed and degenerate the free schools become pauper schools and the pauper schools will produce pauper souls and the free press will become a false Page #14 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. and licentious press and ignorant voters will become venal voters and through the mediun and guise of republican forms an oligarehy of problegate and flogitious nien will govern the land &c. -Ilorare Mor. હું માનું છું કે ટ્રેઈનીંગ લો પ્રજા વર્ગની ઉન્નતિનું એક નવું સાધન છે, અને તેમના વિના જાહેર શાળાઓનું બળ અને સુધારક (કેળવવાની) શક્તિ નાશ પામે છે. તેઓ આખરે માત્ર ધર્માદા શાળાઓ થઈ પડે છે, અને વાસ્તવે તેઓ અવનતિને પામે છે. શિક્ષકોને ટ્રેઈનીંગ-કેળવણી આપનારી શાળાઓ વિના મુદ્રણકળા કે પંચ (પુરી) દ્વારા તપાસણી કે છાપખાનાની બુટ, કે સ્વતંવ મત આપવાની સત્તા ઘણા સમય સુધી લાભપ્રદ કે આવકારદાયક સ્થિતિમાં રહી શકતાં નથી; કારણ કે જે શિક્ષકના વર્તન અને ગ્યતાને દરને ઘટવા દેવામાં આવે તો જાહેર શાળાઓ માત્ર ગરીબો માટેની જ શાળાઓ થઈ પડે અને તેવી કંગાલ શાળાઓ કંગાલ પુરુષો જ નિપાન અને નિરંકુશ મુદ્રા યંત્રાલય અપ્રમાણિક અને ભ્રષ્ટ છાપખાનું થઈ પડે અને અજ્ઞાન મત આપનારાઓ ભાતી ભત આપનારાઓ નિવડે અને લોક નિયુક્ત સત્તાના રૂપમાં અને સાધન દ્વારા અધમ અને દુરાચારી છે. મનુબાની જ દેશપર સત્તા ચાલે એટલું જ નહિ નીતિ અને ધર્મની અંતિમ કુહ માટે જ્યાં સુધી સારી સદારા મનુષ્યમાં જ્ઞાન ન પ્રસરે ત્યાં સુધી રાધ ને પડે.” આ પ્રમાણે જોતાં ધંધાના શિક્ષણની અગત્ય સિદ્ધ થાય છે, તો આપણું આ ગુજરાતી શાળાઓ માટે તેથી કાંઈ અગત્ય મનાતી હોય એમ દષ્ટિગોચર થતું નથી. (અપર્ણ.) स्वीकार अने अवलोकन. હે મન સંતુતિ (પ્રકાશક જીવદયા જ્ઞાન પ્રસારક : મુંબાઈ, પૃષ્ઠ ૩ર-વિના મૃધ્ય ) આ નાનકડા પણ ઉપયોગી પુસ્તકની એક લાખ નકલ પ્રગટ કરી ભેટ આપવામાં આવી છે. આ માસિકના વાચકને પણ અગાઉના અંક સાથે ભેટ આપવામાં આવેલ છે. જે દરેક વાંચકે સંપુર્ણ વાંચ્યું હશે; કેમકે વનસ્પતી આહારી પણ તેનું જ્ઞાન મેળવે તે માંસાહારી પ્રજમાં માંસાહારથી થતા ગેરકાયદા અને હાનિ સમજાવવાને એક ઉપદેશકનું કામ કરવાને શક્તિવાન થઈ શકે તેમ છે. મજકુર ફંડના રીપોર્ટ ઉપરથી શકાય છે કે તેને થોડા સમયમાં ઘણું કાર્ય કર્યું છે. અને તે માટે હજુ બહેલ્થ ક્ષેત્ર પડયું છે. જેને પહોંચી વળવાને ઘણું સહાયની જરૂર છે. અને રાત્રિનraો સુરક્ષા સંવાવ (વાશક સાણંદ યુવકેાદય મંડળ, પૃષ્ઠ ૧૩૬, મૂલ્ય અમૂલ્ય) આ પુરતમાં (૧) શ્રી પાવન સ્તવન, (૨) ષડાવશ્યક સ્તવન, (૩) સુમતિ અને ચારિવરાજનો સુખદાયક સંવાદ, (૪) અમૃતવેલીની સઝાય, (૫) વૈરાગ્યસાર, (૬) પડશમાંથી ઉદ્ભવેલા પ્રશ્નોત્તરે, (9) ઉપદેશ તરંગિણીમાંથી ઉદ્ભવેલા પ્રકારે, (૮) વિવિધ પ્રશ્નોત્તરે, (૯) જીવદયા અથવા અનુકંપાદાન; એમ નવ વિષય મુનિ શ્રી કરવિજયજીએ લખેલા પ્રગટ કર્યા છે. લખાણ ઉત્તમ અને ઉપયોગી છે. સંવાદ ચારિરવાનું મહાપુરુષોને ધ્યાન આપવા યોગ્ય છે, તે જ રીતે દીક્ષાના ભાવિક મહાનુભાવને પણ Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને અવલોકન. અત્યંત લાભ કર્તા છે. કોઈને ઉપર ખાસ કાંઈ પણ લખવા કરતાં આ રીતે લખવાની પદ્ધતિ વિદાન મુનિરાજે પછી થોડાક જ ગ્રહણ કરી જણાય છે, કે જે પૈકી મુનિરાજ કરવિજયજી પણ સારે ભાગ આપે છે. મુનિજનોને એજ માર્ગ હોવો ઘટે છે કે, જેમ વાણી વડે પ્રભુ મહાવિરની વાણીને બાધ અપાય છે તેમ લેખિની દ્વારા પણ આપો; અને નીતે પિતાના આત્માને પણ નિર્મલ બનાવે; કેમકે ગમે તેટલી વિદ્વતા સંપાદન કરાય પણ “ અપરાધી શું પણ નવી ચિત્તથકી, ચિંતવિયે પ્રતિફલ ” એવી દશા પ્રાપ્ત કરાય ત્યારે જ આત્મ કલ્યાણ છે. પ્રાચીન તબર વન વિરાર-(પ્રગટ કર્તા બાદ હચંદ ભૂરાભાઈ, પૃષ્ટ ૧૨૮)--દિગમ્બર લેખક મી. પાંગલેના લેખના ઉત્તર રૂપે આ નામનો લેખ મુનિ શ્રી વિદ્યાવિશે કેટલાક ઇતીહાસીક મુદાઓ સાથે લખેલે છે અને તે પુસ્તકના રૂપે પ્રગટ કરી જેને સાસન પત્રના ગ્રાહકોને ભેટ અપાય છે. જેનોને વાંચવા ગોગ્ય છે. પવન મા ત્રિ-મહુવા પાંજરાપોળની સારી વ્યવસ્થા કરવા અને દ્રવ્ય મેળવી સમય પ્રમાણે ઉપયોગ કરવાને માટે જાણીતા થયેલા પશુરક્ષાના હિમાયતી આ ગ્રહસ્થનું ચરિત્ર અને તેમનાં કામે તથા અભિપ્રાયો પુસ્તક રૂપે પ્રગટ કરેલ છે. સર્વ ધર્મ-(પ્રસિદ્ધ કર્તા શ્રી તત્ત્વપ્રકાશિની સભા. ટાવા, પૃફ પ૬)-આ નાનક પણ ઉત્તમ પુસ્તક દિગમ્બર પંદન ગોપાલદાસ બયાએ હિંદીમાં લખેલું છે. આ પુસ્તક દરેકે વાંચવા બોગ્ય છે કેમકે જૈન ધર્મ એ સર્વ ધર્મ હોવાને કઈરીનીએ બેચતાવાળે છે તે બનાવી આપવા મી. બરિયાની કલમે ન્યાયને સારો દેખાવ આપે છે. , અજીવ, પુન્ય, પાપ, કર્મ અને કર્મપ્રકૃતી, ઈશ્વર, જગત, જૈનધર્મ, સાધુધર્મ, ગૃહસ્થધર્મ, સમ્યકત્વ અને મોક્ષ દત્યાદિ વિશે વિવેચન સારું કરેલું છે. કેટલાકમાં દિગમ્બર માન્યતા મુજબ વિવેચન થયું છે, પણ જીન અને જૈનેતરને જૈન ધર્મને અને ધર્મના તત્વને જાણવા માટે ટુંકમાં પણ જાણવા જોગ છે. હજુ વેતામ્બર અને દિગમ્બર પંડીતો વચ્ચે હરીફાઈ યુક્ત “સાર્વધર્મ” અથવા જૈનધર્મ એ જગત વ્યાપી ધર્મ થવાને સંપુર્ણ છે એમ વધારે વિસ્તારથી બતાડી આપવાને એક સર્વમાન્ય અથવા વિશેષામાન્ય નિબંધ તેઆર કરાવવાની જરૂર છે. અને તેને ઘણી ભાષાઓમાં પ્રગટ કરવાથી ખાત્રી છે કે વખત જતાં, જૈનધર્મ રાષ્ટ્રિય ધર્મનું માન એક વખત ફરીથી પ્રાપ્ત કરશે. શ્ર શનિ ger :-મજકુર ફંડને સને ૧૯૧૩ ને રીપોર્ટ શેડ લલ્લુભાઈ ગુલાબચંદે પ્રગટ કર્યો છે તે ૪૬ પ્રણને હાઈ ઘણું ઉપયોગી હકીકતોથી ભલે છે. જે ભાગ જેન કરન્સોએ જીવદયા મીશન પાછલા વર્ષોમાં શરૂ કરેલ હતું તેજ ભાગ અને તેથી કેટલીક રીતે વધારે પ્રમાણમાં શેક લલુભાઈએ કૅરન્સની સુસ્તીના વખતમાં પિતે કોઈ પણ પ્રકારની ચેકસ મદદ-આવક કે ઇંડ-વીના ઉપાડી લઈ જે કાર્ય બજાવતા જાય છે તે માટે તેઓશ્રી જેટલા ધન્યવાદને પાત્ર છે તે જ પ્રમાણે તે સંસ્થા મદદને પાત્ર છે. મજકુર ફહંસા સંબંધીનું લીટરેચર ત્રણ વર્ષની થોડી મુતમાં ઘણું જ ફેલાવ્યું છે. ખરી રીતે ખોરાક માટે નિદે જાનવરોને ભોગ લેવાય છે તે કોઈપણ રીતે વ્યાજબી Page #16 -------------------------------------------------------------------------- ________________ 11', બુદ્ધિપ્રભા નથી તે સાખીત કરવા નાકે આ કાંડની સ્થાપના થઇ છે અને તેણે તે માર્ગે મોટા પ્રમાણમાં કામ કર્યુ છે. ઉપકારી જાનવરોના ઉપકારને ધ્યાનમાં લઇ તેનું સંરક્ષણુ કરવું તે એ તે ખલે અજ્ઞાનતાએ મનુષ્યોના હાચેજ દરરાજ જુદા જુદા સ્થળે લાખોની સંખ્યામાં તે પ્રાણીઓને ફડઘાણ નીકળી જાય છે. એની દુર્દશામાં વધારો કરનાર છે, અને એમ નળુવા છતાં રસે ઈન્દ્રિના લાલુપીએ તેના કારણીક થાય છે એ થે અકસેસજનક નથી. દુધાળાં પ્રાણીઓની ઘટતી સંખ્યાથી દૂધ, ધી વગેરેમાં ભેળસેળ થવાની મ હવે છાની રહી નથી; મનુષ્ય તેથી નિબળ થાય છૅ તથા માંસાહારથી પણ અનેક દદો થયું દુ:ખ ભોગવે છે એ અજ્ઞાસજનક છે. માંસાહારીને માંસના ખારાથી થતા ખર્ચે, દર્દી અને અનળ શાકના ખાસફથી થતા કાયદા, ફરકસર અને તંદુરસ્તી વિષે જ્ઞાન આપનાર ૨૮૮૪૦ પુસ્તક વિલાયતથી મગાવવામાં આવેલાં છે. તથા ૨૧૯૦૦) જુદી જુદી ભાષામાં ડ તરફથી ગતીમાં અહાર પાડવામાં આવેલ છે. ૬૪૪૩૦ હૅન્ડલે અને ૩૦૦૦ ચિત્રો પણ પ્રગટ કર્યો છે. સર્વે સાહિત્ય વિના મૂલ્યે જનસમાજ વચ્ચે ફેલાવેલું છે. તેમજ વñનાનપત્ર મારફતે, સભાએ માતે, ઉપદેશક મારફતે પશુ સારા પ્રયત્ન થયા છે, તે સર્વેની વિગતે નોંધ રીપોર્ટનાં જાય છે. ક્રૂડના સહાયકોએ આવા ઉત્તમ કાર્યને કરેલી મદદ માટે બહુ પુન્ય ઉપાર્જન કર્યું છે, અને તે પ્રમાણે ચાલુ મદદ આપી. અપાવી વધુ પુન્ય મેળવવાને ચુકો નહિ. એમ ઇચ્છીએ છીએ. હિંદમાં ૧૫ સસ્થાઐ વદ્યાના જ્ઞાનનો પ્રચાર કરનારી છે, ત્યારે કામ કરનારી પાંજરાપોળ આદિ સંસ્થાએ તે ઘણી છે તે સર્વેની એક કેંન્સ થવાની હમે જર Àએ છીએ. આશા છે કે આ 'ડના વ્યવસ્થાપક તે હિલચાલ શરૂ કરશે, બેક્ટેરીયન ખારાક પુરી પાડવા એક કેસ્ટારાની ચેજના તૈયાર થઈ છે. માત્ર કેટલાક સો વચ્ચે તેનો અમલ ડોક વખત મુલનવી રહ્યા છે પણ વ્યવસ્થાપકે તે ખોરાકના ઇચ્છકોને ઘેએકે ભાણાં પુરાં પાડવાની મુળ મધ્યે ગાઝવણ ચાલુ રાખી છે એ કાર્ય ઘણું વખાને પાત્ર છે. ફેળવણી સંપાદન કરતા યુવકોમાં મેટ્રીક અને ફાલેન્ડયન વર્ગનાં તેમજ ખાસ પ્રટા વચ્ચે નામી હરીકાના નિબંધો લખાવવાનું કામ પણ આગલા વર્ષ કરતાં સારા પ્રમાણમાં લેવાયું છે. હજુ પણ નવી ચેોજના તૈયાર છે. ગત વર્ષમાં દશ હજાર જેટલી રકમની મદદ મળી છે. જ્યારે ખર્ચ પણ તેજ પ્રમાણુમાં થયેા છે. આટલી મદદ સૉલક રાખી મુક્યાના ફરતાં ખર્ચ કરવાની પદ્ધતિનેજ આભારી છે. આ કુંડના હેતુની અને કાર્ય પદ્ધતિની દરેક પત્રાએ, માસિકોમ્બે, ઉત્તમ નેોંધ સાથે પ્રશંસા કરી છે. જેમાં ધી ટાઈમ્સ', હા આમ્બે ગેઝેટ', આદિ ઇંગ્લીશ મંત્રા તથા સાંવત્તુંમાન ’ જામેન્ટમરોદ્ર ’ યસરેહિન્દ આદિ પારસી માલેકીના પત્રે પણ છે. .. * ( 6 ગત વર્ષમાં તમે આ ક્ડ તરફથી એક માસિફની જરૂર બતાવી છે તે તરફ ડેરીથી ધ્યાન ખેંચીએ છીએ. જૅમ અને ત્યાં સુધી એકાદ માસિકમાં અમુક પ્રુષ્ટ રાષ્ટ્રીય દરેક મહિનાની હીલચાલ અને બનતા બનાવો તથા પરિણાન પ્રગટ કરવાની જરૂર છે, કેમકે વાર્ષિક રીપોર્ટમાં તે હકીકતો જાણવા કરતાં દરમહિને જાણવાથી કાર્યવાહકોને વિશેષ દ્રવ્યની સહાય મળશે એમ અમારૂં માનવું છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ". અય મિલન. अक्षय मिलन. ( ટુંકી વાર્તા ) “ ત્રિભુવનમાંની અયમાં અશકય વસ્તુને જે સહેલાઈથી શક્ય બનાવી શકે છે તે પ્રેમ છે! પાદરાફર. ------ * તા હૈ। અકાર ના ભાણ નાદથી આખું સમરાંગ્ બુદ્ધ ધુ છે. દિલન વીરરસ ભાવી નાંખનાર સાચિત યાત્રા કણકટુ નાથી વાગી રહ્યાં છે. એક બાજુ પ્રખર સૂર્યના તમ તેજમાં નવા પ્રમાણે ચમકી રહેલી ત્રણ લાખ તરવારવાળી યવન સેના અને ખાઇ ખાતુએ ફક્ત ત્રણ ઉત્તર આર્ય વીરા ! 4: 1133 味 કાળુ કપાવી નાખનાર લેહીના કુવારા ઉડાડનાર–ચીભડાં માર્ક સૈનિકોના શિ ઉડાડનાર સ્વર્ગમાંની વારાંગનાઓને બહેસ્તની પરીએને ભેટવા ઇચ્છનાર, ગેબ્રાએના નિપાત થો યુમિને ઢાંકી નાંખનાર આ પ્રખર યુદ્ધ એક અખંડ દિવસ તે રાત્રભર ચાલુ રહ્યું અનત લહરિઍવા મહાસાગરમાંતી એક વિલ લહર જેવા હિંદુ સૈન્યે છ જરા પણ પાછી પાની કરી નથી. પીપળાના વૃક્ષ માક પણે તે સ્થિર છે. એક હાર કપાઈ જતાં બીજી પાછાની સૈનિકાની હાર તુરતજ રણભૂમિ વિભૂષિત કરે છે. પણ આભ ક્યાં સુધ ટકશે ? અગણિત ચૈાહા સામે આ મુડીભર ગાદાઓ ક્યાં સુધી ઝઝશે? હિંદુ સેનામાં ભંગાણ પડવા હવે સ્પષ્ટ તૈયાદી જણાવા લાગી. આર્ય સેનાને ભગ થતાની સાથેજ આ ભરતખંડની હ્યુધ્વજા પણ ળમાં ગાળવાની-અને અજના અસ્તાચળ પર બિરાજમાન થતા સહઅરક્ષ્મિ સૂર્યનારાયણની સાથેજ ભારતના ગર્વ સૂર્ય પણ ચિરકાળાને અસ્તગત થવાનો એ પણ સ્પષ્ટ જણાવા લાગ્યું. હા ! સમય ! વિટ ઘેસંગ ! પ્રભુ ! ભારતની વ્હારે ધાર હર અને નહાદેવ પ્રિય વાંચક ! ક્ત વીસજ અનુચરો સાથે લને, ભરતખંડની અધિષ્ટાત્રી દેવીનું વરદ ખડ્રગ-તલવાર-તદન ના પણ અતિ પ્રચ’તરવાર પેાતાના જ્ર જેવા લોખંડી હાથમાં લઇ શત્રુ સેના પર સારુંલ મા ટુટી પડનાર આ અતુલ તેજસ્વી-પરાક્રમશાળી તણુ કાણુ છે! તેની કા ખ૨ છે કે ? કોના અવર્ણનીય પતાપથી આ અગણિત યવન સેના—સત વાવાઝોડાથી હાલી ઉઠેલા અરણ્ય જેવી આકુલ વ્યાકુળ બની ગ! છે? તે કહી શકો એ કે ? કોની વ∞ ફંડાર ભીષણ ગર્જનાથી ત્રણ લાખ ચલન કમાંથી નીકળતા અલ્લાહો અકાર ના અવાજો ખાઇ જાય છે? અને << અફસ પર રૂટી પડતા વાઘ પ્રનાણે શત્રુ સેનામાં ઇન્નભિન્નાવસ્થા કરી મુકનાર આ કાણુ કેસરી વાર છે તે નણી છે ? તે દિવસના આર્ય ભૂમિને સૂર્યનારાયણ પોતાના સસ્ર રક્તકિરણ સ્પર્શથી યા વીરની રક્તમન તરવારને આશિર્વાદ દઈને અસ્તાચળ પર્ વિશ્રાંતિ લેવા ગયા તે જાણા છે ? ભાવ મુઠ્ઠીભર સૈન્યથી પ્રચંડ ત્ર લાખ યવન સેનાને હાવનાર-વિજયી ધીર–કાંચી રાજાનો સેનાપતિ ભરતખંડના ઇતિહાસમાંને ધ્રુવ નક્ષત્ર ! આ જ તે-લલિતસિંહ ! Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રકરણ ર છું. આજ કાંચીનગાર નિવાસીઓને આનંદ મા સભા જ નથી. નગરના રાજમાર્ગ વા પતાકાથી અને શીતળ જળ-કુસુમથી રળિયામણુ કરી મેલ્યા છે. સફેદ હવેલીઓના દારમાં કેળના થાંભલાને શીતળ જળના કોરા કુંભ ? કોઈ ધારે અશોકપલ્લવના તોરણ તે કેઈ હારે પુષ્પમાળાઓ છલી રહી છે. નોબતખાના પિતાના અવાજથી સમયની માંગ લિકતા દર્શાવી રહ્યાં છે. મેદાની બારીઓ ને અગાસીઓ કમલનયનીઓનાં કુતુહી પણ નેત્રોથી ઉભરાઈ રહી છે. અસંખ્ય દિપમાળાઓ નક્ષત્ર જેવી ચમકી રહી છે, અને એટલામાં તે આહા ! અસંખ્ય પુરૂના જયધ્વનિ અને કોમળ કંઠમાંથી નીકળતા મંજલ અવાજોના મિશ્રશુથી ગગનમંડળ મેદાઈ જતું હોય તેમ જણાયું. એક જાતિવંત પણ પ્રચંડય સુન્દર અશ્વ પર વીરચિત તબ પ્રમાણે સ્વાર થઈ નગરના સિંહદારે થઈ પ્રસન્ન મુદ્રાથી પ્રવેશ કરનાર આ વીર પુંગવ લલિતસિંહની તેનેમય દિવ્ય કાંતિ જુઓ. લક્ષાવધિ યવન સેનાને પિતાના બાહુબળથીજ સ્વાત કરી શત્રુના લેહીથી તરબોળ થઈ રહેલી–રાખચિત પિતાની પ્રિય નવાર કાંચી રાજાના ચરણ કમલમાં અર્પણ કરવા તે ઉત્સાહ ભેર જાય છે. ને તેને માટેજ આજના આ અવસર-સવ–છે. વિજયવંત લલિતસિંહને કચીનગરની પ્રજા ઉત્સાહભેર નગર પ્રવેશ કરાવે છે. પરંતુ સેનાપતિના સ્વાગનાર્થ જે ઉત્સવ ને આડંબર ચાલી રહ્યા હતા, તે તરફ તેનું મુદ્દલ લક્ષ નથી. ગચીએ ગવાક્ષોને બારીઓ પરથી જે પુરનારીઓ તેનાપર અવિરામ પુષ્પ ટિ કરતી હતી. તેના તરફ લલિતસિંહ દષ્ટિપાન પણ કરતો નહત. પ્રખર તાપથી તપેલા અરષ્યમાંથી તરસથી વ્યાકુલ થયેલા–સરોવર પ્રતિ દોડતો જતે “પ્રવાસી' રસ્તે દોતાં પિતાના માથા પર ખરી પડતાં વૃક્ષરાજીનાં સુકાં પાદડાંની ૬ તિલમાત્ર પણ દરકાર કરે છે? જેનું હદય, કઈ “ચીજ માટે અધીર બની ગયું છે, એવા વીર લલિતસિંહને, પોતાના પર વરસી રહેલાં અતુલ માન સન્માન, સુકાં પાંદડાં જેવાં નીરસ, તુચ્છ, અને કડીનાં જ લાગતાં હતાં. ચાલતાં ચાલતાં છેવટે લલિસંહને ઘડે જ્યારે અંતઃપુર પ્રાસાદ સામે આવી પહો , ત્યારે તેણે તેની લગામ ખેં પકડી, કે તુર્તજ તે જાતિવન અશ્વ ક્ષણભર ઉભો રહ્યા. લલિતસિંહે નૃગુકુલ–ને એ ક્ષણભર તે પ્રાસાદના ગવાહ તર કરિ કેરી. લજજાથી આરત-વ્યાકુલ બનેલાં બે સ્નિગ્ધ વિસ્મય પૂર્ણ ચનીયાં પિતાની તરફ અમિ વરસાવી રહ્યાં છે અને અનિંઘ, કેમલ, કરકમળથી પોતાના પર ફેંકાયલી-પ્રેમ-પુષ્પમાળા, પિતાના પાપર થઈને ભયપર પડેલી છે, એમ લલિતસિંહે સ્પષ્ટ જોયું-અનુભવ્યું. તુર્તજ તરણ સેનાપતિએ પિતાના ઘોડાપરથી કુદી પડી, જમીન પર પડેલી-નિએ સુકુમાર બલા જેવી અનાદ્યાને પુષ્પ ” જેવી તે પુષ્પમાળા બહુ માનપૂર્વક ઉપાડી લીધી. અને પ્રથમ બર્ન ચઢાવી પછી પિતાની કટારીને માથે ભેરવી, અને પુનઃ એકવાર કૃતાર્થ-કૃતજ્ઞતા ભરેલી દ્રષ્ટિથી ઉંચુ જોયું, પણ તે વખતે ગવાક્ષના દાર આકાશમાંથી ડેકી કરતા હરિ નેત્રવાળા ચંદ્ર તે ક્યારનેએ અદ્રષ્ય થઈ ગયો હતો. એક દીર્ધ નિઃશ્વાસ નાંખી લલિતસિંહે પિતાને ઘડે દાવ્યો ને કાંગી નૃપ સમક્ષ હાજર થશે, ને રાજા તથા પ્રજા તરફનાં બહુ માન સાથે-કુલાતી છાતીએ વિદાય થયા. આજે તેણે સુખ, આબાદી, માન, ને કીર્તિના શિખરે પિતાનું સિંહાસન માંડયું હતું. Page #19 -------------------------------------------------------------------------- ________________ અક્ષય મિલન. પ્રકરણ ૩ જી. લક્ષાવિવિધ રાત્રુઓની, ભયકર તરવારો સામે જે ધીર વ જેવે મજબૂત બની ઉમે રહ્યા હતા, તેજ વીરપુ ંગવ-તેજ લલિતસિંહ માત્ર મેન્દ્ર હરિ દ્રષ વ્યક્તિ નેત્ર દ્રષ્ટિયા પરાભૂત ખની ગયો છે. એકાદ દુર્ભેદ્ય પાપાણદુર્ગમાં જે રાખી મુક્યું હોય તેમ સેનાપતિ લલિતસિંહ ધૈર્ય ગાયને પોતાના હૃદયમાં સુરક્ષિત રાખ્યુ હતું; પરંતુ ગઈ કાલ સાયંકાળે, એ કૃષ્ણવર્ણ નેત્રાની, સલ, સમભ્રમ દ્રષ્ટિએ, તે દુર્ગના તટપર જબરજસ્ત આઘાત કરવાથી આટલા દિવસ રક્ષણ કરેલુ ધૈર્ય એક ક્ષણ માત્રમાંજ ધૂળમાં મળી ગયું. પ્રસન્નતાની જગ્ય વ્યાકુલતાઐ લીધી, શાંતિની જગ્યાએ વિવ્યથા આવી મેઢી, તે ધૈર્યને બદલે આતુરત આવી ઊભો. હા ! પ્રેમ હારી ચૂંટા એવીજ છે. મેા કૃષ્ણવર્ણ ઝભે વાણુ કરી, કમરમાં કટારી ખાસી, આપણા તરૂણ લલિતસિંહ રાત્રિ પડવાની રાહ જોતા પોતાની ગચીપર આંટા મારી રહ્યા છે. મનાગત સુન્દરીન મિલન માટે, તેની સાથેના વાર્તાલાપ માટે, લગ્ન માટેના લક્ષાવધિ સંકલ્પ વિકલ્પમાં મક ખાતા આપણો તફહ્યુ સરકાર, સામે ચમકી રહેલા અનત દીવાઓથી પોતાની તન્દ્રામાંથ ઝબકી યા, ને રાજમહેલમાંના અંતઃપુરાધાનની ભીંતનક દોડી ગયા તેમ એક શાર્દુલ હરિણપર કુક્કો મારે તેમ કાટ પર કુદ મારી તે પર ચઢી ગયા અને ઉદ્યાનની અંદર ઉતરી વિજ્યવંત-પ્રસન્ન મુદ્રાથી ઉભા રહ્યા. ભુવનવિજયી વીર લલિત ! એક ચાર પ્રમાણેન્દ્ર ચારી કૃપાથી, રાજ્યભૂવનમાં, રાત્રિના સમયે પ્રવેશ કરવા તને જે છે? નહિ !ન! પાછે વળ * * વાંચકવ્રુદ ! હવા ! પેલા સામેના બકુલ વૃક્ષ નીચે, કમળ તૃણુ શૈયા ઉપર, સધ્યા તારાની માક, શીતળ મદ સુવાસ આસ્વાદન કરતી પેલી સૌંદર્યની પુતળી કાણુ છે? તેના ખેાળામાં પુષ્પા પડયાં છે તે તેજ પુષ્પાની તે સુન્દર માળા ગુંથી રહી છે. ખાળા ! મુકી દે, એ કંટાળા ભરેલું કામ મુકી દે, હારી એકાદી પરિચારીકા ઘણી ખુશીથી તે માલા ગુથશે, પણ ના ? પ્રિયજન માટેની ભાળામાં એકલાં પુષ્પો ગુચાતાં નથી. તે પુષ્પાને ગ્રંથવા હૃદયના તાર તે બિચારી દાસી ક્યાંય લાવે ! અહા ! ગુ ંથતાં ગુંથતાં તે આલા અચકી ! ને પોતાની કોમલ કરાંગુલી પકડી નીચુ નેઇ રહી છે! અહા ! શું સુન્દર સ્વરૂપ ? કેવું નિર્મળ લાવણ્ય ? કેવું વિનીત ભાવપૂર્ણ મુખકમલ ? કેવું અનિર્વચનીય યાવન ? વાંચક અન્તુ ભગિની ! તમારી કલ્પનામાં તે રૂપરાશી મૂર્તિ ખડી ચૈઇ શકે છે ? મંત્રખલથી પરિવતિ કરેલી લમ સિવાય આ અનેરમ—નિર્દોષ પુતળાનું સાક્ષાત્કાર વર્ણન કઈ કલમ આપી શકશે ? કલ્પી શકો ? એ કાણુ છે. એજ કાંચી રાજ્યકન્યા વિન્ધુનાલા ! અત્યારે તે પોતાના કાર્યમાં શિથિલ છે, ને તેની ઉદાસિન દ્રષ્ટિ, કાઇ પણ દૂર અતિ દૂરના ચિંતન સાત્રાત્યમાં બ્રહ્મણુ કરી રહી છે. રાજનંદિતા વિદ્યુન્ગાલા કાઇ પણ જાતના ઉંડા વિચારમાં લીન છે, તલીન છે. તે શું વિચાર કરે છે ! કાણું કહી શકે ? રાજકુમારીના એકાંત હૃદયમંદિરમાં, આજ આ નિઃસ્તબ્ધ, શાંત માયકાને કોઇ પ્ણ એક પરમારાધ્ય દેવતાની આરતી ઉતરી રહી છે, ત્યાં જુવો ! વૃનના સુગંધી ઉપ ધુમાડા જેવા એક દીર્ય નિઃશ્વાસ સાયકોળાના વાયુમાં મળી ગયા, અને સુકુમાર પુષ્પ પાંખડી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨ મૃદ્ધિપ્રભા જેવાં એ અશ્રુબિંદુ તે અજ્ઞાત દેવતાના ચરણ તલ પર સરી પડયાં, ને તેને સ્નાન કરાવવા લાગ્યાં. દૃષ્ટિથી કુંભ તિલક પોતાના નાભિકમલ નિવાસી આરાધ્ય દેવતાના કપાલ પ્રદેશપર અદિંત થયું, તે આ,— આવા માનસિક ૫ના તરગમાં નીન થવાના રન્ય સમયેજ, એકા એક રાજ્ય કન્યાની પાછળથી, એક પુત્ર ગબાર પ્રેમાવેગભર, કડપીત, ૩૬ સ્વરે ધામેથી હાંક મારી રાજકુમારી—” એકાએક આ પક્ષ અવાજથી રાજકન્યા એક રિણની માક ભયભીત બની ચમકીને મોટી ચીસ પાડી ઉઠી, એકદમ ચારે બાજુના પહેરેગીરો એકદમ દોડી આવ્યા ને તત્કાળ અપરાધિને દેવાન કર્યા-ચતુર્ભુજ બનાવ્યે. પ્રેમ દેવીને નિઃસીમ ભક્ત, પ્રેમ દેવતાના મંદિરના પગથી પરજ, સેવાભક્તિના વિધારામાંન્ટ મમ છ્તાંજ પરવા થયા. પ્રેમ ! હારી ગતિ ન્યારી છે? પ્રેમને માર્ગ કટય છે. પ્રથમ ચીસ પાડતાંની સાથેજ રાજકન્યા ન થ પડી હતી તે બેશુદ્ધિપર આવવા લાગી. ઉંચુ હવે છે તે પોતાના પ્રિય લક્ષિત ! સિપા'ના હાથમાં અદિવાન થઈ નીચું જોતો ઊભો છે. હા ! પ્રીય લલિત ?”.. એટલું રેલી પુનઃ રાજકન્યા મૂતિ થઇ ગ પ્રકરણ ૪ શું. આજે કાંચી રાજાના બબ્ય ન્યાયમંદિરમાં બેસુમાર ગિર્દ થઈ છે. ધંધાના, અમલદારો, નગરના શેડ શાહુકારા અને અંતર મડળથી ન્યાયમંદિર ઉભરાઇ રહ્યું છે. કાંચીરાજ અતિશય ક્રોધી મુદ્રાથી, બન્દીવાન તરૂણ સેનાપતિ લલિતસિંહ તરફ શાર્દુલવત્ દ્રષ્ટિથી બેષ્ઠ મંત્રામાં આગ વરસાવી રહ્યા છે. એક દિવસ પહેલાં જે લલિતસિંહને રાનએ અપૂર્વ માનપાનથી નવાજ્યું હતેા તેજ આ લલિતસિંહ, તેજ આ કાંચીરાળ ને તંત્ર આકાંચી નગર ! પશુ કેટલો બધો ફેરફાર ! સમય ! Page #21 -------------------------------------------------------------------------- ________________ અય મિલન. ગરીમાં બિચારા લક્ષિત ! હારી શી દશા ? પ્રેમ કરવા કરતાં પ્રસાદ ગયો. ચન્દ્રને અકવા જતાં દાઝયા-અમૃત પીવા જતાં મૃત્યુ મળ્યું. હાય ! કનર્સીબ થક્ષિત. પરમાત્મ તને શુભ મુદ્ધિ આપે. 1. ગયા ! લલિતસિંહ ગયા! પેાતાનીર યાનની ગંભીર ભુલના બળ થઈ પડેલાબાહય લલિત-કાંચી નગરના સેનાતિ આજ કાંચી નગર છેડી ગયા. રાજ્યની સીમા ઓળ રતાં તે મનમાં અય્યા− દૈવી ! ન હું. સદાને માટે નવું છું, જગતમાંથી સત્ય, સહાનુભૂતિ, વ્યા, માયા, આશા ને પ્રેમના આર્જેલાપ થયો. આથી સમગ્ર મનુષ્ય ન્નતિના હું શત્રુ અન્યો. આ વખતે તેની આંખમાંથી અગ્નિ ઝરતા હતા. પોતાનું પ્રિજન્મસ્થાન ત્યાગ કરવું પડે છે તેથી કે પોતાની પ્રાણથી અધિક રાજકન્યાના ચિરવિ વાધા તેના નેત્રમાંથી ખરી પડતાં અશ્રુ ોનાર આજ તેના અન્ધ સિવાય આ અરણ્યમ બીજું કોણ છે? કેટલાંય પ્રેમી હૃદય. અગોચર રહી આમ અશ્રુ વેરતાં હશે ? કાણુ નણે ! તે દિવસથી તે એક મોટા અરણ્યમાં રહેવા લાગ્યા, તે એક લૂટારાની ટાળીને તે નાયક અન્યા. પ્રેમનો ભિખારી જગતને લૂટારો બન્યો ! કેવા પ્રેમ માટે અરણ્યવાસ લૂટના ધંધા તેણે સ્વીકાર્યો. પ્રિય વાંચક ! આવી સ્થિતિમાં તારા મારા જેવા એકાદ સામાન્ય માણસ શું ક હોત ! ઉદાર ધને કાંતા એકાદી નોકરી ગાંધી કહાડી હોત યાતે એકાદ માસિક યાતે વર્તમાનપત્ર કાઢ્યું હાત. આ સ્થિતિમાં થોડું ઘણું કછુ પડત–પણ નવલકથા માટે સુલભ પૃથ્વી પર દુર્લભ એવા સેનાપતિ લલિતસિંહ જેવા વીર એવું કરી બેસી રહેતા નથી. રમ તેવા લાકા જે વખતે સુખમાં હોય છે ત્યારે એક નિઃશ્વાસ નાંખવાની સાથેજ અખિઃ વિશ્વ પર ઉપકાર કરી શકે છે. અને તેમની મનોવાંચ્છના તિલમાત્ર વિશ્વ થવાની સાથેતે લાલ નેત્ર કરી આવેગથી મેલે છે કે-રાક્ષસી પૃવી, સમાજ પિશાચ, તમારી છાત પર પગ મુકી હું આ બદલ સખ્ત વૈર લઇશ.” એવું મેલીને તેજ ક્ષણે તે લૂંટારા–બાર ટીઓના ધંધો શરૂ કરે છે. એક ઇંગ્લીશ કાવ્યોમાં પણ જડી આવે છે, તે તેન્ટ રીઆપણા રાજપૂત લોકોમાં પણ પ્રચલિત હતી. આજ રીતે આપણા લલિતસિંહું પણ સ્ત્રી કારી. તે બહારવટે નીકળ્યો. મનુષ્ય નૈતિના દુશ્મન બન્યા. તેણે સમગ્ર દેશનાં ત્રાસ ત્રાસ ને હાહાકાર વર્તાવી મૂક્યા. અમલદારો, શેઠીઆ સરદારોને પકડી પકડીને રનડવા લાગ્યો. તેને કોઇ શોધી કે પકડી શકતું નહિ. તેની પ્રય ટાળી મુસાને રડતી, રાજ્યતા મજાના લૂટતી, રાળની સ્વારીના મુકામે આગ લગા તી, ને બે ભાત્ર ગરીબ ને વહેંચી દેતી હતી. તેઓ અનાથના સહાયક-ગરીબોન એલી ને નિરાશ્રીતોના આશ્રયભૂત હતા; તે માત્ર શ્રીમંત ઉચ્ચક્રક્ષેત્પન્ન ને રાજ્યકાર્ય નિયુક્ત અધિકારીએ ને માત્ર તે કાલાન્તક જેવા લાગતા, દેશને મચાવનારર લક્ષિત ! આ દેશના પદ્મા ઘેરી બન્યો. પ્રકરણ ય સુ. ઘેર અણ્ય પ્રદેશ, નીબિડ ારા” ને વેલડીએએ ઘટ્ટ બનેલા વનપ્રદેશ, કૅવે બિહા મા લાગે છે. સૂર્ય લગભગ અસ્ત પામવાની તૈયારી પરન્ટ હતો. પણ આ અનેક વેલ વિલસીન ક્ષાનાં ઝુંડનાં ઝુંડથી ધીરા બનેલા વનમાં નો રાત્રીજ પડી હાય તેવું ણાતુ Page #22 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. હતું. કવચિત્ કવચિત વનચરના આવતા બિહામણા અવાજ સિવાય અરણ્યમાં સ્મશાનવત શાંતિ-બિહામણી લાગે તેવી શાંતિ પ્રસરી રહી હતી. આ સમયે એક તરૂણ “પ્રવાસી’ અજાણ્યા રસ્તે બીલકુલ એકલે જ ચાલ્યો જતો હતો. તેનું સુકુમાર શરીર શ્રમથી તદ્દન થાકી ગયેલું જણાવ્યું હતું. પરંતુ કોઈ પણ સ્થળે વિભ્રાંતી ન લેતાં એકદમ આગળ ને આગળ તે વચ્ચે જતો હતો. તેની કમરે લટકી રહેલી તરવારના બાર પણ સહન કરવાને તે અશકત હોય તેમ જણાતું હતું. વનપ્રદેશમાં જરા પણ ખડખડાટ કે અવાજ થતાં જ, ભયભીત હૃદયે હરિણ જેવી કાવરી બાવરી નજરે તે ચારે બાજુ જોવા મંડી જતો, પરંતુ રાત્રિને અંધકાર ધસારાબંધ ચાલ્યો આવતો હોવા છતાં અને તે અરખ્ય પ્રદેશ પ્રવાસીને તદન અપરિચિત હોવા છતાં પણ દ્રઢ નિશ્ચયથી તે આગળ વધોજ જતો હતો. કઢ નિશ્ચયવાળા, આતુર માણસ ભય અને વિનાને ગણકારતા જ નથી. બારવટીઆઓ આવી પિતાના સરદારને ખબર આપી કે “સાહેબ, એક અો શિકાર હાથ આવ્યા છે. તેના માથા પર મંઝિલ, અંબં૫ર રાજય અને કમરે રતનજદિન તલવાર છે.” સરદાર બોલ્યો, “આહા ! ત્યારે તે શિકાર ાજ! તમે બધા અહિં જ રહે !' પ્રવાસી પિતાને માટે ચાલનાં એકાએક તેને ખસ ખસ એવો અવાજ સુકા પાંદડામાંથી આવતો સાંભળી ભયભીત બનીને ચારે તરફ જોવા લાગ્યા. એટલામાં એકાએક એક દિશામાંથી અતિ વેગથી એક તિર આવીને તેની છાતીમાંથી આરપાર નીકળી ગયું. અને “ઓ મા” એટલાજ શબ્દ બોલી પ્રવાસી ભય પર ટુટી પ. લૂંટારાને સરદાર પાસે આવીને ઘુટણીએ પડશે ને નીચે નમીને ઘાયલ થયેલા મનુથના ચહેરા તરર જેવા લાગે. જમીન પર આસનમરણ-નરણે—ખ પડેલા પ્રવાસીએ તે સરદારને હાથ પોતાના સુકોમળ હાથમાં પકડીને અત્યંત કમળ પણ ક્ષિણ સ્વરથી એક વાર હાંક મારી. “લલિત–". તે ણે સરદારના હૃદયને હરે ટુકડા થઈ ગયા. ઉતરી ગયેલા ચહે–આકુળવ્યાકુળ સ્વરે તે ચીસ પાડી ઉ –“રાજકુમારી વિદ્યુમ્ભાલે ?' થોડી વારમાં જ લૂંટારાઓ આવી પહોંચ્યા, ને જુવે છે તે શિકારને શિકારી બેઉ જણે છેવટના આલિંગનમાં અરસ્પરસ મજબુત બાથ ભીડી એક ઠેકાણે મરેલાં પડ્યાં હતાં. એક દિવસ સાયંકાળે રાજકુમારીએ પિતાના અંતઃપુરના ઉપવનમાં અજાણપણે લલિતસિંહ૫ર રાજ દંડને પ્રહાર કરાવ્યો હતો, બીજા એક દિવસે સાયંકાળે વનમાં લલિતસિંહે અજાણપણુમાંજ પિતેજ રાજકન્યા પર શર પ્રહાર કર્યો. જેની ખાતર પિતે સર્વસ્વ ત્યાગ કરી વનવાસ સ્વીકાર્યો, તેજ મનોગત જીવન મિત્રનું મૃત્યુ પિતાને હાથે? આ જોતાં જ પેમેન્મત્ત-લલિત રાજકુમારી વિધૂન્માલાના પર પોતાને દેહ નાંખી મણુ પાપે ને જે ઠેકાણે-કીતીની પીડા–પ્રસારણુ-રાગ-દંશ બંધનકે દુખનો છોટે પણ નથી, તેવા અલોકિક પ્રેમ પ્રદેશમાં “અક્ષય મિલન- કરવા ચાલ્યા ગયા. ધન્ય એ અલૈકિક અક્ષય પ્રેમને ! 6 રસમાલ : Page #23 -------------------------------------------------------------------------- ________________ જીવન અણિમાલા. जीवन मणिमाला. 1 આત્મવક જેવા આએ કાઈ મૂર્ખ નથી. 22 ૨. વર્તન અને સદ્ગુણ એ મુન્દર લતાને વર્તન રૂપી સુંદર સુંદર મહેાર આપે છે. ૩ વિશ્વમાં કઠીણમાં કઠીણ વાત પેાતાને આળખવું એ છે, કાઈ પણ ખાળત કરવામાં કલાકોના કલાકો ગાળી કારવા પહેલાં તે કામ હાથ ધરવા જેવું છે કે નહિ, તે બદલ વિચાર કરવામાં ચેડી મિનિટો ખર્ચવી ઉત્તમ છે. k ૪ આપણા સકતને આપત્તિનાં રાણાં રાતાં બેસી રહેવું ન ભેઇએ અને જે તમારાથી કોઈ પણ રીતે નિવારણ થઈ શકે તેવું ન હોય, તે બદલ શોક કરવો નહિ. ૫ ગેરસમજ એ વમમાં પડેલું ક્ષેત્ર છીદ્ર છે. તે તુર્તજ ચાંધવામાં આવે તે માત્ર સાદારાધીજ સરે છે. તેમજ ઘેડી સમવ્રુતીથી મહેનતની પ્રથમજ ગેરસમજ દૂર કરી રાકાય છે, ૬ આળસ એ ચેનથી નિરાંતે પ્રવાસ કરનાર મુસાફર છે, તેને ગરીબીએ ઝટપટ આવી મળે છે. ૩ શિક્ષણમાં કેવળ જ્ઞાન સપાદનનેજ અંતર્ભાવ થાય છે એમ નથી. આપણે અને જગત એ એમાં એકતાનતા ઉત્પન્ન કરીને, તે કાયમ રાખવાનું કાર્યક્ષમ એવું મનઃસામર્થ્યની પણ તેમાં ગણના કરવી જેએ. 13 ૮ સેટી જેવું વિશ્વાસનું અલ નહિ. વિશ્વમાં દરેક પર અન્ધુભાવ-ને પ્રેમ દ્રષ્ટિ રાખનારનો કોઈ પણ દુશ્મન હાર્ટ કેન્દ્ર નહિ. ૧૦ ૬ ખાવા માટે જીવવું !” કે “ વવા માટે ખાવું તેને વિચાર કરી ? ૧૧ જતી જાણતાં આવડતું હોય તેણે મરી જાણતાં શીખવું. જો એ કારણ પહેલા કરતાં બીનું વધુ મહત્વનું છે. ૧૨ હું અને હાર્ એમ એલવાને ધારવા કરતાં આપણે ને આપણું એમ એલવું ને ધારવું એ હુ સુન્દર ને વિચારણીય છે. ૧૩ લક્ષ્મી માઈ જાણનાર કરતાં ખરચી જાણનાર વિરલા છે. કારણુ હજારો માણસ કખાય છે, પણ ખરે રસ્તે તેને સપયોગ વિરલાઓજ કરે છે. સખાલ. काव्य कुंज. ---- સાન ! લકી પ્રાપ્તિ હેતુ જ્બભુ પર કે હા કર્તવ્ય નહિ અભિલાષાસે રમ્ય વસ્તુ જબ કોઈ હૈા સ્મર્તવ્ય નહિ; રત્નચિત પ્રાસાદ ખેર, લઘુ પણકુટીમે ભેદ અતિ દુ:સહ દુ:ખ સહેને પરભી મનમે પ્રિય પદાય પર પ્રેમ આર અપ્રિય પર કહ્યુ દૃન અપકારીસે ભી જમ્ લેના હૈ પ્રતિ નહિ, નિર્વેદ હેિ. ધ નહિ, શોધ નહિ; Page #24 -------------------------------------------------------------------------- ________________ 14 મૃદ્ધિપ્રભા. મનં ક્ષણભર છાડ ન શકતા હૈ જબ ઉલ બોધ કહીં, આત્મા કે અતિરિક્ત કીસીકા કરના હૈ અનુરોધ નહિ. ૨ રસનાકો જબ સમ લગતે હે વિષ ઓર કટુતામય નિષ્ણ. સ્વરછ પૃત માનસમેં પડતા હૈ ન મલિનતાકા પ્રતિબિંબ વિષમ ભૂમિ પર જબ વહેતી હે નહિ સ્વચ્છ જીવન ધારા, આત્મા જબ અવગત હોતા હે અનઃસ્થિત સબસે ન્યારા. 3 એક સમાન દેખ પડતી હો પાવરી ઘનઘોર ઘટા. એર ચન્દ્રકી કિરણ–પૂર્ણ જબ શરદ નીશા સ્વચ્છ ટા: કિલક કલ એર અમંગલ કાકઢંદ કાકર્કશ નાદ, નિ પથમાં જબ ફરી શકતા હે નહિ અલ્પબી હું વિવાદ ૪ શ્રીખ કાલકી ધપ એર વહ શિશિર નિશાશ્વ નિબિડ તુષાર, સહકર ભી મનમેં ન આ સકે શુ–ીતકા જ વિચાર મુક્ત જીવ ઉસ અવસર સકા અનુભવ હૈ કરતે રહેતે ! શા–મમવેત્તા વિદજને “જ્ઞાન દશા ઉસકે કહેતે પ સરસ્વતી. प्रेम मिमांसा. અરે દીનિ વાત જગત્ જન જેને કહી રે, તપાસી જેનાં તો મતલબ ની વાતજ હરે. રતિ પ્રતિ કિવા પ્રય રસકે એજ કહે, અહા ! સ્વાથી સ્વાર્થી જગતહિં તેના અનુભ. રે ! કે પ્રેમી! રસીક ઉરની શોધમાં જે હશે તું, તો તે છે જે, કુમુદ શશિમાં, એમની દિવ્યતા તું; જે પ્રીતિથી “જીવન” સઘળું આપનું હા ! મન, તે થાજે તવ પ્રણયને ઉજલે દિવ્ય રંગ. અરે ! સંસારે તે ગુણની ભુજનાના નહિં દઉં. અને મોહ્યા સર્વે વિભવ સુખ ઠાલા શમહિં; ભલે એ ભોળાએ ભ્રમમહિં સદાએ ભટકતા, મારે ઉરે તો નક્કી કરી મુકયા પામર બધા. રે ! રે ! હિ! શશિની બુજ દોધી મા ચરે, ને ના રાયું અટલ તપસી સૂર્યના પ્રેમ જોરે; વલગે વેલી રસીલી, તરૂને નિજ સર્વ દેઈ, આહા ! એ તો જન હૃદયને શીખવે દિવ્ય કાંઈ. રસકુટિર Page #25 -------------------------------------------------------------------------- ________________ ર . ગઝલ, ગરીબી જે તમારે તે, મુબારક તે હજો અમને, ન પર છે અમીરીની, અમારી દલ અમારાને. નમે શું મા પૈસાન ? અરે એ ચઢાવીએ ! નમે માથું અમીરાને? જુદા છે નાર તો દિલના ! થશે ? હા હા અમથી ? ખુશામદનાં ગીતા માં ? બહેતર તે પહેલાં જીભના શન ખંડ તો થાના. નહી નમશે ખુદા વિના ભરેલું તોરથી આ સર; ન ગાશે કોનાં ગીતો, ખુશામદનાં જ મારી. ભલે લોકો જીવે અહમમાં, કંઈ મુખનો અફી: અને મુમતામાં, મુક્તિની ભાસે છબી કડી, ચણવી મહેલને ઉંચા, થતા શાને મે મગર, સને હાથ ત્રણની હા ! જનીન છેલ્લે સુવાનું. ખજાનાઓ ભરીને તે ભલે આનંદમાં હાલે; રોડ પર ની થાશે, કર તો ખાક પથરની ! અહી કરીએ નર નાં ળકતાં સુખની ઉપર બના નારા સમ તે થશે નાબુદ ઝટ ચળકી. સુબ હસના. એ રતા, તમે પામર અમારે કા: સુખ દુઃખે હમે હસતા, કહો તમથી ન શું છે ? મે ના કાળ કરીએ. મહેલોને ફાવાની ? હમારે કાજ દિને ઉઠાવ્યો મહેલ દુનીઓનો ! હમારે આંગણે સવિતા, શશિ, તારા, કર દીવા: બાળ અરબી ભર્યો વાયુ, પ્રભુના મંત્ર કે છે ! ખજૂનાઓ ન ચળ લક્ષ્મિ ત ભરના ઉમે કેદી; વીધા આપ સહુ માગ્યું. પછી પરવા શ લમિની? તમે પૈસા તણું રે, ઉંચુ મુખ રાખીને ફરતા; અલખની ધૂની ગજવીને, અમે હૂમને નહી ગણીએ? ભલે ગાડી અને વાડી–મની માલેકી તમને ગળાં રહેલી ગરીબેનાં મળેલી હોય તેથી શું ? ળકના સ્વાંગ ઉપરનાં ભીનર છે જુદનો દરીઓ; વ્યા ન હક્કબાજીના હળાહળ ઝેબ્ધી ભરીએ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ર “ રસકૂટિર ” "3 બુદ્ધિપ્રભા બહેતર શાંતિ સાથે અદલ મીનારા પેાલી કાર્તિના નથી તે આવીથી રાષ્ટ્ર, રહી ગરી સતાપથી ક્રીએ: ગરીબી એ હમારે તો, મુબારક તે હો સકતે ? (1 प्रभु चरणे लवलीन ! પ્રભુ ચરણે લયલીન ! ભ્રમર મન છત ચરણે લયલીન ! ભુતા ભર એ પ્રભુના રૂપને અનંત ઉચ્ચ ગુણાકર અપને ! સેવતા ટાળે ભવ કૃતે ! પરમ સમાધિ ભરતાં દે—એ ! પ્રભુ ચરણે ક્ષયલીન ! ! ! અનિ ભર એ પ્રભુની આંખ કરે પલ્લવની મૃદુ પાંખિડી ! ઉન્નત–ઉજવળ દિલ ડાંખળી એથી માથી મન ભ્રમરા—એ ' પ્રભુ ચરણે લયલીન ! ઉપસર્ગો અમૃત સહ્યા છે ! કરાય ય ન હૃદય વર્ષા ૨! શુલ ધાનમાં પ્રભુ રહ્યા ! કેવળ જ્ઞાન કરે- એ વ્હાલા પ્રભુ ચરણે લયલીન ! કામલક વત્ વિશ્વ નિહાળે ! અનત નાને જંગ અજવા દૃષ્ટ ઉપદેશ વિન્જન તારે ! તિર્થંકર થઇ વિચરતા-એ ! પ્રભુ ચરણે લયલીન ! અતિશય દિવ્ય થકી શાળતા ! નાનામૃત રસ પીતા—પાતા ! તારી અતતા આપ તરતા ' વ્હાલા હૃદય નિવાસી ! મુખ્ય એ ! 66 - રસકૂટિર ’ સાથ રહીએ; શું હતી પરવા ? પ્રભુ ચરણે તસ્લિન !!! સમાલ પ્રભુ ચચ્ચે લયલીન ! ભ્રમર અને ! સમાલ ) Page #27 -------------------------------------------------------------------------- ________________ જયતિ. ૧૨૭ Rયંતિ. શ્રીમદ્ રવિરસાગરજી મહારાજ સાહેબની માણસામાં ઉજવાયેલી જયંતિ, માણસા-તા. ૧૮ મે જુન સને ૧૮૪ શુક્રવારના રોજ સવારના આઠ વાગે શ્રીમદ્ રવિસાગરજી મહારાજ સાહેબની જયંતિ ઉજવવા એક સભા ઉપાશ્રયમાં શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શનિટ સુરીશ્વરજી મહારાજ સાહેબ બુદ્ધિસાગરના પ્રમુખપણું નીચે મળી હતી. તેમાં જૈન અને જેનેતર વૃદ્ધાએ સારી હાજરી આપી હતી. પ્રથમ મંગલાચરણ તરીકે શા. પાનાચંદ જેચંદ એક કવીતા ગાઈ હતી. તેની અંદર શ્રીમના ગુણાનુવાદ કરવામાં આવ્યા હતા. જે સાંભળ્યાધી નાઓને આનંદ થયે હતા. બાદ વકીલ મનસુખરામ મુળચંદે બીમના જીવનની રૂપરેખા કહી બતાવી હતી. તેમણે કહ્યું હતું કે જયંતિએ કર્મવીર, રણવીર ને ધર્મવીરની ઉવાય છે અને આજે આપણે એક ધર્મવીરની જયંતિ ઉજવવા ભેગા થયા છીએ કે જે ધર્મવારે ગુજરાત દેશમાં જૈનધર્મની જાડેજલાલી પ્રવર્તાવી હતી. જેમનું જીવન દઈને કાન્તરૂપ હતું તથા આચાર વિચારમાં સર હતું. ત્યાર બાદ શેઠ હાથીભાઈ મુળચંદે તેમના નિબંધમાં શ્રદ્ધા જીવનની હુક કથા અને તેમણે જૈન કેમ ઉપર કરેલા ઉપકારનું સ્મરણ કરાવ્યું હતું. બાદ શાહ ભોગીલાલ સાકરચંદે શ્રીમદ્ રવિસાગરજીના જીવનચરિત્રમાંથી નીકળતા સર તે નામને નિબંધ વાંચી બતાવ્યું હતા. તેમાં શ્રીમદે કરેલાં કેટલાંક ઉપયોગી કાર્યો અને તેમનું નિર્મળ ચારિત્ર તથા તેમના અનેક ગુણાનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું હતું. બાદ શેઠ વીરચંદ કૃમાજીએ પણ શ્રીમદના ગુણો સંબંધી કેટલુંક વિવેચન કર્યા બાદ ભાણસાન સંઘને દરવર્ષે જયંતિ ઉજવાય તથા રવિસાગરજી પાઠશાળા જે બંધ પડી છે તે ચાલુ કરવા સુચના કરી હતી. બાદ ડીઆવા માં આવેલા પડધરી ગામના એક કવી કાલીદાસભાઈએ શ્રીમના ગુણાનુવાદ કરનારૂ એક કાવ્ય વાંચ્યું હતું ને કેટલુંક અસરકારક વિવેચન કર્યું હતું. ત્યારબાદ શાહ કેશવલાલ નગીનદાસ શ્રીમની સ્તુતિનું કાવ્ય ગાઈ બતાવ્યું હતું કે જેથી નાઓમાં શાંતિ વ્યાપી હતી. બાદ શેક વિવેચન કર્યા પશ્ચાત શેઠ માનલાલ જેચંદે પણ શ્રીમદ્ભા ગુણનું કેટલુંક વર્ણન કર્યું હતું. ત્યારબાદ પરમપૂજ્ય આચાર્ય મહારાજ સાહેબે શ્રીમદ્દ નેમસાગરજી મહારાજે ક્રિાદ્ધાર કેવી રીતે , શીથીલાચાર કેવી રીતે વાળે, સંવેગી મા કેવી રીતે દીપાવ્યો તથા ચારિત્રમાં કેવાં કટ સહન કર્યા ત્યાદિ વિષયો ઉપર વિવેચન કર્યા બાદ શ્રીમદ્ નેમસાગરજી મહારાજના પદને દીપાવનાર પટ્ટધર શ્રીમદ્ રવિસાગરજી મહારાજના ગુણોનું વર્ણન કર્યું હતું. જેમાં શ્રીમદ્ રવિસાગરજી મહારાજ સાહેબે આચાર, ઉપદેશવડે ગુજરાત દેશના જેને ઉપર અન્ય ઉપકાર કર્યો છે. તેનું સારું ચિત્ર ખડું કર્યું હતું ને તાબેના મન ઉપર સારી અસર થઈ હતી. બાદ કામ સમાપ્ત કરવામાં આવ્યું હતું. તે જ દિવસે બપોરે પ્રાંતીજવાળા શેઠ મગનલાલ ગોવર્ધનરામ તરફથી નવા પ્રકારની પૂજા ભણાવવામાં આવી હતી. સાધુઓમાંથી શ્રી રંગસાગર, કીર્તિસાગર, દ્ધિસાગરજી, શ્રી રદ્ધિસાગરછ, દેવસાગર, નયસાગરજી ને સાધ્વીઓમાં લાભશ્રીજી, સુમરીશ્રી આદી ૬ સાધ્વીઓએ હાજરી આપી હતી, અને બંને વખતે ઘભાવના કરવામાં આવી હતી. Page #28 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા મહેસાણામાં શ્રીમદ્ મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજની જ્યતિ તા. ૧૫—૪૬–૧૪ ના રોજ શ્રીમદ્ મુનિરાજ શ્રી રવિસાગરક મારાજને સ્પર્શગમનના વાર્ષિક દિવસ હોવાથી તેમની જ્યંતિ ઉજવવાનો મેળાવડો શહેરના ઉપાશ્રયના ભવ્ય મકાનમાં સાંજના ચાર વાગે થયો હતો, ઉપાશ્રયના માનને ધ્વજા, પતાકા વિગેરેથી સારી રીતે શારવામાં આવ્યા હતા. અને ચાર વાગતે ઉપાય માગોનાળાથી ચિકાર ભરાઇ ગયા હતા, અત્રેની આ દર્શ સાધ્વીઓએ પણ આ મેળાવડામાં ભાગ લીધો હતા. મુનિરાજ શ્રી કુનવિજયજી, લલિતવિજય વિગેરે ૧૪ મુનિરાજોએ પધારી મેળાવડાની શેભામાં અનહદ વધારા કર્યા હતેા. રેલી કાર્યક્રમ મુનિરાજ અને ગૃહસ્થામાં વહેંચવામાં આવ્યેા હતો. ત્યારબાદ હારનેાનિયમ વિગેરે વાત્રોથી મહારાજશ્રીના ગુણાનુવાદનું ભગલાચણુ થયા બાદ નોંધણી કામદાર ની. છગનલાલ મોતીચંદ્રે મુનિરાજ શ્રી કનકવિજી મહારાજને પ્રમુખસ્થાને બિરાજવા માટે દરખાસ્ત મુકી હતી. જેને શ્રી સુખયોગ લોયબ્રેરીના આસીસ્ટંટ સેક્રેટરી ની. બકુલચંદ દોલતચંદ પાટણવાળાએ અનુમોદન આપતાં સર્વાનુમતે તાળીઓના અવાજ વચ્ચે મુનિરાજ કનકવિજયછે. મહારાજ પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. ૨૮ ત્યાભાદ મી. અકુલચ૬ દલિતચંદું શ્રીમદ્દ વિસાગર મ્હારાજનું ટુકામાં જીવન વૃત્તાંત કહી બતાવી તેઓશ્રીની ક્રિયાશક્તિ, અધ્યાત્મ જ્ઞાન તથા ગુણોનું યથાશક્તિ વર્ગન કરી જયંતિ જેવા ઉત્સવ પ્રસંગે લોકોએ જનહિતનાં કરવા લાયક ફાર્મ, જયંતિના હેતુસ્મ અને તેમાંથી મળતા કાયદા વિગેરે વિષે અસરકારક છંદોમાં વિવેચન કર્યુ હતું. તે પી મી. ડાહ્યાભાઈ નથુભાએ જયંતિ ઉજવવાની જરૂર માટે તથા મી. માણેકલાલ કાળીદાસે અને માસ્તર ભગવાન લાલભાઈ એ યતિના ફાયદા વિષે વિવેચન કર્યું હતું. આ પ્રમાણે વક્તાઓ તથી ખેલાયા બાદ પ્રમુખ સાહેબની સુચનાથી મુનિરાજ શ્રી લલીતવિજયજી મહારાટે ઉત્તમ પુરૂષોનાં રિવા સાંભળવાની જરૂરીઆત, તેમાંથી ત્વ કરવા લાયક ગુણે અને જયતિ ઉજવવાની ખાસ જફૅરીઆત મ સંબંધી પોતાના ઉત્તમ વિચારા આતાએને જણાવ્યા હતા. છેવટે આ યંતિના માંગલિક પ્રસગે પોનાતા અમુલ્ય વખતના ભાળ આપી પધારેલા મુનિરાજો, સાધ્વીક્ખ, સમૃખ્યો અને બહેનના મી. બહુચદે ઉપકાર માન્યો હતો અને મહાત્માશ્રીની ય લાવી મેળાવડા વિસર્જન થયા હતા. આ પ્રસંગે પતાસાની કલાવના પણ કરવામાં આવી હતી. પાટણમાં રવિસાગરજી મહારાજની જયંતિ--પાટણ ખાતે સાગરના ઉપાયમાં વત્તક શ્રી કાન્તિવિજય મહારાજના પ્રમુખપણા નીચે તા. ૧૯-૬-૧૪ ના દિવસં સવારના ઉજવવામાં આવી હતી. તે ધસગે ઘણા સભાસદોએ હાજરી આપી હતી. કાન્તિવિ જયજી મહારાજશ્રીએ મર્હુમ મહાત્માકોનું જીવન ચરિત્ર ધણીજ સરસ રીતે કહી સંભળાવ્યું હતુ. ખપેારના ટાઈમે પચાસરા પાર્શ્વનાથના દરે સંધ તરફથી પુખ્ત ઘણા ડા સાથે ભણાવવામાં આવી હતી, તેમજ આંગી ચાવી ભાવના એસારી હતી, તથા મર્દુમ મહાત્માશ્રીની પાદુકાએ પણ આંગી રચાવી હતી, અને મનીયા પાડાના દેરાસરમાં પણ વાર આંખતી સાથે પેન વી હતી Page #29 -------------------------------------------------------------------------- ________________ ચ તિ. મુનિ મહારાજ રવિસાગરજીની અમદાવાદમાં ઉજવાયેલી જ્યંતિ—તા. ૧૯ મીતે શુક્રવારે આમલી પાળના ઉપાશ્રયમાં વૃદ્ધ મુનિ મહારાજ રવિસાગરજીની જયંતિ ઉવવા માટે એક સભા મળી હતી. સભામાં આશરે ૨૦૦ માણસોએ હાજરી આપી હતી. સન્નાના વિદ્યાર્થીએ ગુગલાચરણ કરી રહ્યા બાદ ઝવેરી કરાવલાલ ઉમાભાઈની દરખાસ્તથી અને ઝવેરી લાલભાઈ ચુનીલાલના ટેકાથી ઝવેરી મોહનલાલ મગનલાલે પ્રમુખપદ ચીકાર્યું હતું. શમ્મતમાં માસ્તર હીંમતલાલે પુજ્ય મુનિ મહારાજ રવિસાગરનું જીવન ચરિત્ર વાંચી સ ંભળાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રવિસાગરજીનું સસારીપણામાં વદ નામ હતું, તેમના જન્મ ગામ પાલીમાં સંવત ૧૮ માં થયા હતા. તેઓએ ૩૨ વર્ષની ઉંમરે મુનિ મહારાજ તેમનાગરજીના ઉપદેશથી અમદાવાદ મુકામે દીક્ષા લીધી હતી. તેમણે ઘણું ઉત્તમ ચરિત્ર પાળી ગામા ગામ વિહાર કરી અને ઉપદેા આપી જૈન ધર્મન ઉલ્હાર કરવા માટે સખત પ્રયત્નો કર્યા હતા. તેત્રાએ મેસણુા, પાટણ, પાલપુર, સાણંદ, સુરત, અમદાવાદ, લીંમડી, પેથાપુર, વિરનગામ વિગેરે સ્થળે, ચામાસું કર્યુ હતું. ત્યારે બાદ દાસી મણીલાલ નથુભાઈ બી. એ. એ. પુજ્ય મુનિસનું વન ચરિત્ર શું શીખવે છે તે વિષે ઘણું સારૂં અને અસરકારક ભાષણ આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે આ યંતિ ઉવવાનો પ્રસરાનીય રીવાજ જગનના ઘણા સુધરેલા ભાગોપર ષ્ટિગોચર થાય છે, અને આપણી જૈન કામમાં પણ થોડા સમયથી આ રીવાજ દાખલ થયા છે. જયંતિ ઉજવવાથી ઘણા ફાયદા થાય છે. માના પુરાના જીવન ધિા ભવિષ્યની પ્રશ્નને માટે ઘણા અનુકરણીય-દષ્ટાંતરૂપ થઇ પડે છે. પુજ્ય મુનિ મહારાજ વિસાગ∞ પાને વિનમા તથા રોત સ્વભાવના હતા. તેઓએ એક ઘણું ઉત્તમ ચારિત્ર પાળ્યું હતું. તેમનો પ્રભાવ ત્રણ હતા. પોતાના જ્ઞાનનો ઘણા જ સારા ઉપયાગ કર્યા હતા. આનું તેમણે જણાવ્યું હતું કે ગુરૂતુ એ એક ઉત્તમ ગુણ છે. તો આપણે મહાન પુત્રોના જીવન ચરિત્રમાંથી ગુણ ગ્રણ કરવા બેઠો ત્યાદિ મુળચંદ આશારામ વૈરાટીએ ગાયું કે આવા માત્માનાં જીવન ચરિત્રા ફક્ત સાંભળવાથી ફઈ જોઈએ તેટલા લાભ થતો નથી પરંતુ તે મહાભા જેવા આપણે કવી રીતે ની શણુ અને તેવા યુવાને સતત પ્રયત્નો કરવા જોઇએ. યાદ મહેતા મગનલાલ માધવલ્ડએ મહાત્મા પુષોનાં જીવન ચરિત્રાથી થતા કાયદા વિષે ચરમ તિર્થંકર મહાવીર સ્વામી, હેમચંદ્રાચાર્ય, તે સિવાય સૉક્રેટિસ, રામ, સીતા, દમયંતી વિગેરેના દાખલા આપી અસરકારક ભાષણ કર્યું હતું. સારાદ પ્રમુખ સાહેબે જણાવ્યું હતું. મારે મુનિરાજ વિસાગરથ સાથે ૩૧ વર્ષને લાંબે અનુભવ થયાં હતા. તે સ્વભાવે શાન્ત નથી ગુદ સંયમ વ્રતધારી હતા. અને જૈન ધર્મના ઉદ્દાર કરવાને ઘણું કાણે વિારા કરતા હતા. ત્યારબાદ સધી સાનદ પિતામ્બર તથા શાહ આશારામ છગનલાલે સભાની પૂર્ણાહુતિમાં રવિસાગરનું યશોગાન ગાયું હતું અને છેવટે એર્ડિંગના સુપ્રીન્ટન્ટન્ટ કરલાલ ડાહ્યાભાઈ એ પધારેલા મગૃહસ્થાનો આભાર માન્યા બાદ મેળાવડા અખાસ્ત કરવામાં આવ્યા હતા. જૈન. ૨૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. महात्मा रविसागरजीना चारित्र्य उपरथी उद्भवता विचार. (લેખક:-શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ.) મહાત્મા રવિસાગરજીનું ચાધિ અવલોકમાં આપણને સ્પષ્ટ સમજાય છે કે તેઓશ્રી ખરેખર પવિત્ર સંયમ પાળક હતા. દુનિયામાં વૈરાગ્ય ત્રણ પ્રકારે ઉત્પન્ન થાય છે. (૧) મોહગર્ભાત, (૨) દુ:ખ ગમત અને (૩) દાન ગમત. તેમાં જે જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય છે તે સૌથી ઉત્તમ છે. શ્રીમદ્ રવિસાગરજીને જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય થયો હતો. સંસારની વિચિત્ર દિશાનું સ્વરૂપ તેમણે પોતાના જ્ઞાનથી અને પોતાની દીર્ધ દ્રષ્ટિથી અવળ્યું હતું. આજ કાલ જે કેટલાક આજીવિકાના દએ કે અમુક અમુક જાતની સારી ઉપાધિમાંથી મુક્ત થવા માટે યા નહિ તો અમુક પ્રકારની લાલસાએ તૃમ કરવા માટે વૈરાગ્ય ધારણ કરે છે પરંતુ તેવી રીતે મહાત્મા રવિસાગરના સંબંધમાં નહોતું. તેમનું લોબિંદુ તે ફક્ત આત્મિક દિશા પ્રાપ્ત કર્વા તરફ જ પચાણ કરવાનું હતું. દિક્ષા આપવાના સંબંધમાં આ મડામા વિચારે ખરેખર પ્રશંસનીય હતા તે તેમના ચારિત્ર ઉપરથી રપ સબજાય છે. શ્રીમદ રવિસાગરજી પ્રથમ ખાતરી કર્યા બાદ દિક્ષા લેવા આવનારને દિક્ષા આપણા નવાતા. હાથમ છેડા વખત તેને પિતાની પાસે રાખીને તેનાં આગ, શ્રદ્ધા, સ્વભાવ વિશે તપાસીને પછી દિક્ષા આપતા હતા. એક વખતે એક થા કે વિસાગર પાસે દિલાની માગણી કરી, તેથી તેને પોતાની પાસે એક દિવસ રાખે છે, પરંતુ તેઓશ્રીને માલમ પડયું કે આ પુરૂષ દિક્ષા લેવાને ગ્ય નથી તેથી તેને દિક્ષા આપી નહિ. ધન્ય છે આવા મહામાને ! આજ તો “બ બે છે ને જે આવે તે ખ."ખરેખર રિક્ષા આપવાના સંબંધમાં આવા મહાત્માઓનું જે અનુકરણ કરવામાં આવે તો સાસનને કેવો ઉધાત થાય. પરંતુ ક્યાં માન મસ્તાન થઈ કરતું હોય, લોભ લાલચ છેડતું હોય નહિ અને અદેખાઈ કેડી મુકે નહિ એવું વાતાવરણ જ્યાં છવાઈ રહ્યું હોય ત્યાં પાત્રાપાત્ર લેવાની તે પછી જરૂરજ કવાં ર.. દિક્ષા આપવાની પ્રશંસનીય ટવને માટે શ્રીમદ રવિસાગર સહુ કોટી ધન્યવાદ ઘટ છે. બીજું સાગરગરના સાધુએર કરી રીતે હું ચારિત્ર પાળતા તથા કેટ બધા સાસન ઉપર તેમનો ભક્તિરાગ હતા તે મહાત્મા રવિસાગરજીના તેમ તેમની પહેલાંના સાધુઓનાં ચારિત્ર નીરીક્ષણ કરવાથી સહેજ સમજાય તેમ છે. જે તે સ્થળે તેમાં વિહાર કરતા ત્યાં જ્ઞાનવૃદ્ધિ કરતા અને ધર્મોપદેશના દે, શ્રાવક વિકાઓ તેમજ અન્ય મતાવલંબીઓને સાસનરાગ બનાવતા. તે ભાવસાગરજીએ ઉદેપુરના મહારાણા ભીમસિંહની પ્રતિમા તે ઉપરથી સહજ સમજાય તેમ છે. “હાથ કંકણને આશીની જરૂર નથી” તેમ તે વિષયમાં વધુ કહેવાની હું કંઈ જરૂર જતો નથી. બાજી એ બાબત પણ યાદ રાખવા જેીિ છે કે શ્રાવના તેમના ઉપર કેવો વિશ્વાસ હતા અને તેમના ઉપદેશ ઉપર તેમની કેવી શ્રદ્ધા હતી. તે વિશ્વ સંવત ૧૯૧૪-૧૫ ની સાલમાં જ્યારે પિતે વિરમગામ વિહાર કર્યો તે વખતે ત્યાં ઘણુ દિવસથી દેવદવ્યને ઘોટાળો ચાલતા હતા તે પિતે દૂર કર્યો. આ ઉપરથી આપણને ખાત્રી થાય છે કે તેમના ઉપદેશથી માનવજાતિ ઉપર સારી છાપ પડતી હતી. કોઈ એમ પૂછે કે તેનું શું કારણ હતું ? તે તેને જવાબ એટલો જ કે તેમનું શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ગર્ભીત ઉપદેશ, જ્યાં જ્યાં પોન વિચરણ ત્યાં ત્યાં સાસનની બ્રિનિ Page #31 -------------------------------------------------------------------------- ________________ મામા વીસાગરજીના ચારિત્ર્ય ઉપથી ઉદ્ભવતા વિચાર. ૩૧ થતી. અન્ય મતવાળાઓમાં પણ તેઓશ્રીની છાપ પડતી હતી. બીજું શ્રીમદ્ રવિસાગરજીનું ચારિત્ર્ય નિરીક્ષણ કરતાં એમ માલમ પડે છે કે તેમની પાસે વિના પ્રયાસે અને અંતઃકરણના પ્રેમથી ઘણે દિક્ષા લેવા ઉત્સુક થતા. તેનું કારણ શું ? તેનું કારણ એટલું જ કે તેમના હૃદયની નિર્મળતા, સાસન ઉપર અથાગ પ્રીતિ, અને માન પાન પામવાની દુરે છ રહિત સરળ સ્વભાવની પરિણની તેજ છે. દિલા એ શાંતિને વિષય છે અને જે શિષ્યને ગુરુએ પાસેથી પુરતા પ્રમાણમાં શાંતિ ન મળે તો તેઓ કદી દિક્ષા લેવાને ઉસુક થાય નહિ. વળી બીજું તેઓશ્રીના ચારિત્ર્યમાંથી એ નિરીક્ષણ થાય છે કે, તેઓશ્રી કે. પણ સ્થળે લાંબે વખત નહિ રહેતાં ઘણું વિહાર કરતા. છેવટ સુધીની અવસ્થામાં પણ પોતે વિહાર કરવા મુકવા નથી, કારણ કે તેઓ તે એમ સમજતા હતા કે સાસનની ઉન્નતિ વિહાર કરી ઘણ અને પ્રતિબોધવાથીજ થવાની છે. અમુક દેશમાં કે અમુક પ્રદેશમાં રહી ઉપદેશ કરવાથી સાસનની ઉન્નતિ થવાની નથી. વળી વિકટ જેવા સ્થાએ તેમ જ્યાં ઘણા પ્રકારની અગવડ પડે તેવા પ્રદેશમાં પણ તેઓશ્રીએ સાસનની ઉન્નતિને માટે વિહારે કર્યો છે. તે પણ તેઓશ્રીના ચારિત્ર્ય ઉપરથી સહેજ સમજાય તેમ છે. આ શું બતાવી આપે છે? તેઓશ્રીની શાસનની વૃદ્ધિ કરવાની તીવ્ર અભિલાષા અને વિજય વિમુકાતા. કારણ કે જ્યાં સુધી ડાયાદિ વિયયની પ્રબળતા હૈય, માનની એડીમાં જકડાયા હેય, અભિમાનના શિખરે વિરાજતા હય, શિથિલાચાર બન્યા હોય ત્યાં સુધી આવી રીતના ઉગ્ર વિહાર થઈ શકે નહિ તે પછી પરની ઉન્નતિની તે વાત જ શી ? જ્યાં સુધી વિજય કપાયાદિની વિમુક્તતા થઈ નથી ત્યાં સુધી પરના કલ્યાણની તે વાત દુર રહી પણ પિતાના આત્માનું કલ્યાણ કરી શકાતું નથી. જે પુરુષો પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે તેજ પુરૂ પરની ઉન્નતિ કરી શકે છે. છતાં પણ કહેવત છે કે, “Charity begins at home. “પહેલું ઘર ને પછી બહાર” આ પ્રસંગે જે આપણે એક નાનકડું દર્શન લેશે તો તે પ્રસ્તુત વિષયને લેને અગ્ય નહિ , શકાય. એક શેઠને બે મુનિમ હતા. એક દિવસ પછી તે કે બે મુનિનની પરીક્ષા લેવા બન્નેને પૂછ્યું કે હે મુનિ ! કદાચ એમ ધારો કે તમારાં ને અમારાં ઘર જોડે હોય અને તમારું ને મારું ઘર બને સળગતાં હોય તો તમે પ્રથમ કેરું ઘર હેલો. તે બે પૈકી એકે કહ્યું કે એક ભાડું ને મારું ઘર સાથે બળાતાં હોય તે પહેલું તમારું હસવું કે પછી મારું હેલિવું. ત્યારે બીજોએ કહ્યું કે શેઠ, હું તે પહેલાં મારૂં હાલવું ને પછી તમારું ઠેલવું. આથી શેડ બીજો મુનિને ગુમાસ્તી રાખ્યો ને પ્રથમનાને રજા આપી. કારણ કે શેઠ વિચાર્યું કે જે માણસે પોતાનું સુધારી શકતા નથી તે કંઇ પારકાનું શ્રેય કરી શકતા નથી. તેવી જ રીતે જે પુરૂષો પોતાના આત્માનું જ ભલું નથી કરી શકતા તેઓ પારકાનું શું ભલું કરી શકવાના છે. શુદ્ધ ચારિત્ર અને હૃદય નિર્મળ ધોયા વિના બાહ્યાડંબર અને વાક્યાતુર્યથી કંઈ વળતું નથી તેથી તેની છાપ જોઈએ તેવા પ્રમાણમાં પડતી નથી. પછી તે ફાવે તેટલી મેરી પદવી ધરાવો. ફાવે તેટલું જ્ઞાન ધરાવે પણ જ્યાં સુધી હૃદયની નિર્મળતા નથી, માનને મનમાંથી વંસ થયો નથી, ધ ઈષ્ય આદિનું સામ્રાજ્ય ટક્યું નથી ત્યાં સુધી કંઇ સ્વપરની શુદ્ધિ થાય નહિ. આત્માની વિરુદ્ધતા–પવિત્રતા થયા સિવાય પરની ઉન્નતિ કરવાની આશા રાખવી એ વામાં કિલા બાંધવા સમાન છે. મનની પવિત્રતા હોય તે તે ટાંકી રહેતી નથી કારણું છે તેનાં કિરણો સંબંધમાં આવનારાઓના અંત:કરણમાં ઓતપ્રેત રૂપે કુદરતી રીતે જ છવાઈ રહે છે. આને પ્રત્યક્ષ દાખલો આપણું મહાત્મા રવિસાગરજીને છે કે જેઓની પાસે ઘણું દિક્ષીત Page #32 -------------------------------------------------------------------------- ________________ 132 બુદ્ધિપ્રભા. થવા આવતા. સંઘમાં પણ તેઓશ્રીનું ઘણું વજન ૫ડતું. અન્ય ધર્મએ પણ જેમણે માનની લાગણીથી પ્રેક્ષતા હતા. તેમના શુદ્ધ ચારિક પના પ્રભાવે વ્રત નિયમાદિનું સારી રીતે વિષ્ણુ થવું. તેમનો અમૃતમય ઉપદેશ શ્રાવક, શ્રાવીએ શાંતતાથી સાંભળતાં, તેમ તેઓશ્રીનાં વચન તેઓ અધર ઝીલી લેતાં. તેમ તે મુજબ વર્તન પણ કરતા હતા, તે તેમના ચારિત્ર્ય ઉપરથી સ્પષ્ટ સમજાય છે. બીજું, આ માત્માને સમયને અનુકુળતા વારી ક્રિયાને ઉદ્ધાર કરવાની ઘણું જરુર લાગી તેથી તેમણે ક્રિયા ઉદ્ધાર કર્વામાં પિતાના આત્માનો ઘ૮ બાગ આવ્યો અને પિતાનું , પાર્થ તેમાં ઘણું જ રેડવું. એ ખુલ્લું છે કે જયારે ભારે મહાત્માએ આ વસુંધરા ઉપર જ-મ થાય છે જ્યારે જ્યારે સમયને અનુકુળ કુદ વસ્તુની જરૂર છે તે પિતાના ના લોચનધી જઇ તે તે વસ્તુ અથાગ મહેનત અને દગીના નખ પણ અમલમાં લાવવાનું ચુકતા નથી એવું આપણે પુરાતન તિહાસ અવલોકન કરીશું તે તેને આપણને સહસ્ત્ર દાખલા આપણી દમિયાંદા આગળ મોજુદ થશે. તેવી જ રીતે આ મહાત્માને લાગ્યું કે હાલમાં ચારિત્ર્યને અંગે શિથિલતા બહ છે માટે પ્રથમ તેને ઉદ્ધાર કરવાની જરૂર છે તેથી તેમણે કિયા ઉદ્ધાર કરી જૈન શાસનમાં થયેલા મહામાઓની નામ માલાના મણકામાં પોતાના નામને મણકો પરોવી અમરનામ સંપાદન કર્યું. વળી આ મહાત્મા માશીલ પણ બહુ હતા. એક વખત વિજાપુરમાં તે અર્થફીલ જવા ગયા હતા. તે મુસલમાની ઘેરથી દર બે હતા છતાં કેટલાક ભાળ મુસલમાનોનાં છોકરાંએ કાંકરી ચોરી કરી સાધુ મહારાજને જ હરાન કર્યા હતા. આ વાત મહાજનને જાણ થતાં તેમણે તે લેને શિક્ષા કરવાને પ્રવૃત્તિ કરવા માંડી પણ આ મહાત્માએ તે પ્રવૃત્તિ અટકાવી એટલું જ નહિ પણ તે બાળ જવા પર દયા વિનંતવવા લાગ્યા. ધન્ય છે આવા મામાને. ખરેખર તેમના ચારિત્રની ઉત્તમતા બનાવવાને આ એકજ દાખલ પુરત છે. તેઓના ચેલા પૈકી મુનિ મહારાજ સાગરજી એ હમણ છે વખત પર દેવલોક પામવા છે તેમના વડા શિષ્ય બુદ્ધિનિધાન, બુદ્ધિસાગર સૂરિજી મહારાજ છે જેઓ હાલ માણસામાં બિરાજે છે તે બાળ બ્રહ્મચારી છે. તેમના જ્ઞાનની શાસ્ત્રના, બુદ્ધિ ચાતુર્યતા, વાક્પટુતા ઘણાજ પ્રશંસનીય છે. તેમજ તેઓશ્રામાં સમયને જાણપણું ઘણું દિસ છેતેઓનું જેઓએ વ્યાખ્યાન સાંભળ્યું હશે યા તેઓને તેઓએ જાતે અનુભવ કર્યો હશે તેમને તેમની વિદતાની ખાતરી થઈ હશે તથા તેમની ન કોમ પ્રત્યેને તીવ્ર લાગણી તેમજ સાસનાતિનાં નાનાં બિંદુઓ તેમના રોમેરોમ સ્પર્શી રહેલાં અનુભવ્યા વગર રહ્યા નહિ હશે. વળી જેવા પોતે વિદાન છે તેવા પાતે શીઘ્રતાથી લીવો પણું બનાવી શકે છે તે તેમના કુંક સમયમાં બનાવેલા ભજન પદ સંગ્રહ ભાગ સાન ઉપરથી સહેજ સમજાશે . આ ઉપસ્થી તેઓ હેબની કવીત્વતિ પણ કંઈ અજાયબ તરેહની છે એમ કહ્યા સિવાય ચાલતું નથી. જેને પોતે કવિ બતાવી શકે છે તેવા લેખક પણ છે તે તેના સ્થાપિત અ યાત્મ જ્ઞાન પ્રસાર મંtળ તરફથી પ્રકટ થએલ 30 ગ્રે ઉપરથી વાંચક વંદને તેને કહેજ ખ્યાલ આવશે. વડતા તેઓ જેનોના સામાજીક સુધારણાના પાણુ ખરેખરા હિમાયતિ છે એટલું જ નહિ પણ તેના સાથી છે. આ મુનિશ્રી જૈન કોમની જે સેવા બજાવી છે ને બજાવે છે તે વિષે જૉ કે બોલવા બેસીએ તે બા, બોલાય તેમ છે.” છે. શ્રી વીર પરમાત્મા પ્રત્યે અર્જ કરું છું કે હે દયાળુ પ્રભો ! જેન કામમાં આવા હરે વિર રત્નો પાકે, સામનો ન થાઓ, જ્ઞાનની વૃદ્ધિ થાઓ. એવું ઈછી વિરમું છું.