________________
છ
એંશી વર્ષે થતે વિમા કરતઃ- ધર્માર્થ કાયા કરે;
આધે પાત્ર યાગુણે ઉપકૃતે-પ્રાણાવામ સુયેાગ યાગી બનતા
સહાન નિત્યે સ્મરે, મૂર્છા તને ના કરે;
ચિંતા ચાવટ દેશવટ્ટે દને- નેવુ' પ્રતિ સંચરે. પ્રાપ્તિ સદ્ગતિ માટે ચિંતન કરે--જાણે હજી કાયને; આત્માવાહન ચિંતવે પ્રતિપળે—અધ્યાત્મ વાસી બને, માઁ ચુત મંત્ર શત્રુ હણવા-સ્થાપે દિ સાંત્વને; કાયા મુક્ત થવા રહે પ્રતિ ક્ષણે--વિમુક્ત ક્ષેત્રે અને, સાયે વર્ષ પુરા કરી વનથી-મુક્તિ પથૈ જાયન્ને; સ્વર્ગે વા દૃતિ વિમુક્ત શિવનાભાગી બને ધીમતે, વિશ્વ કિતિ ચિર ંજીવી તસ બને-આત્મા ચિરંજીવો; -ઈમ્ પ્રતિ“ચદ્રરાય” હૃદયે-મંત્ર પ્રભા ધારો. ઇતિ સંપૂર્ણ મ. ૧૦
સચ રાય. સાંકચ'દ મગનલાલ.
છાપરીયાશેરી-સુરત,
-
दयानुं दान के देवकुमार. ( લેખક. પુણ્ડરીક શમાં. )
( અનુસધાન અંક ત્રીજાના પાને ૮૭ થી. )
re
પ્રર્તાસ હુ—( સસ્મિત ) “ શું ? દેવકુમાર આમ નિકહરામ બનશે જ્યારે હું એને જોઉં છું ત્યારે મને કેટલું વાત્સલ્ય ઉત્પન્ન થાય છે, એજ પુત્ર કે જેના ઉપર મ્હારા અવરોધ જીવનને આધાર છે તે આવી રીતે મ્હારી જીંદગીનું ખૂન કરી અનીતિથી રાજ્યાસન પ્રાપ્ત કરે એ ક્રમ સભવે ? '' ( એટલામાં દાસી સચેત થઇ. )
“ નવેલીકા ! આપું ? એટલા બધા શા અનિષ્ટ દક વર્તમાન છે કે જેથી તું આટલી બધી કંપે છે. ગભરાઇશ નહિ, જે હશે તેની સ્વામિનાથ તરફથી માફી મળશે સ્વરૂપા દેવી મેલી.
""
ek
2
હ! ક્ષમા એ માગભરા પ્રભૂતસિંહે ફમા ચ્યા.
મહારાજા ? ગઇકાલ રાત્રીના બે પ્રહર ગયા ત્યારે એવું સ્વપ્નું આવ્યું કે મહારાજાને પદ્યુત કરી કુંવર ગાદીએ એ ” તવેલીકાએ કહ્યું.
<<