Book Title: Buddhiprabha 1914 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ બુદ્ધિભાર विहिणि भवणेग, घरपडिमा पूअणं मणेझ्झायं । पुप्फवई इथोसु, पडिसिद्धं पुन्नसूरिहिं आलोयणे न पडइ, एफइ जंकरेह सानियमा । निञ्चियसुत्तं अन्नं, नोगणइ तिहिं दिवसेहिं लोएलो उत्तरिएं, एवं विहृदं सणं समुद्दिठं । जो भणइ न दोसो, सिद्धांत विराहगो सोड ॥ ૬ ॥ ભાવાર્થ જે સ્ત્ર ઋતુવતી તૃણીને પોતાના મનમાં ન શકાય અને ઘરનાં વાસણોને સ્પરૢ તે તેને ઘણા દોષો ઉત્પન્ન થાય છે. તેના ઘરમાંથી લક્ષ્મી દૂર નામે છે અને શગ આતંક વિગેરે દરરાજ ઉત્પન્ન થાય છે. જે સ્ત્રી ઘરમાં છે. ભેંસની નવી તેનું ઘર દેવતાઓ મુકે છે. જે પુરૂષા અનુષંગેાગધી અથવા અજાણપણે જ્યારે ઋતુવતી સ્ત્રીને અર્ક છે તે તેએની સ્નાન કરે તે શુદ્ધિ થાય છે એમ વ્યેતિષશાસ્ત્રામાં કચ્યું છે. જીન માં જવું, ઘરમાં પ્રતિમાને પૂજવું, અને સઝાયનુ ગણવું ઇત્યાદિ ઋતુવતી ને પૂર્વાચાર્યાએ નિબંધ કર્યાં છે. જ્યારે ઋતુવતી સ્ત્રી હોય ત્યારે તેને આલોચનાનુ તપ લેખે ગાય નહિ. નિત્યનાં આવશ્યક સૂત્ર વિગેરે ૩ દિવસ સુધી ગણી શકે નહિ. લાકિક ને લોકોત્તર શાસ્ત્રમાં આ પ્રમાણે દેખાયું છે. કાર્ય એમ કહે કે જીવતી સ્ત્રીને દા ન લાગે તે તે સિદ્ધાન્તના વિરાધક છે તે જાણવું. ઋતુવતી સ્ત્રીનો પાયા સુકવવા મુશ્કેલા કદના પાપડ ઉપર પડે છે તે તેથી પાપડનો બગાડ થાય છે. આ ઉપરથી સમજવાનું કે તે વખતે સ્ત્રીને ઋતુ કાળ હોય છે. તે વખતે તેના શરીરના અણુરેણુમાં વિચિત્ર પ્રકારના ફેરફાર થાય છે. હું તેની ભાજન વિગેરે વસ્તુ ઉપર ખરાળ અસર થાય છે. શાસ્ત્રકારો રે આસને સ મેટી ટાય છે તે આસને બ્રહ્મચારી પુરૂષને એ ઘડી સુધી મેકવાની ના પાડે છે. જ્યારે ઋતુવતી સ્ત્રી હોય છે ત્યારે તેની છાયામાં તથા તેના શરીરમાં શ્રાદ્વૈ વગેરેને હાની પહોંચે તેવા અણુયુ હોય છે અને તેની અસર જે પદાર્થને અડકવાનાં આવે છે તેના ઉપર ખરાબ અસર થાય છે. માટે ઋતુવતી એને માટે નીચે લખેલા નિયમો ઉચેાગી 2 પડશે. 14 ૧. કાઈ પણ ધાતુના વાસણમાં જમવું નિહ. ૨. પોતાના જમેલા સિવાય અન્ય વાસણ માંજ નહિ, ૩. ફુદન અગર રડવા ફુટવાની ક્રિયામાં ભાગ લેવા નહિ. ॥ ૪ ॥ !! “ '' ૪. અન્ય મનુષ્યને અડકવું નહિ. ૫. ઋતુવતી સ્ત્રીએ વાપરેલી જગ્યા ગાત્રથી છાંટવી ને છાણથી લીંપવી. ૬. તે જમતાં બેડું મુકવું નહિ. ૭. ચેાથે દિવસે પ્રક પૂર્ણ થતાં નાહીને શુદ્ધ બનતું ને વસ્ત્ર વગેરેની શુદ્ધિ કર્યો. પ્રહ્માદીક આચારા જાળવવાથી સ્વ અને પરઆત્માની શુદ્ધિ થાય છે. તિની નિર્મછળતા રહે છે. મનની અદ કરનારા અણુઓની અસર અન્ય મનુષ્ય ઉપર થતી નથી. ઋતુવતી સ્ત્રીએ આ પ્રમાણે ધર્મ પાળતાં વ્યહવાર આચારની શુદ્ધિ થાય છે અને તેથી ધર્મ માર્ગની પ્રાપ્તિ થાય છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32