SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - * . . . ચંચવા આપવા માં અન સંતવાને બાવા રહેતાં નથી તેઓ ચંચલ થઈને વીસ વિષયો ધન દોડે છે. તેઓ ઘણાં વાલા નાં તાબામાં રહેતાં નથી અને ચળવિચલતાને કરી રાં છે અધવા મન વાન અને કાયાના જંલ ચાગ ૫ બચાઓ-સંતાનો આત્માના સંખ્યાન પ્રાપ ઘરમાં પરભાવ૫ તોફાન મચાવી રહ્યાં છે. તેઓને વારવામાં આવે છે છતાં તેને વાર્યા વારી શકાતાં નથી અને ધમામસ્તી કરીને ચારિત્ર ધર્મરૂપ રંટીયાની ક્રિયા ઉપ વાકને તોડી નાખી અને ઉપયોગ૨પ માળા અથવા પરિણામની શુદ્ધતારૂપ માળાને તેડી નીમી વિર૫ ત્રાક અને ઉપયોગ અથરી શુદ્ધ પરિણામરૂપ માળા વિના ચારિત્ર ધર્મરૂપ રીએ ચાલી શકતો નથી અને ચારિત્ર ધર્મરૂપ રેટીયો ચાલ્યા વિના આત્મગુણનું જીવન વહી શકતું નથી અને તેથી આ માન આનન્દ પ્રાપ્ત કરી શકાતો નથી. કારિત્ર ધર્મરૂપ રેટીયાની પત્તિમાં ક્રિયાની આવશ્યકતા છે. મજુવો -ઉપયોગ વિનાની દ્રવ્ય ક્રિયા સફળ નથી માટે ઉપ૫ માળાની આવશ્યકતા છે. ઉપયોગ પૂર્વક ક્રિયા કરવાથી ચારિત્રરૂપ રેંટીયાથી છ મુક્રિાફળની પ્રાપ્તિ થાય છે—ક ક્રિયા જ્યાં હોય છે ત્યાં ઉપધોગ હેતો નથી. ધર્મક્રિયા અને ઉપયોગી છે અને સાથે હોય છે તે ચારિત્ર ધર્મરપ રેટી સિંખ્યક પ્રવર્તે છે. આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ઘરમાં ચારિત્ર ધર્મ પ રેટી ચાલતું નથી તેની બે વાતો અન્યની આગળ કહેવાથી શું તાત્પર્ય તેના કરતાં માન રહેવું તે સારું છે. આવી વાતો અન્ય કેને કહીએ. અન્યાર્થમાં અવધવાનું કે–ચારિત્ર ધર્મપિ ફેંટીયાની નાક અને મારી ભાગી જવાથી અમે ધર્મનો વ્યાપાર ચાલી શકતો નથી–ત્રાકરૂપ ધર્મક્રિયા અને મારિપ સુદ્ધાગ એ બે રાજ્ય પ્રવર્તે છે તો જે સિદ્ધાંતમાં “i awત કરાતં મેં પાત૬૪ મોui Tuસ સમi | ઇત્યાદિવડે જે ખરું નપણું કે જે ગુનિને ધર્મ છે તે પ્રવર્તે છે. અપ્રમત્ત દશામાં શુદ્ધ નિશ્ચય નયની દ્રષ્ટિએ જે મનપણું તે સંખ્યકત કહેવાય છે અને જે નશ્વયિક સંપકવે તે માનપાનું કહેવાય છે. આવું મૈનપત્ર : ૧૬ ક્રિયા અને સાવક શપગથી મુનિને અપ્રમત્ત ભાવે છે. ચારિત્ર ક્રિયાર પ ત્ર અને શુદ્ધાપોગરૂપ માળા ભાગી જવાથી તે ભલે મન ભાવ હતો તે ટળી જવાથી તે વાત કોઈને કહેવાથી કંઈ વળી શકે તેમ નથી. ચારિત્ર ક્રિય અને શુદ્ધાપગે અપ. દશામાં જે મનભાવ હોય છે તેથી અનુત્તર દેવતાનાં મુખનું અતિક્રમણ થાય છે. એ ભલું નાનપણું પ્રાપ્ત કરે છે તેને અનુભવ તેને આવે છે તેથી આત્માના અસંખ્ય પ્રદેશ ઘરમાં જે સુખ પ્રગટે છે તેની વાત એની આગળ કેવી રીતે કરી શકીએ, અથવા તેનું અભિન્ન દશા માનપણું ત્રિર૫ રેટીયાની પ્રવૃત્તિ વિના ન હોવાથી તે વાન કોને કહેવી ? અર્થાત તેના કરતાં તેવા માનભાવ સંબંધી રોગ્ય નાની વિના તે વાત ન કરી ને ભલી છે અથૉત્ મનપાનું છે અને ભાવથી ધારણ કરવું તે ભલું છે. શુભ વિચારણા આ પ્રમાણે મેના અસંખ્ય પ્રદેશ૩૫ ઘરમાં બનનાર વત્તાંતને જાહેર કરીને રમનિને કહે છે કે સુમેતે ! મુનિભાવે છે ભલું મનપા છે તેને કન્ય અને ભાવથી પ્રાપ્ત કરીને હૃદયમાં પાદિ ચાલીશ તીર્ઘકારને બે અને ભાવથી જાપ જપવામાં આવે તો સ્વાભાવિક આત્મસુખને પ્રાપ્ત કરી શકીએ. ચોવીસ તીર્થકરોના જાપથી હૃદયની શુદ્ધિ થાય છે અને નૈયિકનય સમ્બકરવી વિતા થાય છે અને તેનું પરિણામે વાસ્તવિક અનન્ત સુખ૫ કલ કરે છે. બાદિક ચાવીસ તીર્થકરોના આમાની શુદ્ધિ તરફ લક્ષ રાખવું અને તેઓ ઉદમાં ધ્યાપન કરીને નામ પૂર્વક નમના ભાવ નિ વાના રવમાં લયલીન
SR No.522064
Book TitleBuddhiprabha 1914 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy