Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay
Catalog link: https://jainqq.org/explore/003673/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री त्रैलोक्यदीपिका याने ॥ श्रीबृहत्संग्रहणीसूत्रम् ॥ पावी अि --पक्षी छैन भ Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीचन्द्रमहर्षिणीतःश्री त्रैलोक्यदीपिका याने શ્રીવૃહત્સંગસૂત્રમ્ [ જાથાર્થ-સમેત] કરછ-વાગડ દેશદ્ધારક પરમ પૂજ્ય દાદાશ્રી જીતવિજ્યજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી હીરવિજ્યજી મહારાજના શિષ્યરત્ન આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજીના સદુપદેશથી– இஜயதிலேய பாரிய பாரிய பாரிய மரியா மரிய மாரியமாயோரியா பாதியா பாதி யயாதியை யாயே யாயே யாயே யாவே யாருயா மாதியாயமேயாமையம் ૬ છપાવી પ્રસિદ્ધ કરનારઃ કચ્છ–પત્રી જૈન સંઘ. સંશોધકઃ રિપુરંદર આચાર્યદેવેશ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજીના લઘુ વિનેય પં. દીપવિજયજી મહારાજ. - સહાયક ૧ કચ્છ-પત્રી જૈન સંઘ. ૨ શા. દેવજીભાઇ મેપથી કચ્છ-પત્રી. ૩ શા. દામજી જાદવજી લખમશીભાઈ કચ્છ-પત્રી. നിന്നും സത്യനാടുനീജ്യാനാനാനാനാനാനാന്നുന്ന Page #3 -------------------------------------------------------------------------- ________________ સંવત્ ૨૦૦૯ ] ↓ પ્રત (નકલ ) ૫૦૦ મિત ist • સુદ્રક . મહેતા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ પા લી તા જીા ( સૌ રા ષ્ટ્ર ) [ ઈ. સ. ૧૯૫૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ Suse રહી છે પરમ પૂજય શાંતમૂતિ બાલબ્રહ્મચારી કરછ-વાગડ દેશદ્ધારક ૧૦૦૮ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજ ooose હeeeee eeeee 8 Sescue પંન્યાસપદ ૧૯૭૬ (પાલીતાણા) READ છેao da જન્મ સંવત ૧૯૩૯ (પલાંસવા) દિક્ષા સંવત છે. Iી G ઉપાધ્યાયપદ ૧૯૮૫ (ભાયણી ) (ભીમાસર) Goga હe. Song માચાર્યપદ, ૧૯૮૯ (અમદાવાદ) છootees feee eee Gu eeee આ ફેટે કચ્છ-પુત્રીના શ્રી જૈન સંધ તરફથી ગુરૂ દર્શનાભિલાષીઓને માટે પ્રગટ કરવામાં આવેલ છે. e eP ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8389 - ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ernational www.jainel Page #5 -------------------------------------------------------------------------- ________________ ernational www.jainel Page #6 -------------------------------------------------------------------------- ________________ કચ્છ-વાગડ દેશેાહારક