________________
૧૧૮
પ્રકરણ ર છું. આજ કાંચીનગાર નિવાસીઓને આનંદ મા સભા જ નથી. નગરના રાજમાર્ગ વા પતાકાથી અને શીતળ જળ-કુસુમથી રળિયામણુ કરી મેલ્યા છે. સફેદ હવેલીઓના દારમાં કેળના થાંભલાને શીતળ જળના કોરા કુંભ ? કોઈ ધારે અશોકપલ્લવના તોરણ તે કેઈ હારે પુષ્પમાળાઓ છલી રહી છે. નોબતખાના પિતાના અવાજથી સમયની માંગ લિકતા દર્શાવી રહ્યાં છે. મેદાની બારીઓ ને અગાસીઓ કમલનયનીઓનાં કુતુહી પણ નેત્રોથી ઉભરાઈ રહી છે. અસંખ્ય દિપમાળાઓ નક્ષત્ર જેવી ચમકી રહી છે, અને એટલામાં તે આહા ! અસંખ્ય પુરૂના જયધ્વનિ અને કોમળ કંઠમાંથી નીકળતા મંજલ અવાજોના મિશ્રશુથી ગગનમંડળ મેદાઈ જતું હોય તેમ જણાયું.
એક જાતિવંત પણ પ્રચંડય સુન્દર અશ્વ પર વીરચિત તબ પ્રમાણે સ્વાર થઈ નગરના સિંહદારે થઈ પ્રસન્ન મુદ્રાથી પ્રવેશ કરનાર આ વીર પુંગવ લલિતસિંહની તેનેમય દિવ્ય કાંતિ જુઓ. લક્ષાવધિ યવન સેનાને પિતાના બાહુબળથીજ સ્વાત કરી શત્રુના લેહીથી તરબોળ થઈ રહેલી–રાખચિત પિતાની પ્રિય નવાર કાંચી રાજાના ચરણ કમલમાં અર્પણ કરવા તે ઉત્સાહ ભેર જાય છે. ને તેને માટેજ આજના આ અવસર-સવ–છે. વિજયવંત લલિતસિંહને કચીનગરની પ્રજા ઉત્સાહભેર નગર પ્રવેશ કરાવે છે.
પરંતુ સેનાપતિના સ્વાગનાર્થ જે ઉત્સવ ને આડંબર ચાલી રહ્યા હતા, તે તરફ તેનું મુદ્દલ લક્ષ નથી. ગચીએ ગવાક્ષોને બારીઓ પરથી જે પુરનારીઓ તેનાપર અવિરામ પુષ્પ ટિ કરતી હતી. તેના તરફ લલિતસિંહ દષ્ટિપાન પણ કરતો નહત. પ્રખર તાપથી તપેલા અરષ્યમાંથી તરસથી વ્યાકુલ થયેલા–સરોવર પ્રતિ દોડતો જતે “પ્રવાસી' રસ્તે દોતાં પિતાના માથા પર ખરી પડતાં વૃક્ષરાજીનાં સુકાં પાદડાંની ૬ તિલમાત્ર પણ દરકાર કરે છે? જેનું હદય, કઈ “ચીજ માટે અધીર બની ગયું છે, એવા વીર લલિતસિંહને, પોતાના પર વરસી રહેલાં અતુલ માન સન્માન, સુકાં પાંદડાં જેવાં નીરસ, તુચ્છ, અને કડીનાં જ લાગતાં હતાં.
ચાલતાં ચાલતાં છેવટે લલિસંહને ઘડે જ્યારે અંતઃપુર પ્રાસાદ સામે આવી પહો , ત્યારે તેણે તેની લગામ ખેં પકડી, કે તુર્તજ તે જાતિવન અશ્વ ક્ષણભર ઉભો રહ્યા. લલિતસિંહે નૃગુકુલ–ને એ ક્ષણભર તે પ્રાસાદના ગવાહ તર કરિ કેરી. લજજાથી આરત-વ્યાકુલ બનેલાં બે સ્નિગ્ધ વિસ્મય પૂર્ણ ચનીયાં પિતાની તરફ અમિ વરસાવી રહ્યાં છે અને અનિંઘ, કેમલ, કરકમળથી પોતાના પર ફેંકાયલી-પ્રેમ-પુષ્પમાળા, પિતાના પાપર થઈને ભયપર પડેલી છે, એમ લલિતસિંહે સ્પષ્ટ જોયું-અનુભવ્યું. તુર્તજ તરણ સેનાપતિએ પિતાના ઘોડાપરથી કુદી પડી, જમીન પર પડેલી-નિએ સુકુમાર બલા જેવી
અનાદ્યાને પુષ્પ ” જેવી તે પુષ્પમાળા બહુ માનપૂર્વક ઉપાડી લીધી. અને પ્રથમ બર્ન ચઢાવી પછી પિતાની કટારીને માથે ભેરવી, અને પુનઃ એકવાર કૃતાર્થ-કૃતજ્ઞતા ભરેલી દ્રષ્ટિથી ઉંચુ જોયું, પણ તે વખતે ગવાક્ષના દાર આકાશમાંથી ડેકી કરતા હરિ નેત્રવાળા ચંદ્ર તે ક્યારનેએ અદ્રષ્ય થઈ ગયો હતો.
એક દીર્ધ નિઃશ્વાસ નાંખી લલિતસિંહે પિતાને ઘડે દાવ્યો ને કાંગી નૃપ સમક્ષ હાજર થશે, ને રાજા તથા પ્રજા તરફનાં બહુ માન સાથે-કુલાતી છાતીએ વિદાય થયા.
આજે તેણે સુખ, આબાદી, માન, ને કીર્તિના શિખરે પિતાનું સિંહાસન માંડયું હતું.