________________
વિચાર્યા કરતાં અનનન ઘણું કાપ મુકેલ છે. ન ભૂત સહુથાકુવા, સરસ રામાયં ોરુ ૬ વસ્કીમવયં / ૬ માં જે આતમા રાવે કાનાં સમભાવ વડે પરિગુન પામીને સમીભૂત થયેલ છે. ત્રસ અને સ્થાવર માં સપના પરિ ણામ વિના સમભાવે વર્તે છે તેને કેવળી અર્થત સર્વન બાપિત સામાજિક હોય છે. સમભાવ રૂ૫ સામાયિક બે ઘડી પીનનું વ્યવહારની અપેક્ષાઓ લે! શકાય છે. વિચારણા કહે છે કે સમભાવ રૂપ સામાજિક ભેદને આત્માના અસંખ્ય પ્રદેશ રૂપ ઘરને સંવર ૩૫ તાળું દેવું એ પણ સુમતિ વધૂ! હે સમભાવ રૂ૫ રામાયિક દિને આત્માના અસંખ્ય પ્રદેશ ઉપ ઘરને સંવર રૂપ તા દાવું નહિ તેથી મિશ્રાવ રૂપ વા વરૂપ બ મે, ૨પ કાળા કુતરો ઘરમાં પેસી ગયો અને તેણે સ્થિરતા ૩૫ સઘળું ઘી પી લીધું. સારા કે સામાયિકમાં સંવર રૂપ બારણું દીધા વિના બેસવામાં આવ્યું તેથી સામાજિક પરિણા આભામાં સ્થિરતા રૂપ ધૃત જે કંઈ પ્રકટાવ્યું હતું તે મોહ અથાંત આબવ ૬૫ કાળા ' છે સિને પી . માટે સુવિચારણા રૂપ સાસુ કહે છે કે એ સુનિ ૫ વ! હવે નો આલસ્યને ત્યાગ કરીને ઉઠો અને આત્માના અસંખ્ય ઉદેશ રૂપ ઘરને સંભા, આલસ્યાદિ પદના વશમાં પડી રહેવાથી આગૃહની સકલ ઋદ્ધિ લુંટા! જય છે માટે આપણે ન રવઘરનું રક્ષણ કરે. શુભવિચારણા પિતાની સુમતિ વધૂ કર્થ છે કે તેનું પોતાના પતિને કે વીરપબુને પૂજીને સખ્ય અજુવાળવાને કા. શ્રી વીતરાગ દેવના ગુણોની બહુ માન ભક્તિ પરિણતિએ ગુણની પ્રાપ્તિ અર્થ શ્રી વિરપ્રભુને પૂજવાથી શિવ પરિવતિનો નાશ થાય છે અને સભ્યતાની નિર્મળતા થાય છે. નવ આમાં જ્યારે વિરપ્રભુના ગુગોમાં લયલીન. થને શ્રી વીરડાનું પૂજન કરે છે ત્યારે ગુદ સમ્યકત્વની પ્રાપ્તિ કરીને આત્મા પરમાત્મા થાય છે. શ્રીમદ્ દેવચંદજી કયે છે કે દવાનો જ સ્ત્રી વામન મ રજ शुद्धता तेहपामे, ज्ञानचारित्र तपवार्य उल्लासयी कर्म जीते छहं मुक्ति धामे. શ્રી વીર પ્રભુના ગુણે ઓળખીને ગની સાધ્ય દષ્ટિએ ક વીભને આવે છે તે દર્શનની શુદ્ધતા પ્રાપ્ત કરે છે. વીરભુને સેવીને સમ્યકત્વ પામો પાન નાનારિક તપ અને અધિવાસથી અઇ કમને જતી તેને ક્ષય કરીને પરસમુનિ સ્થાનમાં સાદિ અનતા માં રહે છે. શુભ વિચારણા રૂપ સાર કહે છે કે આવી મા દશાની પ્રાપ્તિ કરાવી આપનાર નું છે. માટે તમે તમારા આત્મરૂપ મને કહે કે તેઓ શ્રી વીરપનુને જ સમ્યકત્વની શુદ્ધિ કરે.
बले वीलाडे झडप झडरावी, उत्तरे डोसवि फोडीजी। चंचल छैयां वारयां न रहे, वाक भांगी माल ब्रोडीजी ।। ते बिना रेंटीओ नव चाले, मौन भलो केने कहीयेजी ।
ત્રામાં જવા તીર્થ, mg d સુર ૪હોw | ૨ || વિવેચન-કામરૂપ મોટા બિલાડે કપ ઝડપાવાને અર્થાત કરીને બ્રહ્મચર્યનાં નવવારે ૨૫ સર્વ ઉત્તર કેડી નાખી–અથવા નિડરૂપ મેટા બિલાડાએ સત્યાદિક વિધ ધર્મપંચમહાબતરૂપ ધર્મ-સત્તર પ્રકારે સંયમના શેપ સર્વ ઉત્તરેડને પિતાની ગતિના ઝડપે ફેડી નાની–મોહરૂપ બિલાડાની ઝડપથી રાજ્યોદિક કવિધ ધર્મ વગેરે ની ઉત્તરે ભાન જાય છે. શુભ વિચાર કહે છે કે અસંખ્યાત પ્રદેશ૫ આભ ઘરમાં આ પ્રમાણે સ્થિતિ થઈ રહી છે. પાંચ ઇન્દ્રિયની ત્રેવીસ વિવયમાં પ્રવૃત્તિ થાય છે તેનું મુખ્ય કારણ મનના