શાન્તમૂર્તિ આખાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પરમપૂજ્ય પરમ ગુરુવય' આચાય દેવેશ શ્રી ૧૦૦૮ શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબ! આ પંચમકાળમાં પણ આપ શુદ્ધ ચારિત્ર પાળી રહ્યા છે, તે ચતુર્વિધ સધળા સંધમાં પ્રખ્યાત છે. જે ચારિત્રની છાપે અજ્ઞાન એવા મને પણ એર અસર કરી. જેથી આ અસાર-સંસારના પ્રયત્નપૂર્વક ત્યાગ કરી આપ સાહેબને ચરણે આ જીંદગી અર્પણ કરી રત્નત્રયીને જે અપૂ લાભ મળ્યા તે સ` આપ સાહેબજીને આભારી છે. તે ઋણુ સર્વથા ચૂકવવા જેટલુ` સામ મારામાં નથી. તથાપિ કઈક અંશે ઋણથી મુક્ત થવાને માટે આ તૈલાયદીપિકા નામનું લઘુ પુસ્તક આપ સાહેબને સમર્પણુ કરી મારા આત્માને કૃતાર્થ માનુ છું. સવત ૨૦૦૯ પોષ વદ ૫ કચ્છ-શ્રી ભદ્રેશ્વરજી (વસ) તીથ સમપ ણુ લી ભવદીય, લઘુ વિનેય દીવિજયજી. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના :: મૂળ અને છેડા વિનાના સંસારમાં પરિભ્રમણ કરતા સર્વે વા એકાન્તિક અને આત્યંતિક એટલે સદાકાળ ટકી રહે તેવા સુખને ઇચ્છે છે. પરંતુ તે સુખ માનવ કે વિશેષ સુખી ગણુાતા દેવભવમાં નથી. કારણ કે તે સુખેા પણ સુખાભાસ àાઇ તે વિનશ્વર છે. તે। પછી તે સુખ કયાં છે ? તે પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. તેા તેના ઉત્તરમાં તે સુખ મેક્ષ સિવાય ખીજે નથી. સુરગણું સુખ ત્રણ કાળનાં રે, અનંતનુાં તે કીધ રે; શિવ વિસ. અનંત વ ગિત કિયાં રે, તે પણ સુખ સમિધ રે. ॥ શિવ ॥ ૧” અને તે મેક્ષ રત્નત્રયી ( નાન-દન-ચારિત્ર ) સાધ્ય છે. તેમાં પણ પ્રથમ જ્ઞાન (સાન) મુખ્ય કહ્યું છે. પઢમ નાળ તો થા ( દશવૈકાલિક ચતુર્થાં અધ્યયન ). જ્ઞાન પાંચ ભેદવાળું હાવા છતાં બીજા જ્ઞાનેના વ્યવહાર પણ શ્રુતજ્ઞાનથી જ થતા હેાવાથી અપેક્ષાએ તેની મુખ્યતા છે, અને તે શ્રુતજ્ઞાન મેળવવા માટે તેના સાધનેાની પણ તેટલીજ આવશ્યક્તા છે. જ્ઞાનપ્રાપ્તિ માટે પુસ્તકાદિ એ સાધન (કારણ ) છે અને તેથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે સાધ્ય ( કા ) છે. તે પૈકીનું આ તૈલાયદીપિકા કે જે બૃહત્ (મ્હોટી) સંગ્રહણી નામે પ્રખ્યાત છે, તે પણ એક છે, પુર્વ વિસ્તાર તથા સંક્ષેપા વાળાં અનેક પુસ્તકા લખાયાં ( છપાયાં ) છે. તથાપિ ખાલવા ( અલ્પ બુદ્ધિવાળાએ) તે આ માત્ર શબ્દાથી પણ લાભ થવા સંભવ છે. જેથી મુમુક્ષુ આત્માએ કાળજીપુક અભ્યાસ કરી જ્ઞાન મેળવશે, તે। અમારા પ્રયત્ન સફળ થયા માનીશું. જિનેશ્વર ભગવાનના આગમા દ્રવ્યાનુયાગ ૧, રિતાનુયાગ ૨, ગણિતાનુયાગ ૩, ધર્મકથાનુયેાગ ૪, એમ ચાર યાગમાં વહેંચાયેલા છે. તેમાં આ મેટી સંગ્રહણી મુખ્યતયા ગણિતાનુયેાગમાં ગણાય છે અને તે ગણિતાનુચેાગને કેટલાક શ્રહાહીત શુષ્કજ્ઞાનીએ વખેાડી કાઢે છે. પરંતુ જો તેઓ ઊંડા ઉતરી વિચારે તે ગણિતાનુયાગ એ ચંચળ ચિત્ત ( મન) તે સ્થિર કરવામાં અમેાધ સાધન છે. જે ચક્રવૃદ્ધિ વ્યાજ વગેરેના હીસાબ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, ખાદખાકી, કરનારને અનુભવસિદ્ધ છે, તેમ અહીં પણુ પૂર્વ-પૂછ્યાપમ-સાગરાપમ વગેરે ગણતરી તેમજ દેવલાક-નારકીના પ્રતર, પ્રતરના આયુષ્ય, દેહમાન વગેરેની વિચારણા કરતાં મન સ્થિર થવાથી જ તે બરાબર બ'ધ એસતા આવે છે (વિચારી શકાય છે ). આ સંબંધમાં હુ બહુ લખવા જેવું છે, પરન્તુ લઘુ પુસ્તકની પ્રસ્તાવના લાંબી થઇ જાય તેવા ભયથી ટૂંકાણમાં જરૂર પુરતું જણાવેલ છે. ગ્રંથની શરુઆતમાં મંગલ અભિધેયાદિ જણાવી દેવનારકનાં નવ, નવ, એટલે ૧૮ અને મનુષ્ય તથા તિય ચતા આ, આ, એમ ૧૬ એટલે Page #8 -------------------------------------------------------------------------- ________________ : ૫: એકંદરે ૩૪ ચેાત્રીશ દ્વાર સ’ક્ષેપથી જણાવી પ્રથમ ગાથા ત્રીજીથી ૨૦૦ સુધીમાં દેવાનાં નવ દ્વાર અને ગાથા ૨૦૧ થી ગાથા ૨૫૯ સુધી નારીના નવ દ્વાર અને ગાથા ૨૬૦ થી ૨૮૩ સુધી મનુષ્યના આઠ દ્વાર તેમજ ગાથા ૨૮૪ થી ૩૧૧ સુધી તિયચના આઠ દ્વાર એમ ચેાત્રીશદ્વાર વિસ્તારપૂર્વક વર્ણ'વી ત્યારપછી ગાથા ૩૧૨ થી ૩૪૯ સુધી (ગ્ર ંથની સમાપ્તિ) સુધી પ્રકીર્ણાંક-વેદ, ત્રણ પ્રકારનાં અંગુલ, જીવાયેાનિ, કુલકાટી, સચિત્તાદિ ૭, સવૃત્તાદિ ૩ અને હતગર્ભા, શંખાવતા વશીપત્રાદિ ૩ પ્રકારી યેાનિઓનુ અને ત્યારબાદ ગાથા ૩૨૬ માં આયુષ્યમધ, અધ્યાત્રાકાલ, અંતસમય, અપવન, અનપન, ઉપક્રમ તથા નિરુપક્રમ એમ સાત બાબતે સક્ષેપથી જણાવી ગાથા ૩૨૭ થી ૩૩૭ સુધી વિસ્તારપૂર્ણાંક સાતે વસ્તુનુ વર્ણન કર્યું છે. તેમાં ૩૩૭ મી ગાથામાં ઉપક્રમ સાત પ્રકારે લાગવાથી ઘણા વખતમાં ભોગવવા યેાગ્ય આયુષ્યકમનાં દળીયાં અલ્પકાળમાં ભેાગવાઇ જાય તે વણુવેલ છે. દષ્ટાંત ૧ લુ. દેરડાને એક છેડાથી બીજા છેડા સુધી બળવામાં વધારે વખત જાય છે, અને ધુંચળું વાળી અગ્નિમાં નાંખવાથી જલ્દી બળી જાય છે. દૃષ્ટાંત ૨ જી. કપડાને ભીંજાવી સકેલી (વાળી) રાખવાથી તેને સુકાતાં વધારે અને પહેાળું કરી સુકાવવાથી તે જલ્દી સુકાઇ જાય છે, તેમ ધણા કાળ સુધી ભોગવવા યેાગ્ય આયુષ્યકમનાં દળીયાં ઉપડૅમ લાગવાથી અલ્પકાળમાં ભગવાઇ જાય છે, અને તે સાતે પ્રકાર ઉપર દૃષ્ટાંતા પણ વિસ્તારવાળી સંગ્રહણીમાં આપ્યાં છે. તે જાણવાની ભાવનાવાળાએ ત્યાંથી જોઇ લેવું. ત્યારપછી પતિ, પ્રાણ, સના ૪-૧૦ તેમજ ૧૬ તેમાં ચાર અને દશ સર્વે સંસારીજીવાતે સેાળ સંજ્ઞા મનુષ્યાનેજ હેાય તે બતાવેલ છે. ત્યારપછી ગાથા ૩૪૩માં શ્રી ચંદ્રમુનિવરે પેાતાના નામ નિર્દેશ સાથે પેાતાની લઘુતા જણાવી છે, તેમ જ તેએાશ્રીની જ્ઞાનરૂચિ પણ વાંચકાને સ્પષ્ટ જણાઇ આવે છે. તેએશ્રી જણાવે છે કે, પૂના મહાપુરુષેાએ, ૫૦૦ તેમજ ૪૦૦ ગાથા લગભગની બૃહત્ સંગ્રહણીએ રચેલ છે, તે ઉપરથી સ્વ અને પર ( સંક્ષેપચિ આત્માએ) તે ભણવાને માટે સંક્ષેપમાં (ગાથા ૩૪૯) રચી જણાવેલ છે. ત્યાર બાદ ૨૪ દ્વારની ગાથાએ ખે, અને અઢાર ભાવરાશીની ગાથા ૧ તેમજ એક મુર્તી ( મેલડી ) ની ૧૬૭૭૭૨૧૬ આવલીકાની ગાથા એક, તેમજ ગાથા ૩૪૮ માં એક મુ માં ક્ષુલ્લકભવા ૬૫૫૩૬, તેમાં એક ક્ષુલ્લકભવમાં ૨૫૬ આવલિકા એટલે ૨૫૬ આલિકાના એક ક્ષુલ્લકભવ થાય છે, તે બતાવી ગાથા ૩૪૯ માં પેાતાના ગુરુદેવ મલધારી શ્રી હેમચદ્રસૂરીશ્વરનું નામ જણાવી ગ્રન્થ સમાપ્ત કરેલ છે. આ પુસ્તક ‘ શ્રી મુકિત-કમલ-જૈન મેાહનમાળા ' તરફથી પ્રગટ થએલ શ્રી બૃહત્સ’ગ્રહણી સૂત્રમ્ ' ઉપરથી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. લી આરાધ્ધપાદ રિપુર દર આચાર્ય દેવેશ શ્રી ૧૦૦૮ શ્રી વિજયકનકસૂરીશ્વરજી પાદપદ્મરણુ વિનેય ૫. દીવિજય. શ્રીભદ્રેશ્વરજી (વસ ) મધ્યે. Page #9 -------------------------------------------------------------------------- ________________ श्री बृहत्संग्रहणी शुद्धि पत्रक રિસહ પાનું લીટી અશુદ્ધ શુદ્ધ પાનું લીટી અશુદ્ધ १ १३ तहवीणं तद्देववीणं - ૨૭ ૨૬ ગર્ભ જ ગર્ભજ ૩ ૨૨ અગીઆરમાં અગીઆરમા ! ૨૮ ૨ દેવલેકમાં જ દેવકના અંત ૪ ૧૫ કલ્પાવંતસક કલ્પાવતં સક ૫ ૨૭ છવિત્યારા વિત્યારા ૨૯ ૧૩ સર્વાથસિદ્ધ સર્વાર્થસિદ્ધ ૬ ૧૯ વાયુકુમારના વાયુકુમારનાં છે ૧૯ રિસર ૭ ૨૨ કિંમુરિસે કિપુરિસ ३० २ छेवह छेवढे ૧૨ ૨ તાસંતિ તરંતુ ३५ २१ इहइ इहयं ૧૪ ૮ તિપડેયારા તિપડયારા , ૨૨ ગીશ્વર યોગીશ્વરના ક ૧૬ વાળા વાળા ૪ દેવલોકમા દેવલોકમાં ૨૩ સેરામલહિ. સેજલહી , ૨૦ એને અને , છેલ્લી ૩૧ ઘણું ૪૦ ૧૫ ૧૩૨૦૦૦ બીજીનો ૧૩૨૦૦૦ ૧૫ ૧ વૈમનકના વૈમાનિકના ત્રીજાનો ત્રીજીનો , ૬ પહેલાં પહેલા ૪૭ ૫ રહિય રહિત ૭ સમુદ્રમાં સમુદ્રમાં ૪૯ ૨૨ નારકા નારકી - ૧૬ પાહિતી પાહિણુતા ૨૬ થયેલો થતું નથી અને ૧૭ સંખ્યાં સંખ્યા ૫૯ ૨૪ જુદુ જુદુ જુદું જુદું ,, ૨૦ લેંગમ્મિ લોબમિ ११ हयगब्भा हयगम्भा १८ २८ सिण्णाणं किण्णाणं | ૧૩ શંખાવર્ત શંખાવત ૨૧ ૩ દેવનાં મુકુટ દેવોના મુકુટ | ૬૫ ૧૯ મનુષ્યને મનુષ્યોને જ २४ २८ उड्डु હેય જ છે હોય છે ઘણું nternational www.jaineli Page #10 -------------------------------------------------------------------------- ________________ નમર વિષય ૧ ચારે નિકાયના દેવાનાં આયુષ્ય ૨ ભુવનપતિનાં ભુવને–વ્યંતરનાં નગરે વિષ ચા નુ * મ ૩ જ્યાતિષી રૃવા તથા વિમાનનું વણુન... ૪ વૈમાનિકદેવાનાં વિમાનેાનુ વર્ણન તથા દેહમાન ઉપપાત તથા ચ્યવનવિરહકાલ તથા સખ્યા ૫ ૬ ગતિઆશ્રયી તથા ધ્રુવા પ્રકારની ક્રિયા કરનાર, ક્રાણુ કાણુ કયા દેવલે૪ સુધી જાય ૭ સ ધણુ, સસ્થાન તથા દેવા આયુષ્ય પુરું કરી કયાં ઉત્પન્ન થાય તેની વિચારણા ... ... ૮. કામભાગના સુખ કરતાં વીતરાગપણાના સુખની અન`તતા ૯ દેવદેવીઓનું ઉપર જઈ શકવું તથા અપરિ×હિતા દેવીઓના વિમાન તથા વિષયનું વન ૧૩ ... ૧૧ દેવાનાં અવિધજ્ઞાન, અવધિ તેમજ જ્ઞાનના આકાર તે ઉર્ધ્વ, અધેા તથા તીર્ઝીમાં તરતમતા ... :::: ... ... ૧૦ દેવાની લેફ્સા, વણું, કેટલે વખતે આહાર લ્યે, દેશને એળખવાનાં ચિન્હા તેમજ કયે કારણે અત્ર નથી આવતા ... અને આવે તેા કયે કારણે? 008 BOT ... ૧૨ નારકીનું આયુષ્ય, વેદના, રાગ, નામ, ગેાત્ર, પૃથ્વીપિંડ, નરકાવાસે તથા પ્રતરની સંખ્યા તેમજ ઈંદ્રક તથા પુષ્પાવકીનું વ પ્રતરાની ઊંચાઇ તેમજ અંતર, શરીર, વિરહકાલ, સંખ્યા, કયા અધ્યવસાયવાળા કયા વે કઇ નરક સુધી જાય ... લેશ્યા તથા ત્યાંથી નીકળી પદવી પામે તેા કઈ કઈ પામે ... ... ... પૃષ્ઠ ૧ થી ૪ ૪ થી ૯ ૯ થી ૧૭ ૧૭ થી ૨૬ ૨૬ થી ૨૭ ૨૭ થી ૨૯ ૨૯ થી ૩૧ પા. ૩૧ ૩૧ થી ૩૨ ૩૨ થી ૩૫ ૩૫ થી ૩૮ ૩૮ થી ૪૪ ૪૫ થી ૪૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ નખર ૧૪ મનુષ્યાધિકાર ... ::: વિષય 940 ૧૫ મનુષ્યનું આયુષ્ય, અવગાહના, ઉપપાત—ચ્યવન–સંખ્યા, વિરહકાલ તેમજ ગત્યાગતિ, ચક્રવત, વાસુદેવ, બલદેવ કયાંના આવ્યા થાય ? તેમ જ ચક્રવૃતિ તથા વાસુદેવનાં રહ્તા અને નવનિધાન વગેરે... કયા વેદના આવ્યા-કઇ ગતિના આવ્યા તેમજ કયે લિંગે.. કેટલા કેટલી અવગાહનાવાળા તેમજ ત્રણ લેાકમાંથી કયા લેાકમાંથી કેટલા સિદ્ધિપદને પામે વગેરે ૧૬ ... ૧૭ સિદ્ધિગતિને વિરહ તેમજ ૩૨ થી ૧૦૮ સુધી કેટલા મેક્ષે જાય... અને કેટલા સમયને વિરહ પડે તેમજ સશિલાનું પ્રમાણ... તથા સિદ્ધ્વેની ઉત્કૃષ્ટ તથા જધન્ય અવગાહના ... ૧૮ તિય ચગત્યધિકારમાં આયુષ્ય-અવગાહના ભવસ્થિતિ, કાયસ્થિતિ... ઉપપાત–ચ્યવન–સંખ્યા, વિરહકાલ ગત્યાગતિ તથા લેસ્યા... અધિકાર વગેરે ... ૧૯ પ્રકીર્ણાંક અધિકાર તેમાં વે ત્રણ પ્રકારના, અંગુલ, જીવાયેનિ ફુલકાટી, ચેાનિએના પ્રકાર, અધકાલ અખાધાકાલ, વગેરે સાત... પ્રકાર તેમજ આયુષ્ય તુટવાના સાત પ્રકાર, પર્યાપ્તિ, પ્રાણુ, સંજ્ઞા વગેરે જણાવી કર્તાનું નામ ... ... ... પૃષ્ઠ પા. ૪૯ ૐ ૪૯ થી ૧ ૫૧ થી પર પર થી ૧૩ ૫૪ થી ૫૯ ૬ થી Page #12 