SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૦૮ બુદ્ધિપ્રભા. થઈ જવું એ ભાવ જાપ છે. એવા ભાવ જાપથી અનન્ન ભવનાં કર્મ નષ્ટ થાય છે અને આ ભાના અસંખ્ય પ્રદેશોથી કમની સર્વ વણઓ ટળી જાય છે. હું મુમતે : કારે આ પ્રમાણે પ્રથમ સામાયકની શુદ્ધિ કરીને ચા પીશ તીર્થકરનો જાપ જપવો જોઇએ. જે આમાની રાગદેપ રૂપ વિષમતા છે તેનો નાશ કરવાથી સમભાવપ સામાયિકની પ્રાપ્તિ થાય છે. આવી સામાવિક દશાની પ્રાપ્તિ થતાં ચોવીશ તીર્થંકરના સ્વરુપ ઘતિ લય લાગે છે અને તેથી ચાવી તીર્થકરોનો સહેજે જાપ જપવાનો ભાવ પ્રગટ થાય છે અને તેથી વાસ્તવિક અમસુખની પ્રાપ્તિ થાય છે. શુભ વિચાર આ પ્રમાણે સુમતિને અસંખ્ય પ્રદેશ૩૫ આમ ઘરનું વૃત્તાંત જણાવીને હવે આત્મઘરની શુદ્ધિ કરવાને નીચે પ્રમાણે આજ્ઞા કરમાવે છે. घर वासीदुं करोगे वदुअर, टालोने उजी सालोजी । चोरटो एक करे हे हेरू (चोरी), ओरडे द्योने तालुजी ।। लबके प्राहुणा चार आठ्या छे, ते उभा नव राखोजी । शिवपद मुख अनन्ता लहीए, जो जिनवाणी चाखोजी ॥ ३ ॥ વિવેચન – સુનિ વપ ! તમે આત્માર ૫ નું વાસદ કરો. પ્રતિક્રમણ ક્રિયા વાસીદુ કરતાં અતિચાર મલીનનાને દૂર કરી શકાય છે. બાહ્ય ઘરનું વરણીથી સિંદુ કરતાં તેમાંથી કચરો દૂર કરી શકાય છે. ઘરમાં દરરાવ સાવરણથી વાલિંદ કાદી શકાય છે, આભાર ૫ ઘરને સાફ કરવાને બે વખતની કથાના પ્રતિકમણપ સાવરણીની જરુર રવીકારાય છે. એ વખતની પ્રતિકમણુપ સાવરણીવડે ધરના અતિચાર દોધાદિ કવરે કાઢવાની જરૂર છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં ભરાઈ રહેલો અકર્મ દકિરપ ઉઝીસાલા, કાજે, કચરા, દૂર કરે. ભાવ કર્મ વડે કવ્ય કર્મ લાગે છે અને દકર્મ વડે આત્માને ભાવ કર્મ લાગે છે. દ્રવ્ય કર્મ અને ભાવ કમંપ કચરાથી આત્માના અસંખ્ય પ્રદેશની નિકળવાનું આચ્છાદન થયું છે અને તેથી જીર્ણ ખંડેરના જે આત્મરૂપ ઘર લાગે છે. ઘરમાં દરેકેજ કૃષ્ણલેસ્યા, કાપિતા અને નલલેયાદિક કચરે આવે છે. આત્માર ૫ ઘરમાં આર્તધ્યાન અને કદ્ર ધ્યાનરૂપ અને તેથી પ્રહાના કરૂપ કરે આવે છે અને તેથી ઘરની ભીનતામાં વૃદ્ધિ થાય છે. મન, વચન અને કયા વડે ગ્રહણ કરાતાં વૈગિક કપ કચરાથી આત્મારૂપ ઘરની શાળાની હીનતા થાય છે. મિયા અવિરતિ કાય અને ગાંડ માં ૬૫ ઘરમાં કર્મરૂપ કચરો આવે છે. સુમતિ, આવશ્યક રૂપ સાવરણીથી આત્મારૂપ ઘરમાં અનન્તકાળથી ૧ થએલ કમરૂ૫ કચરાને દૂર કરી શકે છે માટે વિચારણા કડ્યું છે કે હું વલ તમે આત્મરૂપ ધરનું વાસીદુ કરીને ઘરને સાફ કરો અને કચરાને દૂર નાખી દો. આત્મારૂપ ઘરને દરરોજ બે વખત પ્રતિક્રમણ રૂપી સાવરણીથી સાફ કરવાની કેટલી બધી આવશ્યકતા છે તે આ ઉપરથી સિદ્ધ થાય છે. દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને આત્માના અસંખવા પ્રદેશ રૂપ ઘરમાં લાગેલા કરૂ૫ કચરાને કાઢી નાખવાની જરૂર છે. વાર્તાવિવિ કુતિમ ફુલ કુર જ તાલ મિરઝમ કુલમ્ યદિ પ્રતિક્રમણ સૂવડે આત્માના પ્રાયશ્ચિત્તાદિ પરિમે આમાં રૂપ ઘરમાં લાગેલ કર્મ કચરાને દરરોજ દૂર કરવા પ્રયત્ન કરો અને આત્મા રૂપ ધરની વાત કરવી. સુવિચારણા કર્થ છે કે હે સુમનિ વેબ ! તું ઘરની બરાબર સંભાળ રાખ. મહ પરિણતિરૂપ નિભાવ ગેટે ચોરી કરીને આત્માની શાનદાન
SR No.522064
Book TitleBuddhiprabha 1914 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy