Book Title: Buddhiprabha 1914 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ બુદ્ધિપ્રભા મહેસાણામાં શ્રીમદ્ મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજની જ્યતિ તા. ૧૫—૪૬–૧૪ ના રોજ શ્રીમદ્ મુનિરાજ શ્રી રવિસાગરક મારાજને સ્પર્શગમનના વાર્ષિક દિવસ હોવાથી તેમની જ્યંતિ ઉજવવાનો મેળાવડો શહેરના ઉપાશ્રયના ભવ્ય મકાનમાં સાંજના ચાર વાગે થયો હતો, ઉપાશ્રયના માનને ધ્વજા, પતાકા વિગેરેથી સારી રીતે શારવામાં આવ્યા હતા. અને ચાર વાગતે ઉપાય માગોનાળાથી ચિકાર ભરાઇ ગયા હતા, અત્રેની આ દર્શ સાધ્વીઓએ પણ આ મેળાવડામાં ભાગ લીધો હતા. મુનિરાજ શ્રી કુનવિજયજી, લલિતવિજય વિગેરે ૧૪ મુનિરાજોએ પધારી મેળાવડાની શેભામાં અનહદ વધારા કર્યા હતેા. રેલી કાર્યક્રમ મુનિરાજ અને ગૃહસ્થામાં વહેંચવામાં આવ્યેા હતો. ત્યારબાદ હારનેાનિયમ વિગેરે વાત્રોથી મહારાજશ્રીના ગુણાનુવાદનું ભગલાચણુ થયા બાદ નોંધણી કામદાર ની. છગનલાલ મોતીચંદ્રે મુનિરાજ શ્રી કનકવિજી મહારાજને પ્રમુખસ્થાને બિરાજવા માટે દરખાસ્ત મુકી હતી. જેને શ્રી સુખયોગ લોયબ્રેરીના આસીસ્ટંટ સેક્રેટરી ની. બકુલચંદ દોલતચંદ પાટણવાળાએ અનુમોદન આપતાં સર્વાનુમતે તાળીઓના અવાજ વચ્ચે મુનિરાજ કનકવિજયછે. મહારાજ પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. ૨૮ ત્યાભાદ મી. અકુલચ૬ દલિતચંદું શ્રીમદ્દ વિસાગર મ્હારાજનું ટુકામાં જીવન વૃત્તાંત કહી બતાવી તેઓશ્રીની ક્રિયાશક્તિ, અધ્યાત્મ જ્ઞાન તથા ગુણોનું યથાશક્તિ વર્ગન કરી જયંતિ જેવા ઉત્સવ પ્રસંગે લોકોએ જનહિતનાં કરવા લાયક ફાર્મ, જયંતિના હેતુસ્મ અને તેમાંથી મળતા કાયદા વિગેરે વિષે અસરકારક છંદોમાં વિવેચન કર્યુ હતું. તે પી મી. ડાહ્યાભાઈ નથુભાએ જયંતિ ઉજવવાની જરૂર માટે તથા મી. માણેકલાલ કાળીદાસે અને માસ્તર ભગવાન લાલભાઈ એ યતિના ફાયદા વિષે વિવેચન કર્યું હતું. આ પ્રમાણે વક્તાઓ તથી ખેલાયા બાદ પ્રમુખ સાહેબની સુચનાથી મુનિરાજ શ્રી લલીતવિજયજી મહારાટે ઉત્તમ પુરૂષોનાં રિવા સાંભળવાની જરૂરીઆત, તેમાંથી ત્વ કરવા લાયક ગુણે અને જયતિ ઉજવવાની ખાસ જફૅરીઆત મ સંબંધી પોતાના ઉત્તમ વિચારા આતાએને જણાવ્યા હતા. છેવટે આ યંતિના માંગલિક પ્રસગે પોનાતા અમુલ્ય વખતના ભાળ આપી પધારેલા મુનિરાજો, સાધ્વીક્ખ, સમૃખ્યો અને બહેનના મી. બહુચદે ઉપકાર માન્યો હતો અને મહાત્માશ્રીની ય લાવી મેળાવડા વિસર્જન થયા હતા. આ પ્રસંગે પતાસાની કલાવના પણ કરવામાં આવી હતી. પાટણમાં રવિસાગરજી મહારાજની જયંતિ--પાટણ ખાતે સાગરના ઉપાયમાં વત્તક શ્રી કાન્તિવિજય મહારાજના પ્રમુખપણા નીચે તા. ૧૯-૬-૧૪ ના દિવસં સવારના ઉજવવામાં આવી હતી. તે ધસગે ઘણા સભાસદોએ હાજરી આપી હતી. કાન્તિવિ જયજી મહારાજશ્રીએ મર્હુમ મહાત્માકોનું જીવન ચરિત્ર ધણીજ સરસ રીતે કહી સંભળાવ્યું હતુ. ખપેારના ટાઈમે પચાસરા પાર્શ્વનાથના દરે સંધ તરફથી પુખ્ત ઘણા ડા સાથે ભણાવવામાં આવી હતી, તેમજ આંગી ચાવી ભાવના એસારી હતી, તથા મર્દુમ મહાત્માશ્રીની પાદુકાએ પણ આંગી રચાવી હતી, અને મનીયા પાડાના દેરાસરમાં પણ વાર આંખતી સાથે પેન વી હતી

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32