Book Title: Buddhiprabha 1914 07 SrNo 04 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 1
________________ વર્ષે ૬ . ] બુદ્ધિપ્રભા ( The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् } તા. ૧૫ જુલાઇ સને ૧૯૩૪, *બય્યામ સ્તુતિ. * * -- ( વિવેચતકાર મુનિ બુદ્ધિસાગરસૂરિ-વિહાર સ્થળ-ભાણસા ( ધાયા. ) उठी सवारे सामायक लीधुं, पण बारणं नवी दीघुंजी; काळ कूतरो घरमांहि पेठो, घी सघलुं तेणे पीधुंजी. [અંક ૪ થા, उठीने बहुअर जाळस मूक, ए घर आप संभालोजी; निजपतिने कहे वीरजिन पूजी, समकितने अजुवाकोजी. વિવેચન---ગુબ વિચારણા ૫ શ્ર પેાતાની સુમતિ રૂપ વધુને કયે છે કે તમે પ્રાતઃ કાળમાં મિથ્યાત્વ રૂપ નિદ્રાનો ત્યાગ કરીને સમબાય રૂપ સામાયિક અગીકાર કર્યું એ ઉત્તમ કાર્ય કર્યું કારણકે સમભાવ ન્દ્ર મુતિની નિસરણી છે. સેચકો યા ાયંવરો વા, बुद्धो वा अहव अम्नो वा, समभाव भावी अप्पा, लहद्द मुखं न संदेहो ॥ શ્વેતાંબર હોય, દિગંબર ય, યુદ્ધ હાય, વેદાન્તી આદિ ગમે તે ધર્મી હોય પરંતુ વિદે સમભાવ વડે પોતાના આત્માને ભાવીને સમતાભાવે પરિણમે તો મુક્ત થાય એમાં કિંચિત્ સદેહ નથી. સર્વ જીવો પર રાગદંબના અભાવે સમભાવ ધારણ કરવો એ ખેાલ્યા કરતાં, આ અધ્યાત્મ કોયના કર્તા શ્રી બાવપ્રભસૂરિ પુનમીયા ગચ્છના હતા. તેમણે અડ રાસ રમ્યા છે. તે કઇ સાલમાં થયા તે રાસની પ્રરાસ્તિ વાંચ્યા વિના નક્કી કરી શકાય તેમ નથી. પ્રાય: તેઓ અઢારમા સૈકામાં થએલા લગે છે. તેમના ગુનુ નામ મહિમાપ્રભસૂરિ છે. શ્રી ભાવપ્રભસુરિએ અન્ય કઈ રચના કરી છે કે કેમ તેને પરિપૂર્ણ તપાસ કર્યા વિના ચાસ કઈ ફથી શકાય તેમ નથી. અન્ય બધુ સાહિત્યક્ષેત્રમાં પ્રકાશ પાડરો તે તેને * આ બધી ધન્યવાદ ઘટશે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32