Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522028/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Reg. No. B. 876 શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોર્ડિંગના હિતાર્થે પ્રકટ થતું. બુદ્ધિપ્રભા. (Light of Beason.) વર્ષ ૩ જી. સને ૧૯૧૧. જુલાઈ એક ૪ થાક सर्व परवशं दुःखं, सर्वमात्यवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः॥ नाई पुदलभावानां कुत्तों कारयिता न च । नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ।। પ્રગટકર્તા, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. વ્યવસ્થા, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપુજક બોડીંગ તરફથી, કિરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, આ છે : નાગેરાસરાહુ-અમદાવાદ વાર્ષિક છે. સ્ટેજ સાથે રૂ. ૧-૪૦, સ્થાનિક ૧-૦–૦ ફૂe. - '* * * * આહાવાદૃ શ્રી ‘સત્યવિજે’ પ્રેસમાં સાંકલચંદ હરીલાલે છાપ્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષયાનુક્રમણિકા પણ વિષય. ૧ શ્રીમદ્ રવિસાગરજી મહારાજની | સ્વર્ગ વાસ તિથિના મેલાવડે. ૧૦૬ | ટ9 ૬ આધુનિક સમય. ૧૮ ૨ શાન્ત દશાથી દુનિયાનું અને ૭ જગત કતૃ વવાદ ચર્ચા. ૧૧ ર પોતાનું ભલું કરી શકાય છે. ૮૮ ૮ તથાપિતું કરીશનહિ શાક.ધમ ૧૧૫ િક ૯ દેહિ દશાદશી. ૩ શ્રીમદ્ રવિસાગરજી મહારાજના | ૧૦ દયાનું દાનકે દેવકુમાર. ૧૧૭ જીવન વૃતાંતનો સાર. ૧૦૧ ૧ ૧ નિરગી થવાનો ઉત્તમ ઉપાય. ૧ર૧. ૪ દશાની બલિહારી. ૧૦૫ ૧ર પ્રભુપ્રાર્થના પ્રેમ લક્ષણ. ૧૨૩ ૫ શ્રીમન મુનિ શ્રી રવિસાગરજીની ૧૩ સદાચાર. ૧૨૭ શ્રીમદ્ મહાત્મા રવિસાગરજીની કચતિ ઉજવવાની મળેલી ખબરા.. ૧ શ્રી પાલણપુરમાં શ્રીમદ્ રવિસાગરજીની પાદુકા પાલણપુરનાસ ધે સ્થાપન કરીછે. ૨ માણસામાં શ્રીમદ્ રવિસાગરજી જયંતિ શેઠ હાથીભાઈ મુલચંદના પ્રમુખ - પણ નીચે ઉજવવામાં આવી હતી. રા. વાડીલાલ તથા મફતલાલે અસર કારક ભાષણ આપ્યું હતું. ૩ શ્રીસાણંદમાં શેઠ કાલીદાસ દેવકરણના પ્રમુખપણા નીચે શ્રીમદ્ બુદ્ધિ - સાગરજી સમાજે શ્રીમદ રવિસાગરજી જયંતિ ઉજવી હતી. સાણંદના સંઘે ગુરૂના ગુણ ગાયા હતા ને પૂજન ભણાવી હતી. શેઠ દેવચંદ ઠાકરશી વગેરે સાણ ના શેડીમાઓએ ધર્મ કાર્ય માં સારી પ્રવૃત્તિ કરી હતી. ૪ શ્રીગોધાવીના સંઘે શ્રીમદ્ રવિસાગરજીની જયંતિ ઉજવી હતી અને પાખી | પાળવાનો ઠરાવ કર્યો હતો. ૫ શ્રીમહેસાણાના સ થે શ્રીમદ્ રવિસાગરજી જય'તિ ઉજવી હતી. ૬ શ્રીચાણમાના સથે શ્રીમદ્ રવિસાગરજી જયંતિ ઉજવી હતી. હ અમદાવાદ અને મહાત્મા રવિસાગરજીની જયંતિ છે. લલુભાઈ રાયચંદના, પ્રમુખપણા નીચે ઉજવવામાં આવી હતી. તે પ્રસંગે અત્રના શેઠ. ણીભાઈ દલપતભાઈ તથા જગાભાઈ દલપતભાઈ વિગેરે સંભાવિત સંગ્રહસ્થાઓ હાજરી આપી હતી. તે પ્રસંગે માડીંગના વિદાથી ડોકટર માણેકલાલ મગનલાલે મહાત્મા રવિસાગરજીના જીવનચરિત્રના ટુક સાર કહ્યા હતા. તથા તે ઉપરથી ઉદભવતા વિચાર દર્શાવ્યા હતા તથા નેક નામદાર શ - હેનશાહ જ પાંચમાના રાજ્યાભિષેકની મુબારકબાદી ઈછી હતી. જયંતિ વિષે વધુ વિવેચન આજના અમારા તરફથી પ્રગટ થએલ બુદ્ધિપ્ર ભાના વધારામાંથી જોઈ લેવું. ૮ મુંબઈઃ મુંબાઈમાં શ્રીમદ્ મુનિમહારાજ બુદ્ધિસાગરજીએ મહાત્મા રવિ સાગરજીના જીવન ચરિત્રને ટુંક સાર કહ્યા હતા તથા તેએાશ્રીના પ્રમુખ પણ નીચે મુંબઈના સંધે નેક નામદાર શહેનશાહ સર જ પાંચમાના રાજ્યાભિષેકની શુભાશી: ઈછી હતી. Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिप्रद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यापानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिसभा' मासिकम् ।। વર્ષ ૩ જુ. તે ૧૫ મી જુલાઇ. સન ૧૯૧૧ અંક ૪છે. - -- श्रीमद् विसागरजी महाराजनी स्तुति. ઘનઘટા ભુવનરંગ છાયા. એ રાગનમું રવિસાગર ગુરૂરાયા, જિનશાસન જય વતાયા. સંવત એગણુશન સાત, મન એકાદશી વિખ્યાત; લઈ દીક્ષા ને સુખ પાયા. નમું રવિસાગર. ૧ વિચર્ય બહુ ગામેગામ, કીધી યાત્રાએ બહુ ઠામ; સમતા ગુણ ઉરમાં લાયા. નમું રવિસાગર. ૨ દિધી દીક્ષાઓ બહુ હાથે, જન પ્રતિબોધ્યા બહુ નાથ; વૈરાગી ત્યાગી સુહાયા. નમું રવિસાગર. ૩ બ્રહ્મચારી પૂર્ણ પ્રતાપી, દશ દિશમાં કાતિ વ્યાપી ભક્તના મનમાં ભાવ્યા. નમું રવિસાગર. ૪ શ્રદ્ધાળુ ધર્મ પૂરા, ક્રિયામાં નિશદિન શરાફ તજી દ્વર મમતાને માયા, નમું રવિસાગર, ૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીશ વર્ષ સવાયા, શુભ સંયમની લયલાયા; સવેગી શીર સુહાયા. નમું રવિસાગર. ૬ એગણીશ ચેપનની સાલ, વદી એકાદશી રવિવાર; મેહસાણે સ્વર્ગ સિધાયા. નમું રવિસાગર. ૭ વંદુ સદગુરૂગુણધારી, એવા ગુરૂની બલિહારી, બુદ્ધિસાગર ગુણ ગાયા. નમું રવિસાગર. ૮ સં. ૧૯૬૭ જેઠ વદી ૧૧ મુબાઈ. "शान्तदशाथी दुनियानुं भने पोतानुं भलं करीशकायछे" મનુ શાનદશાથી પોતાના આત્માની ઉન્નતિ કરી શકે છે અને દુનિયાની ઉન્નતિ ૫શું કરી શકે છે. દરેક બાબતોને વિચાર કરનાર પ્રથમ પિતાના મનને શાન કરવું જાઈએ. જેનું મન ક્રોધથી ધમધમાયમાન રહે છે તે મનુષ્ય કોઈ પણ શુભ વિચારના અન્તિમ ઉદ્દેશને પાર પામી શકતા નથી. જેના મનમાં કોઈ એકદમ સુલ્લક બાબતેથી ઘડી ધડીમાં પન્ન થાય છે અને મગજનું ઠેકાણું રહેતું નથી તે મનુષ્યના મનમાં વિવેકપૂર્વક શુભ વિચાર કરવાની શક્તિ પ્રગટતી નથી. કોધથી મનની મલીનતા થઈ જાય છે અને મલીન મનમાં શુભ વિચારો પ્રગટી શકે નહીં. જે મનુષ્યો હિંસક પ્રાણીઓની પેઠે વાતવાતમાં તપી જાય છે અને મનમાં ન કરવાના વિચાર કરે છે. વાણીથી ન બોલવાનું બોલે છે તે મનુષ્યો ભલે ધર્મની સાધના કરતા હોય તે પણ તેઓ ધાદિકના વશ થઈ નીચ માર્ગમાં ગમન કરે છે. क्रोधे कोडी पुरवतणु, संजम फल जाय । क्रोध सहित तप जे करे ते तो लेखे न थाय ॥१॥ ટીપૂર્વવર્ષપર્યત કરેલું તપ પણ બેઘડીના ક્રોધથી નષ્ટ થઈ જાય છે, મા ઉપરથી અવધવાનું કે દરેક બાબતને પ્રસંગે મનમાં ક્રોધ ઉત્પન્ન થાય નહીં તેમ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મનુષ્યને અનેક કારણેવડે ઠોધ ઉદભવે છે અને તેથી તેઓ પોતાના હદયને ક્રોધાગ્નિથી બાળીને ભસ્મ કર છે. ક્રોધ કરનારાઓ એમ સમજે છે કે અમારા ક્રોધથી અમારું યઃ થાય છે પણ આમ વિચારવું અગ છે. કોધ ચંડાળના સમાન છે. મોટા મોટા Page #5 -------------------------------------------------------------------------- ________________ પર્વધારીઓને પણ ક્રોધ ચતુર્ગતિમાં ભટકાવે છે. ત્યારે હાલના કાળના મન ને તે પિતાના તાબામાં કરે તેમાં શું આથઈ? દુનિયામાં સર્વ મનુષ્ય એકી અવાજે કબુલ કરે છે કે ક્રોધ મહા ખરાબ છે આમ સર્વે કબુલ કરે છે પણ કોધના કારણે મળે તો પણ કે જેઓ કરતા નથી તેમને જ ધન્યવાદ ઘટે છે. ઈજીન જેમ ધણી અતિથી ફાટી જાય છે તેમજ કે: વ. ખત અત્યંત ધના ઉદયથી હૃદય પણ ફાટી જાય છે. વ્યાકરણ અગર ન્યાય આદિ અનેક શાસ્ત્રનો અભ્યાસ કરીને અદ્વિતીય પંડિત બનવામાં આવે તે પણ ધના ઉદયથી સત્ય માર્ગને બેધ પ્રાપ્ત થતું નથી. ધી મનુષ્ય આગળ પાછળને બિલકુલ વિચાર કરી શકતા નથી અને તેથી તે પોતે અશાન રહે છે અને તેના સંબંધીઓને પણ અશાન બનાવે છે. સવારમાં પડેલો પાડે જેમ સરોવરને ડહોળી નાખે છે, તેમ ક્રોધી મનુષ્ય પણ. મનુષવર્ગમાં પથરાયેલી શાનિતને વિખેરી નાખે છે. ક્રોધથી અશાન્ત બને મનુષ્ય તે વખતે ખરાબ વિચાર કરીને અનેક ધાર કર્મ બાંધે છે. અશાન્ત મનુષ્યના સંબંધીઓ પણ અશાન્ત બને છે. જગતના ભલા માટે પ્રયત્ન કરનાર મહાત્માઓએ પ્રથમ ક્રોધને નિવારવો જોઈએ. એક સામાન્ય મનુષ્યના ક્રોધથી દુનિયાનું અને પિતાનું જેટલું અહિત થાય છે તેના કરતાં કઈ મહાત્માના ક્રોધથી જનસમાજ અને પિતાનું વિશેષ અહિત થાય છે, ક્રોધી મનુ મહ૬ ઉત્તમ ધાર્મિક કાર્યો કરવાને શક્તિમાન થતા નથી. bધી મનુષ્ય જ્યાં ત્યાં વિપનાં વૃક્ષ વાવે છે, કેધી મનુષ્યની વાણીમાં અને સત્યને ભરપૂર વાસ હોય છે. ક્રોધી મનુષ્યો પોતાનું અને પરનું ભાવિહિત અવધી શકતા નથી. ક્રોધથી લખેલું છાપેલું બોલેલું પ્રાય: સત્યથી વિપરીત હોય છે. ક્રોધી પુરૂષનો આશય ખરાબ હોવાથી તેનું સત્ય વચન પણ અસત્ય તરીકે ગણાય છે માટે જે મનમાંથી ક્રોધને દૂર કરી શાન્ત મનથી વર્તે છે તેઓજ પિતાનું અને દુનિયાનું ભલું કરવા સમર્થ થાય છે. જે એના મનમાં માન-માયા અને લેભની વાસતા હોય છે તેઓ પણ મનને અત્યંત શાન્ત કરવા સમર્થ થતા નથી. માની પુરૂષે રાવણની અને દુધ નની પિ જગતમાં અશાંતિ ફેલાવે છે, કપરી પુરૂષો અનેક પ્રકારના પ્રપંચો રચીને દુનિયામાં અશાંતિ ફેલાવે છે, લોભથી સર્વ પ્રકારનાં પાપકૃત્ય થઇ શકે છે. લાભના સમાન અન્ય કોઇ દેવ નથી. લોભી મનુષ્યના હદય સદાકાળ અશાત રહે છે, ભીએ ખરાબ વિચારો કરાવે છે અને જગની શાન્તિને ભંગ કરે છે. તેઓ કુદરતને નિયમ તોડીને અન્ય મનુષ્યની આજીવિકા વગેરેને નાશ કરે છે તેથી તેઓ મનુષ્પવર્ગને લાભ આપી શકતા નથી. ભરપૂર વસાવથી લખેલું છે તેનું સત્ય વચન : Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જેઓના મનમાં અને વાણીમાં નિદરૂપ વિકાને વાસ સદાકાળ રહે છે તેઓ પણ પોતાના મનની શાંતિને જાળવી શકતા નથી અને દુનિયાના મનુષ્યોને પણ અશાન્ત બનાવે છે. જેઓ ધમધપણુથી અલ્લાઉદીન બાદશાહની પેઠે અન્ય ધર્મવાળાઓને મારી નાખવા પ્રયત્ન કરે છે અને તેઓનું નિકંદન કરવા પ્રયત્ન કરે છે તેઓ પણ શાનદશાને ધારણ કરી શકતા નથી અને અન્યને પણ સ્વધર્મની શાન દશા અપી શકતા નથી. જેઓ વિચાર કર્યા વિના કઈ પણ કલેશની બાબતમાં કુદી પડે છે તેઓ પણ શાન્ત દશાના અધિકારી બની શકતા નથી. જેઓ વૈરને હદયમાં ધારણ કરીને પિતાના શત્રુઓનું બુરું કરવા હિંસા વગેરેના અશુભ વિચારો કરે છે તેઓ પણ હદયમાં શાન દશા ધારણ કરી શકતા નથી અને વૈરની ભાવનાથી પોતે સદાકાળ અશાન રહે છે. અનેક મનુષ્યોને અશાના માર્ગમાં તેઓ પાડે છે. કેટલાક તોડફોડના વિચારોથી ધર્મની–ાતિની અને દેશની ઉન્નતિ ઈ છે તેઓ કુમતિના યોગે ખરાબ વિચાર કરી અશાન રહે છે અને તેઓ જગતની શાનિન તથા ઉન્નતિ સાધી શકતા નથી. અશાન્ત દશાથી કોઈ પણ મનુષ્ય પોતાના ધર્મની ઉન્નતિ કરવા સમર્થ થતો નથી મારામારી ગાળવાળા કરીને કોઈ મનુષ્ય પોતાના ધર્મને પાયા મજબુત જગમાં નાખી શકતા નથી. શ્રી મહાવીર પ્રભુ ક્ષાયિકભાવે શાન્ત હતા તેથી તેમણે જૈનધર્મનો જગમાં મજબુત પાયો નાખ્યો અને તેથી જૈનધર્મ જગી અશાંતિને હરે છે અને સર્વ મનુષ્યોના હૃદયમાં શાંતિ સ્થાપી શકે છે. શાતિના વાહકે રાજ્યની જેવી ઝાઝલાલી પ્રવર્તાવી શકે છે તે પ્રમાણે અશાન્નિધારક પતિથી કંઈ પણ બની શકતું નથી. મગજની શાન્તિ જાળવીને વ્યાપાર આદિ કરનારાઓ જે પિતાના કાર્યમાં લાભ મેળવી શકે છે તેવા પ્રકારનો લાભ અશાન્ત મનુષ્ય પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં મગજને ખૂબ શાન કરવાની આવશ્યકતા છે. મગજને શાન કરીને કેાઈ પણ કાર્યની લાભ હાનિનો વિચાર કરવો જોઈએ. શાન્તદશાને ધારણ કરનારા મનુ પ્રથમ તે શકિતહીન જેવા અશાત મનુષ્યોના મનમાં ભાસે છે પણ પશ્વાત તેઓની ઉત્તમ શક્તિની પ્રતિભા અન્યોને જણાયા વિના રહેતી નથી. મનને શાનમાં રાખીને કાર્ય કરનારા મનુષ્યો પોતાના શત્રુઓને પણ મિત્ર બનાવી દે છે અને દુછ મનુષ્યોને પણ સજજન બનાવે છે. અશાન્ત મનુષ્યો પણ તેઓના સમાગમમાં આવીને પિતાનું કલ્યાણ કરે છે. શાનદશા સારાવિચારોને પ્રગટાવે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧ મૈત્રી, પ્રમાદ માધ્યસ્થ અને કારૂછ્યું. આ ચાર ભાવનાનુ` મનન કર નારાઓ તદશાને ધારણ કરવા સમર્થ બને છે. જેના હૃદયમાં વિશુદ્ધ પ્રેમ વસે છે. સવાને શુદ્ધ પ્રેમથી નિહાળે છે તેજ મનુષ્ય શાન્તિના પધીયાપર ચડી શકે છે. સર્વ પ્રાણીમાત્રર જેને પ્રેમ પ્રગટ્યા છે તે મનુષ્ય પેાતાના હૃદયમાં શાન્તતા ધારણ કરી શકે છે. સર્વ જગા પ્રાણીઆને જે પોતાના આત્મવત્ ગણે છે તેજ મનુષ્યના હૃદયમાં શાન્તશા દેવીને! વાસ હાય છે. જેમ કાઇનુ પશુ અશુભ કરવા સકલ્પમાત્ર કરતા નથી તેએ શાન્ત દશાથી પાતાનું તેમજ જગતનું કલ્યાણું કરી શકે છે. શ્રી મહાવીર ભગવાનના મુખ્ય સિદ્ધાન્ત એ છે કે રાગ દ્વેષના નાશ કરીને શાન્ત થયું. શ્રી મહાવીર પ્રભુના પગલે ચાકનારાઓએ શાન્તદશાને સ્વીકારવી એ-શાન્તદશાથી જૈન ધર્મની ઉન્નતિ સાધી શકાય છે, શાન્તદશા ની પ્રાપ્તિ જે જે અશું થાય છે તે તે સ્મરો જૈન ધર્મની આરાધના કરી શકાય છે. પૂર્વે જૈનાચાર્યો શાન્તદશાથી જૈનધર્મનો ઉતિ કરી ગયા, શાન્ત દશાથી અન્ય ધર્મ પાળનારાઓનું પણ પોતાના તરફ આકર્ષણ થાય છે. પાત!નું અને અન્યનુ ભલ કરવું હોય તે માક્ષની ચાવીભૂત શાનદશાનું સ્મારાધન કરવું એ એજ સ્વરને દિíાક્ષા છે. ૐ શાન્તિ: રૂ મુ. મુ’માઇ, સ'. ૧૯૬૭ અસાઢ સુદિ ૧ श्रीमद् रविसागरजी महाराजना जीवन वृत्तांतनो सार જૈનશ્વેતાંબર વર્ગમાં ધર્મનો પ્રકાશ વિસ્તારવા અર્થે એક મહામાએ મહા પ્રયત્ન કર્યો છે. જેની જીંદગી પરમ પવિત્ર હતી. જેણે મન વચન અને કાયાના યાગને સ્વાગત કર્યાં હતા. વીશમી સદીમાં ચારિત્ર બળમાં અ ગ્રગણ્ય મહાપુરૂષ તરીકે પ્રખ્યાત પામેલા એવા શ્રીમદ્ રવિસાગરનું જીવન અનેક ભવ્ય પુરૂષોને અસર કરે છે. તેમના સદ્દગુરૂ શ્રી નૈમસામ મહારાજ હતા. વીશમી સદીના પ્રારંભ પૂર્વે તેમણે અમદાવાદમાં સાગરના ઉપાશ્રયમાં સ્થિત એવા ક્રિયાપાત્ર બ્રહ્મચારી શ્રી મયાસાગરજીને ગુરૂ તરીકે સ્વીકારીને ક્રિહાર કર્યાં હતા. તેમના વખતમાં પતિમાં અત્યંત શિથિલાચાર પ્રત્રિષ્ટ થયે હા. શ્રી તેમસા ગજીએ અમદાવાદમાં સર્વ સધ સમક્ષ સાધુએના સત્ય આચારાનું સ્વરૂપ Page #8 -------------------------------------------------------------------------- ________________ ર બતાવ્યુ' અને તે પ્રમાણે ચાલવા લાગ્યા-રોટ. સુરજમલના ડેહેલાની અંદર આના લેખ ઉતરતા હતા. તેમના સત્ય ઉપદેશથી અનેક શ્રાવક શ્રાવિકાઓએ ગુરૂને સંગ તન્મ્યા. તેમના સમાનકાલીન શ્રી વિજયજી પન્યાસ તથા પન્યાસ શ્રી વીરવિજયજી વગેરે હતા. સાધુએની ક્રિયા કેવા પ્રકારની છે તે તેમણે આચારમાં મૂકીને બતાવી આપી. મારવાડના ઉત્તમ ખાર વ્રતધારીએ દીક્ષા લેઇ અમદાવાદમાં ક્રિયાને ઉદ્ધાર કર્યો અને શિથિલાચારીને ઉઠાવ્યા. શેઠ દલપતભાઇ ભગુભાની માતુશ્રી તથા શેકાણી ગંગાધ્મન શેફ દલપતભાઇ ભગુભાઈ, રૂકમણી શેણી તથા શે.. જેસંગભાઈ હીથંગ તથા. તેમની માતુશ્રી વગેરે શ્રીમદ્ નેમસાગરજી મહારાજનાં અનુયાયી થયાં. શેઠ સુરજમલે તેમને સત્ય ઉપદેશ દેવામાં સહાય આપી. શ્રીનેમસાગર” સાધુના માટે કરાવેલા ઉપાશ્રયમાં ઉતરતા નડ્ડાના. પાંજરાપોળના ઉપાય પશુ તેમના બાવાએ તથા શ્રાવિકાએ બધા હતા. નરેાડામાં શેઠ. દલપતભાઈ ભગુભાઇની માતુશ્રીને શ્રીનેમસાગરજીએ તેમના પુત્રની ચડતી થશે એમ જ ણાવ્યુ હતુ. અને તે પ્રમાણે શેઠ. દલપતભાઇ ‘ લક્ષાધિપતિ થયા. શ્રીનેમસાગરજી વચનસિદ્ધિધારક હતા. હરીભાઇની વાડીમાં પ્રતિષ્ઠા વખતે પણ તેઓશ્રી હાજર હતા. તેઐત્રીએ સ. ૧૯૧૩ માં મુજપુરમાં દેઙાસ કર્યો. તેમની પાદુકા અધુના ત્યાં વિદ્યમાન થાય છે. ક્રિયાારક આ મઢાપુરૂષની પાસે પાલીના શ્રાવક રવભા સ. ૧૯૭ ના માગશર સુદી અગીયારસતા રાજદીક્ષા અંગીકાર કરી હતી. શ્રીરવિસાગરજી મહારાજને વૈરાગ્યત્યાગ મનુષ્યેાપર અત્યંત અસર કરવા લાગ્યો. ગામેગામ તે વિહાર કરવા લાગ્યા. તેમની મધુરી દેશનાથી હજારે શ્રાવકા અને શ્રાવિક સત્ય ચાર ધર્મને માનવા લાગ્યાં. અમદાવાદથી કાીયાવાડમાં પ્રથમ વિદ્વાર કર્યાં. શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરી. શ્રીનેમસાગરજી મહારાજે પોતાના સધાડાના ઉપરી તરીકે અવસાન વખતે શ્રીમદ્દ રવિસાગરને સ્થાપ્યા. સર્વ સાધુએ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા ની પૈંડ્ પૃથ્વી તળપર ઉદેશ વડે પ્રકાશ કરવા લાગ્યા. અમદાવાદ, સાણુ ંદ, ગેધાવી, વીગ્મગામ, માંડલ, મેહસા શુા, પાટણ, પાલનપુર, માણસા, વિજાપુર, પેથાપુર, પ્રાંતિજ, ઇડર, વસે, વગેરે ધણા શહેરા ગામેમાં તેમણે વિહાર કર્યો. તેમણે શાન્તિસાગરજીને ભ વનગરમાં સ. ૧૯૨૧ ની સાલમાં વડી દીક્ષા આપી હતી. પણ પાછળધી વિચારાની ભિન્નતાથી અન્યાવસ્થા ગ્રહણુ કરી. તેમના ૨૦ વીશ લગભગ શિષ્ય થયા. તેમના શિષ્ય શ્રીરત્નસાગરજીએ સુરત, ગણુદેવી, ખીલીમારા, વલસાડ, દમણ વગેરે તરફ પેાતાનાં ચાતુર્માંસા કર્યા. સુરતમાં જૈનેને સુધારનાર Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તેઓ હતા. શ્રીરવિસાગરજી મહારાજે ૪૭ સુડતાલીશ વર્ષ પર્યત ચારિત્ર અખંડ નિર્મળ પાળ્યું. અમદાવાદ વગેરેમાં તેમની ઘણી પ્રતિકા થઈ શે. વીરચંદભાઈ દીપચંદ શેઠ. દલપતભાઈ ભગુભાઈ. શેઠ. જેશંગભાઈ હ. ઠીસંગ. શેઠ. સુરજમલ સેદાગરનું કુટુંબ શેઠાણું ગંગાબેન. શેઠાણું મતિકુંવર વગેરે ઘણા શ્રાવક અને શ્રાવિકાઓ તેમના અત્યંત રાગી બન્યા. પ્રતિક ઉઝમણું અઢાઈ મહેસવ તીર્થયાત્રાઓ વગેરેથી ઘણી જૈન શાસનની પ્રભાવના કરી. મેસાણામાં તેમના પ્રાવક ઉપાશ્રય બંધાવ્યો હવ. સં૧૯૫૪ ના જેઠ વદી ૧૧ ના રોજ તેમણે મેસાણામાં દેહોત્સર્ગ કર્યો અને સ્વર્ગસ્થ થયા. શેઠ. વીરચંદભાઈ દીપચંદ, શ. મેહનલાલ મગનલાલ વગેરે ગાડીમાં બેસી મેહસાણા આવ્યા. શ્રીમદ શ્રી રવિસાગરજી મહારા. જની પાલખી મહેસાણામાં શ્રાવક સંધે મેટી ધામધૂમથી કાઢીને તેમના શરીરને અગ્નિસંસ્કાર કર્યો. શેઠ. વીરચંદભાઈ દીપચંદની મદદથી મહસાણના શ્રાવકોએ એક દેરી ત્યાં બંધાવી છે. શ્રીમદ્ રવિસાગરજી મહારાજ ચારિત્ર પાળવામાં દ્રઢ હતા. શ્રી બુટરાવજી મઝારાજ, શ્રી બ્રહ્મચંદજી મહારાજ, શ્રી મુલચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજજી, શ્રી મોહન લાલજી મહારાજજી, શ્રી રાજેન્દ્રસૂરિજી વગેરે પ્રખ્યાત મુનવરા તેમના સમાન કાલીન હતા, સર્વ મુનિવરો ચારિન પાળવામાં શ્રીમદ્દ મહાપુરૂષની એક અવાજે પ્રશંસા કરતા હતા. શ્રીરવિસાગરજી મહારાજનો વિકાર પ્રશસ્ય હતું. તેઓશ્રી માસ કલ્પ પ્રાયઃ શેષકાળમાં કરતા હતા. એક વખત પ્રાયઃ આહાર કરતા હતા. નીચી દષ્ટિ રાખીને જીવની રક્ષા થાય તેમ ગમન કરતા હતા. નિર્દોષ આહાર લેવા માટે અત્યંત કાળજી રાખીને નિદોષ આહાર ગ્રહણ કરતા હતા. આચારશુદ્ધિ પર તેઓ અત્યંત લય ધારતા હતા. અન્ય તે વખતના સાધુઓની સાથે મેળાપ રાખતા હતા. કોઈ પણ અન્ય સંધાડાના સાધુઓની સાથે ખટપટમાં ઉતરતા નહોતા, સત્ય ઉપદેશ આપતાં કદી ડરતા નહોતા. તેમની વૈરાગ્ય દેશની એવી તો અસરકારક હતી કે ગમે તેવા મનુષ્યોને પણ અસર કર્યા વિના રહેતી નહતી. તેઓશ્રી ઉપગ રાખીને બેલતા હતા, તેથી કેઈની સાથે કલેશ થતો નહતો. 1 ટનેટ–ત્રીમદ રવિસાગરજી મહારાજને ચારિત્રની દિશાનું ભાષણ મુંબઈમાં ૧૯૬૭ જેઠ વદી ૧૧ ના રોજ પ્રાતઃકાલમાં મુંબઈમાં મુનિશ્રી બુદ્ધિસાગરજીએ કર્યું હતું. આશરે ત્રણ હજાર મનુષ્યોએ ભાષણનો લાભ લીધા હતા. બહુ અસરકારક ભાષણ આપ્યું હતું. તત ભાષણમાંનો કેટલોક ભાગ મહારાજશ્રીએ અવ લખ્યો છે. વ્યવસ્થાપક, Page #10 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાને પણ તેઓશ્રી વખત આવે બતાવી આપતા હતા. તેઓશ્રી વિજાપુરમાં એક વખત ગામની બહાર સ્પંડિત જવા નીકળ્યા હતા. મુસલમાનોની ધારે હતી તેનાથી દૂર બેઠા હતા તે પણ કેટલાક મૂઢ બાળ મુસલમાના પુત્ર એ મહારાજને દેખાળા માર્યા હતા. અને તેથી મહારાજ ત્રીના શરીર અત્યંત વેદના થઈ હતી. મહાજને ભેગા થઈ મહારાજને પરિ. સદ્ધ કરાવનારને શિક્ષા કરવા પ્રવૃતિ કરી હતી પણ મહારાજશ્રીએ મનમાં અત્યંત કરૂણું લાવીને મહાજનની પ્રવૃત્તિને બંધ કરી હતી. મહારાજશ્રી મનમાં અત્યંત લઘુતાને ધારણ કરતા હતા. તેમના મનમાં લઘુતા ઘણી હતી અને તેથી તેઓ માનવ ફૂડનના આડંબરની ઈરછાથી વિરક્ત હતા. મહારાજશ્રીના મનમાં સરલતા પણ અપૂર્વ હતી. મનમાં જૂદું ને બેલીમાં જુદું એવી કપટ દશાને ધારણ કરતા નહતા. લોભથી પણ તેઓથી દૂર હતા. ધપકરણમાં પણુ લેભથી મુંઝાતા નહોતા. તપમાં પણ તેમનો અપૂર્વ પ્રેમ હતો, આ હમ અને ચતુદશીનો પ્રાય: ઉપવાસ કરતા હતા. સદાકાળ સંયમમાં શૂર રહેતા હતા. સંયમનો અંતઃકરણથી આદર કરતા હતા. તેઓશ્રી સ્વધાનુસાર સત્ય ઉપદેશ આપતા હતા અને સત્ય બોલતા હતા. તેઓશ્રી કંચન અને કામિનીના પૂર્ણ ત્યાગી હતા. તેથી તેમની અસર અન્ય સાધુઓ ઉપર પણ સારી થતી હતી. ઘણુ કુરીવાજોનો ઉપદેશ આપી નાશ કર્યા હતા. તેમના સમાગમમાં આવનારા શ્રાવકે તેમના ગુણાનુરાગી તુર્ત બનતા હતા. પિતાના સાવર્ગને ચારિત્ર માર્ગમાં સમ્યફરીયા પ્રવર્તાવતા હતા. તેમનું ચારિત્રબળ અને અત્યંત અસર કરતું હતું તેથી તેઓ વિનાઉ. પદેશે પણ હજારો શ્રાવકે અને શ્રાવિકાઓને સદાચરણની અસર કરી શકતા હતા. “બોલવું તે રૂપે છે અને કરવું તે સુવર્ણ છે.” આ ન્યાય તેમનામાં સારી રીતે લાગુ પડે છે, ગૂર્જરદેશ તેમના ગુણેનું ગાન કર્યા કરે છે. તેમ ના ગુણની મૂર્તિ ભકતના હદયમાં અધુના પણ સાચી દેખાય છે. આ મહાત્મા પુરૂષનું અનુકરણ સાધુઓ અને સાધ્વીઓને કરવું ધટે છે. જૈન તથા જેનેતર મનુષ્ય પણ આ મહાપુનું એકી અવાજે યશોગાન કરે છે, આ મહાપુરૂષનું અભિધાન દેતાં આમાની જાગ્રસ દશા રહે છે. ગુના ગુણ ગાઈને તેમના સદ્ગુણે પોતાનામાં પ્રગ. ટાવવા પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. જૈનધર્મને ઉદય કરનાર આવા મહા પુરૂષો ઘણું થાઓ. ત્યમેવ તિરૂ સં. ૧૯૬૭ જે વદી ૧૧ મુંબઈ. Page #11 -------------------------------------------------------------------------- ________________ નારી. दशानी बलीहारी. ગઝલ, દશાના ચાકડે ચડીને, જગતુ જન ફરીથી પછડાયે; દશાના અજબ જેવા રંગ, પાડે રંગમાં એ ભંગ. દિસંતી ખૂબ ખીલેલી, કળીઓ લાલ ને પીળી; રાખજે હૃદયમાં ધારી, ખરેખર તે છે ખરનારી. રવિ રંગે રહે રાતે, ઉદય ને અસ્ત થાતાં એક સદા સમભાવ રાખીને, (સહે) સુજ્ઞ જન શાંતિ રાખીને. ૩ દશા એ જગત્ છને, બહુ બહુ તે નચાવે છે. ભૂપને ભીખ મંગાવે, બહુ બહુ ઓ રબાવે છે. કમળના કેષમાં કેદી, થયે આશા ભર્યો ભમર ઉદય થાશે જે સૂરજન, (તો) રમીશ હું થઈને મદમાતે. ૫ તેને કમળ નાળોને, છુંદતે ઝડપથી હાથી; હાય ! થઈ ગઈ નષ્ટ આશા, જુઓ દશા તણા પાસા. ૬ વસ્યા જે સુખના સ્વર્ગ, પડે તે દુ:ખના નાકે, તમાશા છે દશાના આ, સહ છે દાસ આશાના. દશા પુલવા સજી, સદા નહીં રહેવાની તાજી; અરે મન ! સમઝીલે પાજી, જુઠી સંસારની બાજી. બીછાવી ચપાટ દુનિયામાં, જીવ રચાશે રચી કાળે; રમાડી સુખ દુખ પાસે, ઘડી ઠારે ઘડ બાળે. પડે કદિ ખાવાના સાંસા, કદિ ખીરખાંડ મળે ખાસા, કુપની છાયા ત્યાં ને ત્યાં, પતાસાં પીગળે પાણીમાં ૧૦ અરે હે સુષ્ટિના પંથી, ગટ ફટ શાને ફેલાયે; મહીરા મેહની પીને, મૂઆ મસ્તાન કાં થાઓ. સુખ દુખ ખડકે પછડાયે, જીવનું ઝાઝ અથડાયે; દશાના અવનવા છે રંગ, પલક માંહિએ પલટાએ. ૧ર ૧ જાસુદીની કળી શાલ. ૨ ચંપાની કળી પીળી. ૩. સાગઠીએ. Page #12 -------------------------------------------------------------------------- ________________ પળે સાગ પળે વિયેગ, ઘડીમાં રેગ ઘીમાં ભેગ; સમઝજે ચિત્તમાં યારા, દશાને ખેલ છે સર્વે ૧૩ જ્યાં છે એટ ત્યાં ભરતી, ઉદય ત્યાં અસ્તની આશા દશાનાં ગુપ્ત છે વા, નથી ત્યાં હેલ કે ત્રાસ. ૧૪ હતા સુખયાલમાં ફરતાં, સુખે સુખ સેજમાં સુતાં; બન્યા ભાગ્યે ભીખારી છે, બલીહારી દશાની છે. ૧૫ નારાયણ બીડીંગ ગીરગામ ) બેંકરેાડ મુંબઈ, 1 ઉદયચંદ લાલચંદ શાહ તા. ૨૩- ૧૧ 01. L. Shah. શ્રીમન્નીમહારાજ શ્રીરવિસાગરજીની સ્વર્ગ તિથિનો મેળાવડો. ગેધાવીમાં છ વદી ૧૧ ના રોજ પૂજ્ય મહાત્મા શ્રી રવિસાગરની વર્ગતથિ હોવાથી ગામમાં પાકી પાળવામાં આવી હતી તે દિવસે બપોરે અત્રેના ઉપાશ્રયમાં અને મહાજન સમુદાય મળ્યો હતો. તે પ્રસંગે મહારાજશ્રીનું ગુણગાન કરવામાં આવ્યું હતું. મી. મણિલાલ મહેકમભાઈએ તેમનાં જીવન ચરિત્રનું સ્વલ્પમાં વર્ણન કર્યું હતું. બાદ શેડ. વીરચંદભાઈ દીપચંદ શી ઈગ્રેજી ના મારતર ભેગીલાલ મગનલાલ શાહે જણાવ્યું હતું કે ઉક્ત મહાત્માશ્રીનો જન્મ સંવત ૧૮૬ ની સાલમાં મરૂ ભૂમિના પાલી નામે ગામમાં થયો હતે. તેમના સંસારી અવસ્થાના પિતાશ્રીનું નામ રવાજી અને માતુશ્રીનું નામ માણેકેર હતું. તેઓશ્રી સાતે વીશા એસવાળ વા. આ હતા. તેઓશ્રીનું સંસારી અવસ્થાનું નામ રવચંદજી હતું. તેઓશ્રીએ બાળવયમાં યાચિત વિદ્યાભ્યાસ કર્યો હતો. ત્યારબાદ વ્યાપાર નિમિત્તે તેઓ અમદાવાદ પધાર્યા હતા, તેઓશ્રીને પરમ પૂજ્ય કિયા ઉદ્ધાર મહાત્માત્રી મનેમસાગરજી પર ધર્માનુરાગ થયે અને તેમની પાસે ધર્મ દેશના શ્રવણ કરી વૈરાગ્ય વૃતિ જાગૃત થવાથી સંવત ૧૯૦૮ ના માગશીર્ષ માસમાં તે શ્રી પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સ્થળે સ્થળે ધર્મોપદેશ આપતા તેઓ વિચરતા હતા. અજ્ઞાનથી જડવત્ અને અસંસ્કારી બનેલાં મન પણ તેઓશ્રીના ઉપદેશથી સંસ્કારી અને ધર્મનિષ્ઠ બનવા લાગ્યા. ગુજરાતના Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પણું સ્થળામાં વિહાર કરી અડગ પરિશ્રમ લેઈ, આત્મબળથી તેમણે ચારિત્ર ધર્મનું નિરૂપણ કર્યું હતું અને ક્રિયામાગથી શિથિલ થતા શ્રાવક સમુદાયનો તેમણે ઉદ્ધાર કર્યો હતો. સાણંદ, ગોધાવી, વિરમગામ, વિદ્યાપુર, મા સા, મહેસાણા આદિ સ્થળોના સંસ્કારી શ્રાવકના હૃદયમાં તેમના પવિત્ર સહવાસ અને સંગતિના બળે તેઓશ્રીનું સન્માનીય સ્મરણ અત્યંત પૂજ્ય ભાવથી નિરંતર યા કરે છે. તેઓશ્રી પ્રતિ તેમને ઉપાસક વર્ગ અને અન્ય શ્રાવક સમુદાય અત્યંત પ્રીતિથી જોતા. પ્રસંગવશાત પ્રસ્તુત સ્થળના શ્રાવકને ઉલસિત અને પૂર્ણ ભાવયુક્ત હદયથી એવી ઉંડી ઉપકારની લાગણી પ્રદર્શીત કરતા સાંભળ્યા છે કે અમને શ્રાવકધર્મની જે કાંઈ પ્રાપ્ત થઈ છે તે ઉકત મહાત્માશ્રીનેજ પ્રતાપ અને અનુગ્રહ છે. તેઓશ્રી બાળ બ્રહ્મચારી હોવાથી તેઓશ્રીના ઉપદેશની અસર અતિ તીવ્ર થતી. તેઓશ્રીએ ૪૭ વર્ષ અખંડ ચારિત્ર પાળ્યું હતું. તેમને ત્યાગ અને વૈરાગ્ય અપૂર્વ હતું. તેમની હસ્ત દિક્ષિત સાધ્વીઓ વિદુષી અને અત્યુત્તમ ચારિત્રધારક હતાં, જેમના ઉત્તમ ચારિત્રની ખ્યાતિ શ્રાવિકા સમુદાયમાં અત્રત્ય ફેલાઈ રહી છે. ઉક્ત સાધ્વીજીના ઉપદેશથી હજારે સ્ત્રીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને સદવર્તનશિલ થઇ હતી. તેઓશ્રીના દિક્ષિત સાધુઓમાં શ્રીમન્મહારાજશ્રી સુખસાગરજી હાલ હયાતિમાં છે. તેમના શિષ્ય યોગનિ મહામાત્રી બુદ્ધિસાગરજી એક પેટા વિદ્વાન અને ગી છે. જે જે સ્થળે ઉક્ત મહાત્મા શ્રી રવિસાગરજીએ વિહાર કર્યો તે તે સ્થળોના ઘણા શ્રાવકને અનેક ધાર્મિક ક્રિયામાં જોડી તેમનું વર્તન શુદ્ધ બનાવ્યું હતું. તેઓશ્રીને વિહાર વિરમગામ, સાણંદ, પિથાપુર, વિજાપુર, વિસનગર, પાટણ, પાલનપુર, મહેસાછે, ભાવનગર આદિ ઘણે સ્થળે થયેલ હતું. એ દરે તેઓશ્રીને અનુગ્રહ આપણી ગુર્જર ભૂમિપર વિશેષ હતો. જાણે અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવાના હેતુથી જ હાયની, તેમ સ્થળે સ્થળે વિચરી પિતાના ચરણ સ્પર્શ વડે ગુર્જર ભૂમિને તેમણે પાવન કરી હતી. અહા ! જગતના ઉદ્ધારક મહાપુરૂ ના જન્મને ધન્ય છે ! તેઓ સ્વાત્મભોગ આપીને પણ પ્રજા વર્ગના કપાણ નિમિત્તે તેમની અખંડ સેવા બજાવે છે. તેઓશ્રીનો કેટલો મહદુપ. કાર છે ! નિરક્ષર અને અરસિક મનુષ્યના હદયમાં ધર્મ સંસ્કારો જાગૃત કરવા એ કેવું ગહન અને વિકટ કામ છે ? છતાં પણ જેઓ પોતાનું કર્તવ્ય બજાવવામાં કુશળ છે, સ્વ અને પર ઉભયના કલ્યાણમાંજ જેમની અત્રવૃત્તિ છે, જેમણે સ્વ અને પર હિત સાધવામાંજ કલ્યાણ માની તેનેજ Page #14 -------------------------------------------------------------------------- ________________ !! પાતાના અ ંતિમ હેતુ માન્ય છે, જેમની વૃત્તિ તેમાંજ તદાકાર, તન્મય બની છે તે માપુરૂષને ધન્ય છે. ઉક્ત મુનિરાજ અગ્ નિયમને અનુસરીને પરિસદ્ધ સહી, શુદ્ધ અત્યુત્તમ ચારીત્ર પાળી, ગામેગામ ધર્મ દેશના આપી લેાકાના મનમાં ધર્મસ ંસ્કાર તેએશ્રીએ જાગૃત કર્યાં હતા. જડ હૃદયમાં ધર્મભાવના જાગૃત કરી તેમને સસ્કારી અનાવી નીતિના માર્ગે દર્શ, તેમની વૃત્તિમને સારા માર્ગે દેરી ધર્મચિવાળા બનાવવા એ દુસ્તર અને વિકટ કાય છે; છતાં પશુ શુદ્ધ અને પરમાર્થના પવિત્ર હેતુને લ”ને આ કાર્યમાં તે સારી રીતે સફળ થયા હતા. ખરેખર પ્રજાવના પાત્રક અને પરમ ઉપકારક ઉક્ત માપુત્રેનેજ કહી શકાય ! તેમનેાજ જન્મ સાક છે. કહ્યું છે કે:-~~ ते धन्ना ते साहु ते सिं पसंसा सुरे हिं किज्जति । સે । जे सिं कुं त्रम पुचाई लित्तिं पवज्जं ॥ જેના કુટુંબમાંથી પુત્રાદિકાએ દિક્ષા લીધી છે, તે પુરૂષોને ધન્ય છે તેજ શ્રેષ્ઠ છે, અને તેમની પ્રશંસા દેવતાઓએ કરવા ગેગ્ય છે. તેમની પ્રકૃતિ શાસ્ત્રજ્ઞાનુસાર હતી, દેશકાળ આદિને અનુસાર ચારિત્રધર્મનું તેએશ્રી યથા સેવન કરતાતા તેમના અખંડ નિર્મળ ચારિ ત્રી શ્રાવક તેમજ અન્યધર્મના જે લેકા તેમના સમાગમમાં આવતા તેઓ તેમના પ્રતિ અત્યંત પ્રેમથી આકોતા હતા. પેાતે મા બ્રહ્મચારી હોવાથી તેઓશ્રીનુ એજસ્-બળ અપૂર્વ હતું. આથી તેમજ શુ ચારીત્ર્યવાન હૈ।વાથી તેમના ઉર્ધ્વ દેશની અસર અતિ તીવ્ર હતી. આ કારણુથી તેમના ઉપાસ *માં સારી ધર્મચિ ઉત્પન્ન થઇ હતી. કહ્યું છે કે. सतां सद्भिः संग ः कथमपि पुण्येन भवति । સાધુ પુરૂબેને સમાગમ કોઈ પૂર્વ પુણ્યના ભાગે થાય છે. ઉક્ત મહાત્માશ્રીને! જેમને સબંધ થયે હશે તે પણુ ખરેખર પુણ્યવત અને ભા ગ્યશાળી ગણાવા જોઇએ; કારણકે અલ્પ સમય માત્રનાજ તેણુ સાધુ પુરૂયાત્રા સમાગમ આ ભવસમુદ્રને તરવામાં નાક સમાન સાધનરૂપ થઈ પડે છે. કહ્યું છે કે. क्षण मपि सत्संगति रेका भवति भवार्णवतरणौ नौका | તેથીના ઉપદેશના પરિણામ રૂપ જે જે સ્થળે ઉક્ત મહામાત્રીએ વિહાર કરેલા તે તે સ્થળના સ'સ્કારી મનુષ્યેાનાં હ્રદયે ધર્મ ભાવના યુક્ત, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સરળ, અને સત્યાગ્રહી થયાં હતાં. જૈન ધર્મ પર તેમને અનુરાગ ( પ્રેમ ) હિંગત થયો હતો. તેઓશ્રીના સમકાલીન પૂજય સાધુઓ પણ તેઓશ્રીનાં ચારીત્રની પ્રશંસા કરતા હતા. જેમના પવિત્ર ગુણેનું અનુકરણ કરવાની આવા પવિત્ર મહાત્માઓની પણ અભિલાષા હતી તે મહામાં પુરૂષોના ગુશાનું વિશેષ વર્ણન કરવું એ “વાવેતક્ષ્ય રા ' વત છે. આ મામાથી સં. ૧૯૫૪ ના વદી ૧૧ ના દિવસે પ્રાત:કાળમાં દેવગત થયા હતા. અંતકાળ સુધી તેઓની લેણ્યા શુદ્ધ રહી હતી. અંત સમયે તેઓ આમંધ્યાનમાં એકાગ્રચિતે લીન હતા. અને સમાધિમાં કાળ ધર્મ પામ્યા હતા. ઉક્ત મહાત્માશ્રીવીરપ્રભુની પર પરંપરાએ ૭૦ મી પાટે થયા હતા. તેઓશ્રીનામાં પરંપરાગત સંસ્કારો જાગૃત હતા. તેઓશ્રીના ઉપાસક શ્રાવક વર્ગમાં અમદાવાદ અને અન્ય સ્થળના જાણીતા આગેવાન હતા. ધર્મરૂચ શ્રાવિકા ગંગાબહેનની ભક્તિ શ્રીમન નેમસાગરજીના સંઘાડા પ્રતિ વિશેષ હતી. બાદ તેમણે જણાવ્યું કે ઉક્ત પવિત્ર મહામાની આજે સ્વગતીથિ હોવાથી તેમના ગુણગાન અને ઉપકારોનું આપણે સમરણ કરીએ છીએ કે જેથી તેઓશ્રીની આજ્ઞાનુસાર સર્વ ભાઇઓની ધર્મચિ હિંગત થાય! બાદ વિવેચન કરતાં તેમણે કહ્યું હતું કે આ ગામના આગેવાન જેને કેમમાંના પ્રખ્યાત શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઈ. ઈ. ઉક્ત મહારાજશ્રી પ્રત્યે અત્યંત અનુરાગ અને ભક્તિભાવ હતા તેઓશ્રી તેમના શ્રાવક હતા. બાદ મહાજન સમરથી એ ઠરાવ કરવામાં આવ્યું હતું કે મહારાજશ્રીની સ્વનિધિને દિવસે દર વધી ગામમાં પાખી પાળવી. બાદ મહારાજશ્રીની સ્તુતિ કરી તેમની જાણ કરી સભા વિસર્જન થઈ હતી. લેક શાહ ભેગીલાલ મગનલાલ ગોધાવી. आधुनिक समय. પંચમ કાળની પ્રબળતા–કળીને કેપ, (લેખક શા. ત્રિભુવનદાસ મલકચંદ સાણંદ. ) વહાલા બધુઓ ને બહેને ! ઉપર લેખ લખતાં પહેલાં શ્રીપંચ પરમેષ્ટીને નમસ્કાર કરીને તથા શ્રી પંચ પરમેકીને ઓળખાવનાર મહારા પરમ પૂજ્ય મનિટ શ્રીમદ્ મુનિ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મહારાજા શ્રી બુદ્ધિસાગરજી મહારાજને ૧૦૦ વાર વંદના કરું છું. અહે મહાવીર પ્રભુ ! શાસ્ત્રકર્તાઓ ! થારા! આપના મુખાવિદમાંથી નીકળેલાં પવિત્ર વચને વર્તમાન સ્થિતિ-કાળમાં નજર સમક્ષ દેડે છે, ને ભવિષ્ય કાળમાં દોડશે; એ નિઃસંશય, જે સંસારને જ્ઞાની અસાર માને છે, કર્તવ્યલક્ષી પરાર્થનું સ્થાન માને છે, તે વિષય વાસનાવાન માનવીઓ સુખાદિ ભેગાનું સાધન માને છે, તે સંસારમાં ઉદય અસ્ત, ચડતી પની ને જય વિજયનો કેમ નિરંતર ચાલ્યા જ કરે છે. એ વાટયે સંસાર આત્મ કર્તવ્યમાં મશગુલ છે પરંતુ સંસારવાસી માનવીઓ આતમકર્તવ્યની બુદ્ધિનો બહિષ્કાર કરી અન્ય વ્યવસાયમાં આત્માની લેજના કરે છે. એજ કળીયુગનું પ્રાબલ્ય છે. એક સમય એવો હતો કે સર્વત્ર જેનધર્મ પ્રકાશ તેની દિવ્ય - જાઓ કરકરી રહી હતી, જ્યારે અત્યારે ગમ્યાં ગાંઠયા માત્ર ચાદલક્ષ મનોજ એ પવિત્ર ધર્મના અનુયાયિ છે. એક દિવસ એવો હતો કે મન-વચન-ને કાયાથી પતિ સેવાને અર્થે અનેક સંકટ સહન કરી સતીએએ પિતાના ફીલત્વનું સંરક્ષણ કર્યું હતું જ્યારે અત્યારે પતિવ્રત ને ને શીલભાવના માત્ર નામની જ છે. એક દિવસ એવો હતો કે સજા મહારાજાઓ પણ જેની હતા ને અહિંસા ધર્મના પાલક હતા જ્યારે અત્યારે તે જ મહારાજાઓના વંશજો સર્વ ભલી બની પોતાના કુલ ધર્મને ત્યાગ કરી મહાન જીવહિંસા કરતાં કરતા નથી. એક સમય એવો હતો કે મહાન આર્યભોમ નૃપતિ સત્યવાદિ હરિશ્ચંદે નીયને ઘેર વેચાઈ પોતાની સ સતાને સ્થિર કરી હતી જ્યારે અત્યારે “સત્ય ' એ માત્ર મુખમાં ઉચ્ચાર થાય છે. એક સમય એવો હતો કે પિતાના હાથની ધોરી નસ કાપી સારં ગીના તારને બદલે ગોઠવી રાવણ રાજાએ ધમ ભાવનાની વૃદ્ધિ બતાવી હ. તી જ્યારે અત્યારે દેહકાટ કે સ્વાર્થની ખાતર ધર્મને બાજુ પર મૂકી દેવામાં આવે છે. અર્થાત કે દેહની ખાતર ધર્મની કિંમત અલ્પ ગણવામાં આવે છે. એક દિવસ એ હતી કે શાલીભદ્રના છ પૂર્વે ગેપાળીકના ભવે મહા પરિશ્રમે મેળવેલ ખીરનું ભેજને સુપાત્રદાન કરી સુપાત્રદાનને મહિમા - તાવ્યા હતા, ત્યારે અત્યારે પાત્ર અપાત્રને વિચારજ નથી થતું ને તેથી જ દાનનું પલ અગમ્ય જણાય છે. જી ! ધન્ય છે તે ધર્મને ! ધન્ય છે તે સત્યને ! ધન્ય છે તે દયાને ! અહા ! દાન, શીયલ, ને ધર્મ ભાવનાની શું બલિહારી ! Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મહાશ ! તેજ ધર્મના પ્રભાવે, તેજ દયાના પ્રભાવે, તેજ સત્યના પ્રભાવે, તેજ શિત્વના પ્રભાવે, તેજ ધર્મ ભાવનાની વૃદ્ધિના પ્રભાવે અને તેજ દાનના પ્રભાવે દુનીઆની અને મહાન વ્યક્તિઓ–સ્ત્રી વા પુરૂષ મહાન સંપત્તિઓને મેળવી તેને પરાર્થે સદુપયોગ કરી, અને દેવાદિકના અનેક અત્યુત્તમ વેભ ભેગવી સાશ્વત સુખને મેળવવા ભાગ્યશાળી બન્યા છે. તેવાં અનેક દષ્ટાંતિ શામદાર ને ગુરૂમુખધારા સાંભળીએ છીએ. પરંતુ દિલગીરીની વાત છે કે આપણે જેટલું જાણ્યું છે, સમજ્યા છીએ, સાંભળ્યું છે. જોયું છે ને અનુભવ્યું છે તેનું આપણે યાચિત પાલન કરતા નથી. આપણને આપણું પવિત્ર શાસ્ત્રાને આપણે પૂજ્ય મુનિ મહારાજે પુકારી પુકારી કહે છે તદપિ આપણે આપણું મતાગ્રહને નથી છોડતા તે શું આપણું ઓછું મળ્યું છે. બધુઓ ! જે ખરું પૂછવો તે આર્યાવર્ત જે દયાળુ ને દાનશીલ ગણાય છે તે જૈન ધર્મના પ્રતાપેજ, હજી પણ કંઈ દેશમાંથી દયા ને દાનનું તત્વ બિલકુલ નાબુદ થયું નથી. તેના પર માત્ર ધર્મા ભાવે અજ્ઞાનનાં પડ કાયાં છે. આપણા હાથમાંથી સાવ બાજી નથી ગઈ. હજી જેને આપણે પ્રયત્ન કરીશું, શાસ્ત્ર આજ્ઞાને અનુસરશું, દેવગુરૂમાં દઢ શ્રદ્ધા ને ભક્ત રાખીશું, પ્રાણી માત્રને આત્મવત્ ગણીશું, તે હું ખાત્રીપૂર્વ ક કહું છું કે આપણું અનાદિ–પ્રાચીન છન મતને આપણે પુનરાધાર કરી દુનીઆમાં વિજયધ્વજ ફરકાવીશું. અરે ! પણ એ દિન કયાં છે ? બધુઓ ! મેં પ્રથમ લખ્યું છે કે એક દિવસ એવો હતો કે સર્વત્ર જૈનધર્મ પ્રકાશી તેની દિવ્ય વજાઓ ફરકી રહી હતી ને આજ એ પણ દિવસ દેખવામાં આવ્યો છે કે મારા નામધારી જેના પિતાને ગુડ ઉઠાવીને સાસન નાયક વિરપ્રભુના વચનની અવગણના કરવા, તેમજ પંચ મહાવ્રતધારક ગુરૂ મહારાજની નિંદા ને ઉપેક્ષા કરવાને તેમના ઉપર અઘટિત અસત્યારોપ મૂકવા તૈયાર બની, પોતાના માટે સ્વર્ગનાં દ્વાર બંધ કરી, ગ્રહવા તત્પર થઈ રહ્યા તે પંચમ કાળની પ્રબળતા, ને કળીને કેપ નટિ તે બીજું શું ? આજથી માત્ર આઠસેજ વર્ષની પહેલાંની લગભગમાં મહાન કુમારપાળ જેવા રાજાએ ગુરૂના મુખથી અમૃતમય ઉપદેશ શ્રવણ કરવા અત્યંત શ્રદ્ધાપૂર્વક આકાંક્ષા ધરાવતા હતા, જયારે હમણાં હારા નામધારી ન બધુઓ અઘટિત બિરૂદ ધારણ કરવા મથન કરી રહ્યા છે, એ શું આપણે નજરે નથી નિહાળતા? અલબત નિહાળીએ છી છે. આ સમયની વિચિત્રતા નહિ તે બીજું શું ? Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અહા કળીદેવ ! ત્યારે પ્રભાવ અવર્ણનીય છે, ત્યારે પ્રભાવે હરિભ્રદ્રને રાજ ત્યાગ કરે પડ્યો, રામને વનવાસ ગ્રહો પડ્યો, નળ નૃપતિને બાહુ રૂપ ધારણ કરી અનેક દુસહ્ય સંકટ સહન કરવાં પડયાં હતાં, પાંડવ કરને કુરૂક્ષેત્રના મેદાનમાં ઘુસવું પડયું. એ સે તારોજ પ્રભાવ. કળી દેવ ! હારી અકલિત કલા છે. તું સવ્યસાચર સર્વમાં વ્યાપક છું, રાગદેવમાં પણ તું, કલેશ-કંકાસમાં પણ તું, ભમાં પણ તું અથત સર્વત્ર તું. હારા જેટલા ૨૫વગુણ ગાઉં તેટલા ઓછા. તું તે સર્વગુણ સંપન્ન મહાશય. અરે ! પણ તું તે ઘણાને આશ્રયદાતા છું. જે તું ન હતું તે સંસારી જીદ છે સંસારના ભાગવિલાસમાં ક્યાંથી રય પપ્પા રહેત ? સત્યાસત્યના નિર્ણય સિવાય કયાંથી ધન મળવાન ? અનીતિથી વ્યાપાર કયાંથી થાત? પંચ મહાવ્રત ધારી મહામાઓની અલ્પનાથી બરાબરી કેમ થાત ? બલ્ક તેથી પણ પોતાની ઉચ્ચ હદ કેમ બનાવાત ? ખરેખર આવા મનુષ્યોને તો તું અતિ ઉપયોગી છું. શું પંચમ કાળની પ્રબળતા ! ધર્મ, ની દુકાને માંડી નામધારી જેનો તે પિતાને મનઃ કલ્પિત વિચાર સિકાન્તને પ્રેરાય છે ને માન મેળવવાને દાંભિક ક્રિયાઓ કરી, યાભિલા ની ખાતર વાક્ચાતુર્યથી અ૫ બાળ વાને પાનાની કપટ જાળમાં ફસાવે છે. એજ પંચમ કાળની પ્રબળતાને રાંકના હાથમાં રન માંથી રહે એ રૂડી વાકયની સાબિતી. ( અ. जगत् कर्तृत्ववाद चर्चा. (લેખક છે. રીખ ચંદ ઉત્તમચંદ. મુંબાઈ. ) પ્રશ્ન-આર્યસમાજીની માન્યતા છવ કર્મ ( પ્રકૃતિ ) ને પરમાત્મા એ ત્રણ અનાદી છે. જીવ કમી કરવામાં સ્વતંત્ર છે ને ભાગવવામાં પરતંત્ર છે એટલે કર્મ ભાગવવામાં પરતંત્ર છે એટલે કે ભાગ વવામાં ફળ જીવના કર્મ મુજબ જીવને પરમાત્મા ન્યાયાધીશ તરીકે ( રાજા તરીકે આપે છે. આ માન્યતાની પુછી એ છે કે જીવ દુઃખ ભોગવવા નારાજ છે એટલે તે જડ ( ક )માં દુઃખ ભોગવવા જ નથી તે જડ ( કમ ) હાલવા ચાલવા અશક્ત હેવાથી જીવને પકડી શકતો નથી માટે ઈશ્વર જીવને કરેલા કર્મનું ફળ આપવાને તે જીવને જ ( ક )માં નાંખે છે. આવી માન્ય Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તે ઉપરથી અમને મુંબઈ મધના અમુક આર્યસમાજીઓએ પ્રશ્ન કરેલ કે આવી દલીલવાળી માન્યતા માનવામાં તમને શું અડચણ દુરણ લાગે છે ? ઉત્તર–એ વાત ખરી સિદ્ધ થતી નથી તેમ એવી રીતે માનવામાં દુષણ આવે છે તેની દલીલ નીચે મુજબ. એ વાત ખરી નથી તે વિષે કહું છું કે જીવ કર્મ પિતે કરે છે તેનું ફળ પોતે ભેગવે છે એવી રીતે પ્રત્યક્ષ તેમ અનુમાનથી દેખાય છે તેમ ઈશ્વર ફળ આપે છે તેવું પ્રત્યક્ષ કે અનુમાનથી દેખાતું નથી. તમારી દલીલ એવી છે જે જીવ દુઃખ જોગવવા નારાજ છે તેથી તે હાથે કરીને દુઃખમાં જ નથી ને જડ (કર્મ) હાલવા ચાલવા અશકત હોવાથી તેઓ જીવની પાસે જઈ પકડી દુઃખ આપી શકતા નથી એટલે ત્રીજે કે માહાત્મા હોવો જ જોઈએ પણ અમારે કહેવું એ છે જે તે તેમ નથી. જડ (કર્મ) એક કેરે જુદાં પડયાં હોય તે તે હાલવા ચાલવા અશક્ત હોવાથી તે છવને પકડી શક્તા નથી પણ આ જીવ કર્મ બાંધે છે એટલે જ (કર્મ)ને પકડે છે અને જડ જીવની સાથે હોવાથી અનેક જાતની અસર કરે છે એવું આપણે પ્રત્યક્ષ તેમ અનુમાનથી દેખીએ છીએ. બ્રિાન્ત જીવ ખોરાક પાણી વિગેરે લે છે ત્યારે તે જીવને ખોરાક પાણી અસર કરે છે તેમ કપડાં વિગેરે પહેરે છે ત્યારે તે કપડાં ટાટ વિગેરે દૂર કરવાનું કામ કરે છે એવી રીતે જડ ચેતનની સાથે હોવાથી અસર કરી શકે છે જડ એકલું જુદું પડ્યું હોય તો તે ચેતનને અસર કરી શકે નહીં માટે તમારા કહેવા મુજબ જડ (કર્મ ) ને ચેતનને પકડવા જવું પડતું હતું તે અશન હોવાથી ત્રીજા માહાત્માની જરૂર પડત, પણ આતે ચેતન જડ (કર્મ) ને પકડે છે ને પકડયા પછી ચેતન ઉપર જડ અસર કરે છે જો કે ચેતન નારાજ હોય તે પણ કરે છે તેવું પ્રત્યક્ષ દેખાય છે તેમ અનુમાનથી પણ દેખાય છે આવી રીતે હકીકત હોવાથી ત્રીજો પુરૂષ ફળ આપે છે તેવું પ્રયા તેમ અનુમાનથી કંઇ દેખાતું નથી, એટલે જીવ જેવું કરે છે તેવું પિતે ભોગવે છે. તે પ્રત્યક્ષ દેખાય છે તેમ કેટલીક ફેરી અનુમાનથી પણ દેખાય છે. હવે જે પરમાત્મા પૂર્ણપણે ન્યાયાધીશ (રાજાનું) કામ કરતા હોય તે એ માનવામાં દુષણે આવે છે તે સંબંધી ટીકા:- પરમાત્મા પૂર્ણપણે Page #20 -------------------------------------------------------------------------- ________________ રાજા ( ન્યાયવેત્તા ) નું કામ કરતા હોય તે જેમ એક સાધારણ શકિતવાન રાજા ( ન્યાયવેત્તા) હેાય છે તે પણ પ્રથમ તે પોતાની પ્રજાને ગુનો કરતાં અટકાવે છે યા કેઈએ ગુ કરી દીધો હોય તે તેને તરત સજા આપે છે. આથી શું થાય છે કે એવા ન્યાયી રાજા હોવાથી રૈયત પ્રથમ ગુન્હ કરતી જ નથી ને કદાચ કોઈએ ગુન્હ કર્યો તે તેને સજા થવાથી બીજી રેયત પણ પછી કસુર કરવા ઈચ્છતી નથી તેમ કસુર કરવામાં ભયવાન રહે છે. હવે જુઓ, આવી રીતે સાધારણ શકતીવાન સજા કરી શકે છે તે પરમાત્મા જે પૂર્ણ ન્યાયી છે, સર્વત છે, દયાળુ છે તેમ સમર્થ્યવાન છે છતાં તેના રાજ્યમાં વરૂપ પ્રજા ગુ કરે છે તેને કોઈ અટકાવતું નથી એ મહા ( દુષ્ટ કર્મ )ના વશ હાઈ ગમે તેમ કરે છે તથા ગુનેહે કર્યો પછી ક્યારે, કેટલે વખતે જીવને સજા થાય છે તે પણ આપણું ને ખબર પડતી નથી. જીવરૂપ પ્રજ ભરમાય છે કે શું ખરે ને શું ખોટું અને શેનું ફળ, શું મળશે? તેમાં ગોથાં ખાયા કરે છે. કેઈ કેમ કહે છે તે બીજો બીજુ કહે છે એવી રીતે કમનું ફળ ભોગવવામાં વરૂપ પ્રજાને માલુમ પડવું અશક્ય થઈ પડ્યું છે તેથી સાફ અનુમાન થાય છે કે પરમાત્મા ન્યાય આપતો હોત તે ઉપરનાં દુષણ આવતજ નહી. તથા ગુન્હ કયા આવતા નથી. જીવરૂપ પ્રજા પર છે. કઈ બીજું આ દુનીઆમાં મમળાગળ ન્યાય ચાલે છે એટલે દરી. યામાં માછલાં છે તે મોટાં નાનાને ખાય છે તેમ આ જગતમાં સર્વ જીવમાં પ્રાયઃ એમજ લેવામાં આવે છે કે જોરાવર નબળાને ખાઈ જાય છે તથા તેનું પડાવી લે છે. જનાવરામાં પણ વાઘ, સિંહ વિગેરે બકરાં, પેઢાં, ગાય, ભેંસો વિગેરે જેવા ગરીબ છાને ખાઈ જાય છે તેમ અન્યાયી રાજાએ પણ ગરીબડી યિત ઉપર લાગા નાંખી લુંટે છે એવું ઇતિહાસિક હકીકતેથી સાબીત છે. જે આ જગતમાં સર્વ પર અનંતશકિતવાન સર્વ દયાળુ પરમાત્મા ઇન્સાફ કરતા હતા તે આ મચ્છગળાગળ ન્યાય સર્વ જીવોપર હેતજ: નહીં. માટે પરમાત્મા આ જગતમાં ઈન્સાફ આપે છે તેવું સાબીત થતું નથી એટલું જ નહીં પણ તેના ઉપર, ઉપર મુજબ દૂષણે આવે છે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ तथापि तुं करीश नहि शोक. " ( - WEEP NOT.' નામના ઇંગ્રેજી કાવ્ય પરથી. ) (6 કવ્વાલી. પાય મ્હાટુ રાજ્ય, તથાપિ તું કરીશ નહિ. શાક. વળી જે થાય . આશા ભંગ, તાપિ તું કરીશ નહિ. શેક. યદિ તવ અંગ હેરૂ થાય, તથાપિ તું કરીશ નહિ... શેર હરામી મિત્ર ને તુજ થાય, તથાપિ તું ફરીશ નહ' કર યદા તુ કાળ જાણે કર, તથાપિ તું કરીશ હું શાક. સગાં વ્હાલાંથી થાયે દૂર, તથાપિ તું કરીશ નહિ... શાક, કાર્ટાપ લક્ષ્મી હારી જાય, તપિ તુ કરીશ ર્નાર્ડ રોક, આાકત વાળે કો ઘેરાય, તથાપિ તું કરીશ નહિ. શેક, પરંતુ જે બની તું કર, વળી ખની પાપથી ભરપૂર, અને જો આદરે દુષ્કર્મ, સમય તે તું દુ:ખી થાજે, e-૬-૧૯૧૧. અમદાવાદ જૈન મૅડીંગ. સર્ડ'ગ} دو ચીમનલાલ ભીખાભાઈ શાહ, DUTY. ધર્મ. તે ધર્મ છે કે જે થકી, આ છંદોમાં છે. સુખા; તે ધર્મ છે જે આપશે, પરલાકમાં સાચાં સુખે, મૃત્યુ પછી શાશ્વત્ સુખા હું મેંળવું; મમ મિત્ર ખારા ઇશને હું મેંળવુ. ૧૫-૪-૧૯૧૧ અમદાવાદ જૈન ખોડીંગ પશ્ચાત્ મ્હારાં સર્વ સુખના અંત કદી નહિં આવશે; તેને હુ' નિશ્ચે મેળવુ જે ધર્મથી દુ:ખ ના થશે. C, B. Shah. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ नृदेही दशा दशी. (શાલવિક્રીડિત) ગર્ભવાસ વિષે દુખો ખમી કમે– માતાએ આવિયે; પૂર્વાભાસ ને સુપુષ્ય વશી- દેહ સંભાળી, જ નગ્ન તને ભલા જગવને- સાથે ન કે લાવિયો: રાએ લાલન ખેલને અદુષિતે– પ્રારમ્ભ વિદ્યાર્થચિ, ૧ પ્ર. ૬૦ રાતે જ્ઞાનકલા વિષે નિશ દિશે- સત્સંગ સંપાદિત ખાતે વિવિધ વિદ્વતા વિરલતા– અદિતિય , સન્મિત્રે નિવસે કુસંગ વિષ- ત્યાગી વિગી રે; વીશે વર્ષ ધરી વિયુક્ત વિરતા- યુવાન આદિત. પ્રાપ્ત યુવક વિશ વર્ષ ગ્રહને- રાજા નિતિ યુક્ત તે; “ગે” શ્રી ગૃહમંત્રી પ્રાપજ થતાં-બાહુબલે વ્યાપ્ત છે, વ્યાપારે નિવધી વિરચી- ન્યાયી ગણાતે જશે શિયે ધીર પ્રતાપી ભાવ ધરતાં- કુશ શીશું ખગે. ત્રીશે ત્રાંસની તુલના જ્યમ કરે. વ્યાપારીતા તો ફરે; ધમૉભિમુખ દેશ દાઝ ધરત- પાધિપત્યે સરે, પાલે કુલ કુટુમ્બ સુહદ સાદુ- દીન દયાળુ ઠરે; . શાન્તિ સતિ ધી વિચિાણ ધરી–ધાર્યું સદા તે કરે. ચાલીશ વરસે સુ ગંભીર મુદા– ધારી ત્યજે વિષને; શ્રી દેશેન્નતિ કાર્યવાહક બની- ધર્મોન્નતિ સાધન, પુત્રાદીક પ્રતિગૃહે પધિ દઈ- . પચ્ચાશ પર્યત તે; માતા કુખ દિપાવ જયતો- ઘમજ સ્વાંદલને સા શિથિલ ગાત્રને તદપિ ના- સંતવ ધારે કદી, ખતે ચેપથી કળ નિજ પ્રજા- આતાથ વાક્યો વદી: દે દાનજ જ્ઞાનનું નિજ પરે– આચાર્ય ધી સાચવી, પાતે સત્તર વર્ષ કાય શિથિલે તિવાતા સંભવી. કાયા કોમળ હાડપિંજર બની- લે જેણિકા ચાલતી દેખે ગુપ્ત રિતે છુપ થર બની- દોષ ગુણે ઝાલા, મીઠાં વાક્યથી સર્વને ગમી જઈ– આજ્ઞા લે ફાવત; સપી સર્વ રહે કળા કરી યથા– ડે ગુણી કાવતે. Page #23 -------------------------------------------------------------------------- ________________ છ એંશી વર્ષે થતે વિમા કરતઃ- ધર્માર્થ કાયા કરે; આધે પાત્ર યાગુણે ઉપકૃતે-પ્રાણાવામ સુયેાગ યાગી બનતા સહાન નિત્યે સ્મરે, મૂર્છા તને ના કરે; ચિંતા ચાવટ દેશવટ્ટે દને- નેવુ' પ્રતિ સંચરે. પ્રાપ્તિ સદ્ગતિ માટે ચિંતન કરે--જાણે હજી કાયને; આત્માવાહન ચિંતવે પ્રતિપળે—અધ્યાત્મ વાસી બને, માઁ ચુત મંત્ર શત્રુ હણવા-સ્થાપે દિ સાંત્વને; કાયા મુક્ત થવા રહે પ્રતિ ક્ષણે--વિમુક્ત ક્ષેત્રે અને, સાયે વર્ષ પુરા કરી વનથી-મુક્તિ પથૈ જાયન્ને; સ્વર્ગે વા દૃતિ વિમુક્ત શિવનાભાગી બને ધીમતે, વિશ્વ કિતિ ચિર ંજીવી તસ બને-આત્મા ચિરંજીવો; -ઈમ્ પ્રતિ“ચદ્રરાય” હૃદયે-મંત્ર પ્રભા ધારો. ઇતિ સંપૂર્ણ મ. ૧૦ સચ રાય. સાંકચ'દ મગનલાલ. છાપરીયાશેરી-સુરત, - दयानुं दान के देवकुमार. ( લેખક. પુણ્ડરીક શમાં. ) ( અનુસધાન અંક ત્રીજાના પાને ૮૭ થી. ) re પ્રર્તાસ હુ—( સસ્મિત ) “ શું ? દેવકુમાર આમ નિકહરામ બનશે જ્યારે હું એને જોઉં છું ત્યારે મને કેટલું વાત્સલ્ય ઉત્પન્ન થાય છે, એજ પુત્ર કે જેના ઉપર મ્હારા અવરોધ જીવનને આધાર છે તે આવી રીતે મ્હારી જીંદગીનું ખૂન કરી અનીતિથી રાજ્યાસન પ્રાપ્ત કરે એ ક્રમ સભવે ? '' ( એટલામાં દાસી સચેત થઇ. ) “ નવેલીકા ! આપું ? એટલા બધા શા અનિષ્ટ દક વર્તમાન છે કે જેથી તું આટલી બધી કંપે છે. ગભરાઇશ નહિ, જે હશે તેની સ્વામિનાથ તરફથી માફી મળશે સ્વરૂપા દેવી મેલી. "" ek 2 હ! ક્ષમા એ માગભરા પ્રભૂતસિંહે ફમા ચ્યા. મહારાજા ? ગઇકાલ રાત્રીના બે પ્રહર ગયા ત્યારે એવું સ્વપ્નું આવ્યું કે મહારાજાને પદ્યુત કરી કુંવર ગાદીએ એ ” તવેલીકાએ કહ્યું. << Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ “ અહીં આપણે ગઈ કાલે બપોરે જે વાત થઈ હતી એજ સ્વપ્ન કે બીજું જ સ્વરૂપા દેવીએ કહ્યું. હા, હા, બા એજ. ” જુઓ હું કંઈ ખોટું બોલું ?” સ્વરૂપાએ આત્મશ્લાઘા કરી. બરાબર છે દિવસના પડેલા સંસ્કાર રાત્રીએ ઘણીવાર આમ સ્વ. નમાં ઉદૂધ પામે છે. પણ દાસી ! ગઈ કાલ વાત શું થઈ હતી?” પ્રભુતસંહિ પૂછયું. આ જે સ્વપ્ન આવ્યું તું તે જ વાત.” નલીકા બેલી. કંઈ વિશેષ. ” વિશેષ પૂછો અમારાં બા સાહેબને. ” “ અમારો શે હિસાબ. તારા કરતાં હું કંઈ વધારે છું? મારા બોલવા પર કયાં એમને વિશ્વાસ છે ? ” સ્વરૂપાએ સ્વચરિત દશાવ્યું. “વ્યો ત્યારે તમે કહે?” પ્રભુતસિહ પાસું ફેરવ્યું. મહારે શું તમે જાણે ને તમારા વહાલ દિકરે દેવકુમાર જાણે. અમારા દરેક વચનમાં શકો. દાસી ! હવે કંઈ બેલીશ નહિ, આપણે ખરું કહીએ એ એમને ખોટું લાગે. જાણે આપણે દુશ્મન હોઇએ નહિ?” સ્વરૂપાએ સ્વમૂલ્ય વૃદ્ધિ કરી. “ ના ના, કહે મારા સમ જોઇએ. ” પ્રતસિંહે વિનવણી કરી. ને મારા કહેવામાં વિશ્વાસ આવતો હોય તો કહું નહિં તે કાંઇ નહિ.” સ્વરૂપાએ કહ્યું. જા વિશ્વાસ છે. ” ત્યારે સાંભળો. મેં એવું સાંભળ્યું છે કે આવતા સોમવારે સવારે દેવકુમાર તખતારૂઢ થશે. ” રવરૂપ બેલી. શું આ વાત નગરમાં ચર્ચા છે. ” રાજાએ પૂછયું. અરેરે ! જે એમ બને તે તે આપને ખબર હોવી જ જોઈએ, પરતુ ને, તેમ નથી. આ આપણું દાસી નલીકા એટલી તે ચાલાક ને હોંશિઆર છે કે ખુદ પ્રભુના ખુણાના ધરની વાત પણ આપણી પાસે લાવી આપે. જાણે ભૂત, ભવિષ્ય ને વર્તમાનની જાણનાર હોય નહિ?” સ્વરૂ પાએ નવલિકાને નવેલી બનાવી. “ હે નલીકા! આ વાત તું લાવી ?” રાજાએ પૂછયું, “ હા, મહારાજાધિરાજ ” દાસીએ કહ્યું. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ બેલ. ત્યારે તને શી રીતે ખબર પડી. ” રાજાએ પૂછયું. “મહારાજાધિરાજ ! કુમારશ્રી દેવકુમારના પરિચારકદ્વારા મને સત્તાવાર, ચોક્કસ ખબર મળી છે કે આવતા રવિવારની મધ્ય રાત્રે કુમારી મંત્રવાદી મખ જોડે આપશ્રીનાપર મારણ મંત્રનો પ્રયોગ અજમાવવા મશાનભૂમિમાં જવાના છે, ને જશેજ, ” દાસીએ ખુલાસે કર્યો. “ જુઓ હવે લાડવાયા દેવકુમારની દાનત?” સ્વરૂપાએ સમયાનુસાર ટપ લગાવ્યો. ! દુષ્ટ દેવલા ધિક્કાર છે તને. ચાંડાલ! જે પુત્ર અહ૫ લોભમાં ફસાઈ પડી, પિતાનાં માતા પિતાનું ખુન કરવા ઉદ્ધત બને એવા દિકરા શા કામના ? પાપી કત!િ યાદ રાખજે કે તારા પિતાને સ્વધામ પહો. ચાડીશ તેના પહેલાં આ તરવારથી નું વિતેજ સ્વધામ સિધાવી જઈસ. ” એમ ધાન્વિત બની કમ્મરમાંથી પ્રભુતસિંહે તરવાર ખેંચી, હાં હાં, રાજાજી ! માબાપ કમાબાપ થાય કે ? હશે છોકરૂં છે તે કરી હશે છોકરવાદ, ” સ્વરૂપાએ ટાટા ઢળ્યા. : બા સાહેબ ! પણ કુમારનાં માતુશ્રી ચંદ્રદેવી કંઈ એમને શિખામણ નહિ દેતાં હોય?” દાસી બેલી. “ અરેરે ! ત્યાં પણ કયાં ઠેકાણું છે. કેમ જારવું, ચંદ્રદેવીની જ આ ઉશ્કેરણ નહિ હોય?” સ્વરૂપાએ બીજો કીસ્સ કહા. ઠીક છે. અત્યારે તે હું જાઉં છું, બધાંની ખબર લઉં છું.” એમ કહી પ્રબતસિંહ ચાલતે થો. પ્રકરણ ૨ જુ.. લલના લલિત લય ઘટયું, ગોરવ ઘણું ઘટમાળમાંનરનું; ન લલના હેત તે નર ઈશ થાત સમાનમાં. લય બહાર ઓર ખીલાવતી રસ લાવતી રસસુંબિકા વરસાવતી રસ મેધષ્ટ સ્થાપતી નવ સ્થિરતા. " કેમ દાસી ફતેહ કે નહિ ? ” * બા સાહેબ ! આપના કારસ્તાનમાં તે કાંઈ વાંધો હોય ! રજની ગજ ને ગજનું રજ તે તમને જ કરતાં આવડે ” નલીકાએ સ્વરૂપાની પ્રશંસા કરી. ઠીક થયું શોમ રાંડ ચંદ્રદેવીય જાણશે કે માથાની મળતી છે સ્વરૂપા બેલી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ હા બા સાહેબ, આજકાલ ચંદ્રદેવીનું ને એની ગલીઓનું બહુ જોર ફાટયું છે. સામાં મળીએ તે નીચું ઘાલીને ચાલ્યાં જવાની જ વાત. સામું જોવાની તો જાણે બાધા જ લીધી હેય નહિ ? ” નલિકાએ વરૂપાની વાકયાવલીમાં વિશેષતા કરી. તું જેતે ખરી, એ ચુંદડીને પણ થોડા જ સમયમાં ભૂ ભેગી કરાવું છું. તારા જેવી ચાલાક દાસીથી મારે બધું કામ થશે. હશે પણું હવે જે કામ હાથમાં લીધું એ સારધાર ઉતારવું જોઈએ ” સ્વરૂપા બેલી. કંઈ વાંધો નહિ. હું એકવાર રખજી મંત્રવાદીને મળી છું. તેણે મને વચન આપ્યું છે કે ગમે તેવું અસહ્ય સંકટ પડશે તે પણ હું બા સાહેબના વચનને નહિ ઉથાપું. ” નલિકાએ ધીરજ આપી. “ એ દીક; પરન્તુ એ વાતને ઘણું દિવસ થઈ ગયા એટલે મખણ કદાચ ભૂલી ગય હશે. હવે તેને ફરીવાર સંભારી દેવાની જરૂર છે. તે કહેવું કે ગમે તેમ થાય તે પણ રવિવારે મધ્યરા દેવકુમારને લઈ સ્મશાનભૂમિમાં જવું. એમાં લગારે મીનમેખ નહિ. લે આ વીંટી, મને આપજે ને કહે જે કે બા સાહેબે ભેટ મોકલાવી છે. ” એમ કહી સ્વરૂપાએ પિતાના હાથમાંથી રત્નજડિત અક વીંટી કહાડી આપી. (વટી લઈ નલીકા ગઈ. ) પણ જે વાત ફુટે નહિ. રવિવારને માત્ર ચાર દહાડનીજ વાર છે. તે દરમિયાન સંપૂર્ણ ઈજાળ રચાવી જોઈએ ” પાછળથી સ્વરૂપા કહ્યું. ફીકર નહિ બા. ” સાંજના સમયે નલિકા જનાનખાનામાંથી નીકળી જખ મંત્રદિના ઘર તરફ રવાના થઈ. મખનો પિતા ખુમાણછ સિંદુરા નગરની આસપાસના ઘણખરા મૂલકમાં જંતર મંતરની ક્રિયાથી જાતિ હતો. અત્યારે તે વયોવૃદ્ધ હેઈ, લગભગ પોણાચાર કેડી વર્ષની ઉમ્મરને હતું. તેણે તે બધું હવે ત્યજી દીધું હતું. ને માત્ર આભાકલ્યાણમાંજ દિવસ નિર્ગમન કરવા એજ એનું લક્ષ્યબિંદુ હતું. છેક મુખજી પોતાના પિતા જેવું કંઈપણ જાતે ન પરતુ બાપની પ્રખ્યાતિથી દોરા ધાગા કરી ઉદરપિયુ કરતે હતિ. વળી જુવાનીના મદમાં વૃદ્ધ પિતાના કબજામાં રહેવું ન ગમવાથી પિતાની નવી વહુ લટકુડીને લઇને જુદે રહ્યા હતા. ડો. બિચારે ઘરનું તમામ કામ હાથેજ નિભાવી લે. Page #27 -------------------------------------------------------------------------- ________________ વાળ સમય વ્યતિત થયા હતા. હાની લટકુડી વહુ ખાટલા પાથરી ઘ રમાં ઢાકા બો કરતી હતી, ને મખજી ખાટલા પર બેઠે બેઠે હુ ગગડાવતા હતા. કેમ મનજીભાઈ છે. તે મજામાં ને”! નવલિકા આવીને બેલી. આવે આવો નલિકાબાંઈ બહુ ઝાઝી દહાડે દર્શન દીધાં, વાયદા તો આવાજ અપાયને ?” મનજી બોલ્યા. શું કરું મહેરબાન જુઓ છે જે આજકાલ દરબારનાં કારસ્તાને હજાર જણની તબી ત સાચવવી પડે, જીવ ઘણેય આહિવળ રહે પણ શું કરૂં” નલિકાએ પ્રતિરોધ દર્શાવ્યે. “ અરે દેહ જાય તે શું ? પણ કાંઈ થુંકેલું ગળાય છે?' મખજીએ કહ્યું. લ્યો આ બાસાહેબે વીંટી ભેટ આપી છે ને કહેવરાવ્યું છે કે ગમે તે ઉપાયે પણ દેવકુમારને રવિવારે મધરાત્રે સ્મશાન ભૂમિમાં લઈ જજે.” નવલિકા બેલી. અરે એકવાર કર્યું પણ તે ન સેવાર કર્યું તોપણ તે અમેં તમારી જેમ હું કશું ન ગળીએ.” મખ છે. “અરે પણ એમાં શું એટલા બધા તપ છે. કામ હોય તે ન પણ મળાય, તેથી શું આવાં ખોટાં અનુમાન બંધાય કે ?” નલિકા બોલી. ( અપૂર્ણ.) निरोगी थवानो उत्तम उपाय. 3 એ. ડી. ડી. ને થાડા વખત ઉપર મનની શરીર પર કેવી અ. સર થાય છે, તેના કેટલાક દાખલા ટાંકી બતાવ્યા હતા. તેમાંના છે. દાખલા આજે આપણે વિચારીશું. એક જુવાન સ્ત્રીને સંધિવા થઈ ગયા, અને એક મીનીટમાં તેની નાડિલીન ૧૩૫ ધબકારા થતા હતા. તે દેટરે તે સ્ત્રીને કહ્યું -“રાત્રે જ્યારે તમે પથારીમાં સૂઈ જાઓ, ત્યારે શાંતિથી અને ગંભીરતાથી વિચારે કે મારી તબીયત સુધરતી જાય છે, મારૂં ઉદય આછું એથું ધડકતું જાય છે, અને મારી તબીયત સુધરતી જાય છે. હું પણ તેજ વખતે તમારે માટે તમે નિરેગી થાઓ તે વિચાર કરીશ. તમારી આસપાસ અનત શક્તિ વિસ્તારાયેલી છે, તેને વિચાર કરે, અને તે શક્તિમાંથી તમને જોઈતું બળ મળે જાય છે, એમ ધારો." Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ આ સૂચના અમલમાં મૂકવાથી પંદર દિવસમાં તે સ્ત્રીની તબીયત સુધરી ગઇ, અને હૃદયના ધબકારા ૧૩૫ હતા, તે બદલાઈને ઉપ થયા, અને ધીમે ધીમે તે સાજી થઈ ગઈ. બીજે દૃષ્ટાન્ત, એક મનુષ્ય બહુજ ઉદાસ થઈ ગયો હતો, તેને ઉંધ આવતી નહતી, તે નિરંતર ગમગીનીમાં રહેતો હતો. કેટલાકે તેને એવી સલાહ આપી કે તારે આપઘાત કરવો. એવામાં ડોક્ટર ડીન તેને મળ્યો. આ ડોકટર કેવળ મનથી-વિચારશક્તિથીજ બધા રોગોને મટાડે છે, તેણે તે દરદીને આ પ્રમાણે કહ્યું – તારે તારી ચિંતાઓ, ઉદાસી અથવા ગમગીની સંબંધી વિચાર કરે નહિ પણ તારી આસપાસ અને તારામાં જે અનંત બળ રહેલું છે, તેના ઉપર વિશ્વાસ રાખીને જાણે કેઈ (મનુષ્ય સાથે વાત કરતા હોય તેમ કહે કે “મને કોઈ હેરાન કરવા સમર્થ નથી. હું જરૂર ઉંઘીશ, મારી ઉંધમાં વિન નાખવાને કાઈ સમર્થ નથી. મારી અંદર અનંત બળ છે, હું કાઈની દરકાર રાખતા નથી ! ” આ સૂચના પ્રમાણે તે દરદી ચાલ્યો અને થોડા દિવસમાં તેનું દુખ દૂર થઈ ગયું. આવા ઘણા દાખલા આપી શકાય. ઘણાખરા રોગો માનસિક વિકારોને આભારી છે. ચિંતાથી સંગ્રહણી થયાના ધણુ દાખલા મોજુદ છે. ક્રોધી સ્વભાવવાળાનું શરીર લેહી લેતું નથી એ પ્રસિદ્ધ છે. શેકને લીધે માંદા પડથાના ધણુ દાખલા લેકેની જાણમાં છે. બીકને લીધે ઘણું મનુષ્ય ગાંડા થઈ જાય છે, અથવા માંદા પડે છે તે અજાણ્યું નથી. માટે આવા રોગોનું મૂળ મનમાં છે. મનને સુધારે, મનમાંથી હલકા વિકારે દૂર કરે એટલે તરતજ તબીયત સુધરી જશે. આ સાથે કેટલીક શરીરસંબંધી પણ ગ્ય સૂચનાઓ પણ ધ્યાનમાં લેવા જેવી છે. એક પ્રખ્યાત ડોકટરે કહ્યું છે કે " Eat little, drink much and take physical exercise and your doctor will starve." “ ઘેડું ખાઓ, પાનું વધારે પીઓ અને કસરત કરે અને તમારા ડાકટરો ભુખે મરશે.” અર્થાત આ ત્રણ નિયમ પ્રમાણે ચાલનાર મનુષ્ય નિરોગી બને છે અને તેને ડોક્ટરને ત્યાં જવું પડતું નથી. જે મનુષ્ય આ ત્રણ શારીરિક નિયમો પાળે છે અને તે સાથે મનને શદ્ધ અને પવિત્ર રાખે છે, અને આત્માની અને શક્તિમાં વિશ્વાસ રાખી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ વર્તે છે તે પરિપૂર્ણ તદુરસ્તીમાં રહે છે. કહ્યું છે કે अहोऽनन्तवीर्योऽहमात्मा विश्वप्रकाशकः વિશ્વને પ્રકાશ આપનાર આતમા અનન્ત શક્તિવાળો છે. આવી શક્તિ જ્યારે તમારામાં છે. ત્યારે વિશ્વાસ રાખે, અને જરૂર તમે શક્તિમાન થશે. Patience. प्रभु प्रार्थना. (લેખક-વિજયકર ) શરીર વ્યાપેલ આમ રક્ષકે પ્રભુ તેરે દાતા બતાતે હ૫, તુહી ના જગમગાત રૂપ દેખ કતિ ગાતે હય. શેમ્બર, છુપાલે રહમત કરકે અવગુના હેકે, પ્રભુ તુજ કે રામ અરૂ કાનકે કરતે હય; નતુ જુલમગાર મગર હમ જલા દહે, ને માફ કરત હૈ ઉસે રહીમ કહેતે હય. વીરનાથ તારે ઉતાર ભવપાર સંસાર સાગર-સર્વત્ર प्रेम लक्षणा भक्ति. ( લેખક–વિજયકર ) પીયુ તોરે બીન મન ન મેહે, જીસ્કી કથા કેરા કહિ, મદન મેહન બીન રાધ ગઇ મરી, જીવન ન જાતિ હય. શેઅર. જ્યાં રોજ તુમ રહેતે હય ફીર બાદન આતા હય, મગરમે રાતે, સુન અર રહમકર, દરદે જાન નિકલ જાતે હય, મેરા તનતે ખાખ ભલે કલેજા કરજાતા હય. વિજયકર પ્રભુ દર્શન દેનિ, દુર ન થાવ આનંદ હે જતા હય. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ विवेक. ( લેખક, શેઠ. જેશીંગભાઈ પ્રેમાભાઈ કપડવણજ ) વિવેક એક શાસ્ત્રમાં દશમે નધિ ગણાય છે તેમ વિચારી સ્ત્રી પુરૂષ સર્વને ધારણ કરવા ગાય છે, તેથીજ મહામજનો મેઘ ગર્જના કરી કરી તેનું લક્ષણ વર્ણવ્યા કરે છે ! માટે આપણે પણ આ વિવેકના રવરૂપ ઉપર વિચાર કરવાની આવશ્યકતા છે ! જેની મતિ સદાચન, સદિચાર તથા પુરૂષોના વલણ આદિથી વિશાલ થયેલી હોય છે તેવાજ મનુષ્યો ગમે તેવા સિદ્ધાંતનું સ્વરૂપ સમજી શકે તેમ છે. બાકી ગમે તેવા વિશાલ વિવેચનવાળાં સિદ્ધાંત સ્વરૂપને પણ મનુષ્ય મતિ જે સ્કૂલ હેય છે તે જુનું પ્રમાણમાં તેમજ બહુ લઘુરૂપમાં સમજી શકે છે. સામાન્ય સિદ્ધાંતમાંથી પણ ઉચ્ચ બુદ્ધિવાન્ ઉંચ રહસ્ય સવર બેં. ચી કાઢે છે. કોઈ પણ સિદ્ધાંતના વિશાળ સ્વરૂપને જાણવું એજ ઉત્તમ છે પણ ઉત્તમ અને મહાન સિદ્ધાંતને સંકુચીતપણે જાણ્યાથી ધણા મહાન પુરજા ને તેને લાભ લેતા અટકયા છે. આવાજ નીમેલ વિવેકને માટે પણ છેક ભુલ બુદ્ધિવાળા વિવેકના વરૂપને ધુલપમાં સમજી શકે છે ત્યારે સુમ બુદ્ધિમાન મનુ તે વિવેકના વિશાલ સ્વરૂપને વિચાર કરતાં જ સ્તબ્ધ થઈ જાય છે. ખરેખર રીતે જોતાં વિવેકનું ૩૫ ઘણુંજ ગહન છે. મહામજને તે કોઈપણ વસ્તુના થતા દુરૂપયોગમાંથી તેને અટકાવે તેને વિવેક કરે છે અને વિવેકની વ્યાખ્યા પણ તેજ પ્રમાણે કરે છે. આ કથનને ઉપમ મનુષ્યો પોતે પિતાની મરજી પ્રમાણે કરી શકે તેમ છે માટે સ્થલ મતિવાળા શ્યલ ઉપયોગમાં અને બુદ્ધિમાન સુકમ ઉપગમાં આ કથન સિદ્ધાંત સ્થાપે છે અને તે પ્રમાણે વિવેક કરે છે અને તેનેજ વિવેક માને છે. કેટલાક મનુષ્યો પાંચ પૈસાની જગ્યાએ કરકસર કરી ચાર ત્રણ પિસા વાપરવા, દીવાને અરધા કલાક ઉપયોગ ન હોય તો તેને હલાવી ફરી. થી ચલાવવા, દશ મનુષ્ય માટે રાંધવાના પદાર્થ દાળ ચોખામાંથી બને મઠી કાઢી લેવી એવી અન્ય સાધારણ ગણુની વસ્તુઓમાં નિવ જેવી બાબતમાં હાથ રાખે તેને વિવેક ગણે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ 1 એક કાર્ડ માં ઉકલે નહિ એવી ત્રિીસ કે ચાલીસ લીટી લખવી, ઘરેણું રાત્રે સુતી વખતે ઘસાઈ ન જાય માટે કાઢી નાંખી પથારી તળે રાખી સુઈ જવું, બે ત્રણ પૈસાની હુંડીઓમણુની ખાતર બીજા અમુલ્ય વખતને ભેગ આપવો અને આવીજ રીતે બીજી વસ્તુઓમાં વર્તન કરવું તેને કોઈ કાઈ તે વિવેક ગણે છે. કઈ કઈ તે આજ આટલું જ ખાવું આટલું જ પાણી પીવું અને એવી બવા બાબતનો નિર્ણય કરે તેને વિવેક તરીકે ઓળખાવવાનાં બણગાં છે. પણ આ સર્વ તે સ્થલ વિષયો છે તેનું રક્ષણું કરવામાં બીજ અમુ. લ્ય વખતને ભાગ આપવો તેના કરતાં બીજા મહામૂલ્યવાન વિચારોનું રક્ષણ કરવું એવાજ વતનવાળા વિવેકને શાસ્ત્ર દશમે નીધિ કહે છે. જે મનુષ્ય સમયનો દુરુપયોગ કરે નથી, મનને ગમે તેવા વિચારોમાં જોડી તેના બળનો નાશ કરતો નથી, કોઈ દેવી સામર્થ્ય પ્રાપ્ત થાય છે તેને બીજ કઈને હાની પુગે તેવા માર્ગમાં પ્રેરતો નથી, શરીર બળને પણ મળ્યા આહાર વિહારથી ક્ષય કરતું નથી, કોઈને ડીક લાગે તેવી સત્ય, પ્રીય, હિતકર વાણી બોલવામાંજ વાણુને ઉપયોગ કરે છે ને બીજી કોઈ રીતે વાણીને દુરુપયોગ કરતો નથી, અને આવીજ બાબતમાં જે મનુષ્ય સાવધાન રહે છે તેરોજ ખરો વિવેક કર્યો એમ કહી શકાય. ધનના, વસ્ત્રને અથવા કોઈ પણ પદાર્થને સંચય કરવાનો વિવેક અનક મનુષ્યો સાવધ હાઈ કરે છે પણ શું ! તેથી તેઓ નવનીધિ જેટલી સંપત્તિ ભેગી કરી શકે ! નહિજ અને સાસ્ત્ર તો વિવેકને નલનિધિ જેટલી સંપત્તિ અપનાર દશમનીધિ કહે છે નહિ તે વળી વિવેકને દશમનધિ જેટલી મહાન પદવી આપવાનું બીજું શું કારણ! કઈ નહિ. પરંતુ ધનાદિના સંચયમાં થતિ કૃપણતાને જે જે વિવેકનું ખોટું સ્વરૂપ અર્પવામાં આવ્યું છે તેને કઈ શાસ્ત્ર વિવેક તરીકે ઓળખવાનું નથી. પણ તે જવાથી હાની થાય છે તેમજ તેનો ક્ષય થવાથી ફરીથી જે વસ્તુ મળતી નથી તેવી બાબતનું રક્ષણ કરવું તેનેજ શાસ્ત્ર વિવેક ગણે છે અને તેથી જ તેને નવનીધિની સાથે દશમ નીધિ તરીકે ગણે છે. પણતાથી કે રક્ષણથી કાઈ મનુષ્ય કરેાધીપતી થયેલ હોય પરંતુ દુવ્યસન વિગેરેથી શરીરને નાશ કરે તે શું રૂપોઆનો વિવેક તેમાં રક્ષણ કરવા આવશે નહિ. વિવેક કે જે દશમનીધિ છે તે તે એવો ઉજવળ અને બળવાન હૈ જોઈએ કે જે સર્વમાં લાભ ઉપજાવી શકે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જે ભાવે તે ખાવું અને જેટલું ખવાય તેટલું બળાત્કાર કરીને ખાવું તે જીભને અવિવેક જણાય પણ શરીરને જેમ અનુકુળ પડે, જઠરને જેથી ઓછો પરીચમ મળે અને અધિક જિક અને જેથી કોઈના પણ પ્રાણ આ દીને હાની ન થતી હોય તે જ અલાર ગ્રહણ કરવા તેનેજ આહારને વિવેક કહિ શકાય. આ વિવેકથી મનુષ્ય તંદુરસ્ત, આરોગ્યવાન, સામાવાન, તેમજ બળવાન થઈ શકે તેમ છે જેથી કરી તે વિવેક મૂલ્યવાન ગણાય. જેની તેની નીંદા, ટીકા, દીવ, દુર્ગણ દુષ્ટ સ્વભાવ, અસદવર્તન એ વગેરે શબ્દો જેની તેની પાસેથી સાંભળવા તેમજ કહેવા, ખોટું કહે તે પણું છે અને સાચું કહે તે પણ હું એ હે કર્યા કરવું એ કંઈ વાણીને વિવેક કહી ન શકાય. જેથી મનનું બળ ઘટે છે વિકાર પ્રગટે છે, કધ, ભય, શોક દીનતા વગેરે હાની પણ ઉપજે છે. ધિક્કાર, ચીડીયાપણું અપશબદ વિગેરે પણ થાય છે એવી વાર્તાઓનું શ્રવણ કરવું એ હિતકર ન કહી શકાય કારણકે આવી વાર્તા શ્રવણ કરવાથી માનસિક તેમજ અધ્યાત્મિક બળ ઘટે છે. આથી તેવી વાત શ્રવણ ન કરતાં સ્તુતિ, ઉદારતા, વિજય વિગેરેની વાત શ્રવણ કરવી, શાંતિની, ઉચ્ચ સ્વભાવની, સદ્ગુની વાર્તા શ્રવણ કરવી એજ વિવેક ગણુય અને આમ થવાથી ઉચ્ચ સામર્થ્ય પ્રાપ્ત થાય છે. જે દુ:ખને સુખ રૂપમાં બદલી નાંખે છે અને આમ થતાં બળની ન્યૂનતા ન થતાં શરીર તેમજ મન તેમજ આધ્યામિક બળની વૃદ્ધિ થાય છે. અને તે જ ખરો વિવેક ગણી શકાય. નીંદા ટીકા ન કરતાં ઉત્તમ અને પ્રે. માલ તથા હિતકર વચને વદતાં એ વાણીને વિવેક છે જે અંનત પુણ્ય સુખ તેમજ મહત્તાને અર્પનાર છે. સાનની વૃદ્ધિ કરનાર, કાર્યમાં આગ્રહથી જનાર અને અનેક કા. ચંથી નિવૃત્ત કરનાર ગ્રંથનું વાંચન કરવું અને દે તથા વિકાર પ્રકટ એવાં પુસ્તકે ન વાંચવાં એ સમયનો વિવેક છે. સક્રીયામાં બને તેટલો સમય ગાળવો એ અધિક લાભપ્રદ છે અને તેથી તે વિવેક દશમનધિ ગણી શકાય, સક્રીયામાં કાળનું ગમન કરનારના શરીર તથા મનના સર્વ અણુઓ સાવીક ભાવને પામે છે અને તેથી અધ્યાત્મિક બળની વૃદ્ધિ થાય છે અને તેથી મનુષ્ય ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવા સામર્થ્યવાન બને છે એટલે કે મેક્ષ પતનું સુખ પ્રાપ્ત કરી શકે. આવી સંપતિ બીજા પ્રયત્નથી પ્રાપ્ત થાય તેમ છે ? આ સમયનો વિવેક ગણાય છે અને તેથી જ તેવા વિવેકને શાસ્ત્રમાં દશમ નીધિ તરીકે ઓળખાયેલ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ધનનો કૃપણુતાથી સંચય કરવાથી બીજા અનેક બળને ક્ષય થાય છે અને તેથી તે વીવેક ન ગણી શકાય, અજ્ઞાન સકલ મતિમાન ભલે તેને વિવેક ગણે પણ મૂળ મહાત્મજને જેને વિવેક ગણે છે અને જે વિવેક દશમ નિધિ તરીકે સ્વીકારેલ છે તે વિવેક તે આ નહિ જ. આવા આશયને મૂળ મહા પુરૂષોએ વિવેક નથી ગણેલ. નવનીધિ કરતાં પણ જે વધારે સંપત્તિ આપી શકે તેમ છે અને રીતપ્રદ હોય તેને જ દશમે નિધિ કહી શકાય. ધાદિ પદાર્થો તેવા નથી અને તેથી તેને વિવેક તે દશમ નીધિ તરીકે લેખી ન શકાય. માટે વિવેકને જે વસ્તુ લાભ પ્રદ હોય અને અધિક હીતકર હોય તેવી ગ્ય જગ્યાએ જવાનો છે. ચિંતા એ અવિવેક છે પણ નીચંતપણું તે વિવેક છે. ભય એ અવિવેક છે, નિર્ભયતા એ વિવેક છે. અશ્રદ્ધા તે અવિવેક અને શ્રદ્ધા તે વિવેક છે અને તેથી તેવાં અવિવેક પ્રગટાવનાર સાધનોનો નાશ કરી વિવેકને પ્રગટાવનાર સાધનોને ગ્રી દશમા નિધિ પ્રાપ્ત કરવા સુભાગ્યવાન થાઓ. આથી સહજ વિવેકનું સ્પષ્ટ રીતે સ્વરૂપ સમજી શકાય છે. અને તેથી તે પ્રમાણે વર્તન કરી અત્યંત સુખ પ્રાપ્ત કરે. હે પરમાત્મભક્તિવાન કુસબંધુઓ ભગિનિએ તમે પણ આ લેખનું વાંચન કરી મનન કરી તેને ગ્રહણું કરો. ૐ શ્રી ગુરુ सदाचार. (લેખક-શંકલાલ ડાહ્યાભાઈ કાપડીઆ ). જેમ નાક વિના શરીર શોભા આપતું નથી, સુરભિ વિના પુષ્પ ન. કામું છે, પાણી વિના મતનું મૂલ્ય નથી, તેમ સદાચાર વિનાને મનુષ્ય શોભતે નથી. સત+આચાર મળીને સદાચાર શબ્દ થયો છે. આચારનું પ્રભવસ્થાન વિચાર છે, માટે સદાચાર ઈચ્છનાર મનુષ્ય પ્રથમ વિચાર શ્રેષ્ઠ કરવા જોઈએ. જે મનુષ્ય તવંગર હોય, બુદ્ધિશાળી હેય, કળા કૌશલ્યમાં નિપૂણ હોય, વિદ્યા વિભવીત હોય પણ જે તેનાં આચરણ સારાં નથી હોતાં છે તે લોકમાં પ્રતિષ્ઠાને પાત્ર થતા નથી. જેમ કોદરા વારી કપાસ લણો નથી, ફગરીના વાવેતરમાં કસ્તુરી થતી નથી તેમ સદાચાર વિનાનો માણસ ફાવે તેવો વેપાર કરે છે તોપણ છેવટે તેના કુઆચરણથી તે કાંઈ ફાવી Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શિક નથી. કોઈ પણ પ્રકારે એને નુકશાન કેઈ પણ જાતનું થયા વિના રહેતું નથી. સદાચાર વિનાને મનુષ્ય આ દુનિઓમાં પિતાનું હિત બગાડે છે એટલું જ નહિ પણ ભવાંતરે દુખપ્રદ સ્થિતિ પામે છે. સદાચારી મનુબ પ્રમાણિક, શીલવત પાલક, જૂઠું નહિ બલવાની પ્રતિજ્ઞાવાળા, એક વચની સારી દાનતને અને ચોકખા દિલનો હાય છે તેથી કરી લોકો તેના પર વિશ્વાસ પડે છે અને તેથી કરી વેપાર વણજમાં તે સારો ફાવી શકે છે. હાલમાં જે મનુષ્ય ધંધાની જે હાડમારી ભોગવે છે, નોકરીઓમાં પણ સંપૂર્ણ રીતે પિતાના ધંધામાં નથી ફાવી શકતા તેનું મુખ્ય કારણ તેમની નોકરીની વફાદારીમાં ખામી તેમજ વેપારમાં નિમક હલાલી અને પ્રમાણિકપણાની ખામી. જ છે. એ નિશ્ચય જ છે. પણ વિજયના હેજ અભ્યાસી પણ આ વાતને કબુલ કરી શકશે. આપણુમાં સાધારણ કહેવત છે કે જેવું તારા દિલમાં તેવું મારા મનમાં એટલે જેવી આપણું મનની ભાવના હોય છે તેવું સા માના મનને આવે છે. આ અનુભવ સિદ્ધ છે. તેની વધુ ખાતરીને માટે ચાલે આપણે એક દષ્ટાંત લઈએ. અપૂર્ણ.) આગમ સારદ્વાર સંબંધ અભિપ્રાય, મુ પાદરા આગમ સારોદ્ધાર સાધુની પંચભાવના અને અષામગીતાએ ત્રણ પં. થના કતાં શ્રીદેવચંદ્ર વાચક છે. આ ગ્રંથ વાંચવાથી સમ્યકત્વ રનની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. જેટલી આ ગ્રંથની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ભવ્ય જીએ આ ગ્રંથને અવશ્ય વાંચવા જોઈએ. પુદગલગીતા પણ બહુ અસરકારક છે અત્યંત ધિરાજનક છે. તેને કર્તા શ્રીચિદાનન્દ મહારાજ છે. આ ત્રણ મં. થનું નાનું પુસ્તક પાસે રાખીને દરરોજ વાંચવાથી આત્મહિત થયા વિના રહે. નાર નથી. છગનલાલ લક્ષ્મીચંદ વિવાળા તથા પ્રેમચંદ દલસુખ પાદરા વાળાએ આ પુસ્તક છપાવ્યું છે તેમને ધન્યવાદ ઘટે છે. આ ગ્રંથ છપાવવાના પ્રેરક પાદરાવાળા વકીલ શા. મોહનલાલ હેમચંદભાઇને પણ ધન્યવાદ ઘટે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ બાડીંગને મદદ. અમને જણાવતા આનંદ ઉપજે છે કે અત્રેના વતની ચા. પુ અભાઈ, ચતુરદાસે આ બાડી"ગને નવું વરસ સુધી રૂ. ૭૫) પંચોતેર દર સાલ આા- / પવાના કહી છેાડી"ગને આભારી કરી છે. પોતાની સુકૃત કમાઇના આાવી રીતના સદુપયોગ કરવાથી અમે તેઓ સાહેબને ધન્યવાદ આપીએ છીએ. આ સ્થળે અમને જણાવતાં ખુશી ઉપજે છે કે હવે આપણા જૈન અધુઓ કઇ કેળવણીની કદર ધ્રુજવા લાગ્યા છે. | બંધુઓ ! એટલું તે આપણે ચેકસ રીતે યાદ રાખવાનું છે કે અવાર નવાર પ્રસંગે આપણી કેળવણી લેતી સંસ્થાઓને શક્તિ અનુસાર જે મદદ કરવામાં આવશે અને તેને પુરતા પ્રમાણમાં પાષણ આપવામાં આવશે તાજ આપણા ઉદય નજીક છે કારણ કે દરેક કાર્યની ઉન્નતિના માધાર તેમજ સ્થિતિ સુધારણા અને સમયને બળવત્તર બનાવવાના તથા ધર્મની અભિવૃદ્ધિ કરવાને પણ સધળા આધાર જ્ઞાન ઉપર-છે કારણ કે જ્ઞાન એ ઉદયરૂપી મહેલપર ધ્યાને પગથીઉં છે તેમજ જ્ઞાન એ ત્રીજું લોચન છે. માટે બહાલા જૈનબંધુઓ ! આ બાબત ઉપર આપણુ” હમેશાં લક્ષ્ય ખેંચો. જમાનાની હરિફાઈમાં આપણે જેના જો કે પછાત છીએ તોપણ હુંજ સુવે. ળાની ચેતવણી છે માટે “ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણા” એમ વિચારી આપણી જ્ઞાનની સંસ્થાઓની અભિવૃદ્ધિ કરી તેને સર્વદા પુષ્ટિ આપી સતેજ કરે એવી અંતીમ આશા છે. કૈ થ ge: | ભેટ આગમ સારોદ્ધાર ( જેમાં પંડીત શ્રી દેવચંદ્રજી કૃત ભાગમસાર, સાધુની પાંચભાવના અધ્યામ ગીતા તથા શ્રીમદ્ ચીદાનંદજી કૃત પુદગલ ગીતા વિગેરેનો સમાવેશ કરેલછે. આ ગ્રંથ વડુના શા. લક્ષ્મીચંદ લાલચંદ તથા પાદરાના શા. પ્રેમચંદ દલસુખભાઈ તરફથી મુની મહારાજ તથા સાધ્વીજી મહારાજને ભેટ તરીકે મોકલવાના છે તેમજ જૈન પુસ્તક શાળાઓને પાછું ખર્ચ ના એક આના. અને અન્ય ગ્રહસ્થા પાસેથી જ્ઞાનખાતામાં નામની કીમતના એક આનો તથા પણ ખચે એક આના મળી બે આના લેઈ આપવાના છે તો નીચેના સરનામે લખી મંગાવવા વિનંતી છે. ' - પાદરા તા. રર-૬-૧૧ વકીલ મેહનલાલ હીમચંદ પાદરા (ગુજરાત.) Page #36 -------------------------------------------------------------------------- ________________ બાર્ડીંગ પ્રકરણ આ માસમાં આવેલી મદદ.. 60 -0-0 પ્લેન મણી. ઝવેરી ડાહ્યાભાઈ કપુરચદની દિકરી બા, ઝવેરી. ડાહ્યાભાઈ ધાલાજી ટુડન્ટસલાયબ્રેરી ખાતે સને ૧૯૧૦ની સાલના હા. ઝવેરી ડાહ્યાભાઈ કપુરચંદ મુમદાવાદ. 75-7- શા. પુંજાભાઈ ચતુરદાસ બા. નવ વરસ સુધી રૂ. 75) પ્રમાણે આપવા કહ્યાતે પૈકી પહેલા વરસના. અમદાવાદ. 'પ-૦-૦ ગ્રા. મોહનલાલ નગીનદાસ, - -0 મા. હરિલાલ હઠીસીંગ હ. મંગલદાસ હરિલાલ. અમદાવાદ. * રપ૦ શ્રી મુંબાઈના મોતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી શેઠ હિરાચંદ ભાઈ નેમચંદભાઈ બા. વૈશાખ તથા જેઠ માસના છે. અમદાવાદવાળા ઝવેરી. સારાભાઇ વાડીલાલ. મુંબઈ. ચાપડીઆ. શા. ડાહ્યાભાઈ મગનલાલ તરફથી જેના નવ સ્મરણની ખૂકો 50) હ. અમદાવાદવાળા શા. વાડીલાલ દેવચંદ વિદ્યાર્થીઓને ઇનામ માટે. મુંબઈ. વકીલ મોહનલાલ હેમમંદ તરફથી આગમ સારા દ્વારની બૂક એક. પાદરા. આ સિવાય તા. 20-6-1911 ના રોજ સાંજે ચંગપાલ વેરાઈપાડાવાળા સ્રા. ઘેલાભાઈ ખુલચંદ તરફથી રસ પૂરીનું જમણુ માપવામાં આવ્યું હતું. | રાજ્યાભિષેકની મુબારકબાદી. સને 1911 ના તા. રર મી જુનના શુભ દિવસે નેક નામદાર શહેતશાહ જ્યાજે પાંચમા ઇંગ્લાંડની ગાદીપર તખ્તનશીન થયા તેને માટે અમા સહર્ષથી મુબારકબાદી ઈચ્છીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણા શહેનશાહ પાંચમા જ્યોર્જ તથા મહારાણી મેરી સુખ સંપત્તિ અને વૈભવમાં સર્વદા દિવસ નિર્ગમન કરી, તેમના પ્રતાપ દિન પ્રતિદિન વધા, તેમનું રાજ્ય અમર તપ, તથા તેઓશ્રી દીધોયુ પામે એવી અમે અમારા ખરા અંતઃકરણુથી પરમાત્મા પ્રત્યે અભ્યર્થના કરીએ છીએ.