________________
અક્ષય મિલન.
પ્રકરણ ૩ જી.
લક્ષાવિવિધ રાત્રુઓની, ભયકર તરવારો સામે જે ધીર વ જેવે મજબૂત બની ઉમે રહ્યા હતા, તેજ વીરપુ ંગવ-તેજ લલિતસિંહ માત્ર મેન્દ્ર હરિ દ્રષ વ્યક્તિ નેત્ર દ્રષ્ટિયા પરાભૂત ખની ગયો છે. એકાદ દુર્ભેદ્ય પાપાણદુર્ગમાં જે રાખી મુક્યું હોય તેમ સેનાપતિ લલિતસિંહ ધૈર્ય ગાયને પોતાના હૃદયમાં સુરક્ષિત રાખ્યુ હતું; પરંતુ ગઈ કાલ સાયંકાળે, એ કૃષ્ણવર્ણ નેત્રાની, સલ, સમભ્રમ દ્રષ્ટિએ, તે દુર્ગના તટપર જબરજસ્ત આઘાત કરવાથી આટલા દિવસ રક્ષણ કરેલુ ધૈર્ય એક ક્ષણ માત્રમાંજ ધૂળમાં મળી ગયું. પ્રસન્નતાની જગ્ય વ્યાકુલતાઐ લીધી, શાંતિની જગ્યાએ વિવ્યથા આવી મેઢી, તે ધૈર્યને બદલે આતુરત આવી ઊભો. હા ! પ્રેમ હારી ચૂંટા એવીજ છે.
મેા કૃષ્ણવર્ણ ઝભે વાણુ કરી, કમરમાં કટારી ખાસી, આપણા તરૂણ લલિતસિંહ રાત્રિ પડવાની રાહ જોતા પોતાની ગચીપર આંટા મારી રહ્યા છે. મનાગત સુન્દરીન મિલન માટે, તેની સાથેના વાર્તાલાપ માટે, લગ્ન માટેના લક્ષાવધિ સંકલ્પ વિકલ્પમાં મક ખાતા આપણો તફહ્યુ સરકાર, સામે ચમકી રહેલા અનત દીવાઓથી પોતાની તન્દ્રામાંથ ઝબકી યા, ને રાજમહેલમાંના અંતઃપુરાધાનની ભીંતનક દોડી ગયા તેમ એક શાર્દુલ હરિણપર કુક્કો મારે તેમ કાટ પર કુદ મારી તે પર ચઢી ગયા અને ઉદ્યાનની અંદર ઉતરી વિજ્યવંત-પ્રસન્ન મુદ્રાથી ઉભા રહ્યા.
ભુવનવિજયી વીર લલિત ! એક ચાર પ્રમાણેન્દ્ર ચારી કૃપાથી, રાજ્યભૂવનમાં, રાત્રિના સમયે પ્રવેશ કરવા તને જે છે? નહિ !ન! પાછે વળ
*
*
વાંચકવ્રુદ ! હવા ! પેલા સામેના બકુલ વૃક્ષ નીચે, કમળ તૃણુ શૈયા ઉપર, સધ્યા તારાની માક, શીતળ મદ સુવાસ આસ્વાદન કરતી પેલી સૌંદર્યની પુતળી કાણુ છે? તેના ખેાળામાં પુષ્પા પડયાં છે તે તેજ પુષ્પાની તે સુન્દર માળા ગુંથી રહી છે. ખાળા ! મુકી દે, એ કંટાળા ભરેલું કામ મુકી દે, હારી એકાદી પરિચારીકા ઘણી ખુશીથી તે માલા ગુથશે, પણ ના ? પ્રિયજન માટેની ભાળામાં એકલાં પુષ્પો ગુચાતાં નથી. તે પુષ્પાને ગ્રંથવા હૃદયના તાર તે બિચારી દાસી ક્યાંય લાવે ! અહા ! ગુ ંથતાં ગુંથતાં તે આલા અચકી ! ને પોતાની કોમલ કરાંગુલી પકડી નીચુ નેઇ રહી છે!
અહા ! શું સુન્દર સ્વરૂપ ? કેવું નિર્મળ લાવણ્ય ? કેવું વિનીત ભાવપૂર્ણ મુખકમલ ? કેવું અનિર્વચનીય યાવન ? વાંચક અન્તુ ભગિની ! તમારી કલ્પનામાં તે રૂપરાશી મૂર્તિ ખડી ચૈઇ શકે છે ? મંત્રખલથી પરિવતિ કરેલી લમ સિવાય આ અનેરમ—નિર્દોષ પુતળાનું સાક્ષાત્કાર વર્ણન કઈ કલમ આપી શકશે ? કલ્પી શકો ? એ કાણુ છે.
એજ કાંચી રાજ્યકન્યા વિન્ધુનાલા ! અત્યારે તે પોતાના કાર્યમાં શિથિલ છે, ને તેની ઉદાસિન દ્રષ્ટિ, કાઇ પણ દૂર અતિ દૂરના ચિંતન સાત્રાત્યમાં બ્રહ્મણુ કરી રહી છે. રાજનંદિતા વિદ્યુન્ગાલા કાઇ પણ જાતના ઉંડા વિચારમાં લીન છે, તલીન છે. તે શું વિચાર કરે છે ! કાણું કહી શકે ?
રાજકુમારીના એકાંત હૃદયમંદિરમાં, આજ આ નિઃસ્તબ્ધ, શાંત માયકાને કોઇ પ્ણ એક પરમારાધ્ય દેવતાની આરતી ઉતરી રહી છે, ત્યાં જુવો ! વૃનના સુગંધી ઉપ ધુમાડા જેવા એક દીર્ય નિઃશ્વાસ સાયકોળાના વાયુમાં મળી ગયા, અને સુકુમાર પુષ્પ પાંખડી