SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યામિક કેળવણું. ૧૧૧ la : :- Business of education should not be committed 10 the worst and unworthiest of men, but that it be seriously studied and practised by the best and ablest persons. 50zela ધંધે સંથી ખરાબ અને સાથી નાલાયક માણસને સોંપવામાં આવી ન જોઈએ પરંતુ ઉત્તમ અને સર્વથી વિશેષ શકિતમાન મળે છે તેને હું અભ્યાસ કરી મહાવરો પાવો જોઈએ. પ્રસિદ્ધ વિદાન ચિ કહે છે કે – There is in the teacher's profession, the same difference which is observable in all other human employments between the skilled and unskilled practitioner and that this difference depenıls in a large measure on a knowledge of the best ruleg and methods which have to be used and of the principles which underlic and justify those rules. Fitch. જેવી રીતે મનુષ્ય જાતના અન્ય સર્વ ઉગામાં કુશળ અને અકુશળ કારીગર વચ્ચે ભેદ હોય છે તેવી શીત શિક્ષકના ધંધામાં પણ તેવો ભેદ દષ્ટિએ પડે છે; અને આ ભેદ ઘણે અંશે જે ઉત્તમ નિયમ અને પદ્ધતિઓને શિક્ષણમાં ઉપયોગ કરવો પડે છે તેના અને જે જો ઉપર તે નિયાના આધાર હોય તેના જ્ઞાન ઉપર આધાર રાખે છે. આ રીતે જોતાં શિયાણકળા અને શાસ્ત્રનું જ્ઞાન શિક્ષકને અતિ ઉપયોગી છે; છતાં એકલું શિક્ષણુનાં મુળનવાનું જ્ઞાન પૂરતું થતું નથી. દરેક શિક્ષકને શિક્ષણને વ્યવહાર અનુભવ હોવો જોઈએ. મહાવરા વિનાનું માત્ર નિયમ અને પદ્ધતિનું જ્ઞાન વ્યવહારૂ રીત ઉપયોગી થઈ શકતું નથી. એવી કહેવત છે કે – All is but lip wisdom that wants in experience' “અનુભવ વિનાનું ચાતુર્ય એ મિથ્યા વાતુર્ય છે.” ઘણું મહાવરાથી સરળતા અને ચાલાકી પ્રાપ્ત થઈ શકે છે. મહાવરા વિના પદ્ધતિનું જ્ઞાન નિરૂપગી થાય છે. જ્ઞાન સાથેનો મહાવરે અનુભવ ગણાય છે, અને એવા અનુભવી શિક્ષકો ઉત્તમ શિક્ષક નિવડે છે. જેમ કોઈ મનુષ્ય ગમે તેટલો નોકાશાસ્ત્રને અભ્યાસ કરે પરંતુ જ્યાં સુધી તે સમુદ્રયાન ન કરે ત્યાં સુધી તેને તે જ્ઞાન ઉપયોગી થઈ શકતું નથી. તેમ શિક્ષકે પણ જ્યાં સુધી શિક્ષણમાં મૂકાત અને પદ્ધતિનું અધ્યયન કરી તેમને અવારમાં ન મૂકે ત્યાં સુધી શિક્ષણનાં સુત્રો અને પદ્ધતિનું જ્ઞાન તેને વિશેષ ઉપયોગી થઈ શકે નહિ. આથી શિક્ષણના વિષયમાં વિજય matter અને પદ્ધતિ method ના જ્ઞાન સાથે મહાવરા practice ના પાનની સમાન અગત્ય સિદ્ધ થાય છે. બુદ્ધિપૂર્વકના મહાવરાના ઉદેશથી શિક્ષક પદ્ધતિ અને નિયમોનું અધ્યયન કરે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે શિક્ષકે સાધનથી તૃપ્ત ન થતાં તે વડે કાવ્યને સિદ્ધ કરવાનો ઉદેશ રાખવે છે. શિક્ષકને વાસ્તવે નની સાથે કામ લેવાનું હોય છે. વર્ગની આગળ રજુ કરવા ખ્ય શું છે અને શું નથી તે નક્કી કરવાનું અને ત્યાં જબુતી મુશ્કેલીઓને વ્યવહાર રીતે ફડ આણવાને તેને તેના જ્ઞાનને ઉપયોગ કરવાને હેય છે. જરૂપે તે જથ્થાને સંગ્રહ કરવાને શિક્ષણના વિષય અને પદ્ધતિનું જ્ઞાન તે પ્રાપ્ત કરતો નથી. પદ્ધતિને વ્યવહારૂ અનુભવ મહાવરા વડે જ થાય છે, માટે પદ્ધતિના જ્ઞાન સાથે મહાવરાની અગત્ય સિદ્ધ થાય છે, છતાં આ પરથી કેટલાક એવું અનુમાન કરે છે કે માત્ર મહાવરા વડે જ સારું શિક્ષણ આપી શકાય. પરંતુ તે માન્યતા ભૂલભરેલી છે. પદ્ધતિનું જ્ઞાન માર્ગદર્શક ભોમીઓની ગરજ સારે છે. માર્ગદર્શક સીની
SR No.522064
Book TitleBuddhiprabha 1914 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy