SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 132 બુદ્ધિપ્રભા. થવા આવતા. સંઘમાં પણ તેઓશ્રીનું ઘણું વજન ૫ડતું. અન્ય ધર્મએ પણ જેમણે માનની લાગણીથી પ્રેક્ષતા હતા. તેમના શુદ્ધ ચારિક પના પ્રભાવે વ્રત નિયમાદિનું સારી રીતે વિષ્ણુ થવું. તેમનો અમૃતમય ઉપદેશ શ્રાવક, શ્રાવીએ શાંતતાથી સાંભળતાં, તેમ તેઓશ્રીનાં વચન તેઓ અધર ઝીલી લેતાં. તેમ તે મુજબ વર્તન પણ કરતા હતા, તે તેમના ચારિત્ર્ય ઉપરથી સ્પષ્ટ સમજાય છે. બીજું, આ માત્માને સમયને અનુકુળતા વારી ક્રિયાને ઉદ્ધાર કરવાની ઘણું જરુર લાગી તેથી તેમણે ક્રિયા ઉદ્ધાર કર્વામાં પિતાના આત્માનો ઘ૮ બાગ આવ્યો અને પિતાનું , પાર્થ તેમાં ઘણું જ રેડવું. એ ખુલ્લું છે કે જયારે ભારે મહાત્માએ આ વસુંધરા ઉપર જ-મ થાય છે જ્યારે જ્યારે સમયને અનુકુળ કુદ વસ્તુની જરૂર છે તે પિતાના ના લોચનધી જઇ તે તે વસ્તુ અથાગ મહેનત અને દગીના નખ પણ અમલમાં લાવવાનું ચુકતા નથી એવું આપણે પુરાતન તિહાસ અવલોકન કરીશું તે તેને આપણને સહસ્ત્ર દાખલા આપણી દમિયાંદા આગળ મોજુદ થશે. તેવી જ રીતે આ મહાત્માને લાગ્યું કે હાલમાં ચારિત્ર્યને અંગે શિથિલતા બહ છે માટે પ્રથમ તેને ઉદ્ધાર કરવાની જરૂર છે તેથી તેમણે કિયા ઉદ્ધાર કરી જૈન શાસનમાં થયેલા મહામાઓની નામ માલાના મણકામાં પોતાના નામને મણકો પરોવી અમરનામ સંપાદન કર્યું. વળી આ મહાત્મા માશીલ પણ બહુ હતા. એક વખત વિજાપુરમાં તે અર્થફીલ જવા ગયા હતા. તે મુસલમાની ઘેરથી દર બે હતા છતાં કેટલાક ભાળ મુસલમાનોનાં છોકરાંએ કાંકરી ચોરી કરી સાધુ મહારાજને જ હરાન કર્યા હતા. આ વાત મહાજનને જાણ થતાં તેમણે તે લેને શિક્ષા કરવાને પ્રવૃત્તિ કરવા માંડી પણ આ મહાત્માએ તે પ્રવૃત્તિ અટકાવી એટલું જ નહિ પણ તે બાળ જવા પર દયા વિનંતવવા લાગ્યા. ધન્ય છે આવા મામાને. ખરેખર તેમના ચારિત્રની ઉત્તમતા બનાવવાને આ એકજ દાખલ પુરત છે. તેઓના ચેલા પૈકી મુનિ મહારાજ સાગરજી એ હમણ છે વખત પર દેવલોક પામવા છે તેમના વડા શિષ્ય બુદ્ધિનિધાન, બુદ્ધિસાગર સૂરિજી મહારાજ છે જેઓ હાલ માણસામાં બિરાજે છે તે બાળ બ્રહ્મચારી છે. તેમના જ્ઞાનની શાસ્ત્રના, બુદ્ધિ ચાતુર્યતા, વાક્પટુતા ઘણાજ પ્રશંસનીય છે. તેમજ તેઓશ્રામાં સમયને જાણપણું ઘણું દિસ છેતેઓનું જેઓએ વ્યાખ્યાન સાંભળ્યું હશે યા તેઓને તેઓએ જાતે અનુભવ કર્યો હશે તેમને તેમની વિદતાની ખાતરી થઈ હશે તથા તેમની ન કોમ પ્રત્યેને તીવ્ર લાગણી તેમજ સાસનાતિનાં નાનાં બિંદુઓ તેમના રોમેરોમ સ્પર્શી રહેલાં અનુભવ્યા વગર રહ્યા નહિ હશે. વળી જેવા પોતે વિદાન છે તેવા પાતે શીઘ્રતાથી લીવો પણું બનાવી શકે છે તે તેમના કુંક સમયમાં બનાવેલા ભજન પદ સંગ્રહ ભાગ સાન ઉપરથી સહેજ સમજાશે . આ ઉપસ્થી તેઓ હેબની કવીત્વતિ પણ કંઈ અજાયબ તરેહની છે એમ કહ્યા સિવાય ચાલતું નથી. જેને પોતે કવિ બતાવી શકે છે તેવા લેખક પણ છે તે તેના સ્થાપિત અ યાત્મ જ્ઞાન પ્રસાર મંtળ તરફથી પ્રકટ થએલ 30 ગ્રે ઉપરથી વાંચક વંદને તેને કહેજ ખ્યાલ આવશે. વડતા તેઓ જેનોના સામાજીક સુધારણાના પાણુ ખરેખરા હિમાયતિ છે એટલું જ નહિ પણ તેના સાથી છે. આ મુનિશ્રી જૈન કોમની જે સેવા બજાવી છે ને બજાવે છે તે વિષે જૉ કે બોલવા બેસીએ તે બા, બોલાય તેમ છે.” છે. શ્રી વીર પરમાત્મા પ્રત્યે અર્જ કરું છું કે હે દયાળુ પ્રભો ! જેન કામમાં આવા હરે વિર રત્નો પાકે, સામનો ન થાઓ, જ્ઞાનની વૃદ્ધિ થાઓ. એવું ઈછી વિરમું છું.
SR No.522064
Book TitleBuddhiprabha 1914 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy