________________
hભ નિ.
તેના ઉપ તેના સ્વામી ગુણે થતા નથી. આત્મસ્વામી જ્યારે જાગ્રત થશે ત્યારે આત્માના અસંખ્યાત દેશમાં કેદની વેરા કરવાની હિમ્મત ચાલી શકશે નહિ અને આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ગાંધી સોનામાં અનંતગુણ વૃદ્ધિ થશે એવું નું નિશ્ચય અવબોધ. ભાવપ્રભસૂરિ કહે છે કે એ કલા-કુલે નથી અર્થાત નકામી અર્થ વિનાની કથની નથી પરનું અધ્યાત્મ જ્ઞાનને ઉપયોગી એવી આમ નવ વિચારણની વાત છે તેને અનુરમાં અનુભવ કરવાથી તેના સાર શ્રી શકાશે. આત્મજ્ઞાન અને આત્મ ચારિત્રને ઉપયોગી એવી આ અધ્યાત્મ વાણું છે. સુત ના રૂપ સિદ્ધાયિકાદેવી, આત્માના પરમાત્મ દશા કરવામાં સહાય કરનારી છે. બે પ્રકારના શ્રી વીતરાગ ધ કહ્યા છે. ન ધર્મ અને ચારિત્રધર્મ. પ્રથમ ત ધર્મની પ્રાપ્તિ થાય છે અને પાન ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે. જિનવર કાન સિદ્ધાંતોને મૃત કહેવામાં આવે છે. બત નાનને એક સિદ્ધાયિકા દેવીની ઉપમા આપવામાં આવે છે. સિદ્ધાયિકાદેવી શ્રી તીર્થંકરની અધિષ્ટાત્રી દેવી છે તે ભય છેને ધર્મની આરાધના કરતાં સહાય આપે છે તદત શ્રુત જ્ઞાન ૫ સિદ્ધાધિ દેવી અધ્યાત્મ જ્ઞાન પરિકૃતિમાં સહાય કરનારી છે. શ્રુતજ્ઞાનના પડન, પાઠન, મનન, મરણ અને નિદિવાસનથી અંત્મ પરિણતિની શુદ્ધિ અને તેની વૃદ્ધિ થાય છે. અધ્યાત્મ જ્ઞાન અને અધ્યાત્મ ચારિત્ર પરિણામે પરિણામ પામતાં ઉજજવલેશ્યાની વૃદ્ધિ થાય છે. શ્રુતનાન૫ સિદ્ધાયિકા દેવીની આરાધના કરતાં અધ્યાત્મ ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને તેથી કર્મથી રહિત એવું સિદ્ધપદ પ્રાપ્ત કરી શકાય છે અને તેથી સિદ્ધનાં અનન્ન રસુખ દી શકાય છે. અતવ સુતજ્ઞાનરૂપ સિદ્ધાયિકા દેવીની આરાધના કરવાની ખાસ જરૂર છે. આ પ્રમાણે ભાવરિ અધ્યા બની છેકહે છે. પ્રથમ સ્તુતિમાં એક એક જિનેધરની સ્તુતિ કરવામાં આવે છે. બીજી બેયમાં સર્વ તીર્થકરો, ત્રીજમાં જિન વાણી અને ચોથીમાં શાસન રક્ષક દેવી એ પ્રમાણે અત્ર થોયોમાં રન અવલોકવામાં આવે છે. આમ તરવસાન બાદ અધ્યાત્મ ચાવમાં કહેલી અધ્યાત્મજ્ઞાન થાવા વારંવાર મનન સ્મરણ કરવા ચાપ છે. ચાર થયોમાં કહેલો ભાવને જે ભવ્ય હવે સમજે છે અને આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ઘરની ઉત્તમના કરવા પ્રયત્ન કરે છે તે ભવ્ય ઈ સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થઈને પરમાત્મ પદ પ્રાપ્ત કરે છે.
ૐ શાન્તિઃ ૨
તુવંતી સ્ત્રીને ૩પ
રિક્ષા.
(લેખકઃ–શાહ ભેગીલાલ સાંકળચંદ. માણસ.) जो पुष्फयवाहं जाणिउण-नहु संकइय नियचित्ते । छिबइय भंडगाइ सस्थय दोसा बहु हुंति लन्छी नामइ दूरे, रोगायंका इवंति अगवरयं । घर देवयाओ मुचंति, तं गेहं जे न वजंति जई कहवि अणाभोगा, पुरिसा छिबंति तिय महिलाए । पहायम्स होइ सुद्धि, इयं भणियं जो इस सथ्थेसु ॥ ३ ॥