________________
જીવન અણિમાલા.
जीवन मणिमाला.
1 આત્મવક જેવા આએ કાઈ મૂર્ખ નથી.
22
૨. વર્તન અને સદ્ગુણ એ મુન્દર લતાને વર્તન રૂપી સુંદર સુંદર મહેાર આપે છે. ૩ વિશ્વમાં કઠીણમાં કઠીણ વાત પેાતાને આળખવું એ છે, કાઈ પણ ખાળત કરવામાં કલાકોના કલાકો ગાળી કારવા પહેલાં તે કામ હાથ ધરવા જેવું છે કે નહિ, તે બદલ વિચાર કરવામાં ચેડી મિનિટો ખર્ચવી ઉત્તમ છે.
k
૪ આપણા સકતને આપત્તિનાં રાણાં રાતાં બેસી રહેવું ન ભેઇએ અને જે તમારાથી કોઈ પણ રીતે નિવારણ થઈ શકે તેવું ન હોય, તે બદલ શોક કરવો નહિ.
૫ ગેરસમજ એ વમમાં પડેલું ક્ષેત્ર છીદ્ર છે. તે તુર્તજ ચાંધવામાં આવે તે માત્ર સાદારાધીજ સરે છે. તેમજ ઘેડી સમવ્રુતીથી મહેનતની પ્રથમજ ગેરસમજ દૂર કરી રાકાય છે, ૬ આળસ એ ચેનથી નિરાંતે પ્રવાસ કરનાર મુસાફર છે, તેને ગરીબીએ ઝટપટ આવી મળે છે.
૩ શિક્ષણમાં કેવળ જ્ઞાન સપાદનનેજ અંતર્ભાવ થાય છે એમ નથી. આપણે અને જગત એ એમાં એકતાનતા ઉત્પન્ન કરીને, તે કાયમ રાખવાનું કાર્યક્ષમ એવું મનઃસામર્થ્યની પણ તેમાં ગણના કરવી જેએ.
13
૮ સેટી જેવું વિશ્વાસનું અલ નહિ.
વિશ્વમાં દરેક પર અન્ધુભાવ-ને પ્રેમ દ્રષ્ટિ રાખનારનો કોઈ પણ દુશ્મન હાર્ટ કેન્દ્ર નહિ. ૧૦ ૬ ખાવા માટે જીવવું !” કે “ વવા માટે ખાવું તેને વિચાર કરી ? ૧૧ જતી જાણતાં આવડતું હોય તેણે મરી જાણતાં શીખવું. જો એ કારણ પહેલા કરતાં બીનું વધુ મહત્વનું છે.
૧૨ હું અને હાર્ એમ એલવાને ધારવા કરતાં આપણે ને આપણું એમ એલવું ને ધારવું એ હુ સુન્દર ને વિચારણીય છે.
૧૩ લક્ષ્મી માઈ જાણનાર કરતાં ખરચી જાણનાર વિરલા છે. કારણુ હજારો માણસ કખાય છે, પણ ખરે રસ્તે તેને સપયોગ વિરલાઓજ કરે છે. સખાલ.
काव्य कुंज.
----
સાન !
લકી પ્રાપ્તિ હેતુ જ્બભુ પર કે હા કર્તવ્ય નહિ અભિલાષાસે રમ્ય વસ્તુ જબ કોઈ હૈા સ્મર્તવ્ય નહિ; રત્નચિત પ્રાસાદ ખેર, લઘુ પણકુટીમે ભેદ અતિ દુ:સહ દુ:ખ સહેને પરભી મનમે પ્રિય પદાય પર પ્રેમ આર અપ્રિય પર કહ્યુ દૃન અપકારીસે ભી જમ્ લેના હૈ પ્રતિ
નહિ, નિર્વેદ હેિ. ધ નહિ, શોધ નહિ;