SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિાભા. અને નિદિધ્યાસન કરતાં બહાદિક ચારને જીતવાના ઉપનું જ્ઞાન થી અને આત્મારપ ગૃહન નિર્બળતાનું પ્રાકટય થશે. સુવિચાર આ પ્રમાણે રાતિને શિખામણ આપને હવે આત્મગ્ર સંબંધી જે કંઈ વિશેષ જ્ઞાતવ્ય છે તથા કર્તવ્ય છે તેનો વિવેક કરાવાને નીચે પ્રમાધેિ છે:-- बरनो खुणो कोल सणे छे, बहु तुमे मनमा लावोजी । प्रमाद पलंगे प्रीतम पोल्या, प्रेम करीने जगावोजी । भावसूरि कहे नहि ए कथलो, अध्यातम उपयोगीजी। सिद्धायीदेवी सानिध्य करेवी, साधे ते पद भोगीजी ॥४॥ વિવેચન-–આત્મા રૂપ ઘરને આયુષ્ય રૂપ એક ખુણા છે તેને કાળાપ કાળ ખણે છે એ વાતને હે સુમતિ વધુ તમે મનમાં લાગે. આત્મા મનુષ્ય ગતિમાં અમુક ર સુધીનું આયુધ બાંધ્યું છે. અંજલિમાં રહેલા જળની પડ ક્ષણે ક્ષણે આપ ઘટે છે. મરોપ અને પોપમનાં આયુષ્ય પણ ખૂટે છે. આજકાલ કરતાં આયુખૂટી જાય છે. એવી કે બુરી નથી કે જેના ભાણુથી અમર રહી શકાય. ગામ ચાને શહેરની વસ્તી કરતાં સ્મશાનમાં મળેલાઓની વસ્તીનો આકડે માટે હેય છે. કયારપ ઘરો અને સાથે સાથે કોળ૫ કી બચ્યા કરે છે તેથી તે અતે નષ્ટ થયા વિના ન રહેનાર નથી. કયા મલ કાચા ચણતર છે તેનો નાશ થયા વિના રહે નથી. માટીની કાપ તે રાખ થઈને માટીમાં મળી જાય છે અને તેનાં ઘરબાર કરવામાં આવે છે અને તેમાં તેના વંશ રહે છે. જે શિર હાકે પૃથ્વીને અને પતિને કંપાયમાન કરતા હતા તેઓના શરીરની માટી વગેરે અનેક પર્યાય થઇ ગયા. જે ઘરને તેણે ક્ષણે કાળરૂપ કાળ છેદતા હોય તે તે અંતે પડયા વિના રહેતું નથી. અરે પામર પ્રાણી તું મનમાં ચેત. ,િ ચન્દ્ર અને નાગેની કાયા પણ આ વિશ્વમાં અમર રહી નથી તો પશ્ચાત અને સામાન્ય વાની તો શી વાત કરવી. છે સુમત ! તું કાયા ૫ મંડેલમાં માદર પ પલંગમાં મોહભાવે સુઈ રહેલા આત્મસ્વામીને જાગ્રત કર ! નિદા, વિષય, વિકથા આદિ માંદોમાં લયલીન થવાથી આત્મસુખની ગંધ પણ અનુભવાતી નથી. ઉલટી દરખની પરંપરાની વૃદ્ધિ થાય છે. હારા આત્મવામાં અનાદિકાળથી પ્રસાદ પલંગમાં પોઢી રહ્યા છે તેથી ઘરનો અને કેળ બળે છે તેની પણું તેમને માલુમ પડતી નથી અને તેથી આમવામીના લાભમાં કેટલી બધી હાનિ થાય છે તે દ્વારા વિના અન્યની આગળ હું શું જણાવું. પ્રમાદરૂપ પલ માં પોઢયા બાદ આત્મસ્વરૂપનું ભાન રહેતું નથી. આમાની પોતાનું ભાન ભૂલીને ઘોર નિદ્રામાં ઉધે છે ત્યારે તેમની ઋધિનો નાશ થાય છે. સર્વનો નાશ કરનારી નિદા છે. જે મનુષ્ય નિદાં વરા થાય છે તેની વહિને સર્વથા પ્રકારે નાશ થઈ જાય તો પણ તે ઘેર નિવામાં રત હોવાથી કંઈ પણ અબાધી શકતો નથી. આત્મા ને નચત થાય છે તે પિતા ઋદ્ધિને ના થવા ન દે. આમાના જ્ઞાનદર્શન ચારિત્ર અને પર્યાદિ ગુણેનો આવિર્ભાવ કરવો હોય તે નિદ્રાનો પરિહાર કર્યા વિના છૂટકો નથી. સુવિચારણા કર્યો છે કે ઉત્તમ પત્ની પોતાના સ્વામીને જાગ્રત કરે છે અને તેની ઉન્નતિમાં કીતિનો નિશ્ચય કરે છે. આ સ્વામીને જાગ્રત કરવા એ હારી ફરજ છે માટે હે સુમને ! તું મિષ્ટ શબ્દ કથીને રૂાગ્રત કર કારણ કે હવે નગ્નત ર્યા વિના તેના અને તારા ઉદ્ધારના અન્ય ભા નથી. સુમને ! તારા વાનીને પ્રેમભરી :થી જગાડતાં તારા ઉપર ગુસ્સે થવાના નથી. જે સ્ત્રીને પોતાના સ્વામી પર વિશુદ્ધ પ્રેમ હોય છે
SR No.522064
Book TitleBuddhiprabha 1914 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy