________________
બુદ્ધિપ્રભા.
महात्मा रविसागरजीना चारित्र्य उपरथी उद्भवता विचार.
(લેખક:-શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ.) મહાત્મા રવિસાગરજીનું ચાધિ અવલોકમાં આપણને સ્પષ્ટ સમજાય છે કે તેઓશ્રી ખરેખર પવિત્ર સંયમ પાળક હતા. દુનિયામાં વૈરાગ્ય ત્રણ પ્રકારે ઉત્પન્ન થાય છે. (૧) મોહગર્ભાત, (૨) દુ:ખ ગમત અને (૩) દાન ગમત. તેમાં જે જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય છે તે સૌથી ઉત્તમ છે. શ્રીમદ્ રવિસાગરજીને જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય થયો હતો. સંસારની વિચિત્ર દિશાનું સ્વરૂપ તેમણે પોતાના જ્ઞાનથી અને પોતાની દીર્ધ દ્રષ્ટિથી અવળ્યું હતું. આજ કાલ જે કેટલાક આજીવિકાના દએ કે અમુક અમુક જાતની સારી ઉપાધિમાંથી મુક્ત થવા માટે યા નહિ તો અમુક પ્રકારની લાલસાએ તૃમ કરવા માટે વૈરાગ્ય ધારણ કરે છે પરંતુ તેવી રીતે મહાત્મા રવિસાગરના સંબંધમાં નહોતું. તેમનું લોબિંદુ તે ફક્ત આત્મિક દિશા પ્રાપ્ત કર્વા તરફ જ પચાણ કરવાનું હતું. દિક્ષા આપવાના સંબંધમાં આ મડામા વિચારે ખરેખર પ્રશંસનીય હતા તે તેમના ચારિત્ર ઉપરથી રપ સબજાય છે. શ્રીમદ રવિસાગરજી પ્રથમ ખાતરી કર્યા બાદ દિક્ષા લેવા આવનારને દિક્ષા આપણા નવાતા. હાથમ છેડા વખત તેને પિતાની પાસે રાખીને તેનાં આગ, શ્રદ્ધા, સ્વભાવ વિશે તપાસીને પછી દિક્ષા આપતા હતા. એક વખતે એક થા કે વિસાગર પાસે દિલાની માગણી કરી, તેથી તેને પોતાની પાસે એક દિવસ રાખે છે, પરંતુ તેઓશ્રીને માલમ પડયું કે આ પુરૂષ દિક્ષા લેવાને ગ્ય નથી તેથી તેને દિક્ષા આપી નહિ. ધન્ય છે આવા મહામાને ! આજ તો “બ બે છે ને જે આવે તે ખ."ખરેખર રિક્ષા આપવાના સંબંધમાં આવા મહાત્માઓનું જે અનુકરણ કરવામાં આવે તો સાસનને કેવો ઉધાત થાય. પરંતુ ક્યાં માન મસ્તાન થઈ કરતું હોય, લોભ લાલચ છેડતું હોય નહિ અને અદેખાઈ કેડી મુકે નહિ એવું વાતાવરણ જ્યાં છવાઈ રહ્યું હોય ત્યાં પાત્રાપાત્ર લેવાની તે પછી જરૂરજ કવાં ર.. દિક્ષા આપવાની પ્રશંસનીય ટવને માટે શ્રીમદ રવિસાગર સહુ કોટી ધન્યવાદ ઘટ છે.
બીજું સાગરગરના સાધુએર કરી રીતે હું ચારિત્ર પાળતા તથા કેટ બધા સાસન ઉપર તેમનો ભક્તિરાગ હતા તે મહાત્મા રવિસાગરજીના તેમ તેમની પહેલાંના સાધુઓનાં ચારિત્ર નીરીક્ષણ કરવાથી સહેજ સમજાય તેમ છે. જે તે સ્થળે તેમાં વિહાર કરતા ત્યાં જ્ઞાનવૃદ્ધિ કરતા અને ધર્મોપદેશના દે, શ્રાવક વિકાઓ તેમજ અન્ય મતાવલંબીઓને સાસનરાગ બનાવતા. તે ભાવસાગરજીએ ઉદેપુરના મહારાણા ભીમસિંહની પ્રતિમા તે ઉપરથી સહજ સમજાય તેમ છે. “હાથ કંકણને આશીની જરૂર નથી” તેમ તે વિષયમાં વધુ કહેવાની હું કંઈ જરૂર જતો નથી.
બાજી એ બાબત પણ યાદ રાખવા જેીિ છે કે શ્રાવના તેમના ઉપર કેવો વિશ્વાસ હતા અને તેમના ઉપદેશ ઉપર તેમની કેવી શ્રદ્ધા હતી. તે વિશ્વ સંવત ૧૯૧૪-૧૫ ની સાલમાં જ્યારે પિતે વિરમગામ વિહાર કર્યો તે વખતે ત્યાં ઘણુ દિવસથી દેવદવ્યને ઘોટાળો ચાલતા હતા તે પિતે દૂર કર્યો. આ ઉપરથી આપણને ખાત્રી થાય છે કે તેમના ઉપદેશથી માનવજાતિ ઉપર સારી છાપ પડતી હતી.
કોઈ એમ પૂછે કે તેનું શું કારણ હતું ? તે તેને જવાબ એટલો જ કે તેમનું શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ગર્ભીત ઉપદેશ, જ્યાં જ્યાં પોન વિચરણ ત્યાં ત્યાં સાસનની બ્રિનિ