________________
વિષય
વિષયાનુક્રમણિકા
પણ વિષય. ૧ શ્રીમદ્ રવિસાગરજી મહારાજની | સ્વર્ગ વાસ તિથિના મેલાવડે. ૧૦૬ | ટ9 ૬ આધુનિક સમય.
૧૮ ૨ શાન્ત દશાથી દુનિયાનું અને ૭ જગત કતૃ વવાદ ચર્ચા. ૧૧ ર પોતાનું ભલું કરી શકાય છે. ૮૮ ૮ તથાપિતું કરીશનહિ શાક.ધમ ૧૧૫
િક ૯ દેહિ દશાદશી. ૩ શ્રીમદ્ રવિસાગરજી મહારાજના |
૧૦ દયાનું દાનકે દેવકુમાર. ૧૧૭ જીવન વૃતાંતનો સાર. ૧૦૧ ૧ ૧ નિરગી થવાનો ઉત્તમ ઉપાય. ૧ર૧. ૪ દશાની બલિહારી. ૧૦૫ ૧ર પ્રભુપ્રાર્થના પ્રેમ લક્ષણ. ૧૨૩ ૫ શ્રીમન મુનિ શ્રી રવિસાગરજીની ૧૩ સદાચાર.
૧૨૭ શ્રીમદ્ મહાત્મા રવિસાગરજીની કચતિ ઉજવવાની
મળેલી ખબરા.. ૧ શ્રી પાલણપુરમાં શ્રીમદ્ રવિસાગરજીની પાદુકા પાલણપુરનાસ ધે સ્થાપન કરીછે. ૨ માણસામાં શ્રીમદ્ રવિસાગરજી જયંતિ શેઠ હાથીભાઈ મુલચંદના પ્રમુખ - પણ નીચે ઉજવવામાં આવી હતી. રા. વાડીલાલ તથા મફતલાલે અસર
કારક ભાષણ આપ્યું હતું. ૩ શ્રીસાણંદમાં શેઠ કાલીદાસ દેવકરણના પ્રમુખપણા નીચે શ્રીમદ્ બુદ્ધિ -
સાગરજી સમાજે શ્રીમદ રવિસાગરજી જયંતિ ઉજવી હતી. સાણંદના સંઘે ગુરૂના ગુણ ગાયા હતા ને પૂજન ભણાવી હતી. શેઠ દેવચંદ ઠાકરશી
વગેરે સાણ ના શેડીમાઓએ ધર્મ કાર્ય માં સારી પ્રવૃત્તિ કરી હતી. ૪ શ્રીગોધાવીના સંઘે શ્રીમદ્ રવિસાગરજીની જયંતિ ઉજવી હતી અને પાખી |
પાળવાનો ઠરાવ કર્યો હતો. ૫ શ્રીમહેસાણાના સ થે શ્રીમદ્ રવિસાગરજી જય'તિ ઉજવી હતી. ૬ શ્રીચાણમાના સથે શ્રીમદ્ રવિસાગરજી જયંતિ ઉજવી હતી. હ અમદાવાદ અને મહાત્મા રવિસાગરજીની જયંતિ છે. લલુભાઈ રાયચંદના,
પ્રમુખપણા નીચે ઉજવવામાં આવી હતી. તે પ્રસંગે અત્રના શેઠ. ણીભાઈ દલપતભાઈ તથા જગાભાઈ દલપતભાઈ વિગેરે સંભાવિત સંગ્રહસ્થાઓ હાજરી આપી હતી. તે પ્રસંગે માડીંગના વિદાથી ડોકટર માણેકલાલ મગનલાલે મહાત્મા રવિસાગરજીના જીવનચરિત્રના ટુક સાર કહ્યા હતા. તથા તે ઉપરથી ઉદભવતા વિચાર દર્શાવ્યા હતા તથા નેક નામદાર શ - હેનશાહ જ પાંચમાના રાજ્યાભિષેકની મુબારકબાદી ઈછી હતી. જયંતિ વિષે વધુ વિવેચન આજના અમારા તરફથી પ્રગટ થએલ બુદ્ધિપ્ર
ભાના વધારામાંથી જોઈ લેવું. ૮ મુંબઈઃ મુંબાઈમાં શ્રીમદ્ મુનિમહારાજ બુદ્ધિસાગરજીએ મહાત્મા રવિ
સાગરજીના જીવન ચરિત્રને ટુંક સાર કહ્યા હતા તથા તેએાશ્રીના પ્રમુખ પણ નીચે મુંબઈના સંધે નેક નામદાર શહેનશાહ સર જ પાંચમાના રાજ્યાભિષેકની શુભાશી: ઈછી હતી.