Book Title: Buddhiprabha 1912 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522043/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૪ બુદ્ધિપ્રભા (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पतरं शान्तिग्रदद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ તા. ૧૫ મી ફટાક્ષર સન ૧૯૧૨ भविष्यवाणी. કવ્વાલિ 44 અ. ૭ મા અમારાં બીજ વાવેલાં, ફળીપુલી થશે વૃક્ષે; કળા અષ્ટ લાગશે સુન્દર, ઘણા જન ચાખશે ભાવે. કળાના સ્પદ લેકને, પુનઃ જન વાવશે ખીન્તડ પરપર બહુ ફળો ધારો, થળે ઉપકારની શ્રેણિ. બહુશ્રમ વાવતાં મો, વિપત્તિયે પડે શિરપર; અનાદિથી થતું આવ્યું, મહત્ત્તાને સ્વભાવજ એ. રચે છે. સિદ્ધ આગળની, જગની ઉન્નતિ કરવા, મનુયેના ભલામાટે, મહેન્દ્રા સુવિચારેની. ચઢાવે ઉચ્ચ શ્રેણિપર, જીવાને જ્ઞાન આપીને, બની નિઃસ્વાર્થ અન્તરથી, મહત્ત્તની ગતિ ન્યારી. ઘણાં દુ:ખે સહીને પણ, ઉદયનાં બીજ વાવે છે; અમારે માર્ગ વ્યવહારે, અન્ય ભાવી બની રહેશે. થશે કિસ્મત પછીથી બહુ, ખુશી થાશે ઘણા લેકે, પ્રભુના માર્ગે અનુસરશે, ગુણાનુરાગઢષ્ટિથી. અધિકારજ અદા કરવા, કરી નિષ્કામથી કાર્યેા. બુદ્ધયબ્ધિ ’ જ્ઞાનગારીસા, નિરખવુ` રૂપ પેાતાનુ ॐ शान्तिः ३ મહાસુદી ૧૦ સુરતમંદર. ૧૯૬ ૨. ૩. ૪. g, 4. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ બુદ્ધ પ્રભાં. ૧. પ્રતિ, મંદાક્રાન્તા, જેનેએ તે પ્રગતિ કરવી હાલનું કાર્ય એ છે. શ્રદ્ધા ધારી પ્રતિદિન ખરી નીતિને માર્ગ લે, છે સંસારે અધિ વિમલતા નીતિ પળે-વિચતાં છે નીતિથી અધિ વિમલતા ભક્તિ પળે વિચરતાં ધારે નકકી હદયઘટમાં નીતિથી ભક્તિ સાચી, રંગનક્કી હદય પટને પ્રેમભક્તિ વિચારે; સાચાભાવે જિનવર પ્રભુ જે ધરે દીલમાંહી, તેને નક્કી ઉદય પ્રગટે નીતિભક્તિથકી તે. જૈનેને ઝટ ઉદય બનશે નીતિ ભક્તિ સુસપે, જાણે તેવણુ કદી નહિ બને દેવતા કટિ આવે, જાગીને તે પ્રગતિ કરવી એગ્ય આચાર પાળી; ધારી વૈર્ય પ્રગતિ કરવી સર્વ દુઃખ સહીને. ઉઘોગી છે સતત કરવાં સર્વ સત્કાય પ્રેમ, ભૂરા થને સકલ સહવું સર્વનું શ્રેયધારે, ઉચી દષ્ટિ પ્રગતિપથમાં ભાવ ગંભીર છે; ધર્યે ચાલે ઉદયકિરણે પાસમાં શીધ્ર આવે. હાના મોટા સકલ સરખા સામૂહથિકી છે. ન્હાના ને પ્રતિદિન કરે ભક્તિસેવા જની, હું મહા ના અનુભવ થતાં ભાવ એવું બને છે, વેગે વેગે શિવપથ વહે પાપનાં કર્મ છેદી. જેને જયાં ત્યાં પ્રકટિત થશે સ્વરૂ સમું વિશ્વ થાઓ, જે જે અંશે શુભ ગુણધરે જેને તે તેજ અંશે, સમ્યફ શ્રદ્ધા પરિણતિવડે જનતા સર્વ પામે, આશીર્વાદ સફલ બનશે પાપના એ ના. હેલી વહેલી પ્રગતિ કરશે સર્વ અએ જવાને, ધારે નક્કી વિજ્ય કરમાં ધર્મના તેજગે; ફૂલી મિથ્યા કદી નહિ ફરે મેહના બાગમાંહી; આનન્દી છે પ્રગતિ કરવી દુઃખને શર્મ માની. Page #3 -------------------------------------------------------------------------- ________________ - - - થાશે દહાડા સકલ સુખના દુઃખના દિન જાશે. આજ્ઞા સાચી જિનવરતણી ધારતાં શુદ્ધભાવે; વાક બેલે બહુ થયું હવે મૂકવું સતક્રિયામાં, સત્કાર્યોની ફરજ ગણુને સેવજે આશ ત્યાગી. વાણી કાયા વશ કરી સદા ચિતને વશ્ય રાખે. વહેલે મડે વિજય મળશે ગાજશે સત્ય વ્યોમે, ઉત્સાહી છે સતત વહવું, શુદ્ધ આનંદ લેવા, બુદ્ધયશ્વિની પ્રગતિ જ થશે આત્મના સદગુણોથી. ૧૮૬૮. ફા. સુદી. ૧૫ પાદરા, शिष्य सद्बोध. મંદાકાત ઉંચે ઉચે પ્રતિદિન ચઢી ઠેઠ ઉચે ચઢી જ, આવી પાસે વિનય કરીને જ્ઞાનને મેળવી જા; ધીમે ધીમે ગમન કરીને ચાલ ઊર્થ પ્રકાશે, પ્રજ્ઞા હારી બહુતર ખીલે શુસગવાસે; પ્રેમે પ્રેમે અતિતર મળી દીલનું હાર્દ લેજે, શ્રદ્ધા ધારી અધિક વિમલા ધારજે આત્મધમે. સાંખી સાંખી સકલજનનું સર્વને સાર લેજે, પિની ખિી અનુભવવડે પ્રેમથી પન્થ રહેજે. કાયા વાણી મનથી સદા શુદ્ધ ચિને વિચાર્જે, ધીમે ધીમે પ્રગતિ કરીને મહની શક્તિ હ; બધે ! હારા હૃદય વિધુની શાન્તતા ખીલવી લે, આવી પ્રેમે શુભગુરૂકને ધર્મને મેળવી લે. સંવત ૧૮૬૮ મહા સુદી ૧૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ કળા “ઉધ્યાત્મજ્ઞાનની સાવરયતા ભાગાધ્યાત્મજ્ઞાનમાં રમતા કરનારાઓ જે કંઈ ખરામાં ખરું કામ કરવાનું હોય છે તે કરી શકે છે. સ્વાદાદભાવે વસ્તુતત્ત્વનો બોધ હોવાથી તેઓ એકાત વાદીઓના આયારે અને વિચારમાં રહેલું સત્યત્વ અને અસત્યત્વ અવલોકવા સમર્થ બને છે, સ્યાદ્વાદભાવે આ માને અવધનારા અધ્યામજ્ઞાનીઓ વિકલ્પ સંક૯પરૂપ સંસારને ભૂલી જાય છે અને શુદ્ધ બુદ્ધ ચિતન્ય તત્વના સ્વાભાવિક આનન્દ રસનો આસ્વાદ ગ્રહણ કરે છે–તેઓના હૃદયાકાશમાં દ્વિતીયચન્દ્રની પેઠે સમ્યકત્વ ગુણનું તેજ પ્રકાશે છે તેથી તેઓ અલ કાલમાં મુક્તિના અધિકારી બને છે. પગલિક દૃષ્ટિમાં રમી રહેલા મનને તેઓ આત્મસૃષ્ટિની અલૈકિક લીલાના સુખમાં લીન કરે છે અને પિદુગલિક સૃષ્ટિના પદાર્થોની પિલી પાર રહેલું એવું સહજ સુખ અનુભવે છે. અધ્યાત્મજ્ઞાની વિચારે છે કે નિશ્ચયનયથી અહ! મારો આત્મા ખરેખર પરમામાં છે, સિદ્ધ છે, બુદ્ધ છે, નિલેપ છે, અયોગી છે. અલેશ છે, અકષાયી છે, અચંચળ છે, નિષ્કપ છે, અયોન છે, આજ છે, અખંડ છે–અનંત છે, અપર છે, અપરંપર છે, અગી છે, અભેગી છે, અસહાયી છે, અજન્મ છે, અમર છે, વિભુ છે, પ્રભુ છે, ઇશ છે, જગન્નાથ છે, જગદીશ છે, -અશરણ શરણું છે–પરમેશાન છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, શંકર છે, રિહંત છે, સંભુ છે, સદાશિવ છે, અનંતશક્તિમાન છે, અનંત ગુણપથનું ભાજન છે; અકર્તા છે, અભક્ત છે, અને શકી છે, નિર્ભય છે, નિર્માની છે, નિમાંયી , નિર્લોબી છે, વિકલ્પ સંકલ્પ રહિત છે, અવ્યાબાધ છે, અવિનાશી છે, અરૂપી છે, અકિય છે, અનંનજ્ઞાની છે, અનંતદર્શની છે, અનંત વયમય છે, અનંતચારિત્રમય છે, અદી છે, અખેદી છે, અસ્પશી છે, અવર્ણ છે, અગંધી છે, અસર સ્થાની છે, રૂપાતીત છે, એક છે, અનેક છે, અસ્તનાસ્તિ ધર્મમય છે, વકતવ્ય છે, અવકતવ્ય છે, અગુરૂ લધુ છે. અનામવી છે, અશરીરી છે. મન રહીત છે, વચન રહિત છે, સર્વને દષ્ટા છે, સર્વને સાક્ષી છે, અનન્ય સુખમય છે,-અબંધી છે. પૂર્ણ છે, નિત્ય છે, ધ્રુવ છે, જ્યોતિરૂપ છે–અસંખ્ય પ્રદેશ છે, વસ્વરૂપ રમણી છે, સ્વસ્વરૂથ ભેગી છે, વિસ્વરૂપનો યોગી છે–અનત ધર્મને દાની છે, પણ હાનિ વૃદ્ધિ યુક્ત છે, અધ્યાત્મજ્ઞાની આ પ્રમાણે પિતાના આત્માને ભાવતો ધ્યાનો અને અનુભવતો છતે બાહ્યશાતા અને અશાતાના પ્રસંગોને સમભાવે વેદ છે અને સમભાવે રહી અનંત કર્મના નિર્જરા કરતા તે વિચરે છે–સિદ્ધાન્તમાં પણ જયાં ત્યાં મુનિયોના અધિકાર આવ્યા છે ત્યાં અMા મરાળ વિ૬૬ આત્માને ભાવતા છતા વિચરે છે. આ પ્રમાણે ઘણાં દૃષ્ટાંતે વાંચવામાં આવે છે–અધ્યાત્મજ્ઞાની પોતાના આત્મામાં રહેલી પરમામસતાને નિશ્રયનથી પાવે છે તેનું કારણ એ છે કે આત્મામાં રહેલી પરમતમતા ખરે ખર પરમાત્મસત્તાનું ધ્યાન કરવાથી મટી શકે છે. અધ્યાત્મજ્ઞાની જેમ જેમ આમાનું ધ્યાન કરે છે તેમ તેમ તેને આમાના અસંખ્યાત પ્રદેશમાં રહેલ અનંત ૩દ્ધિની પ્રતીતિ થાય છે. આમાન જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરવાથી જે આનંદ મળે છે તે ત્રણ ભુવનનારૂપી પદાર્થોને અનંતવાર ભેગાવવાથી પણ આનંદ મળતું નથી એ દઢ નિશ્ચય થવાથી પરભાવ રમગુનામાં અધ્યાત્માનની રૂચિ રહેતી નથી–અધ્યા માનીને શરીરને દેખવા કરતાં તેના આત્માને દેખવામાં તેની મહત્તા Page #5 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પ્રધ. ૧૯૭ તા જણાઈ આવે છે-અધ્યાત્મજ્ઞાની ચારે તરફ વિષના સગોથી ઘેરાયેલો હોવા છતાં તેમાં આત્મિકતાનો નિશ્ચય કરતું નથી તેથી પાર્ગલિક કૃષ્ટિના પદાર્થોથી તે બંધાતે નથી-અધ્યાત્મજ્ઞાની પિતાના આત્માની અનંત શક્તિ જાણે છે તેથી તે આલસ્યાદિ પ્રમાદના વશમાં આ વતો નથી અને અમુક અશક્ય છે એમ તે માની શકતો નથી અધ્યાત્મજ્ઞાની બાહ્યથીજ " માત્ર વસ્તુનું સ્વરૂપ દેખી શક નથી-તે પોતાનામાં આત્મામાં રહેલી અનંત રૂદ્ધિનો નિશ્ચય કરે છે તેથી તે દીનભાવને તે સ્વમમાં પણ આશ્રય લે નથી આવી તેની અન્તરની દશા થવાથી તે પરના આધારે પરતંત્ર થવાનું કબુલ કરતો નથી. તે પિતાના ગુણોને જ આશ્રય કરીને સ્વાશ્રયી બનીને અન્યોને પણ સ્વાશ્રયી બનાવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાની સાત પ્ર. કારના ભયથી પિતાના ધર્મને ભિન્ન જાણે છે તેથી તે સાતપ્રકારના ભયમાં પણ નિર્ભથી રહેવા મનને ગુરૂ બનીને મનને ઉપદેશ આપીને નિર્ભય દેશ તરફ ગમન કરી નિર્ણય ૫રિણામને સેવે છે. અધ્યાત્મMાનીઓ મનના ઉપર ચઢેલા આર્તધ્યાન અને રેયાનરૂપ અનંતગુણ ભારને ત્યજી દે છે અને હલકા થઈ શાંતિ પામે છે. તાજી હવાને પ્રાપ્ત કરીને મગજ જેમ પ્રફુલ્લ બને છે તેમ અધ્યાત્મજ્ઞાનિયો અભિનવ અનુભવ જ્ઞાનના વિચારોથી તાજા બને છે અને આનંદની લહેરમાં આતર જીવનને વહે છે, અધ્યાત્મ જ્ઞાનિય પ્રતિદિન અભિનવ જ્ઞાનના તાજા વિચારોને ધ્યાન ધરીને પ્રાપ્ત કરે છે. હાથીની પાછળ કૂતરાં જેમ શોરબકોર કરી મૂકે છે છતાં હાથી કંઈ પિતાનું મગજ પ્રાયઃ ખેતે નથી તદત અધ્યાત્મ જ્ઞાનીઓ દુનિયાના મનુષ્યના ભિન્ન ભિન્ન આક્ષેપથી–તિરસ્કારોથી.-ઉપાધિયોથી પિતાનું મગજ ખાતા નથી. કદાપિ તેઓ આર્તધ્યાનાદિના ઝપાટામાં આવી જાય છે તો પણ તેઓ જ્ઞાનબળના પ્રતાપે પાછા પિતાના સ્વભાવમાં આવી જાય છે. અધ્યાત્મજ્ઞાનીઓ જગતની શક્તિ સદાકાલ ઇશ્યા કરે છે –કેઈપણ અપરાધી જીવને દુઃખ દેવાની તેઓના મનમાં ઈરછા થતી નથી અધ્યાત્મજ્ઞાનીઓ કોઈનાં મમહણાય એવું બેલતા નથી તેમ લખતા પણ નથી. અધ્યાત્મજ્ઞાનીઓ મન-વાણી અને કાયાની શક્તિનો ઉચ્ચમાં ઉચ્ચ સદુપયોગ કરે છે તેથી તેઓ જગતના મહત્માઓ ગણાય છે. અધ્યાત્મજ્ઞાનિય શ્રીવીતરાગદેવનાં વચનને અમૃત સમાન ગણે છે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કર્યા કરે છે. અધ્યાત્મજ્ઞાનિયાનો ધર્મ પ્રેમ પણ ઉચ્ચમાં ઉચ્ચ રહે છે અને તેઓ કષાયનાતી વપરિણામને ભાવના ભાવી ભાવાને મન્દ કરી દે છે. બાહ્ય દષ્ટિધારક મનુષ્યોને વ્યાપાર જ્યારે બાહ્યો હોય છે, અને અધ્યાત્મજ્ઞાનિયાનો વ્યાપાર તે અન્તરમાં સદગુની પ્રાપ્તિ કરવા માટે ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે, બાહ્ય દષ્ટિધારક ક્રોધાદિકના પરિણામની તોપ પિતાના તરફ ખડી કરીને ફેડે છે અને અન્તર દષ્ટિધારક અધ્યામજ્ઞાનીઓ તે સમભાવરૂપ તપવડે મોહ અને મારે છે. બાહ્યદૃષ્ટિધારકે ગમે તે રીતે રવાથદિના પ્રેય એવા ગ્રથિલની પડે અનીતિ તરફ વૃત્તિ કરે છે. અને અધ્યાત્મજ્ઞાનીઓ વિવેકના ચક્ષુવડે મેક્ષ અન્ય તરફ પ્રવૃત્તિ કરે છે. અધ્યાત્મજ્ઞાની વિચારે છે કે પોતાની શુદ્ધ ભાવના વડે પિતાના આત્માને પિછવાને છે. આ સંસારમાં કોઇ વસ્તુ પિતાની નથી. સંખ્યારાગની પેઠે Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બુદ્ધિપ્રભા, પદાર્થોની અનિયતા છે. જે જડ પદાર્થો માટે મરી મથવામાં આવે છે તે જડ પદાર્થો કદી પરભવમાં પોતાની સાથે આવતા નથી. જડ પદાર્થોને પોતાના મનાવનારી મમત્વની કલ્પના ખરેખર અનેક પ્રકારનાં દુઃખ દેવા સમર્થ થાય છે. અનેક પ્રકારના વ્યાપારમાં મનુષ્ય રાત્રદીવસ મરી મથે છે પણ તે વ્યાપારોથી મનુષ્યના આત્માને ખરી સાબિત ખરૂં સુખ મળતું નથી ત્યારે શામાટે બાહ્ય પદાર્થોના વ્યાપામાંજ આયુષ્યની પરિસમાપ્ત કરવી જોઈએ. જે જે વસ્તુઓને માટે પ્રાણ પાથરવામાં આવે છે તે તે વસ્તુઓ પ્રાણ પાથરનારના આત્મા ની કિસ્મત કરવાને શક્તિમાન નથી એવું પ્રત્યક્ષ જાણતાં છતાં કાણુ મનુષ્ય સંસારની વસ્તુ એમાં મમત્વ કપીને ખરી શાન્તિને શોધ ન કરે? જગતના જડ પદાર્થોમાં મમત્વ કપાથી તે પદાર્થોના સેવક બનીને શ્રેષ્ઠતાથી ભ્રષ્ટ થઈ તેઓનું રક્ષણ કરવું પડે છે. જે જે પદાર્થો વિના ચાલતું નથી અને જે જે પદાર્થોને સાથે રાખવાની આવશ્યકતા સિદ્ધ કરે છે તે તે પદાર્થો અન્તર દષ્ટિથી જુવે તે પોતાની પાસે છે. જે પદાર્થો ખપ કરતાં વિશેષ હોય અને જેઓને પોતાની પાસે રાખવાથી અન્યને હરકત થતી હોય તે પદાર્થોને પોતે રાખી મૂકીને અને ન આપતા હોય તે અધ્યાત્મષ્ઠથી દયાનું સમતત્વ અવલોક્વાને સમર્થ થતા નથી. આ પ્રમાણે અધ્યાત્મજ્ઞાની વિચાર કરીને પરિગ્રહાદિમાં મમત્વથી બંધાતો નથી. તે શરીરમાં–તથા સંસારમાં છતાં સર્વ પદાર્થોથી પોતાને છૂટો માને છે. અને જેઓ જડપદાર્થો. માં બંધાઈ ગયા હોય છે તેઓને છોડાવવા પ્રયત્ન કરે છેદુનિયાના મૂઢમનુષ્ય જે જે પદાર્થોની પ્રાપ્તિ માટે અઓ પાડે છે તે તે પદાર્થો પ્રતિ અધ્યાત્મજ્ઞાની મધ્યસ્થ દૃષ્ટિથી જોઈ રહે છે. મૂઢમનુષ્યની રાત્રીના કાલમાં આતમજ્ઞાનીઓ જાગે છે અને તેઓને જગાડવા પ્રયત્ન કરે છે. અજ્ઞ મનુષ્યો જડપદાર્થો ઉપર રાગ ધારણ કરે છે અને જડ પદાર્થોની પ્રાપ્તિ માટે મરી મથે છે ત્યારે અમજ્ઞાનીઓ ના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરે છે અને તેઓના આત્માને જ્ઞાન પ્રકાશ ખીલવવા ઉચ્ચ ઉપદેશ આપે છે અધ્યાત્મજ્ઞાનીઓ સદરને વ્યાપાર કરવામાં મુખ્ય લક્ષ્ય રાખે છે અને તદર્થે તેઓનું આયુષ્ય વહે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ઉપાધિને ત્યાગ કરીને છૂટાછેડાએ જગતમાં વિચરે છે. તેઓ જે જે કરે છે. જે જે દેખે છે. જે જે સાંભળે છે. જે જે બેલે છે. જે વાંચે છે તેમાં અલૌકિકતા અનુભવે છે. મૂઢ મનોની દૃષ્ટિ કરતાં તેઓની દષ્ટિ અનંત ગણી શુદ્ધ થવાથી તેઓની આંખે અને તેઓ ના હદયમાં દેખવાનું અને ધારવાનું ઉચ્ચ પ્રકારનું હોય છે-તેઓ ધર્મના વ્યવહાર માટે લોપતા નથી અને ધર્મની ક્રિયાઓમાં ખરી પરમાર્થતાનો અનુભવ કરે છે. અધ્યામનાની આ પાંજરામાં પૂરેલા પંખીની પેઠે સંસારમાંથી મુક્ત થવાની ઈછા ધારણ કરે છે. સાંસા રિક પદાર્થોમાં સુખની બુદ્ધિ ન હોવાથી તેઓ આત્મસુખ તરફ ૪િ વાગે છે. અને આત્મસુખ પ્રાપ્ત કરવા દેવ ગુરૂ અને ધર્મની આરાધના કરે છે–રાગ દ્વેષને ત્યાગ કરીને અને સાંસારિક આશ્રવ માર્ગોને ત્યાગ કરીને જેઓ અમને ભાવતા છતા વિચારે છે એવા મહા મુનિયાને ખરૂં અધ્યાત્મજ્ઞાન મુખ્યતાઓ પ્રગટ થાય છે. ચોથા ગુણ સ્થાનક્વાળા અને પાંચમા ગુણસ્થાનકવાળા જીવોને સમ્યજ્ઞાનરૂપ અધ્યાત્મજ્ઞાન ઉતપન્ન થાય છે અને તેથી તેઓ સંસારરૂપ કેદખાનામાંથી છૂટવાને વારંવાર તીવ્ર ઇચ્છાઓ ધારણ કરે છે. ચોથા ગુણ Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ મુનિશ્રી અમૃતસાગરજીના. ૧૮૮ - ~ સ્થાનકવાળા અને પાંચમા ગુણ સ્થાનકવાળા જીવોને સાધુ થવાની તીવ્રભાવના વર્તે છે અને તેથી તેઓ ચોથા અને પાંચમા ગુણસ્થાનક રહી શકે છે. જેઓને સાધુની દીક્ષા અંગીકાર કરવાની ભાવના નથી તેઓ અવિરતિસમ્ દષ્ટિ ગુણસ્થાનકમાં વા દેશ વિરતિ ગુણ સ્થાકમાં રહી શકતા નથી. સાધુ થવાને જેના મનમાં પરિણામ નહેાયતે શ્રાવકપણાથી ભ્રષ્ટ થાય છે ઉપરનું ઉચ ગુણ સ્થાનક ધારણ કરવાની ઈચ્છા વિના ચોધાવા પાંચમા ગુરથાનકમાં રહી શકતું નથી આત્માને સુખનું સ્થાનભૂત અવબોધ્યા બાદ કોણ બંધનથી મુક્ત થવા છત્રછા ન કરે ! ' “વરણ ની અમૃતતાકારગીના” વાયદદગાર, અનાદિકાલથી ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ કરતો કરતો પૂર્વભવના પુદયથી મનુષ્યાવતાર પામે તેમાં પણ ઉચ્ચગેત્ર. ઉચધર્મ ઉચ્ચદેવ. ઉચ્ચગુરૂ ઇત્યાદિ સર્વ સામગ્રી પામી પુન: મેહદયથી સર્વ ધર્મ સામગ્રીને તજી દુર્ગતિને પન્ય પામવાને અનેક પ્રકારનાં નિમિત્ત લઈ પાપોદ્યમી કેમ બને છે? કાર્યકકિર્થમાં સત્યાસમાં ધમધર્મમાં વિવેક દષ્ટિથી વિચાર કર્યા વિના કાર્યોમાં પ્રવૃત્તિ કરી અસહ્ય દુઃખ પ્રાપ્ત ક્યાં છે એમ જાણીને હવે તું અઘાર મિહ નિદ્રાને કેમ ત્યાગ કરતા નથી. તારું કર્તવ્ય ભૂલાવીને મોહ દશાતને અન્ય માર્ગે દોરશે. ચેત !!! ચેત ! ! ! અત્યારસુધી મોહદશાથી જે જે દુ:ખે પડ્યાં તે શું તું ભૂલી ગયા ? તારા આત્માને તું મહદશાથી દુઃખની શ્રેણિપર ચડાવીને સુખની ઈચ્છા કરે છે તે શું યોગ્ય છે? હે પ્રભો ! હદયની શાંતિ ઇચ્છું છું. - - - - સર્વ જગતના જીવોની સાથે પ્રેમભાવના રાખ કે જેથી પોતાને દુઃખ થાય નહિ. તું મહવઘાત અમુક ચીજ મારી છે તેમ હૃદયનાભાવથી માન નહિ. કારણ કે મોહથી માનેલી ૧ ગનિષ મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય શ્રી અમૃતસાગરજીએ ગત વર્ષમાં સુરતમાં દેહૈત્સર્ગ કર્યો હત–તે જૈનશાસ્ત્રાને અભ્યાસ કરતા હતા. તેમની ખાનગી નોટબુમાં તેમણે પિતાને વિચારો લખ્યા છે. સુરતથી મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી પાસે તેમની નોટબુકે આવી અને તેમાંની એક નોટબુકમાં તેમણે લખેલા વિચારોને વાંચીને મન માં એ વિયાર થયે કે ગુરૂની સંગતિથી શિષ્યોના હૃદયમાં પણ ઉત્તમ વિચારો પ્રગટ થાય છે તેનો લાભ વાંચકોને આપવો જોઈએ. ઇત્યાદિ આશયેના અનુસાર તેમના વાય ઉગારોને બહાર પાડ્યા છે–તેમના વિચારો વાંચવાથી તેમનું આત્યંતરિક જીવન કેવું હતું તે શ્રેતાઓ વયમેવ વિચારી શકશે–સૂચના. મુનિ. અમૃતસાગરે કે શ્રાવક ઉપર ઉપદેશના પત્ર લખ્યા છે અને તે શ્રાવકે બુ. પ્ર. ઓફીસ ઉપર મોકલાવશે તે યોગ્ય લાગતાં છપાવી પ્રસિદ્ધ કરીશું. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ બુદ્ધિપ્રભાએવી મારી વસ્તુઓ જ દુઃખ દેવા વાળી થાય છે અન્યવહુએ દુઃખ દેવાવાળી થતી નથી. તારા સમાગમમાં આવે તેને તું હવે (આથી) મારા તરીકે માનીશ નહિ. અને કદાચ પિતાના સમાગમમાં અન્ય મનુષ્યો આવે તે પણ જલકમલ ન્યાયને અનુસર કે જેથી. પરભવમાં દુઃખો ભેગવવાં પડે નહિ. (aa). વર્તમાન સમયમાં ઝઘડા કંટા ચાલી રહ્યા છે. શાસનને ઉદ્ધાર કયાંથી થાય છે શાસનના ઉદ્ધારકે--- સાધુઓ ચાલુ જમાનાને નહિ જાણતાં સામાન્ય ગછાન્તરના ભેદથી પ્રતિદિવસ કુસંપ વધારવાના કારણભૂત થાય છે. લેખકે અને વક્તાઓ પિકારી પોકારીને કહે છે કે કુસંપના મૂળનો નાશ કરો પછી તમારી તથા તમારા વીર સેવકાની દિવસે દિવસે ચડતી કલા થશે. પરન્તુ ઝઘડા ટંટા સાથે લેઇને ચાલવાનું હોય ત્યાં ચડતી કલા કયાંથી થાય. આપણે પરના હિતને માટે ઉપદેશ આપીએ છીએ પણ પોતાનું હિતકર્તવ્ય શું છે તેને વિચાર નહિ કરતાં ગાડરીયા પ્રવાહમાં સદાકાલ ચાલ્યા કરીએ તે હિત કયાંથી થાય !!! હવે તે મારા વ્હાલા વીરસેવકે જાગ્રત થઈ આપણી સર્વ કેમ તરફ ધ્યાન આપવા હદયમાં વિચારે. આર્યસમાજીઓ અને પ્રીતિ પિતાના ધર્મના ફેલાવા માટે પોતાના ધર્મના અનુયાયીઓ તરફ કેવી ભાવનાથી જુવે છે તેને વિચાર કરો-આપણા શામાં પવચાર્યોએ ચાર ભાવનાનું સ્વરૂપ ભવ્ય જીવોના કલ્યાણાર્થે કહ્યું છે તે પ્રમાણે વર્તીને જૈનશાસનની ઉન્નતિ કરવા કટીબદ્ધ થાઓ. શ્રીવીર પ્રભુનું શાસન એકવીશ હજાર વર્ષ પર્યંત ચાલવાનું છે કોઈપણે તેને નાથ કરવા સમર્થ થવાનું નથી. સાધુઓ સાવીએ શ્રાવકે અને શ્રાવિકાઓએ ચતુર્વિધ સંધ તીર્થ ગણાય છે એ તીર્થને કુપંથીઓ નાશ કરી શકશે નહિ. પૂજાવા અને મનાવવા માટે કુપથીઓ પોતાની મતિના અનુસારે કહે છે અને ભગવાનના વચનોના અનુસાર બોધ દેઈ શકતા નથી. મુનિરાજે કઈ પણ જીવને નાશ કરવા ઇચ્છા કરતા નથી તેઓ શુદ્ધ દેવર ધર્મનું સ્વરૂપ પ્રકાશે છે. ધર્મની આરાધના માટે જીવવાની જરૂર છે પણ આવા જીવવાની જરૂર જણાતી નથી. આસવને ત્યાગ કરીને સંવરને આદર કરે એજ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આપણી હાલની સ્થિતિ અને તે સાથી સુધર. ૨૦ आपणी हालनी स्थिति अने ते शाथी सुधरे. (લેખક મુનિબુદ્ધિવિજય. અમદાવાદ લવારની પાળ. ) આ વિષય હાથ ધરતાં, અત્યારનું આપણું સમાજ વર્ગનું દિગદર્શન કરતાં, તેને લેખ દ્વારા વર્ણવતાં લેખીની થરથર કંપે છે, કર ધ્રુજે છે, બુદ્ધિનો ક્ષોભ થાય છે કારણ કે જ્યારે આપણે આપણી પ્રાચીન સ્થિતિ વિષે વિચાર કરીએ છીએ ત્યારે આપણને માલુમ પડે છે કે આપણી કેમની કેવી જાહોજલાલી હતી, જેને કેવા ઉન્નતિના શિખરે બિરાજતા હતા કેવા કેવા સમર્થ મહાત્માઓ વિદ્યમાન હતા ! ધર્મની ખાતર કેવું કેવું પુરૂષાર્થ ફેરવ. તા, અને મહાન મહાન રાજાઓને પણ જેનલમાં બનાવી જૈન શાસનની વિજય પતાકા ફરકાવતા! વિચારાની વી આપલે થતી હતી ! દૂર દેશોમાં જૈનધર્મ પાળનારની કેટલી બધી સંખ્યા હતી; શાસનભક્ત અને સંતચરણોપાષક કેટલા હતા; મહામુનિઓ કેટલી બધી સંખ્યામાં બિરાજતા હતા! જેનો કેવા ધનાઢય અને વ્યાપારી અને સંપીલા હતા ! હામ, દામ, ને ઠામે કેવા ભરપુર હતા ! રાજકીય વિગેરેમાં કેવા કપાળ અને માટે દરજજો ભાગવતા હતા! દગા પ્રપંચ અને કપટબાજીનું તથા હુંપદનું નિકંદન કરી સત્યતા, સરળતા, મમત્વ, અને નિર્માનીપણાનું કેવું સામ્રાજ્ય હતું! આ બધું કયાં ગયું ? કેમ ગયું, કેવી રીતે ગયું. આ સવાલ વિચારતાં ભલ ભલાને પણ દુઃખાશ્રુ આવ્યા વિના રહેશે નહિં. કારણ કે અત્યારે એક તરફ જોઈશું તે ગૃહસ્થવર્ગમાં ઘણે ભાગે સ્વાર્થબુદ્ધિનું સામ્રાજય છવાઈ રહેલું છે તેમજ પોતાના ધર્મથી કેટલાક પરાર્શમુખ માલુમ પડે છે. વળી સંખ્યાના પ્રમાણમાં ભણેલા પણ જાજ માલમ પડે છે. શાસ્ત્રીનું તે જાણ નારની સંખ્યા સમુદ્રમાં બિંદુમાત્ર છે. કેટલાક સુંઠના ગગડે ગાંધીની પેઠે અલ્પ જ્ઞાને જ્ઞાનિની કેટીમાં મુકાવવાને પ્રપંચ કરનાર, સુધારાને નામે ધર્મનું નિકંદન વાળનાર, ધર્મશ્રદ્ધાથી ભ્રષ્ટ, રહેજ જેવા પિતાના સ્વાર્થની ખાતર, મમત્વની ખાતર, બીજાનું અહિત ઈછનાર, અર્થાત્ પાપડ રોકવાની લાલચે પાડોશીનું ઘર બળી જાય એવી ભાવના ભાવનાર, મહામહે સ્વાર્થ બુદ્ધિ ને માન દશાના સદ્ભાવે કલેશ, કછઆ કંકાસને પિવી અહમ પણાને ભજનારા, સામાજીક, નૈતિક તેમજ આત્મિક જ્ઞાનમાં પછાત, આવી રીતની અત્યારની સ્થિતિ ગૃહસ્થ વર્ગની જોવામાં આવે છે. જે જૈનોમાં સંપ જારી રહ્યો હતો તે હીરસૂરિ મહારાજે અકબર બાદશાહને પ્રતિબંધ કરી જૈનધર્મની જયપતાકા ફરકાવી તથા પાલીતાણે જતાં યાત્રાળુઓ પાસેથી જે કર લેવાતો તે બંધ કરાવેલ તથા શાંતિચંદ્ર વાયકે છમાસ સુધી અકબર બાદશાહ પાસેથી જીવ દયા પળાવવા વિગેરે હાલમાં પણ કેટલીક બાબતમાં ઉપયોગી થઇપડે એવા ફરમાના મિલાવ્યાં હતા તે વિદ્યમાન હેત પણ અફસોસની વાત છે કે તેમાંનું અત્યારે કાંઈ નથી. તેમજ બીજી બાજુ તરફ જોઈએ તે સાધુ વર્ગમાં પણ અમુક અમુકજ ગણ્યા ગાંઠયા ભણેલા વિદ્વાન જોવામાં આવે છે. ઉપદેશ દેવામાં જ્ઞાન અને શુદ્ધ ચારિત્ર જોઈએ પરંતુ જ્યાં તેની ખામી હે તે પછી તેની અસર પણ શી રીત થઈ શકે. એક સાધુ બીજાનું ચાંદુ બને તે બીજે ત્રીજાનું એમ ઘણે ભાગે જોવામાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને જે ઉપદેશ આપનારની સંખ્યા પણ અલ્પ જોવામાં આવે છે. વળી એક સાધુના શિષ્ય બીજ સંધાડાના સાધુ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ બુદ્ધિપ્રભા, પાસે ભણવા પણ જાય નહીં, રસ્તામાં ભેગા મળે પણ પરર૫ર વંદન વ્યવહાર પણ કરે નહિ. આવી રીતે અરસ્પરસ ગૃહસ્થ વર્ગ તથા સાધુ વર્ગની સ્થિતિ થએલી છે. વળી જે સામાન્ય રીતે કહીએ તો ધર્મજ્ઞાનને પૂરતા પ્રમાણમાં અભાવ, તત્વજ્ઞાન સમજનારની ઘણે ભાગે ખામી, સંકુચિત અને સ્વાર્થવૃત્તિ, પરસ્પર મેટાઈ મેળવવાની અદેખાઈ, માનઅકરામની લાલસા, સહનશીલતા, દાક્ષિણ્યતા, અને ગંભિરતાની ન્યૂનતા, શુષ્કણાને પૂજાવાને આડંબર, દેવદ્રવ્યાદિ વિગેરેની અવ્યવસ્થા, નાયકની ખામી, સામાજીક બંધારણની નિર્બલતા, બેટીક, નૈતિક શિક્ષણને અભાવ, ગાડરી આ પ્રવાહ જેવી પદ્ધતિ, અંધશ્રદ્ધા, ઉચ્ચ ચારિત્રની વિલુપ્તતા વિગેરે ઘણે ભાગે જ્યારે આવું કેઈપણ દેશ, જ્ઞાતિ, સમાજ, વ્યક્તિમાં બને છે ત્યારે તેની અધોગતિ થયા સિવાય રહેતી જ નથી. તે જોઈ કયા શાસનરાગીઓને લાગ્યવિના રહેશે? ખરેખર શું આ સ્થિતિ આપણને શોકગ્રસ્ત કરે તેમ નથી? તે શું નીચું જેવડાવે તેવી નથી? આંખમાં શ્રાવણ ભાદરવો વર્ણવે તેવી નથી? ખરેખર જે વિરભક્ત હશે તેને તે કદિ લાગ્યા સિવાય રહે તેમ નથી. હવે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણું, આપણે તે સ્થિતિ સુધારવા મથવું જોઇએ. શુ થા ૪ િયતન સારા કાર્ય માં યથાશક્તિ પ્રયત્ન કરવો તે સ્ત્ર અનુસાર દરેકે પોત પોતાની શક્તિ અનુસાર તે માટે પ્રયત્નશીલ થવું જોઈએ. આપણી આ સ્થિતિ શાથી સુધરે તે માટે હું મારા વિચાર વાંચ સમક્ષ રજુ કરું છું. હું જે બે રસ્તા સુચવવા માગું છું તે આપ સર્વે જાણો છો, દરરોજ તેને મુખે મરે પણ છે પરંતું કેડમાં છોકરું ને કહે કે મારું છોકરું કયાં? એવી રીતે આપણે ઉન્માદને વશ છીએ, તેથી આપણને તે અનુભવમાં આવી શકતું નથી. નહીં તે મને લાગતું નથી કે જેનેની અત્યારે જે સ્થિતિ છે તે કદિ થાત ! હવે હું જે કહેવા માગું છું, અને આ સ્થિતિ :દુર થાય તે માટે કારણ બતાવું છું તે નીચેની ગાથા માં અંતર્ભવે છે. खाममि सम्वजिचे सव्वे जिवा खमंतुमे. मित्तिमे सब भुएषु वेरंमज्जन केणइ. આ ગાથા જે સુચવે છે તે હવે આપણે વિચારીશું. સર્વે દુનિયાના છ જે મારો તમારા પ્રત્યે અપરાધ થયો હોય તો હું તમને સર્વેને ખમાવું છું. તમો સર્વેમને ખમાવે. (કારણ કે) હે દુનિયાના સર્વે જી ! તમે મારા મિત્ર છે મારે કેઈની સાથે વૈરભાવનથી. બંધુઓ? મારા ધાયા પ્રમાણે તે આપણી સ્થિતિ સુધારવાને આ એકજ ગાથા બસ છે. આગાથાની અંદર મિત્રીનું પ્રાધાન્ય છે અને એટલું તે વાસ્તવિક રીતે ખરૂં જ છે કે જ્યાં સુધી મત્રી નથી ત્યાં સુધી એક્યતાનો અભાવ છે અને જ્યાં એકયતાને અભાવ છે ત્યાં સંપ તે સોડગલાં દુર ભાગે છે માટે મિત્રી ગુરા સર્વે ખીલવવો જોઈએ. મંત્રી વિના પરસ્પર હદયોની લિનતા દૂર જતી નથી. ભેદ ભાવને સદ્ભાવ હોવાથી હદય ગ્રંથી ખીલતી નથી અને જ્યાં હદય ગ્રંથી ખીલતી નથી ત્યાં એક બીજા તરફ પ્રીતિનું આકર્ષણ પુરતા પ્રમાણમાં જોઈએ તેટલું થતું નથી. એક બીજાનાં હદમાં એક બીજા તરફ પ્રેમ થશે છે તેથી કરીને જૈનોનું સામાજીક નૈતિક અને આધ્યાત્મિક બળ વધશે, અને તેથી કરી વિદ્યા અને સુખ સંપત્તિની સદા વૃદ્ધિ થશે. આનંદની રેલમ છેલ થશે. મંગલનાં વાજાં Page #11 -------------------------------------------------------------------------- ________________ આપણી હાલની સ્થિતિ અને તે શાથી સુધરે, ૨૦૩ વાગશે, લક્ષ્મી દેવી વરમાળા સમર્પણ કરશે, જૈનધર્મ ઉન્નતિના શિખરે બિરાજશે કારણકે જ્યાં પ્રેમ છે ત્યાં જ તેમને રહેમ છે. પ્રેમ નથી ત્યાં કાંઈ નથી. પ્રેમ એજ માણસનું જીવન છે. મીઠા પાણીની માછલી જેમ ખારા પાણીમાં મરી જાય છે તેમ પ્રેમ વિનાની દિશા થાય છે. માટે પ્રેમ ખીલવા એજ સર્વે દેશ કેમ, સમાજ, વ્યક્તિની ઉન્નતિનું સાથ બિંદુ છે. પ્રેમથીજ સંપ થાય છે. કદાચ કેઈએ કંઈ શાશન વિરોધ લખ્યું કે કંઇ તેવી રીતનું કામ કર્યું તે તેને સમજાવી તેના ઉપર કરૂણાબુદ્ધિ લાવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચારી ચોગ્ય ઉપાય લેવા પરંતુ તેને ધિક્કારવાથી, તેને હલકા પાડવાથી, તેની નિંદા કરવાથી, તેનું હરેક રીતે બુરું તાકવાથી કંઇ સાર્થક થતું નથી. હંમેશાં પ્રેમથીજ આખી દુનિયા વશ થાય છે. રાગ અપ્રશસ્ય છે પણ પ્રેમ પ્રશસ્ય છે અને પ્રેમ એ એવી વસ્તુ છે કે જેનાથી સર્વ વસ્તુ સાધ્ય થઈ શકે છે. મહાન તિર્થકંર પદ પણું પ્રભુ ઉપરના ભક્તિના પ્રેમથી પમાય છે તે પછી આ સમસ્ત દુનિયામાં એવી તે કયી વસ્તુ છે યા પદવી છે કે જે પ્રેમવીને નિષ્પન્ન થઈ શકે માટે જે આપણી સ્થિતિ સુધારવાને, જે અદિતીય માર્ગ હેય તે તે મૈત્રી ભાવના યાતે પ્રેમ ભાવના પરસ્પર ખીલવાનો છે. પ્રેમ માટે નીચે લખેલું કાવ્ય ઘણું પ્રશસ્ય છે. શુદ્ધ પ્રેમી ભક્તિ પામે, ચિત્તની સ્થિતા મળે, હ નિર્મલ શુદ્ધ પ્રેમ, શુદ્ધ ચેતનને વરે; ભેદ સઘળા ભાગતા જ્યાં, ખેદ સઘળા જાય છે, મહારે હારૂં જ્યાં નહિં લવ, વાસનાઓ દહાય છે; શુદ્ધ પ્રેમજ મુક્તિનું શુભ દ્વારા માન્ય પ્રેમીએ, શુદ્ધ રીતિ નીતિ માંહી, પ્રેમને ઉલ્લેખીએ. શ્રીમદ્ બુદ્ધિસાગર, માટે બંધુઓ જે આપણે આપણી સ્થિતિ સુધારવા ચાહતા હોઈએ તે એકબીજા પ્રત્યે પ્રેમભાવથી જેવું જોઈએ. એકબીજાની મુશ્કેલીના વખતે તેને મદદ કરવી જોઈએ, સંટ વખતે સહાય કરવી જોઈએ. અહંપદને અભિમાનપણું ત્યાગ કરી સર્વને સમાન લેખી પિતાના સાધમભાઇ ભણી તેના ઉપર પ્રેમભાવના ભાવવી જોઈએ. ખાલી મુડીએ આવી ખાલી મુડીએ જવાનું છે તે પછી મનુષ્યજીવનમાં દાન, શીયળ તપ અને ભાવને સ્તુત્ય પ્રકારે અંગીકાર કરવો જોઈએ જેથી એકબીજા વચ્ચે પ્રેમની સાંકળ જોડાશે, અને સુખ સંપત્તિ અને વૈભવમાં દિવસે વ્યતિત થશે. આ દુનિયામાં કોઇનું માન રહ્યું નથી, ટકતું નથી અને ટકશે પણ નહિ, ઉંચા તાડક્ષની કેાઈ છાયા પણ લેતું નથી પરંતુ નીચા વળેલા ફળકૂલ પાનથી ભરપૂર ભરેલી કાળી કાળાંવાળા, ઝાડની છાયા સો લે છે, અર્થાત અભિમાની દંભીના છાંયડે કોઈ જતું નથી પરંતુ જે નિમાંની અને સરળ હદયના હોય છે તેમને હજારે માણસ આશ્રય લે છે માટે કોઈપણ ચીજ પ્રભુતાથી પમાતી નથી કારણ કે Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ બુદ્ધિપ્રભા. લધુતા મેં પ્રભુતા વધે, પ્રભુતાસું પ્રભુદર ! કીડી ચુંનયુંન ખાઈએ, ગજ શીર ડાલે ધૂળ? માટે કોઈપણ માણસે, પિસાન, વિદ્યાનો ખાનદાનીને અભિમાન ન કરતાં સર્વેને પતાના આત્મા સમાન લેખી મૈત્રી ભાવને ખીલવો જોઈએ. અમે સખતેપુરઃ પતિ : પતિ છે સર્વને પિતાના આત્માનુલ્ય લેખી સર્વને પ્રેમભાવે નીરખવું જોઈએ. આથી કરીને દરેક વસ્તુઓ આપણે પ્રાપ્ત કરવી સુલભ થશે, અને સુખ શક્તિથી આપણે આગળ વધીશું. વળી તેથી કરી દુનિયાના સર્વ ધર્મ કરતાં આપણે ધર્મ આપણે હિંય પંકિતએ મુકી શકીશું તેમજ દુનિયામાં કેઈપણુ પ્રજા કરતાં આપણો વધારે સુખી થઈશું માટે ઉપરની ગાથામાં મંત્રી ભાવનાનું જે ફેટન કરેલું છે તેને દરેક બંધુઓ હૃદયમાં સોનેરી અક્ષરે કાતરી રાખશે અને તેને અમલમાં મુકી, સુખ શાંતિ અને દિવ્યજ્ઞાન મેળવશે હવે હું જે બીજ કારણુપરત્વે આપનું ધ્યાન ખેંચવા માગું છું તે પરસ્પર મૈત્રીભાવનાપ્રેમભાવના ખીલવી દ્વારા મારવાના કરવી તે છે. જ્ઞાનએ ચાટલું છે. કોઈ માણસનું મુખ કાળું થએલું હોય અને જે કંઈ બીજો માણસ તેને કહેવા જશે તે તે ઉલટો સામા માણુની સાથે લઢવા લાગશે પરંતુ જે તેના આગળ ચટલું કે આરિસે મુકવામાં આવશે તે તે પિતાની મેળે જ જોઈ શકશે કે મારૂં મુખ કાળું છે. આના માટે નીચેના એક નાનાકડા દ્રષ્ટાંત પ્રત્યે હું વાંચકદનું લક્ષ્ય ખેચું છું. એક વખત એક છોકરાએ પોતાના પિતા મરી ગમે તે વખતે પોતાના મામાને બોલાવી પિતાના ઘરમાં જે નંગની પિોટલી હતી તે પિતાના મામાને બતાવી. તેને માં ઝવેરી હતી તેથી તે નંગેને તેણે પારખે પરંતુ તે ટાં ન હતાં તેથી તેના ભાણેજને તેણે કહ્યું કે ભાઈ હમણું તું આ પિોટકી રહેવા દે આપણે જ્યારે ઝવેરાતને ભાવ આવશે ત્યારે આ અંગે વેચીશું. એમ કહી તે પિટલી રહેવાદીધી અને તેના ભાણોજને ઝવેરાતના ધંધામાં કુશળ કર્યો. હવે જ્યારે તે પુરે વાકેફ થયો ત્યારે તેના મામાએ એક દિવસ તેને કહ્યું કે ભાઈ હવે તારી પાટલી લઈ આવ અત્યારે ભાવ વધારે છે માટે આપણે તેને ખુરદ કરીએ. આથી તે છોકરા તે પિટલી લાવ્યો ને પછી અંદર જુએ છે તે તે બેટી નંગ છે એવું તેણે તેના મામાને કહ્યું. હવે વિચારો કે જે તેના મામાએ પ્રથમ તેને કહ્યું હત! કે આ નંગે ખોટાં છે તે તે છોકરા મામા વિશે કેવો અભિપ્રાય બધિત માટે દરેક મનુષ્ય જ્ઞાન મેળવવાની આવશ્યક્તા છે. તેથી જ સારું નરસું હેય, પ અને ઉપાદેય વિગેરે માલમ પડી શકશે. પરસ્પર પ્રેમના સદ્દભાવે શાંતિ પ્રગટે છે અને શાંતિથી જ્ઞાન ધ્યાન સારું કરી શકાય છે માટે મૈત્રી ભાવનાને પ્રથમ પદ આપ્યું છે. મિત્રી ભાવના એ ચારિત્રને વિષય છે અને જ્ઞાન તે ખીલવવાના કારણભુત છે. જ્ઞાનથી ફાવે તેવા કર્મ હોય છે તે તે ટળી શકે છે અને મુક્તિપરાયણ છવ થઈ શકે છે. નાની શ્વાસોશ્વાસ મારા કરે કઠીણ કર્મને નાશ. જ્ઞાન એ એવી ચીજ છે કે ફાવે તેટલાં આર્તધ્યાન રદ્રધ્યાન ધામાં હેય પણ જે સત્તાન સમ્યકજ્ઞાન જે ઉચ્ચ સ્થિતિનું પ્રગટે તે એક અંતર મુહર્તમાં ધણુ લાંબા વખતનાં કર્મને એક ઘડીમાં ક્ષય થાય છે: Page #13 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્યના રાસ ઉપરથી. ૨૫ अंतो मुहुत्तं मित्तंपि, फासीअं जेहिं हुन्ज सम्पत्तं तेर्सि अवठ्ठपुग्गल परिषट्रोचेव संसारो. છરણશેઠ પ્રશનચંદ્ર રાજવી શ્રેણીક મહારાજા વિગેરેના ઘણા દાખલા તે જાણુવાને વિમાન છે માટે સક્શાન ખીલવવું એ ઘણું અગત્યનું છે. છેવટ લખવાનું છે. (રેક બંધુ મૈત્રીભાવનું યાતો પ્રેમભાવનાનું અને જ્ઞાનનું આરાધન કરી અત્યારની જે આપણી સ્થિતિ થએલી છે તેને દૂર કરશે એવી વિરપરમાત્મા પાસે અભ્યર્થના કરું છું. ઈત્યામ. समरादित्यना रास उपस्थी. (લેખક–મુનિ માણેક. કલકત્તા.) (અનુસંધાન ગતક પાને ૧૧ થી ) ખરે ધન્ય જન્મ નો આપણે, થશે દુઃખ દરે સુણી વાણી કર્યું ગુરૂસેવના દેવનાં સુખદાત્રી. મળે પૂર્ણ પુણ્ય સીધી હાય ધાત્રી. ચર્ણકમળ લીન થઈ. સેવા ચાહું આજ, સેવકને સહાયી થવા સામું જે મહારાજ. મધુર વચનથી પશુ પક્ષી પણ વશ થઈ જાય છે તો જેના દિલમાં સંસારવાસના નાશ પામી છે અને પરમાત્માનું સ્તવન કરવામાં જ જેની વૃતિ વાસ કરી રહી છે તેવા તપસ્વીના કોમળ હૃદયને શા માટે રંજન ન કરે ! તેથી તપસ્વીએ તેના ઉદ્ધાર માટે જાપ બંધ કરી સ્થિર દષ્ટિએ તેની તરફ દષ્ટિ કરી વિનયી શિષ્યને કેમળ વચને દિલાસો આપી ઘાસના આસન ઉપર બેસાડી આવવાનું કારણ પૂછવા લાગ્યો ! જેમ બાળકને કઈ પડતું હોય ત્યારે માતાપિતા આગળ ગળગળે અવાજે તે રોતે સર્વ દુઃખ કહી બતાવે છે તેમ તાપસના નાયકને શાંત પ્રકૃતિ અને દિવ્ય તેજસ્વીરૂપ વાળા દેખીને માટે આશ્રય મળેલો જોઈ પિતાનું જન્મથી માંડીને અત્યાર સુધીનું સઘળું દુ:ખ સંભળાવ્યું ત્યારે તેને પૈર્ય આપવા તાપસ નાયકે ઉત્તર આપો કે. માં પાપ પૂર્વે અહીં ભેગવાયે, મરે માતાપિતા ધન ના થાયે; કુરૂપે વળી લેકમાં હસી હવે, પડે માર ત્યાં કેઈ ન રહાથી જોવે. પણ અહીં ધર્મ આરાધતાં પૂજે સધળા લેક; પ્રબળ પુરય આધારથી કેમ રહે ત્યાં શોક. Page #14 -------------------------------------------------------------------------- ________________ २०९ બુદ્ધિપ્રભા. આ પ્રમાણે અમૃત જેવાં શાંતિનાં વચન સાંભળી તે દિજ પુરે કહ્યું કે હે પ્રભો ! જે મને યોગ્ય જુઓ તો તાપસ ધર્મનાં વત આપે ત્યારે તાપસના ગુરૂએ ઉત્તર આપે કે હે વસ ! તારા વિનયથી અને વર્તનથી તથા વૈરાગ્ય દશાથી તું તાપસનાં વતેને યોગ્ય છે તે શા માટે વ્રત આપવામાં નહિ આવે. છતાં પણ તેના જ્ઞાન વિના વ્રત પળી શકે નહિ માટે પ્રથમ તું વત સમજી લે. તેણે હા પાડવાથી તેને વ્રતને અધિકાર તથા તાપસેન આચાર સમજાવ્યું. સધળી વસ્તુ પ્રાપ્ત થવી એ નશીબના આધારે છે છતાં પણ નશીબ કરણીના આધારે છે માટે તે શિષ્ય સારી રીતે વ્રતો પાળી સતિ પામે તેવા હેતુથી તેની અતિશે આતુરતા છતાં પણ સારૂં નક્ષત્ર ! તીથિ વાર યુગ પ્રહ તપાસી શુભ મુહુર્તે કેટલાક દીવસ રાહ જોઈને પછી દિક્ષા આપી–ગમે તેવાં કષ્ટ હોય તે પણ તે તેના પ્રભાવથી નાશ પામે છે અને અશુભ કર્મ જે લાંબો કાળ દુઃખદાયી છે તે પણ તપશ્ચર્યા તપવાથી એકદમ થા કાળમાં નાશ થાય છે તેવું તે દ્વિજપુત્ર જાણતા હોવાથી તથા પિતાને ખમવું પડેલું અપમાન તથા કુરૂપ તથા માતાનું મરણ ધનનો નાશ વિગેરે વારંવાર યાદ આવતું હોવાથી એક દમ દૂર થઈ સુખ પામવા દુખમર્ભિત વૈરાગ્યથી પિતાના ગુરૂને કહેવા લાગ્યા પ્રત્યે ! આપના પ્રબળ આશ્રયથી આવું શ્રેષ્ઠ તાપસવ્રત પામીને મારા સઘળાં પાપ નાશ થવા માટે મહા પ્રતિજ્ઞા પૂર્ણ ભાવથી કરૂં છું કે મારે એક એક માસના આજના દિક્ષાના દીવસથી માંડીને ઉપવાસ છે–અને પારણાના દિવસે પહેલે ઘેર જે આહાર મળે તેવો લેઈ કંઈ ન મળે તે એમને એમ પા ફરી મળેલ આહાર ખાઈને કે ન મળે તે તે દિવસે પણ ઉપવાસ કરી પાછા એક મહિનાના ઉપવાસ કરવા પણ આહાર માટે પારણાના દિવસે બીજે ઘેર આહારની વાંછા માટે જવું નહિ. આ પ્રમાણે સર્વેના દેખતાં પ્રતિજ્ઞા કરી ઘણું વર્ષો સુધી તે પ્રમાણે માસ માસની તપશ્ચર્યા કરી કાયાને તથા કર્મને ગાળવા માંડયાં તેમ દિવસે દિવસે તેને ભાવ પણ વધવા લાગે ગુણના સૌ સંગી હોય છે. ધર્મ સર્વને પ્રિય હોય છે. નિરાકાંક્ષીના સર્વે ઉપાસક હોય છે તપને પ્રભાવ બીજા ઉપર છાપ પાડી શકે છે. લોકોમાં પણ કહેવત છે કે તપેશ્વરી તે રાજ્યશ્વરી. સૂત્રમાં પણ સંભળાય છે કે ઈદ્રોપણ પૂર્વે મહાન તપશ્ચર્યા કરીને ઈદ્રપદ પામ્યા છે સઘળી લબ્ધિઓ પણ તપશ્ચર્યાથી પ્રાપ્ત થાય છે. રોગો આભવમાં પણ શાંત પામી જાય છે. ઇકની ઉન્મત્તતાને ક્ષણ વારમાં નાચ કરે છે. એક ઉપવાસ પણ મહાન લાભને આપનાર થાય છે તો જે નિરંતર માસમાસના ખરેખર ઉપવાસ કરે તેને કાણું પૂજવા ન જાય ! તેના ચરણમાં કે શિર ન નમાવે? તેની આશીષ કેશુ ન વાંછે ? ગામના રહેવાસી તે શું પણ ત્યાં આશ્રમમાં રહેલા તપસ્વીઓ પણ તેની આવી ઉત્કૃષ્ટી તપશ્ચર્યા જોઈ આશ્ચર્ય પામી તેને મહા પ્રભાવક પુરૂષ માની તેની બરદાસ કરવા તૈયાર થયા હતા. સ્વયંપતે તાપસનાયક પણ તેને શ્રેષ્ઠ માનવા લાગ્યા હતા. આવનથી નજીકમાં વસંતપુર નામનું ગામ હતું ત્યાં તે તપરવીને મહિમા લેકમાં પ્રસરવાથી તેના દર્શનાર્થે ઘણુલોક આવવા માંડયા હતા. અને ઉપણું કરતા હોય તેમ માટે ઉચ્ચારે તે તાપસ આશ્રમમાં તથા પોતાના ગામમાં બોલતા હતા કે. નહિ જેહને નિજ કાપિ મેહ, ત| સુખ સંસારનું દુઃખ રાહ; Page #15 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્યના રાસ ઉપરથી. ૨૦૭ ખરે તારશે સેવતા એ તપસ્વી, નહિ કાણુ એ ચાહશે જે મનસ્વી. સંસારમાં રહેલા સઘલા છ મોટે ભાગે સંસારી સુખના અભિલાષી હોય છે તેમાં કોઈ ક પરલોકના સુખના પણ વછક હેય છે. તેઓ સઘળા એટલું તો માને છે કે તપશ્ચયથી તે મળે છે પણ જેઓને સુધા વેદની ને સહન થતી હોય કે છ રસના રવાદુ હોય તેમની આકાંક્ષા તપશ્ચર્યા કરવાને થતી નથી પણ તેઓના દિલમાં એ ભાવ ઉત્પન્ન થાય છે કે તેવા તપસ્વીઓના ચરણની ઉપાસના કરી આશીર્વાદ મેળવવાથી તપશ્ચર્યા કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે તથા કદાચ તે શક્તિ ઉત્પન્ન ન થાય તો પણ ખરાભાવથી તપસ્વીની પર્ય પાસના કરવાથી તપશ્ચર્યા કરવાનો પણ લાભ થાય છે તેથી ઘણા માણસે પોતાનું કાર્ય કર્યું ન કર્યું કે તુર્ત ત્યાં વનમાં આવી તાપની સેવા કરતા. તેમ કાઈ પર્વને દિવસ આવે ત્યારે ગમત છોડીને પણ ત્યાં આવી તે તપસ્વીના ચરણની પપાસના કરતા. આવી રીતે દૂર દેશાવરમાં પણ તે તપસ્વીની કિર્તિ ફેલાવા માંડી હતી. જે પૂર્વે તેનું અપમાન પામતે સૈને બેડોળ લાગતે જેની સૌ મશ્કરી કરતા તેના ચરણની ઉપાસના કરવાને મોટા મટા શ્રીમંત પણ આવતા અને પિતાનું ભલું થાય તથા પિતાનાં બાળ બચ્ચાનું કલ્યાણ થાય માટે નાનબાળકને પણ પગે લગાડવા લઈ જતાં હતાં. જેમ પુરૂષ પણ સંસારમાં દુઃખી હોય છે તેમ સ્ત્રીવર્ગ પણ દુઃખી હોય છે તેમાં કેને પુત્રની વાંછા, કોઈને સાભાગ્યની છા, કોઈને પતિને પ્રેમ કેઈને પુત્રના સુખની વાંછા એમ અનેક પ્રકારે સુખ મેળવવાની વછા અને દુઃખને દૂર થવાની વાંછા હોવાથી પિતાના પતિ સાથે કઈ વૃદ્ધ સ્ત્રીઓ પુત્ર સાથે કોઈ કુમારિકાઓ માતપિતાની સાથે તે આશ્રમતિપ સ્વીને નમસ્કાર કરવા જતી હતી. આવી રીતે તે વન પ્રથમ સ્થત એકાંત લાગતું તે હવે લોકેની બહોળી, આવજાથી ગાજી રહ્યું હતું. ગાડી ઘેાડા રથ પાખલીઓનો મોટો જમાવ આશ્રમની આજુ બાજુ થવા માં. પ્રથમતો વસંત રૂતુજ લોઢાને આવવા આકર્ષણ કરતી પણ હવે તો તે તપસ્વીના પ્રભાવથી એ રૂતુમાં લેકે આવવા લાગ્યા હતા. પ્રથમ આં. બાને મહેરખાઈ વસંત રતુમ જ કેયલ બોલતી હતી પણ હવે તે જરા પણ વરસાદ ખુલે કે વર્ષો રૂતુમાં તથા શિયાળા ઉનાળામાં સર્વદા કોકીલકંઠી સુંદરીઓ વડીલો સાથે તપવી ને વંદન કરવા આવી વખત મળતાં તે આશ્રમની બહાર મધુર સ્વરે તપસ્વીની સ્તુતિનાં પદે ગાવા લાગી હતી ! Page #16 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. अबळाओनी शोचनीय स्थिति. ( લેખક, મંગુબ્સેન બાલાભાઈ. અમદાવાદ ) આસપાસ તપાસતાં આપણને આપણી બાળાઓની શાયનીય સ્થિતિ માલમ પડે છે. માટે આપણી બાળાઓની શેયનીય સ્થિતિનું પૂર્ણ રીતે દિગ્દર્શન કરવા સારૂ અને તેને લગતા ઉપાયે લેવાસારૂ આપણે તેના ત્રી વર્ગ પાડીશું” ૧ કુમારીકા. ર્ પત્નિ અને. ૩ વિધવા. આ દરેકના યુા ઉપવિભાગ થઇ શકે. re અર્વાચીન સમયમાં જે જે કુટુમ્બેમાં બાળા જન્મ ધારણ કરે છે, તે તે કુટુમ્બેમાં તે બાળામા માબાપને શેકકારક થઈ પડે છે. મા બાપ બાળાઓને જન્મથીજ અવગણુના કરવામાં બાકી રાખતા નથી. પશુ સુભાગ્યે બે પુત્ર જન્મે છે કે તેની વધામણી ગવાય છે, માનદ ઉત્સવ થાય છે અને સાકર આદી મીઠાઇ વહેંચાય છે, માટલું માટલું પુત્રજન્મ માં થાય છે, ત્યારે પુત્રી જન્મમાં દીલાસાના શબ્દો ઉચ્ચારાય છે. કુટુમ્બમાં નિરાશ્ચા અને ઉદ્વેગજ પેદા થાય છે, ઉદાસીનતા પથરાય છે અને ચાખી રીતે શાકજ દૌંવાય છે, કારણ કે શ્રી. જન્મ મોટા પાતદેહના અંતેજ થાય છે એમ મનાય છે. પુત્ર એક રન સમાન લેખવામાં આવે છે ત્યારે પુત્રીને એક થરાજ લેખ. વામાં આવે છે. પ્રાચીન સમયમાં બાળાઓને કેળવણી આપી ઉત્સાહી અર્વાચીન સમયમાં બાળાને નિરૂત્સાહિ અને નબળા મનની ખનાદવામાં આવતી હતી ત્યારે ખતાવવામાં આવે છે. આર્યં માતાએ પુત્રીના જન્મ કુટુમ્બમાં જ્યારથી થાય છે ત્યારથીજ “ પત્યેશ ” અને “ડ” જેવા હલકા શબ્દોના તે અજ્ઞાન બાળાના કર્ણમાં પ્રહાર કરવામાં આવે છે. માવા ખાવા હલકા શબ્દો હમેશાં સાંભળવાથી અને તેને પુરતે પરિચય ઢાવાથી, જે મા તાને પુત્રીને જન્મ આપવે પડે છે તે નિરાશ અને શૅકગ્રસ્ત થાય છે કારણુ પુત્ર જન્મથી જેટલું માન મેળવવાની માશા હતી તે લુપ્ત થાય છે. એટલુજ નહિ પણ અનાન સાસરામાં તે પુત્રીવતી માતાને મેણાં ટુાં ખાવાં પડે છે અને બે પુત્રીવતી માતા વિધવા થાય તેા પુત્ર વતી વિધવા કરતાં એાછા હુક થાય છે. મતલબ કે પુત્રી જન્મને પુત્રની પેંઠે આવકારલાયક ગણવામાં આવતા નથી. પુત્ર જે માગે તે મળે અને સભાળથી ઉછેરવામાં માવે કરવાને બાકી રાખતા નથી અને તેના શીક્ષબુ ઉપર તેના મન સભાળ રાખવામાં આવે છે. ત્યારે પુત્રીને આમાંનું કશું કરવામાં ઘરના કામકાજ અને માન્ત ઉપાડવા માટેજ ઉછેરવામાં આવે છે, એમ કહીએ તે ખાટુ નહિ ગણાય. ભવિષ્યમાં જે પુત્રની માતામા થવાની છે તેમના ઉપર આવીજ કાળજી રાખવામાં આવે છે. છે. અને સર્વ રીતે રાજી અને શરીર કેળવવામાં આવતુ નથી. તે ફક્ત પેાતાની જાત અધમ અને હલકી છે એવું નાનપણમાંથીજ બાળ નણી જાય છે અને તેના મનમાં ક અને અક્તિ નાન્હાનણમાંથીજ પેદા થાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ અબળાઓની શોચનીય સ્થિતિ. એક મહાન પુરૂષ કહે છે કે “ ભીતી અને અશક્તિનું પરિણામ સર્વથા અનિષજ હેવું જોઈએ” ઉપર પ્રમાણેની માન્યતા વાળી બાળામાં હાંસ હિંમત કે શારિરીક બળ આવેજ કયાંથી? ઉપર પ્રમાણે સ્ત્રીઓને બાલ્યાવસ્થાથી કંઈ સબળ કારણ વિના હલકી ગણુવામાં આવે છે. નાનપણથી જ તેની કેળવણી કે ઉન્નતિની દરકાર રાખવામાં આવતી નથી. તેને નાનપણમાંથીજ અજ્ઞાનતામાં ઉછેરવામાં આવે છે અને તેમના તન મન અને બુદ્ધિના વિકાસ માટે કાંઈ કાળજી રાખવામાં આવતી નથી. તેમની તંદુરસ્તી અને તેમના પિષણ ઉપર ઘણું ઓછું લક્ષ રાખવામાં આવે છે. ફકત તેના બદલામાંજ “તેને કયાં રળવા જવું છે” વળી “તેને પારકે ઘેર મોકલવાની છે” એવા એવા વાકયેના ઉચ્ચારો કરવામાં આવે છે. મંદવાડમાં તેની પુરતી માવજત કરવામાં આવતી નથી અને પુત્રીના મતો વધારે શોક લેખાતા નથી. નાનપણમાંથીજ “ડ” જેવા શબ્દોથી જ તેઓને સંબોધવામાં આવે છે અને કેટલીક વખતે પુત્ર પુત્રી વચ્ચે ચાખે ભેદ બતાવવામાં આવે છે અને તેમના તરફ કરતાથી વર્તવામાં આવે છે. આવી રીતે આપણી સ્ત્રીઓનાં જીવનની શરૂઆત થાય છે. માતાની નબળાઈને લીધેજ કન્યાઓ બાળપણથી જ નબળી જન્મે છે. વળી બાળ લગ્નથી તેમને બાંધો પરીપકવ થતાં પહેલાં નબળે અને નરમ પડી જાય છે. સ્ત્રીઓની આવી સ્થિતિ ઉપરાંત એક બે સુવાવડમાં તેઓનાં શરીર સમાઈ જાય છે તેથીજ હિસ્ટીરીઆ, ક્ષય, અને નબળાઈના રાગ ઠામઠામ જોવામાં આવે છે. પિયરમાં કે સાસરામાં શરમ અને મર્યાદાને (રોગ ન કહી શકવાના) લીધે તેઓને ગંભીર પ્રકારનાં દુઃખો ભેગવવાં પડે છે. પિતે સમજે નહિ. કાઈને પૂછે નહિ કહેતાં લજાય આવી રીતે શરમમાં ને શરમમાં તેઓના રોગ વધી જાય અને તે રોગોને દુર કરવા પણ મુશ્કેલ થઈ પડે. કુભાગ્યે તેઓનું કજોડું હેય તે તેમના મનમાં વ્યથા વિગેરે વિગેરે દુઃખોને લીધે સ્ત્રીઓની તંદુરસ્તી બગડવાનાં અને નબળા રહેવાનાં કારણે સમજવાં. વળી નાનપણમાં લગ્ન થવાથી પતિની સાસુ સસરાની ચિંતાને લીધે તેઓની માનસિક બુદ્ધિનો ક્ષય થાય છે. આવા વિચારોના સંબંધમાં ઉછરેલી શુદ્ધ હવાનો લાભ ન લઈ શકે અને મનમાં ઉત્પન થતી સ્વાભાવિક ઈચ્છાઓ અને યોગ્ય સ્વતંત્ર વૃત્તિને દબાવી દેવામાં આવે ત્યારે તેઓ રિકા ચહેરાવાળી, તાણ, હિસ્ટીરીઆ અને ક્ષય જેવા રોગોવાળી, ઉદાસીન રહેરાવાળી, નિર્માલ્ય અને નિસ્તેજ વદનવાળી થાય એમાં શી નવાઇ? આવી આવી રીતે આયવૃત્તની સુંદરતા લુપ્ત થઈ તેમાં શી નવાઈ ? બાળા અબળા, હલકી, અને અધમ ગણી તેમનાં તન મન કેળવવામાં બેદરકારી રેખાય તે પછી સારું પરિણામ કયાંથી આવે ? આપણામાં ઘણીખરી કન્યાઓને ફકત પહેલી બીજી ચોપડી જેટલીજ કેળવણી આપવામાં આવે છે, આપણી કન્યાને કેળવણી તે જ આપવામાં આવે છે અને નાના થી વિવાહ થવાથી વર, સાસુ, અને સસરો વિગેરે શબ્દ તેમના કાનમાં અથડાય છે. આજ વાલ કેળવણી તે ફક્ત ગુજરાતના સાધન માટે ગણાય છે અને કાઠીઆવાડ જેવા દેશમાં તે ઘણીખરી બાળાઓને કેળવણી આપવામાં આવતી જ નથી. કેટલાક માબાપો પિતાની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ બુદ્ધિપ્રભા. બાળા ઘેર રૂએ એમ ધારી નિશાળે મોકલે છે કે જેથી કરી તેના કકળાટથી દુર રહિ તેઓ મહકાર્ય કરી શકે. અમારી આર્ય ભુમીની અજ્ઞાન માતાને બાળાના નાક વિંધવાની, અને હાથે છુંદણાં, અને બાળકને ઘરેણાથી સજવામાં જેટલો ઉત્સાહ છે તેનાથી દશમા ભાગનો ઉત્સાહ બાળકની કેળવણી આપવામાં છે તે નથી એ ઘણું શોચનીય છે. અર્વાચીન કેળવણીનેજ કંઇક આવો પ્રભાવ છે કે ભણેલી ગણાતી સ્ત્રી, પતિની કમાણી તરફ બીલકુલ ધ્યાન આપતી નથી અને સર્વ કામ ચાકર નફરને સેપે છે. પોતાની તંદુરસ્તી જળવાઈ રહે એટલું કામ ન હોવાથી તે વિચારમાં પડે છે. આવી રીતે તેઓની તંદુરસ્તીની પાયમાલીથી ડાકટરના દવાખાનાની ઉન્નતિ થાય છે. વળી તેઓ માને માન આપતાં સંકોચાય છે અને નાનેરાંઓની સાથે વાતચીત કરવામાં લજજાય છે, અને પિતા કરતાં તુચ્છ ગણે છે. કેટલીવાર કેળવાયેલી બાળા વધારે ચકર, વધારે મળતાવડી, તેમજ વાતચીતમાં વધારે રસીલી જણાય છે પણ તેજ સાથે વધારે ચીબાવલી, ઈર્ષા કરનારા મનની મલીનતા અને પાપ કૃતિઓ વાળી માલમ પડે છે તેથી આવા આવા દુર્ગણેને દુર કરવાને કેળવણીની ખાસ આવશ્યકતા છે. ઉપર પ્રમાણે તેમની કેળવણી અને તેના પરીણામની સ્થિતિ છે. ગુજરાત અને કાઠીઆવાડમાં પણ કુરુઓ અજ્ઞાન છે, તેઓ ફકા અક્ષરો વાંચતાં લખતાંજ શીખે છે, અને તે આવડ્યા એટલે કેળવણી પુરી થઈ એમ સમજે છે, પણ તે તેમનું અજ્ઞાન છે. આજ કાલ માબાપ છેકરીઓની ઉન્નતિ માટે નાની બાબતમાં લક્ષ નથી આપતા તેથી હું તે તે માબાપને વિનવું છે કે જેવી રીતે એક દુધપાકના તાવડામાં ઝેરનો કટકેજ નાખવામાં આવે છે તો આખો તાવડે નકામો થઈ જાય છે તેવી જ રીતે છોકરીઓની નાની નાની ખોટી બાળ ચેષ્ટાઓ ના ડાઘ લગાવ્યા વિના રહેતી નથી, માટે હંમેશાં નાની બાબતમાં ઘણું લક્ષ આપવાની જરૂર છે. અહીંથી હું વિરમું છું. યશનિ T ! ( પાદરાકર. ) કોઈપણ કાર્યમાં યશ કે અપયશ મળ એ ઘણે ભાગે આપણું મનની સ્થિતિ પર અવલંબીને રહે છે. કાર્ય આરંભ કરતાં પહેલાંજ આપણે હતાશ થઈએ તે આપણી શક્તિનો વંસ થાય છે, અડચણ આવતાં જ આપણું બુદ્ધ ગુમ થઈ જાય છે ને પછી આપણે પાળ પડીએ છીએ, ને એક વાર પા પા એટલે પુનઃ તેજવા મંડન કરવાનું સામર્થ આપણી પાસેથી ચાલ્યું જાય છે. કાર્ય આરંભ કર્યો પૂર્વે નકામી અડચણ કહી તે ઉત્સાહનો ભંગ કર એ એક જાતની ઘેલછા જ છે. વિન આવવા જે પ્રસંગ કરવાને કિંવા અવ્ય નહી બત કરવાને Page #19 -------------------------------------------------------------------------- ________________ યશની ગુરચી. ર૧૧ પ્રથમથી જ પ્રયત્ન કરો એ હાપણ પણ ભરેલું ગણાય–પણ અચગુનો પ્રસંગ આવતાં પહેલાં તેની શંકાઓથી તેને “કાગનો વાઘ ” કરી ઉત્સાહ ભંગ થઈ જવું-હાથપગ નરમ કરી નાંખવા એ બીકણપણું જ ગણાય ! પોતાની કાર્ય કરવાની શક્તિને જેને વિશ્વાસ હોય છે, તેને હાથે મોટાં મોટાં મહત્વનાં સાહસીક કાર્યો સફળ થાય છે. આપણે કરીએ છીએ તે સુકાય છે, તે કેઈને નુકશાન કરવાના ઇરાદે, કે કોઈના હક પર ત્રાપ મારવાના વિચાર–કે દુર ઈરાદે તે નથી કરતા અવશ્ય તેમાં કોઈ ગેબી શક્તી–સહાય થવાની જ એવો તેને દ્રઢ વિશ્વાસ હોય છે. આવો વિશ્વાસ જેના અંગે સચોટ નિવાસિત થઈ જાય છે, તેના હાથે મોટાં મોટાં-મહાત કાર્યો સહજમાં પાર પડે છે. તેને દેવિ શક્તિ સહાય કરે છે એમ કહેવાને આપણે જરા પણ અચકાઈશું નહીં. ઉદ્યાગ કરતાં હમેશાં ચિંતાતુર રહેવું કિંવા જયને માટે શંકા રાખવી-મન અનિચિંત કરવું એ અપયશને આમંત્રણ કા જેવું જ છે. જય કે અપયશ મેળવવો એ ઘણે ભાગે આપણા હાથમાં રહેલું છે. સાર હેતુ હાથ ધરી-વશ પ્રાપ્ત થશે જ એવી ભાવના હૃદયમાં રાખી ઉદ્યોગ કરો! યશ મળશેજ સર્વ શક્તિનું રહેઠાણ હૃદયની ભાવના છે. જે બાજુ ધર્મ છે, તે બાજુ સત્ય છે, ને જે સત્ય ભાવનાથી આરંભાય તે બાજુ જય છે જ. માત્ર સત્ય-ધમ મય-હુદયભાવનાની જ જરૂર છે, આપણા પર ગમે તેવું સંકટ આવે–ગમે તેવો કટાટીને પ્રસંગ આવે-ગમે તે સર્વ નામને સમય આવે–તે પણ એવું એક દવિસામણે આપણી પાસે છે કે-જેથી આપણને શાંતિ સૌખ્ય સમાધાન-ને યશ મળે ! આપણે પ્રભુના બાળક છીએ ! આપણો વારસે મ. કાન છે ! આપણું હક મેટા છે. સતત ચિંતામન રહેવું, અને દુઃખમાં કળી જવું એ માટે બિલકુલ આપણે જન્મ છે જ નહી ! આપણું હક્ક ભુલી જઈ–પ્રભુને આપણો સંબંધ વિસરી જઇ—આપણે આત્માની વિશક્તિ ચુકી જઈ ભુલા પડી દીન થઈ બેસવું એ આ પણને ઉચિત નથી. - યુરોપમાં–લોખંડપર એને મઠ કલર-ગટ કરનાર હાલમાં જે ટમલર પાલા વિગેરે લોખંડના હાઈ ઉપર કાચ જેવો રંગ હોય છે. એક શ્રીમંત મનુષ્ય હતો એને મલકલર ક. રવાના નાદમાં તેણે પોતાની સર્વ દોલત ગુમાવી દીધી પણ નિરાશ થઈ બે નહી ને તેમ કરતાં તે પ્રાગત થયો. તેના વારસ દીકરાએ તે કાર્ય શરૂ કર્યું જયની ભાવના હૃદયમાં ધારણ કરી ઉદ્યાગ આર. તે છેવટે તદન ગરીબ ભિખારી જેવો થઈ ગળે ને દિલમિર થઈ છે. એક વખત એ આવ્યું કે નાણુની તંગીને લીધે તેને ભઠ્ઠીમાટે જોઈતાં લાકડાં તે લાવી શકે નહી. ઉદ્યોગના જય અભિલાષિ તે સાહસીક પુરૂષે પોતાના ઘરના ભાગલા ટુટેલા-ખડખડ પાંચમ જેવાં ટેબલ ખુરશી પિટી ને કબાટ ભાંગીને ભઠ્ઠીમાં ઘાલ્યા ને ભટ્ટી ચાલુ કરી. આ ઉપરથી તેના ઘરના માણસોએ તેને ગાડે કરી કાઢયો. શું તે ગાંડ હતો ? ના ના ! જયને સંપૂર્ણ વિશ્વાસવાળે અતુલ ધંયવાળો-ને પોતાની જાતવિશ્વાસવાળે તે મહત્વાકાંક્ષી પુરૂષ હતા. ફક્ત આ છેલ્લી ભઠ્ઠી પર તેના જીવન મૃત્યુને સવાલ હતો તેની સ્થીતીની અધે ગતિ કે ઉચ્ચતાની તે છેકી કરી હતી ! Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ બુદ્ધિપ્રભા, - નશીબ પર હાથ મુકી તે ભટ્ટી તેણે ચાલુ કરી ને છેવટે ! તેને વશમાળા પ્રાપ્ત થઈ ને તેણે તે નરમાં કોટયાવધી ના પેદા કર્યું. ને તેના વા સોનાના ઘુઘરે રમવા લાગ્યા! વાંચડે ! કાયર પુરૂશ શું જય મેળવી શકે ? ના ! ના ! કદી નહી !!! આમતાન એટલે હું કોણ? કયાંથી આવ્યો? મહારું સામર્થ શું? મહારૂં શું ? ને મારે શું કરવું જોઈએ ? એનું યથાતથ જ્ઞાન ! માબાપના રાજ્યમાં નાના છોકરાની જે સત્તા તે આપણી આ જગતમાં છે પણું તે ક્યારે ! હું એકાદ, દુઃખી-દુર્બલ-દરિદ્ધી–પ્રાણી ન થતાં-પ્રભુનો બાળક થયો છે એ વિચાર કરે છે ને તેની ઓળખ કરી લ્યો! સંપૂર્ણ અંક આર્ય દેશ, દેવગુરૂ ધમની જોગવાઇ ને તેમની ઓળખ! આપણને મલવાનું શું બાકી રહ્યું! હવે તે જે કાર્ય કરવા યોગ્ય હોય તે કરવા માંડવું-પશ આપવો તે ભાવીના હાથમાં છે, પણ વિશ્વાસ રાખી સતત ઉદ્યમ કરે જો એ આપણા હાથની વાર્તા છે. ત્યારે હવે યશ મેળવવાનાં સાધને કયાં કયાં તે આપણે તપાસી જઈએ ! શક્તિ અને જ્ઞાન આપણને કેજી સર્વ શક્તિ ને સર્વજ્ઞાનનું જે મૂળ સ્થાન તે આપણું ભાવનામય હદય તે આપણું છે જ, પછી શું જોઈએ. આવો સરસ વારસો છતાં દીન થઈ બેસવું એ ગાંડપણ નહી? યશશક્તિ-આરોગ્ય-સુખ એ આપણા માટે જ નિમાણ છે ! આપણો ભાગ પ્રકાશીત છે-અંધકાર પૂર્ણ નથી. એ વાર્તા કદી વિસારશો નહીં! દુર્વાસના ને દુર્વિકાર એના યોગે કરીવાર્થપરાયણતા–ને અશ્રદ્ધાના કારણે કરી આપણને પારકાપવું જણાય છે. માત્ર ઉપરોકત દઈ દુર કરો--તમારે અધીકાર-પાયરી ચઢતી ચઢતી શિખરે તમને લઈ જશે ! પળ જુ. તમારી પાથરી ચઢવા બાદ તમારામાં દુર્વાસના-અવિશ્વાસ-નિરાશા જણાય છે ? આરોગ્ય-પ્રકાશ-સુખ-મળતાં હોય તે તે રોગ-અંધકાર–ને દુ:ખને કે સ્વિકાર કરશે ? આપણી આસપાસ આરોગ્ય–પ્રકાશ-સંગનું વાતાવરણ પ્રસરાવવું એ આપણા હાથમાં જ છે! પ્રત્યેકના હાથમાં છે. પ્રત્યેક તેની સાધનાથે ઉદ્યાગ કરવો જોઇએ. યશ મળે છે કે નહિ? આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સર્વ માનવજાતિ પર-પ્રાણીમાત્ર પર-વાતિ પર પ્રેમ કરતાં શીખવું જોઈએ! સર્વને માટે આપણા મનમાં પ્રેમ હોજ જાઇએ. સર્વને માટે આપણા મનમાં પ્રેમબુદ્ધિ ઉપન્ન થઈ કે પછી, આપણે વાળ પણ કણ વાંકા કરી શકનાર છે ? પ્રેમથી જ પ્રેમ ઉત્પન થાય છે. પ્રેમ કરવા માંડે કે સર્વ આપણ પર પ્રેમ કરવા માંડવાનાજ તે પછી આપણે કઈ પણ કાર્યમાં અપયશ કેવી રીતે આવે વારૂ ? માટેજ સમભાવ ધારણ કરી–પ્રાણીમાત્ર પર--પ્રેબુદ્ધ-પ્રાતૃભાવ ધારણ કરી-આપણું કર્તવ્ય કાર્ય–સત્ય-હદય ભાવનાથી-કાય દક્ષતાથી–ધીરજ રાખીને- સાહપૂર્વક કરે જાવ-ને મય તમારો જ છે! પ્રયત્ન કરે–તે તમને પ્રાપ્ત થશેજ! અતુ! શાંતિ: શાંતિ ! શાંતિ !!! Page #21 -------------------------------------------------------------------------- ________________ - - - , # # # # પ્રતિવ્રતા સ્ત્રીને રાસ, पतिव्रता स्त्रीनो रास. (લેખક. વિજયાદેવી. જુનાગઢ.) સખી શરદ પૂનમની રાત અતિ રઢીયાળી રે, વળી ચંદ્રકિરણની ત, ખીલી છે ન્યારીરે, તે મીઠી મધુરી જ્યોત, મહિ સખી ચાલો રે, વળી પતિવ્રતાના ધર્મ, પ્રીતે સંભાળે છે. સખી સદાચરણને, સંપ ધર્મ સજજનતા રે, વળી હાસ્ય વિનોદ વિવેક, વિનય ગંભીરતા છે. સખી દૃષિ ભાવને, કલેશ કુસંપ ત્યજી દેવા, વળી કજીયા ને કંકાશ, પણ ના કરવા. ઉડી પ્રભાત પ્રિતમને, પાયે પડવુંરે, પતિ આજ્ઞા વિન, કદી કાર્ય કશું નહિં કરવું છે. સખી નીતિ ધર્મસ, સત્ય પથ સંભાળે, સખી અન્ય પુરૂષ, નિજ ભ્રાત સમાન નિહાળોરે, સખી ભક્તિ પ્રભુની, સાથ પતિની કરવી. ગુરૂ પાસે જઈ હરનીશ, શીખામણ ધરવી. પતિ રાગી કેવીકે દીન, હેય તેય ભજો રે, પતિ હય પામર નાદાન, ઈશ સમ ગણવેરે. સખી શશી વિના જથમ, રાત અતિ ભયકારી, તેમ પતી વિનાની નાર, અતિ દુઃખીયારી. સખી પતિ વિના, પકવાન કડવાં લાગે છે, સખી પતિવિના, સંસાર શોકમય ભાસેરે. સખી પતિ છે મુગટ મણી, પતિ છે હદય વિભુ, પતિ આનંદના ભંડાર, પતિ છે સુખસિંધુ. પતિ છે સ્ત્રીના રાજ, પત્નિ પટરાણી, કંઈ પતિ છે શ્રી રાજ, પનિ ગોરાણી રે. સખી વિવેક ભાવે, વિજયા એમ કહે છે, તું સાંભળ સજની સાજ, શીખામણ એ છે રે. Page #22 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રમા. जैन साहित्यना भंडारो. ( લખનાર. મી. ચાવજી દામજી શાહ. ધર્મશિક્ષક પી. પી. જૈનહાઇસ્કુલ સુબટ્ટ ) હરિગીત છે. ૧૪ __ ગીર્વાણુ વાણીમાં ગુંથેલા, રમ્ય ગ્રંથે નિરખતાં અદ્ભુત ચમત્કૃતિ, રમ્ય રચના, પ્રાદ્યપ્રતિજા પેખતાં સાહિત્ય-તાર્કિક ગ્રંથની, પ્રતિએજ અપર્ ́પર છે. ગીર્દેણુ-પ્રાકૃત વાણીમય, સાહિત્ય શાસ્ત્ર વિશાળ છે. * મહિલ્લ પટ્ટણુમાં મુનિશ્રી હેમચંદ્રાચાર્યનાં ભડાર ! પ્રાચીન ભવ્ય ! અન્ય ! અનેક જૈનાચાર્યનાં સંસ્કૃત ભાષા બહુ કામે ન્યાય બ્યાકરણાદિ છે, રત્રથા ! અનેક વિચારા વિરચિત ભાષા સાદ છે. તલનપુરે એક પ્રાચ્ય ભાંડાગાર ! આપે અતિ ધા વિધવિધ સરિયાએ મળી જથ્થા કર્યો ગ્રંથાતણા સંસ્કૃત--પાકૃત-શારસૈની પિશાચી--અપભ્રંશમાં રમણીય ગ્રંથેની અરે ! પ્રતિ ઘણી શાંશમાં. જ્યાં સંકડા પ્રતિએ હંમેશાં રૂપે થાય છે. સંશોધકે વિષ્ણુ એ મજાનાં ગ્રંથરત્ન ાય છે. સાહિત્ય સેવક વર્ગ ! કમ્મરને કસી ઉપાડશે. સંશાધી મુદ્રિત કરી હજારી ગ્રંથને જીવાડશે. ૩૪સમીર ! અતિરમ્ય ભાંડાગાર એક નિહાળો, ત્યાં જઇ તપાસી શેાધી પ્રેમી પ્રેમને દર્શાવશે.. *લીબડીમાં ગ્રંથરત્ના પશુ ધાં સાંપ્રત સમે. સાહિત્યના સમુપાસકે ! નમી વિનીયે તમને અમે ! 1 # ॥ ૨ ॥ ! 4 U it : k ૫ k ૧ પાટણુશહેર. ૨. ખંભાતબદર.૩ મારવાડ-મેવાડ આાસપાસમાં આવેલું ૪ વઢવાણુપાસે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાવનાં સ્વરૂપ. भावना स्वरूप. અશરણભાવના. ( લખનાર. ઝવેરી. મુલચંદ આશારામ. વૈરાટી, ) માલિની ધૃતમ્ પરમ પૂરૂષ જેવા સુર્યાં જે કૃતાંત, અવર ચરણ કહેતુ લીજીએ તેડુ મતે; પ્રિય સૌંદય કુટુંખી પાસ મેટા જે કાઇ, મરણુ સમય રાખે અને તે ન ક્રેઇ; સરખું નરકાડી જે કરે નસ સેવા, મરણ ભય ન છુટયા તે સુરકાદિ દેવા; જગતજન હરતા એમ જાણી મનાથી, નૃતગ્રહિય વિછુટયા જેડ સ'સારમાંથી. L ( અરે ! સમગ્ર જગતને રાગમુક્ત કરવાના દાવેા કરનાર રાજવૈદે ! ચાર ચાખના પારગત સાધીલસરજન ! મૃત્યુજયના જાવડે મરણુપથારીએ પડેલ મનુષ્યને ઉઠાડવાની હિંમત કરનાર મ`ત્રવાદીએ ! તમારે પણુ દીનપણે મરણને આધીન થવુ પડશે, શુક્ષ્મ મહુને જોનાર જોશી આ મરણના અશ્રુમ મહુ આવતે તમે શુ પરાધીન પડશે. અરે ! સેંકડા સગાસંબંધીએની સારવારથી સેવાતા, દ્વારા દાસ દાસીએથી ખમાખમ પેરાવતા અને ચતુર્ગોનાથી વિટક્ષાએલા રાજા મહારાજા અને ચક્રવૃત્તિ પણ દીનપણે મૃત્યુને આધીન થયા છે તે પછી આ રાંક પ્રાણીશ્માને જગતમાં ાનુ ચણુ છે. દેવનાદેશ ઇંદ્ર પશુ મરણને, માધીન થયા પછી આ પામર પ્રાણીએને ાનુ' શરણુ છે. પ્રભાતે મળેલા પંખીના ટેળાની માફક બા સર્વ કુટુંબ કખીલે, વીખરાઇ જશે; ભાઈ કરતા બાંધવા ઇન્ડુ, અને સરનેઢીએ વિત્તની વહેંચણી કરવા તૈયાર થશે, પરંતુ વિપત્તિ માવતાં બળતાને દેખી દર્શદીશામાં નાસતાં પંખીઓની માફ્ક સર્વે કુટુંબ ખીલા વીખરાઈ જશે. હુંકારા કરતાની સાથે રામરમાડીદેનાર શુરવીર ચેહાએ મચ્છુને આધીન થયા. એક ખડવડે સમગ્ર જગતને ધ્રુજાવનાર વીયેાદાએ પણ પરાધીન પડ્યા, સગર ચક્રર્ત્તના સાદાર પુત્રાને જ્વેશ્ચન પ્રભદેવે મરછુના દરવાનમાં હશેલી મુક્યા. હુડરોલી મુકનાર જવલન પ્રદેવ પણ મરણને શરણ થયા, પચીસ હજાર દેવાથી સેવન કરાતા ચક્રવ્રુતિ પશુ ભરતરીએ મરણને શરણ થયા. ઉત્કૃષ્ટ ચારિત્રને પાળનાર કાચાના પાંચમા શિષ્યે પાખી પાલકના હાથે ધાણીમાં પીસાઈ ગયા. ઇંદ્રના સ્નેહથી ઇંદ્રાસનને શેભાવનાર શ્રેણીકરાજ જેવા સમ પુશ્ને પશુ મરજીની ધાર દશાને પામ્યા, અખંડ ચારિત્રને ધારણ કરનાર મહામુનીઓને પશુ શુ મરણને શરણુ નથી થવું પડયું? આહા ત્યારે શું સમગ્ર જગત શરણ વગરનું પરાધીન છે, ત્યારે મરણુના ભયથી પ્રાણીએએ કાનુ મારણ કરવુ જોઇએ. એ વિચાર ઉત્પન્ન થતાની સાથેજ ધર્મની ઉત્કૃષ્ટ સરલતા તરફ ધ્યાન ખેંચાય છે કે યુતિ પ્રસન્ કાળાતી ધર્મઃ દુર્ગાતીમાં પડતા પ્રાણીઓને બારણુ કરી રાખનાર એક ધર્મનું જ ' Page #24 -------------------------------------------------------------------------- ________________ સ બુદ્ધિપ્રજા, રારજી છે. એ ધમ સબંધીનુ વિશેષ વિવેચન ધર્મ ભાવનામાં કરીશુ. જગતની અનિયતાને બતાવનારી અનિત્યભાવના ભાવતાં અને પ્રાણીઆની અસરણ તાનું દર્શન કરાવનારી અસરભાવનાનું ચીતવન કરતાં તરતજ સંસારની વિચીત્રતાનું સ્વરૂપ ખડુ થાય છે કે તરતજ વૈરાગ્યભાવની શ્રેણીએ ચઢેલે પ'થી ત્રીજી સંસારભાવના ભાવતાં વિચારે છે કે. जैन बंधुओ जागो. એકત્રીસા સવૈયા. ( લેખક—દલપતરામ મગનલાલ, ધારીસણા ) નિદ્રા ત્યાગે અરે જૈનીએ જાગે ક્ષત્રી રા તન, દશા યથ્થુ અરે આપણી નથી લાગણી શું કંઇ મન. રસ્થીતિ વિચારા પૂર્વ સમયની પડે નહિ મનમાં કયાં કાળ, વસ્તુપાળને તેજપાળ માં ભામાશાને કુમારપાળ, વસ્તિ પૂર્વે હતિ દેશમાં કરાડ ચાળીથ જૈન તણી, તેર લાખની આવી રહી છે મતા મતી તેમાં પણ શ્રેણી, જીવ દયામય ધર્મ આપણે રાગદ્વેષ રહિત છે દેવ, પંચ મહાવ્રત ધારી સાધુ માક્ષ મળે જેમાં તતખેવ. તત્વજ્ઞાનમાં સર્વ ધર્મથી જૈનધર્મનુ ઉત્તમ જ્ઞાન, પણ તે સધળુ છે. પુસ્તકમાં આપણને કાં તેનું ભાન. કરા કરાવે ભાષાન્તર ગ્રંથાનુ પ્રચલીત ભાષામહિં, ગ્રન્થા સંસ્કૃત અને માગધી ભાષાએ સૌ જાણે નહિં. ધનવાનો તમ ધન ખર્ચીને વિદ્વાને તમ જ્ઞાનવર્ડ, મદદ કરે! શાસન ઉદ્દયાથે ઉદય ન થાય કદી ઝઘડે. જુમ્મા જર્મની જીએ ઇંગ્લેંડ જી અમેરીકા નપાન, જાણે તેઓ જૈન તત્વને તેનું કર્યો તમને અભીભાન. વધાડાને ન્યાતવરામાં દ્રવ્ય લણું સળે ખાય, વખત આળા જુએ જમાના જૈન ણા ભૂખે મરીજાય. તત્વ ધર્મજ્ઞાન વિના કેમ જૈનધર્મની લાજ રખાય, અનેક જૈન ધર્મજ્ઞાન વિષ્ણુ અન્ય ધર્મમાં પાટા નમ, ભરે સમાજો કાનÄા કુસપ હાંકી કાઢા ક્રૂર, સૂતી કાનરન્સ જગાડે મળે! સર્વ દુબે ભરપૂર. કેળવણી ફેલાવે સબળે તત્વ જ્ઞાનને કરેા પ્રસાર, કરા સુધારા સંપ કરીને જુના ગ્રંથને કરા ઉદાર નહિ વાણીમા નહિ ભાટીમા જૈનાક્ષત્રી કેરા તન, ક્ષત્રીનું શાંતન કર્યાં છે ભલે ન જાણી દાનુ મન. નિયંદિન વિનંતિ કરીએ સાચી શાસન દેવા કરશે! સહાય, પ્રયાસ કરતાં થાશે નિકક જૈન ધર્મના જય જય કાર ------ * તાત્તિ; 3 ' ૯ સર 13 ૧૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચનિચ્ચ વિચારો. उच्चनीच विचारो. ( લેખક.-શૈ. જયસિંહ પ્રેમાભાઇ, મુ. કપડવષ્ણુજ. ) આપણે જેવા વિચાર કરીએ છીએ તે પ્રમાણેજ આપણા સ્વભાવ અધાય છે. ઉચ્ચ વિચાર કરવાથી ઉચ્ચ અને નીચ વિચાર કરવાથી નીચ સ્વભાવ અધાય છે. જેના જેવા દ્રઢ વિચાર તેવે તે થાય છે. E મનુષ્યની જેવી અંતઃકરણની સ્થીતિ હ્રાય તેવા વિચારા પુરે છે. જ્યારે તઃકરણ દ્રશ્યમાં ધૂમે છે ત્યારે ત્સ્યના અને અંતરશક્તિમાં રમે છે ત્યારે તેવા વિચારે રપુરે છે. જેવા વિચાર તેવા મનુષ્ય થતા હાવાથી ઉચ્ચ કલ્પનાને ધારજી કરવી જોઇએ. ને તે નીયા પ્રકા• રની હાય છે તે કદી ઉંચે ચઢી શકાય તેમ નથી. અરૂણૅદય સૂર્યના આગમનને સુચવે છે તેમ જેવા વિચાર દાખલ થાય છે તેવું ભાવિ થવાનું ાય તેમ સમજાય છે. ઘણાની માન્યતા એવી હાય ૐ કઈ વિચાર આવ્યાથી તેવા થઇ જવાતું નથી પશુ તેમ સમજવામાં ભૂલ છે કારણુ કે સાધારણ રીતે પ્રથમ વિચાર સ્ફુરે છે. અને લગભગ તેમ મનની પ્રવૃત્તિ થાય છે પણ ઉપરની માન્યતાથી મનુષ્ય વિચારના ધાડાને ગમે તેમ નાચત્રા છે અને પછી ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરી શકતા નથી. જોકે ધણુા મનુષ્યા ઉચ્ચતાને ઇચ્છે છે પણ તેમ થવા ના માર્ગને ગ્રહણ કરતા નથી અને તેથી ઉચ્ચતાને પ્રાપ્ત કરી શક્તા નથી. આમ છે તા નિય ઉચ્ચ વિચારનું સેવન કરે. ને આપણે દુઃખનાજ વિચાર। કરીએ છીએ તેા વસ્તુતઃ તે! સુખમાં રહીએ છીએ તાપણુ આપણને દુઃખનેાજ ભાસ થાય છે. ને સારા વિચાર કરી એ છીએ તે દુઃખમાં મહા સુખ ભાસે છે. દુઃખ અને સુખ એ માત્ર કલ્પનામાંજ રહેલુ છે. વિષયને આપણે સુખરૂપ માનીએ છીએ તે સુખરૂપ લાગે છે અને જેને દુઃખરૂપ માનીએ છીએ તેા દુ:ખરૂપ લાગે છે માથી વિચારને સુખનો આધાર ગ્રહી ઉચ્ચ વિચારતુ જ સેવન કરે.જે મનુષ્યેા હલકી પ્રવૃત્તિમાં રમ્યા કરે છે તે ઉચ્ચ વિચાર કરી શકતા નથી અર્થાત્ તેમના હૃદયમાં ઉચ્ચ વિચારના આંદોલનો પ્રવેશ કરીશકતાંનથી. વૃત્તિ પણ ઉચ્ચજ રાખવી એએ. તેવા વિચાર કરવાને તેટલા અધિકાર પ્રાપ્ત કરવા (એ. એમ નથી કે દ્રિ મનુષ્ય ઉચ્ચ ત્રિચાર કરી શકતા નથી પણ જે વ્યસનાદિન સેવે છે, વિષયી હૈય છે, માંસ મદિરા આદિ અભક્ષ્ય પદાર્થનુ નિત્ય સેવન કરે છે તેવા મનુષ્યના હૃદયમાં ઉચ્ચ વિચાર આવી શકતા નથી. કદાચ આ પ્રસંગે તમે ઉચ્ચ ક્રિયા કરવા સમર્થ ન હૈા તેપણુ વિચાર તે ઉચ્ચ રાખવા જેથી ઉચ્ચ ક્રિયા કરવાને સમર્થ થવાનેા પણ પ્રસ`ગ મળશે અને મનને નિરંતર ઉચ્ચ વિષયના વિચારને મળવા દેવુ. તેથી નીચ વ્રુત્તિ તા ત્યજાશે અર્થાત મનમાંથી ખસશે અને મનમાંથી ખરી કે પછી વિષયપરત્વે પ્રવૃત્તિ થવાનીજ નહિં, મામ છે માટે ઉચ્ચ વિચાર કરવામાં જરા માત્ર પણ કૃપણુતા રાખશો નહિ અને અંતરના સાચા ભાવથી કલ્પનાને ઉચ્ચ કરી તેમજ દ્રઢ શ્રદ્દા પ્રાપ્ત કરે. પુષ્કળ દાન આપવા, યા, સત અગતિના સત્કમાં ખાતર શુભ વિચારા નિરંતર કર્યાં કરે અને તે એવા દ્રઢ કરા કે દિ પશુ તેનું વિસ્મરણુ થાય નહિ ને આમ થતાં જ મન નીચે વિષયતિ વળતું અટકી જશે, ખીન્દ્રને દાન આપતા નૈઈ તમે પણ તેવુ દાન આપત્રાના વિચાર કરે એટલે કે ભાવ રાખો, ભલે કદાચ તત્કાળ પ્રસગે તમે આપી શકે તેમ ન હૈા પશુ ભાવ રાખશે તે Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ બુદ્ધિપ્રભા. ન ammomonnoma ફળની પ્રાપ્તી થશે અને આવી જ રીતે એવી બીજી વિચારની શુભ પ્રવૃત્તિમાં મનને રમતુ રાખો. એકદમ પ્રયાનથી ઉચ્ચ થવાનું સામર્થ છેજ માટે ઉચ્ચ વિચારનેજ ધારણ કરો, તમે તમારા વિચારમાં જેવા રમશે એવા થઈ શકશે. એ વાત નિઃસંશપ માનજો અને તેથી ટા વિચારને રાખશે નહિં તેમજ ઘડી ઘડીમાં બદલાઈ જાય તેવા તાલાવેલ વિચારને રાખશો નહિ. નિરંતર ઉચ્ચ અને દૈવી વિચારજ કરે. અનુભવને આવિષય હોવાથી એકદમ અનુમાન થઈ શકે તેમ નથી પણ તેને ગ્રહણ કરવાથી તેને અનુભવ મળી શકે તેમ છે માટે પ્રયત્ન કરો. ઉચ્ચ વિચારમાં જે રમે છે તે ઉચ્ચ ક્રિયાને સાધી ઉચ્ચ લાભને પ્રાપ્ત કરે છે. નિરાશામાં દુઃખના વિચાર ન કરતાં શુભ, ઉત્સાહ, આનંદ, ધેર્ય, દયા, સમતા, પ્રેમ વિગેરે ઉચ્ચ લક્ષણને જ વિચાર કરે અને તે લક્ષણ ધીમે ધીમે સ્વભાવથી તમ ને પ્રાપ્ત થતા જણાશે. અમુક મારૂં એ કલ્પના નીચ કલ્પના છે પણ સર્વની પ્રેમ દ્રષ્ટિએ વિચાર તે ઉચ્ચ વિચાર છે. નિર્બળતા, ભય, ચિંતા એ આદિ નીચ વિચાર છે અને એથી વિરોધી ભાવના જેવી કે નિર્ભયતા નિયંતતા, બળ આદિ વિચારો તે ઉચ્ચ વિચારે છે. ઉચ્ચ વિચારના પ્રદેશમાં પ્રવેશ કરતાં જ તમને આનંદ, ઉત્સાહ, સંતેષ, નિર્ભયતા, બળ, પ્રસન્નતા, સ્વામિવ અને અંતર્નોન વિગેરેનું ક્રમે ક્રમે વધતું જતું જ ભાન થશે. તે એ ભાનને જ અનુભવ અને ઉચ્ચ વિચારને ધારણ કરે. પ્રોય વાંચક નિરંતર ઉચ્ચ વિચારના પ્રદેશમાં સદા સર્વત્ર સર રમણ કરવાને શુભાયુવાન થાઓ. ज्ञान भक्ति. ત્રણરત્ન આરાધક મુનિરાજ તથા શ્રાવકને વિરસિ. (લિ. મુનિ માણેક.-મુ. કલકત્તા). આત્માનું લક્ષણ જ્ઞાન છે તે નરપ્રભુએ ઉપદેશેલા આગમથી ગુરૂ પરંપરાએ આપણે જાણીએ છીએ. આ જ્ઞાન ત્રણ રત્નના મધ્યમાં રહ્યું છે કારણ કે દર્શન જ્ઞાન વિના ટકી શકતું નથી તેમ જ્ઞાનનું ફળ ચારિત્ર છે. મુખ્ય જ્ઞાન તે કેવળજ્ઞાન છે અને તે જ્યારે પ્રાપ્ત થશે ત્યારે જ આપણે સંપૂર્ણ દેખતા થઈશું પણ તે જ્ઞાનના અભાવે આપણે અંધ સદ છીએ છતાં પણ કોઈ પ્રબળ શુભ ભાવનાથી ધર્મ આરાધતાં કંઈક દેખવાપણું થાય છે તે આપણું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે, તે બંને સાથે જ રહે છે અને એક એકને ઘણી બાબતમાં મળતાં હોવાથી તેને ભેદ સમજાવવાને જ્ઞાની ભગવંતોએ ઘણો પ્રયાસ લીધો છે તે આપણને સમજવાને પણ અત્યારે ઘેડે અવકાશ છે. વિશેષ્યાવશ્યકસૂત્રમાં ઘણું વિવેચન કરેલું છે પણ અહીં તે પહેલા કર્મગ્રંથમાં બતાવેલો ભેદજ લખીશું. મતિ જ્ઞાનના ૨૮ ભેદ છે. એટલે પાંચ ઇદ્રી અને છ મન તેની સાથે અવગ્રહ હા અપાય અને ધારણા. તે ૬૮૪=૧૪ અને તે અર્થાવગ્રહ ગણી વ્યંજન અવગ્રહના ભેદ લઈએ તો મન અને ચક્ષનો યંજન અવગ્રહ ન હોવાથી ફક્ત ચાર ભેદ થાય તે ૨૪+૪ =રદ થાય છે અને શ્રુતજ્ઞાનના સંક્તિ, અક્ષર, સમ્યક, સાદિ પર્યાવસિત, ગમિક, અંક પ્રવિષ્ઠ. એના સાત વિરૂદ્ધ પક્ષ લેવા એટલે અસત્તિ. અનાર, મિથાવ, વિગેરે ભેદ જાણવા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચનીચ વિચારો. ૨૧૬ તે ચૂદ થાય છે. આ શ્રુતજ્ઞાન જ્ઞાની ભગવંતોજ પ્રરૂપે છે અને તીક્ષ્ણ બુદ્ધિ વાળે તે સુવાનને આરાધ છે અને એક બીજાના વધવાથી બંનેમાં વધારે ઘટાડે થાય છે. જેમ વિશેષ જ્ઞાન થાય તેમ પશમ વો કહેવાય અને તે જ્ઞાન ઘટે ત્યારે પોપશમાં ધટયો કહેવાય માટે ક્ષાયિક એવું સંપૂર્ણ કેવળજ્ઞાન મેળવવા આપણે રાત્ર દિવસ પુત જ્ઞાન વધારવું જોઈએ. કઈ ભાષામાં કે કઈ લિપિમાં જ્ઞાન મેળવવું એ શીખનારની અને નુકુળતા ઉપર આધાર રાખે છે તેથી જ્ઞાની ભગવંતે બાળજીવો માટે મહેનત લઇ દરેક ભાષામાં ગ્રંથે બનાવે છે કે તે વાંચીને યથાશક્તિ સર્વેજણાને લાભ થઈ શકે.' આ પ્રમાણે હોવાથી જૈનેના સેંકડે અંશે સંસ્કૃત માગધી અને ગુજરાતી તથા હિ. દીમાં કે અંગ્રેજીમાં મળી આવે છે પણ ગ્રંથને ઉત્તેજન આપી ને તેને પાચિત લાભ લેવાય તોજ ગ્રંથ કર્તા અને પાઠક ને લાભ થઈ શકે માટે તે ગ્રંથનો વિશેષ લાભ કેમ લેવાય તે ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ. જાહેર લાઈબ્રેરી દરેક ગામમાં જોઇએ અને તેમાં જૈનધર્મના ગ્રંથો જાહેર સર્વે પ્રજા માટે રહેવા જોઈએ. તે દરેકને ઘેર પણ લઈ જવાની છુટ હેવી જોઈએ અને હાલ મુંબઈમાં જેવી ફ્રી લાઈબ્રેરી છે તથા કી સરકયુલેટીંગ લાઈબ્રેરી છે તેવી લાઈબ્રેરીઓને સસ્તી કીંમતે પુસ્તકોની એક એક નકલ આપવી જોઈએ. જેના ઘરમાં ગ્રંથોની એક કરતાં વધારે નકલ હોય તેણે તેવી ચોપડીઓ લાઇબ્રેરીમાં મોકલાવવી જોઈએ કે પિતાને ઓછી મહેનત સંભાળવા માટે લેવી પડે અને તેને વાંચવા કામ લાગે. આપણા લેકે જેઓ ગ્રહસ્થાવાસમાં દાગીનાથી અંગને શણગારે છે તે કરતાં વધારે પણ ખર્ચીને તેને ભણાવવામાં તથા તેનું જ્ઞાન વધારવા માટે સારા ગ્રંથને ધરમાં સંગ્રહ કરવા ખરીદ કરી કર્તાને ઉત્તેજન આપવું જોઈએ. દાગીના માટે જેવી ઉત્તમ પેટી ડબા કબાટ લેવા માં આવે છે અને તેની સંભાળ રખાય છે તે પ્રમાણે ચોપડીઓ રાખવા માટે સારાં કબાટ પેટી ખરીદવાં જોઇએ તથા તેમાં કીડા ન પડે ઉંદર ખરાબ ન કરે, ભેજવાળી હવાથી ઉધઈ ન લાગે તેની તપાસ રાખવી જોઈએ. બાઈઓ તથા નાનાં બાળકો માટે સહેલી ભાષામાં નૈતિક તથા વ્યવહારિક ધાર્મિકશાનવા ળા ગ્રંથ રચાવા જોઈએ. આવા ગ્રંથ સારા ઉચા કાગળ મેટા સારા ટાઈપે છપાયેલા અને મજબુત પૂછી. વાળા હોવા જોઈએ. તેમાં જ્ઞાનની ભક્તિ કરવાથી કેવા લાભ થાય છે તેવી સૂચના લખવા ઉપરાંત જ્ઞાનની આશાતના કરવાથી શું નુકશાન થાય છે તે પણ લખવું જોઈએ છે. જ્ઞાનપંચમીનો દર માસે ઉપવાસ કરવાથી કે કાઉસગ્ન કરવાથી કે સાથીઆ કરી દેવાથીજ પંચમીનું આરાધન થઈ જાય છે તેવું માની લેવાની સાથે નીચલી બાબતે ઉપર પણ ખાસ લક્ષ આપવું જોઇએ. લખેલું કે છાપેલું ગમે તેવું પાનું હોય તે સંભાળીને નુકશાન ન થાય તેવી રીતે બાંધવું જોઈએ. ડાઘા ન પડે, વાંકું ન વળે, કાણું ન પડે માટે પાઠા ઉપર રાખી વાયવું જોઈએ. પડી બાંધેલી હેય તેના પાનાને પણું નુકશાન ન કરવું. ઉપરનું પૂઠું સંભાળવું. તેમાં સાહીના ડાઘા ન પાડવા જોઈએ. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ બુદ્ધિપ્રભા. કેટલાકને ચોપડીના પૂઠા ઉપર આંકડા લખવાની ટેવ છે તે ન રાખવી. ધાર્મિક લેખનાં છાપાં માસિક હેય તે સંભાળીને ફાઈલે બાંધવા ઉપરાંત બીજ છાપાં ને પણ ગમે તે વસ્તુ બાંધવા માટે ન લેવાં જોઈએ. ખરાબ જગ્યાએ ફેંકવા નહિ. તેમાં ખાવાની વસ્તુ બાંધવી નહિ જોઈએ. વાર તહેવારે જેમ પલધ ઉપવાસ દેવપૂજન કરીએ છીએ તેમ કલાક બે કલાક ભણવું ભણાવવું પણ જોઈએ. જેમ જમણમાં અનેક પ્રકારનાં મિષ્ટાન્ન બનાવી ખવડાવીને સંતોષ માનીએ છીએ તેમ સારાં પુસ્તકો પોતાની સ્થિતિ પ્રમાણે ખરીદી ઘરમાં સંગ્રહ કરવો જોઈએ. આટલું કરવાથી જ જ્ઞાન પંચમીનું આરાધન થાય છે એટલે ઉપવાસ પોષધ કરો તેમ જ્ઞાનને સંભારવુ, જ્ઞાનનાં પુસ્તકેનું રક્ષણ કરવું અને નવાં ખરીદી તેમાં વધારો કરે. ભણવેલી સ્ત્રી પુત્ર મિત્ર કે ઉપાસક કે શિષ્ય કેઈ વખત એટલા કામે લાગી શકશે કે કરોડો રૂપિયાના દાગીના પણ તે કાર્ય કરી નહિ શકે. વળી જ્ઞાન ભણવાને ઉકંઠિત એવા સાધારણ સ્થિતિના બંધુઓ માટે તથા બીજા બાળકૅના ઉત્તેજન માટે ભણતા બાળકોને ઇનામ વિગેરેની પણ ખાસ જરૂર છે. सुविचार निर्जर. (પાવર) સારું કામ કરવાનું મનમાં આવ્યું કે તે એકદમ કરી નાખવું, તેના પરિણામને વિચાર કરવા રહેશે કે ચર્ચા કરવા જશો તો કદાચ આપણું મનમાંની સારી પ્રવૃતિ ગળી જશે. સત્ય અવિનાશી છે. સત્ય શોધી કહાડી–તેના પ્રસાર નિમીત્તે ગાળેલું આયુષ્ય સફળ છે. પિતાને ગમે તે કામ કરવા કરતાં, જે કામ આપણે કરવું જોઈએ તે પૂર્ણ પ્રેમથી કર્યા જાવ. કેટયાધીશ થશે એટલે તે રસ્તુતિને પાત્ર થાય છે એમ નથી પણ તેણે દ્રવ્ય કેવી રીતે મેળવ્યું–ને તેને વયય કેવી રીતે કરે છે, તે જોવું જોઇએ. જે ચિત્તની એકાગ્રતા સાધિ શકતું નથી તેના હાથથી કંઈ પણ મહત્વનું કાર્ય થવાનું નહિ. ચિત્ત અનેક જગ્યાએ ગયું કે તેની શક્તિ ઓછી થવાનીજ. ખરે વૈર્યશાળી મનુષ્ય શાંત હોય છે. જ્યાં ક્રોધ ઘણો હેય છે ત્યાં બહુધા પૈર્ય હેતું નથી. શુર માણસનામાં ઉહતપણું હોતું નથી. ગમે તેવો કડી પ્રસંગ આવે પણ તે સદીત શાંત ને આનંદીજ રહી શકે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ સુવિચાર નિર. કુટુબ પ્રેમપર બાંધેલી દેશપ્રીતિની ઇમારત મજદ્ભુત હેાય છે. * જ્યાં દયા નહિ ત્યાં ધમ નહીં સત્ય નહિ માં જય નહિ * * * * એશ્વર્ય પદવીને માન મળે ઉદ્યુત થશે નહિ ને સંકટ આવે નિરાશ થશે! નહીં, * * મહાન પુરૂષ હંમેશાં દરેકને મહાન બનાવવાજ પ્રયત્નવાન રહે છે, નહાન નહેાન કામ સારી રીતે કરવાથીજ મોટાં મોટાં કાર્યો કરવાની લાયકાત આવે છે પણ જો મનુષ્યને નાનાં કામ કરવાના પણ પ્રસ ંગે આપવામાં ન આવે તેા તેની બુદ્ધિના વિકાસ અધ થઈ જાય છે ને તે કંઇજ કરી શમતે નથી. * * ખાળકને સ્વતંત્રતા માપે! ને તેને તેની મેળેજ કંઇક કરવા દ્યો તેનું પરિણામ જીવા ને થતી ભૂલો સુધારો. એમ કરતાં કરતાં તે પોતાની જોખમદારી સમજી દરેક કામ કરા લાયક થતા જશે. હુ કરી શકીશ એ મંત્રમાં અદ્દભુત શક્તિ છે. * * મનુષ્યના સ્વભાવ એ એક ભાગ છે ને તેની મરામત કરવાનું તેને સાપવામાં આયુ છે. ખણ સુધારવા કે બગાડવા તેને આધાર તેના પર રહે છે. * * * * * ઉદ્યાગ કર્યો શિવાય દ્રવ્ય ને અભ્યાસ વિના વિદ્યા પ્રાપ્ત થતાં નથી. * * જે આચારમાં વિચારનું પ્રતિબિંબ હાતુ નથી તે નિરૂપયોગી છે. * * * ઉતાવળ કરી કે તેમાં ભુલ થયા શિવાય રહેતી નથી. * * યશસ્વી લકાને સર્વ સ્મરે પણ મહાકાર્ય સાધનામાં ઉદાત્ત રીતે ઝુલતાં જે ચાલ્યા ગયા તેની ક્રાઇ દરકાર પણુ કરતુ નથી પણુ તેમની યોગ્યતા કઇ જેવી તેવી ગણુાય નહીં. * * *** * * પ્રવાસે જતી વખત શાણુપણુ સાથે ધ્યેય ને બહુજ ઉદાર રીતે તે ખરચા. * મારેાગ્ય ને સભ્યતા જેવી શરીર ભૃંગારમાટે બીજી ચીને નથી. * * ર૧ * * સ્વાર્થનો નાશ કરી તે જગ્યાએ પ્રેમનુ સ્થાપન કરવુ એનુ નામ લગ્ન ને વેજ ક્ષ અને ઉદ્દેશ હાવા જોઈએ. લગ્ન થયું કે તુરતજ આત્મત્યાગના આરંભ થાય છે. * Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ બુદ્ધિપ્રભા. ભાષણ એ માણસના વર્તનનું તાત્પર્ય હોય છે. એ પણ કઈ વસ્તુ આવે છે કે, જ્યારે ના કહેવું એજ ખરૂં શાણપણ ગણુય. ખરાબ કામમાં દ્રઢ નિશ્ચય તે હઠ, ને સારા કામમાં પ્રઢ નિશ્ચય તે પ્રતિજ્ઞા. મનમાં વિચાર આવે નહીં માત્ર સુવિચારજ આવે, ને તે સર્વ સરળ થાય તે જ ખરું સુખ. દુબળને વિશ્વાસ દૈવ પર હેવ છે. બળવંત તે કારણ કે કાર્ય એના ઉપર જ વિશ્વાસ રાખે છે. * * આપણે ખરે સદ્ગણ આપણું શત્રુ પાસેથીજ આપણે જોઈ લે કારણું દોસ્તો તે સદાય આપણું સારૂંજ બેલે. લોક પર્વો ન કરતાં-આમ સુખમાં મગ્ન રહે તેજ ખરે શહાણો કહેવાય. मुनिलाभ अने पर्युषण पर्व. પ્રસિદ્ધ વક્તા વિદ્વાન ગુરૂ મહારાજ યોગનિષ્ટ શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું ચોમાસું આ વખતે અત્રે ઝવેરીવાડે આંબલી પિળના ઉપાશ્રયે થયું છે. પર્યુષણ પર્વમાં તેઓશ્રીની અમૃતમય વાણુથી શ્રેતા વર્ગને ધણેજ લાભ થાય છે. તેઓની વિતા અને ઉપદેશા મૃતમય વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં માણસોની ધણજ ઠઠ ભરાતી હતી, તેમજ પરગામથી પણ લોકે તેઓશ્રીનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. શેઠ મણભાઈ દલપતભાઈ જગાભાઈ દલપતભાઈ, ચિમનભાઈ લાલભાઈ શેઠાણી-ગંગાબેનવિગેરે ઉપાશ્રયના અગ્ર ગણ્યો એ પણ આ દિવસ વ્યાખ્યાનને સારે લાભ લીધો હતો. જૈનધર્મની પ્રભાવના સારી થઈ હતી. સંવતસરીના રોજ શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડામાં તેઓશ્રી કલ્પસૂત્ર સંભળાવવા ગયા હતા. સંવત્સરી પ્રતિક્રમણ રૂડી રીતે અને નિર્વને પસાર થયું હતું. પર્યુષણ પર્વ દરમીઆન કેઈપણ જાતના ઉપદ્રવ રહિત લેકાએ શાન્તિથી વ્યાખ્યાને સાંભળ્યાં હતાં. વૃત પચ્ચખાણો પણ યથા શક્તિ કરવામાં આવ્યાં હતાં. ઉપાશ્રયમાં ઘી વિગેરેની ઉપજ પણ સારી થઈ હતી. કલ્પસૂત્ર પણ સારી રીતે વાંચવામાં આવ્યું હતું. આ વિગેરે શાસનની ઘણીજ શોભા પર્યુષણ પર્વમાં ઝળકી રહી હતી. હાલમાં તેઓશ્રી વિશેષાવશ્યક અને ઉત્તરવ્યાખ્યાનમાં ધર્મરન પ્રકરણ વાંચે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ માડી ગપ્રકરણ. રાત્ર. શ્રી બુદ્ધિપ્રભાના કાર્યવાહુક યોગ્ય વિજ્ઞપ્તિ કે નીચેનુ કાપત્ર તમારા માસિકમાં દાખલ કરવા કૃપા કરશો. વિ—સાક્ષર્ શ્રીયુત મનસુખભાઇ કીરતચંદે કાન્ફરન્સના પયુંષ્ણુ પર્વના અંકમાં પત્ર ૩૧૯ માં નીચે પ્રમાણે લખ્યું છે. આમ મુક્ત આત્મા દાન દેછે-લાભ પામે છે ભાગ ઉપભાગ કરે છે અને પાતાના ઇષ્ટ રીતે પ્રવર્તે છે આટલે સિદ્ધ તથા જીવનમુક્ત બન્નેની વાત થઇ જીવન્મુક્ત વધારામાં શરીર ધારી હાવાથી આપને જ્ઞાનદાન દેછે આપણા તરફથી પિંડસ્થ ( શારીરિક સન્માન પૂજન પામે છે આહાર સુખાસનાદિ ભાવે છે તેમજ કેટલાંક બાકી રહેલાં અધાતીક ને લખ ઉપજતી ઇચ્છાએ ( રાગ દ્વેષવિનાની ઈચ્છાએ કેમકે રાગદ્વેષરૂપ ધાતી ક્રર્મ તા દૂર થયાં છે ) પ્રમાણે વર્તે છે. 46 כל શકા-મુક્તામાં અધાતી કને લઈ ઉપજતી ઇચ્છા પ્રમાણે વર્તે છે-એમ લખ્યુ છે તે જૈનશાસ્ત્રના આધારે કેવળીને કે જે મુક્તામા કહેવામાં આવે છે. તેને ઘટી નથી. માહનીય કવિના ઇચ્છા ઉત્પન્ન થતી નથી. રાગ,વિનાની ઇચ્છાએ હાની એમ કÖગ્રન્થ, ભગવતી, તત્વાર્થ, સૂત્ર સ્માદિ અનેક શાસ્ત્રના આધારે જાણી શકાય છે તેમ છતાં અધાતી કર્મને લઇ ૫જતી ઇછાએ એવુ લખ્યુ છે તે યેાગ્ય સમજાતું નથી. અઘાતી કર્મ ચાર છે તેમાંથી કયા કમની કઇ પ્રકૃતિથી ઇચ્છા થાય છે તે પાઠ આપીને જ ણાવવુ જોઇએ તેમજ કેવલીને ભાવમન હેતુ નથી તેમ છતાં કેવી રીતે ઇચ્છા થાય છે તે જણાવવું જોઇએ તેમજ રાગદ્વેષવિનાની ઇચ્છા કયા શાસ્ત્રમાં લખી છે તે જણાવવી જો એ તેમજ છાતુ શુ લક્ષણ છે । પણ જણાવીને સમાધાન કરવાની જરૂર છે. જૈનશાસ્ત્ર ના આધારે તેરમા ગુહાણે અધાતી કર્મોને લઇ ઇચ્છા થતી નથી એમ સિદ્ધ થાય છે તેમ મનસુખભાઇ વિચારે તો બેસી શકે તેમ છે અને જો એમ તેમને એસે ા લેખમાં સુધારા કરવા જોઇએ નહિ તે બુદ્ધિપ્રભા વગેરે જૈનમાસિકમાં તે બીના જૈનશાસ્રના આધારે સિદ્ધ કરી બતાવશે એવી આશા છે. લેખક, શેષજ ૨૬૩-૦-૦ તુ નથી बोर्डींग प्रकरण. ૧૦૦૦ શા. લલ્લુભાઇ વખતચંદની વિધવાના સ્મર્ણાર્થે થ્રા. ટાલાલ લલ્લુભાઈ હ. મહેતા. હીરાલાલ મુલચંદ અમદાવાદ. શ્રી વલસાડના સંધે ખેડીંગના માટે ટીપ કરી તેમાં નીચેના સગૃહસ્થાએ નીચે મુજબ રૂપિગ્મ ભર્યાં તેની વિગત વલસા. ૫૧) શા. કેશરભાઈ રામાજીની દુકાનતર્ ૪) શા ભાણુા નથુજી હું. ભીમભાઇ કથી શા. નાનચંદ કારજીના માથે. ૩) શા હીરાચંદ નયુજી. ૨) ૨૪ નથુભાઇ મેતીજી ભાગડાવાળા Page #32 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. 25) શા. ગાંડાભાઈ દેવચંદના સ્મથે ) શા ભગવાનડુંગરછ કલવાના હા. ગુલાબચંદ. હ. જેચંદભાઈ, 25) બાઈ નાથીના સ્મર્ણાર્થે હ. શા. 2) શ્રી ચતરાજી ટેકચંદ હ.ડાહ્યાભાઈ, નાથાલાલ ખુમચંદ. 1) શા. નગીનચંદ ઝવેરચંદ. 21) બાઈ. વજીઆના સ્મર્ણાર્થે હ. શા. 1) શા ઝવેરચંદ દલીચંદ હ. ગાંડાભાઈ ગુલાબચંદ. નાગરદાસ. 21) શા. લલ્લુભાઈ ગોવનજીના સમર્થે 1) સા. રાયચંદ નથુજી. હ. શા. મોતીચંદ ગોવન. 1) સા. હરચંદ ડાહ્યા. 15) શા. હરચંદ ખીમાજી હ ટેકચંદ. 5) શા. વીરાજી પ્રાગજી હ. રાય૧૦) શા. રાયચંદ નાનચંદ ચંદ વીરાજી. હ. મગનલાલ. 5) શા. કેશરીચંદ વીરચંદ. 10) શા માનાજજેઠા.કપુરચંદ. ૧૦)a.ભાણુભાઇનાનચંદ ગાંડાભાઈ. 5) ચા, હીરાચંદ મોતીચંદ. ૫)બાઈ.ભાણતા. પાનાચંદ ગવન૫) સા. મેગા વાલાજીના રાયચંદ મગાજી. જીનીવિધવાનાસ્મથે પ્રેમચંદ. 5) બાઈ વછના રમથે છે, પ્રાગજી. 5) બાઈ બેનકેરને સ્મથે હ. 2) શા. પ્રાગજી વીરચંદ. પ્રાગજી વીરચંદ 5) શા. ચેલાજી તારા, 5) શા. ગુલાબચંદ. ચેલાજી. 5) શા. હીરાચંદ તીકમઝહ.પુરચંદ. 5) બાઈ વીચાર. 263-0-0 પ૦–૦- શા. વાડીલાલ ખેમચંદ હ. શા, લખમીચંદ જેઠાભાઈ. અમદાવાદ, 1-09- શા. બાલાભાઈ જોઈતાદાસ હ માસ્તર. હીંમતલાલ મગનલાલ. વસે. શ્રી. મુંબાઈના મતીના કાંટાના ટટીઓ તરફથી શેઠ. હિરાચંદભાઈ નેમચંદભાઈ બા. દર માસે રૂ. 150) પ્રમાણે કાયમ આપવા કહેલા તે મુજબ માસ જેઠ, અષાડ પહેલો, અસાડ બીજે, તથા શ્રાવણના હા. ઝવેરી રતીલાલ લાલભાઇના જવાબથી ઝવેરી. ડાહ્યાભાઈ કપુર્યાદ. મુંબાઈ જમણ–તા. 11-9-1812 ( મહાવીર સ્વામીના જન્મદિવસે ) ના રોજ કાકાભટની પાળવાળા શા. કેશવલાલ ધરમચંદને ત્યાં વિદ્યાર્થીઓને જમણ આપવામાં આવ્યું હતું. 2. તા. 24-9-1922 ના રોજ શ્રી વજેદેવસુરીને ગચ્છ જો તે પ્રસંગે વિદ્યાર્થીએને જમવાનું હતું. 3 તા. 25-9-1912 ના રોજ પંચભાઈની પાળવાળા શા. પ્રેમચંદ કેશવલાલ તથી જમણ આપવામાં આવ્યું હતું. स्वीकार. રાજકુમારી શુદશના સા. શામચંદ ભગવાન તરફથી. અમદાવાદ, નારદર્પણમાં નીતિવાક્ય ભા. 1 લે સે. બહેન રંભા રામજી તરફથી ભાવનગર. દ્વાદશ વ્રત પૂજા ફતેચંદ ઝવેરભાઈ તરફથી, ( અભિપ્રાય હવે પછી ? "