________________
અ યામ સ્તુત.
૧૦૫
* *
* * * -
- -'
* * * * * *
* * *
* * * *
* * *, * * *
* * * = =
= = = = =
=
કમ,
-
-
૪
---
ચારિત્રમ દ્ધિને લુંટી લે છે માટે તેને માના સ્વભાવ૫ ઓરડાને સંવરરૂપ તા . આના ક કમાવ ૫ ઓરડામાં અનંત ઘણી ઋદ્ધિ રહેલી છે, તેને સંવર ૩૫ તાળુ તો તેમાં નવ રૂપ ચારનો પ્રવેશ થઇ શકશે નહિ. આત્માના સ્વભાવ ૩૫ ધર્મનના માર્ક : ચાર ચોરી કરે છે અને તેથી આત્મધર્મને નાશ થાય છે માટે મહાપ ચારાના પવેશ નિવારવા સંવર તાળુ દેવાની જરૂર છે. સર્વ ની આત્મરૂપ ધમકપ ધાની ચોરી કરનાર મોહ ચોર છે. આત્માના સમભાવનું રક્ષણ કરવા માટે સંવરની આવશ્યકતા છે. સમભાવ સામાચિકમાં સ્થિરતા ધારણ કરવા માટે આત્મ સ્વભાવરૂપ આરડે છે મુમતે નમે સંવરભાવનું તાળું ડો. સુવિચારણા પુનઃ સુમતિને કહે છે કે હે સુમને ! આત્મારા ઘરમાં બકર મારતા ચાર કપાયરૂપ પણ પ્રાદુર્ગક ) આવે છે માટે તેને આત્મારા ઘરમાં આવવા ન દો અને તેમજ તેઓને સત્તાની અપેદાએ ઉભા પણ રહેવા ન દે. ચાર કાવ્યને વારવાથી અને તેઓના મૂલ થકી ક્ષય કરતાં આત્માની સોનાદિક રાતિ પ્રાદુર્ભાવ થાય છે. ધ, માન, માયા અને લોભ એ ચાર પશુ જેવા લાગે છે કારણ કે અને દામાં પરણાની કે અરસાનીને પોતાના સંસ્કાર કરાવે છે. પણ એ ચારથીજ આમા ચારાલાલ ગોનિમાં જન્મારા મરણવ પરિભ્રમણ કરે છે. સુમતિના પનિ અનકાપી છે તને કલા તેને ઠગનાર ચાર કાવ્યો છે. ચાર કપાયે ઉદયમાં
Lી *િ - અનct :બ આ છે. આમાના અસંખ્યાત પ્રદેશ એ ચાર પાડ્યો માં દલિ સત્તાં થકી બવમાં હોય છે તો પણુ મહાદુઃખને દેવાવાળાં પરિણામે થાય છે. રામબાવ રામાવિકમાં રહેનાર સાધુએ એ ચાર પાને ઉભા પણ ન રાખવી જોઇએ,
ત્યાં સુધી ચાર કપાલને ત્યાગને ખરા ખાત્મભાવ પ્રગટ થતો નથી અને તેના પરિવાર કરવા માં દાઝ ઉભવની નથી ત્યાં સુધી એ ચાર કાચનું સામ્રાજ્ય મન્દ પયું નથી. સુવિચારો કહે છે કે હે સુમતિ! તું આત્મારૂપ ખાના ખુણેખાંચરે પણ એક ક્ષણ માત્ર એ ચાર કથા ન રહે. તેમ પત્તિ કરે. જે તેઓને એક દાણ માત્ર વાર પણ ઉભા રહેવા દીધા તો કડો વર્ષ સુધી પોતાની રાત્તા ચલાવે એવું સંસ્કાર બળ પ્રગટ કરશે માટે મારું વચન અવણ કરીને તેણે ણે આત્માના અસંખ્યાત દેર ૫ ઘરમાં દષ્ટિ દેતી રહે અને કઈ કપાય ગમે તે શું કારણ પામીને એક માત્ર પણ વાસ ન કરે એ નીશ યાર રાખે. આમાના પ્રદેશમાં કે વિભાવે સરકાર ન પડે એ પગ રાખ અને કદાપિ કોઈ કાયને પ્રવેશ થયે એમ લાગે તો તુર્ત તેને દૂર કરે અને પ્રતિક્રમણ બાવડે તેના સંસ્કારને પણ મૂળમાંથી બાળી નાખ, નહિ, તે તેઓ મારવાડ ભૂમિમાં લીડનાં ઈદની પઠે રહી જતાં ચોમાસા જે પ્રસંગ પ્રાપ્ત થતાં પરાર્ધની સંખ્યામાં પ્રોટી નીકળશે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં ચાર કવાયની કોઈ પણ પ્રકૃતિ ન રહેવી જોઈએ. ચાર કષાયના સંસ્કારો અન્ય ભવમાં તીડનાં ઇંડાંની પેઠે કારણે સામગ્રી પામી પ્રગટી નીકળે છે અને આત્માના સમભાવ રૂપ ધર્મને નાશ કર્યા વિના રહેતા નથી. આ પ્રમાણે સુવિચારણારૂપ સા પિતાની સુમતિરૂપ વધૂને શિખામણ આપીને તેને આમાનાં સુખને સ્વાદ ઘામ કરાવવા માટે કયે છે કે જે તે જિનશ્વર મુની વાણી શ્રવણ કરીશ તો ક્ષનાં સુખ પામીશ. શ્રી વીરાગ રાધાની વાનું શ્રવણ કરવાથી ને ઇન્દ્રિયાતીન આત્મસુખનો અનુભવ આવશે અને પરિણામે આત્માનું સુખ પ્રગટાવીને તેને સ્વાદશ માટે તું દરરો૧૮ આવક કર્તવ્ય કપિ બી જિવાનું શ્રવણ કર. શી જિનવાણીનું શ્રવણ, મનન