________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिप्रद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यापानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् ।
लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिसभा' मासिकम् ।। વર્ષ ૩ જુ. તે ૧૫ મી જુલાઇ. સન ૧૯૧૧ અંક ૪છે.
-
--
श्रीमद् विसागरजी महाराजनी स्तुति.
ઘનઘટા ભુવનરંગ છાયા. એ રાગનમું રવિસાગર ગુરૂરાયા, જિનશાસન જય વતાયા. સંવત એગણુશન સાત, મન એકાદશી વિખ્યાત; લઈ દીક્ષા ને સુખ પાયા.
નમું રવિસાગર. ૧ વિચર્ય બહુ ગામેગામ, કીધી યાત્રાએ બહુ ઠામ; સમતા ગુણ ઉરમાં લાયા.
નમું રવિસાગર. ૨ દિધી દીક્ષાઓ બહુ હાથે, જન પ્રતિબોધ્યા બહુ નાથ; વૈરાગી ત્યાગી સુહાયા.
નમું રવિસાગર. ૩ બ્રહ્મચારી પૂર્ણ પ્રતાપી, દશ દિશમાં કાતિ વ્યાપી ભક્તના મનમાં ભાવ્યા.
નમું રવિસાગર. ૪ શ્રદ્ધાળુ ધર્મ પૂરા, ક્રિયામાં નિશદિન શરાફ તજી દ્વર મમતાને માયા,
નમું રવિસાગર, ૫