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શાંતમૂર્તિ સંધસ્થવિર, મહાતપસ્વી ૧૦૦૮ આચાર્ય દેવા શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ જન્મ સંવત ૧૯૧૧ (અમદાવાદ) પન્યાસપદ ૧૯૫૭ (સુરત) દિક્ષા સંવત ૧૯૭૪ ( અમદાવાદ ) આચાર્યપદ ૧૯૭૫ ( મહેસાણા ) ரியோயாதியை யாரியோயரிமையாவின் மாயாதியா மரியே போயா மாயாதியதில் આ ફેટે કચ્છ-પત્રીના શ્રી જૈન સંધ તરફથી ગુરૂ દર્શનાભિલાષીઓને માટે પ્રગટ કરવામાં આવેલ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ernational www.jainel Page #14 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ઈ-વં િળીર– * अथ बृहत्संग्रहणीसूत्रम् । गाथार्थ समेतम् । नमिउं अरिहंताई, ठिइभवणोगाहणा य पत्तेयं । सुरनारयाण वुच्छं, नरतिरियाणं विणा भवणं ॥१॥ उववायचवणविरहं, संखं इगसमइ गमाऽऽगमणे । दसवाससहस्साई, भवणवईणं जहन्नठिई ॥२॥ અરિહંતાદિ પંચપરમેષ્ટિને નમસ્કાર કરીને દેવ તથા નારકની સ્થિતિ ભુવન–અવગાહના-ઉપપાતવિરહ-ચ્યવનવિરહ-ઉપપતસંખ્યા-ચ્યવનસંખ્યા-ગતિ આગતિ આટલા દ્વારની તેમજ મનુષ્ય અને તિર્યંચોના ભુવન સિવાય ઉપરના દ્વારની વ્યાખ્યા કરીશ. તેમાં પ્રથમ દેવના સ્થિતિદ્વારના વર્ણનની શરૂઆત કરતાં ભુવનપતિદેવની દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે. (૧-૨) चमरबलिसारमहि, तद्दवीणं तु तिन्नि चतारि। पलियाई सट्टाई, सेसाणं नवनिकायाणं ॥३॥ दाहिणदिवटपलिअं, उत्तरओ हुति दुन्नि देरणा । तद्देविमद्धपलिअं, देसणं आउमुक्कोसं ॥४॥ અમરેન્દ્રનું એક સાગરોપમ અને બલીન્દ્રનું સાગરોપમથી કાંઈક અધિક આયુષ્ય છે; ચમરેન્દ્રની દેવીનું સાડાત્રણ પપમ તથા બલીન્દ્રની દેવીનું સાડાચાર પલ્યોપમનું આયુષ્ય છે. બાકીની નવનિકાયમાં દક્ષિણ દિશાના દેવેનું દેઢ પલ્યોપમ અને ઉત્તર દિશાના દેવેનું કાંઈક ન્યૂન એવા બે પલ્યોપમનું આયુષ્ય છે. તેની દેવીઓનું અનુક્રમે અર્ધ પલ્યોપમ તથા કાંઈક ન્યૂન એક પલ્યોપમનું આયુષ્ય છે. (૩-૪) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત 11 4 11 वंतरयाण जहन्नं, दसवाससहस्स पलिअमुकोसं । देवीणं पलिअर्द्ध, पलिअं अहिअं ससिरवीणं लक्खेण सहस्सेण य, वासाण गहाण पलिअमेएसिं । ठिइ अर्द्ध देवीणं, कमेण नक्खत्तताराणं ॥ ૬ ॥ पलिअद्धं चउभागा, चउअडभागाहिगाउ देवीणं । चउजुगले चउभागो, जहन्नमडभाग पंचमए વ્યંતરાનુ જઘન્ય આયુષ્ય દશ હજાર વસ્તુ' તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક પક્ષે - પમનું છે. તેની દેવીનુ' જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અધ પલ્યેાપમનું છે. જયાતિષી દેવામાં ચંદ્રનું આયુષ્ય એક પત્યેાપમ અને એક લાખ વર્ષ, સૂર્યનુ એક પલ્સેપમ ને એક હજાર વર્ષે, ગ્રહેાનુ એક પત્યેાપમ તથા તે ત્રણે ચન્દ્ર-સૂર્ય અને ગ્રહની દેવીનુ પ્રથમ કહ્યું તેથી અ અધ આયુષ્ય છે. નક્ષત્રનુ અધ પાપમ, તારાનું પા (%) પડ્યેાપમ, નક્ષત્રાની દેવીનું પા પડ્યેાપમથી કાંઇક અધિક તથા તારાની દેવીનું પલ્યાપમના આઠમા ભાગથી કાંઈક અધિક ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તેમજ પાંચ પ્રકારના જ્યાતિષીમાં પ્રથમના ચાર દેવ-દેવી યુગલનુ જઘન્ય આયુષ્ય પત્યેાપમના ચેાથેા ભાગ તથા પાંચમા યુગલનું પત્યેાપમને આઠમે। ભાગ છે. ( ૫-૬-૭ ) || ↑ || ॥ ૪ ॥ दोसाहि सत्त साहिअ - दस चउदस सत्तर अयर जा सुक्को । इकिकमहिमित्तो, जा इगती सुवरिगे विज्जे तित्तीसऽणुत्तरेसुं, सोहम्माइस इमा ठिई जिट्ठा । सोहमे ईसा, जहन्नई पलिअमहियं च दोसा हिसत्तदसचउदस-सत्तर अयराई जा सहस्सारो । aurओ इक्किकं, अहिअं जाऽणुत्तरच उक्के || o || ॥ મ્ ॥ સૌધમ દેવલાકે એ સાગરે!પમ, ઇશાન દેલેકે કાંઇક અધિક એ સાગરોપમ, સનત્કુમારે સાત, માહેન્દ્રે સાતથી અધિક, બ્રહ્મદેવલે કે દશ, લાંતકે ચૌઢ, શુક્રમાં સત્તર, સહસ્રારમાં અઢાર, ત્યારબાદ આનતથી લઈને નવમી ત્રૈવેયક સુધી એક એક સાગરાપમ વધારતાં નવમી ત્રૈવેયકમાં એકત્રીશ, અને અનુત્તર ધ્રુવલેાકે તેત્રીશ સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. હવે જઘન્ય સ્થિતિ, સૌધમ માં:-એક પળ્યે પમ, ઇશાનમાં પત્યેાપમથી કાંઇક અધિક, સનતકુમારમાં છે, માહેન્દ્રમાં સાધિક એ, બ્રહ્મમાં સાત, લાંતકમાં દેશ, શુક્રમાં ચૌદ તથા સહસ્રારમાં સત્તર સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી, ત્યારબાદ Page #16 -------------------------------------------------------------------------- ________________ દૈવાનુ... સ્થિતિ દ્વાર અનુત્તર દેવલેાકના વિજયાદિ ચાર વિમાન સુધી એક એક સાગરાપમ એક એક દેવલાકે વધારતા જવુ', એટલે વિજયાદિ ચારમાં જઘન્ય સ્થિતિ એકત્રીશની આવશે, સર્વાં સિદ્ધમાં જઘન્ય સ્થિતિ નથી. ( ૮-૯-૧૦ ) इगतीस सागराई, सव्वहे पुण जहन्नठि नन्थि । परिगहिआणि अराणी य, सोहम्मीसाणदेवीणं ॥ ११ ॥ पलिअं अहि चकमा, ठिई जहन्ना इओ अ उक्कोसा । જિગારૂં સત્ત પન્ના-સ, તૈન્ય નવ પંચવના હૈં ॥ ૨૨ || સૌધમની પરિગ્રહીતા અને અપરિગ્રહીતા દેવીનુ' જઘન્ય આયુષ્ય એક પુલ્યેાપમ, ઉત્કૃષ્ટ સાત પક્લ્યાપમ જાણવું. ઇશાનની પરિગ્રહીતાનુ અને અરિગ્રહીતાનું જઘન્ય સાધિક પળ્યેાપમ તથા ઉત્કૃષ્ટ નવ પાપમ સમજવું. સૌધમની અપરિગ્રહીતાનું ઉત્કૃષ્ટ પચાસ પશ્યેાપમ તથા ઇશાન દેવલેાકની અપરિગ્રહીતાનુ પચાવન પલ્યેાપમ પ્રમાણે આયુષ્ય જાણવું. ( ૧૧-૧૨ ) पण छ च्चउ चउ अठ य, कमेण पत्ते अमरगमहिसीओ | असुरनागाइवंतर - जोइसकप्पदुगिंदाणं ॥ ૨૨ ॥ અસુરકુમારને પાંચ, નાગકુમાર વિગેરે નવનિકાયને છે, ન્યતરને ચાર, જ્યાતિષીને ચાર તથા સૌધમ ઈશાન દેવલેાકના ધ્રુવેને આઠ આઠે અગ્રસહિષીએ-ઇન્દ્રાણીઆ હાય છે. (૧૩) ૩ दुसु तेरस दुसु बारस, छ पण चउ चउ दुगे दुगे अ चऊ । विज्जणुत्तरे दस, बिसट्ठि पयरा उवरिलोए || શ્૪ || પહેલા એ દેવલે!કમાં ૧૩, ત્રીજા ચેાથા દેવલેાકમાં ૧૨, પાંચમામાં ૬, છઠ્ઠામાં ૫, સાતમામાં ૪, આઠમામાં ૪, નવમા-દશમામાં ૪, અગીઆરમાં આરમામાં ચાર તથા નવચૈવેયક અને પાંચ અનુત્તરમાં એકદર દશ, એમ સ મળી ઉપરના દેવલાકમાં ૬૨ પ્રતરે છે. (૧૪) सोहम्कोसटि, निअपयर विहत्तइच्छसंगुणिआ । पयरुक्कोसटिइओ, सव्वत्थ जहन्नओ पलियं ॥ શ્યું ॥ સૌધમ દેવલેાકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિને સૌધમ દેવલાકના પ્રતરની સંખ્યાવડે ભાગ આપી જે પ્રતરતુ' આયુષ્ય કાઢવું હોય તે પ્રતર વડે પૂર્વીકત સંખ્યાને ગુણતાં ઈષ્ટ પ્રતરની ૭૦ સ્થિતિ પ્રાપ્ત થાય, જઘન્ય સ્થિતિ તે બધા પ્રતરામાં પત્યેા॰ પ્રમાણ છે. ( ૧૫ ) Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત सुरकप्पठिहविसेसा, सगपयरविहत्तइच्छसंगुणिओ। हि हिल्लठिइसहिओ, इच्छियपयरम्मि उक्कोसा ॥ १६ ॥ સનકુમાર વિગેરે કપ પન્નદેવની ઉત્કૃષ્ટ સ્થિતિને તિપિતાના દેવક સંબંધી પ્રતરની સંખ્યા વડે ભાગ આપ, જે સંખ્યા આવે તેને ઈષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણવા, જે જવાબ આવે તે તેમજ નીચેના પ્રતરની સ્થિતિ બને મેળવવાથી ઈષ્ટપ્રતરમાં ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થશે. (૧૬) सोमजमाणं सतिभा-ग पलिय वरुणस्सदुनी देसूणा । वेसमणे दा पलिया, एसा ठिई लोगपालाण ॥ १७ ॥ સોમ તથા યમ નામના કપાલનું આયુષ્ય અનુક્રમે એક પાપમ તથા એક પલ્યોપમનો ત્રીજો ભાગ ( ૧ ૧/૩ પલ્યો. ), વરૂણ કપાલનું કાંઈક ન્યૂન બે પલ્યોપમ અને શ્રમણ કપાલનું સંપૂર્ણ બે પાનું આયુષ્ય છે. (૧૭) कप्पस्स अंतपयरे, नियकप्पडिसया विमाणाओ। इंदनिवासा तेसि, चउदिसिं लोगपालाणं ॥ १८ ॥ પ્રત્યેક દેવકના છેલ્લા પ્રતરમાં પિતાપિતાના નામવાલા કપાવંતસક વિમાન હોય છે, તેમાં ઈન્દ્રના રહેઠાણ હોય છે, અને તેની ચારે બાજુ લોકપાલ દેના રહેઠાણ છે. (૧૮) [ દેવેનું સ્થિતિદ્વાર પૂર્ણ થયું, હવે તેઓનું જ ભુવનદ્વાર શરૂ થાય છે. ] असुरा नागसुवन्ना, विज्ज अग्गी य दीव उदही अ । दिसि पवण थणिय दसविह, भवणवई तेसु दुदु इंदा ॥ १९ ॥ અસુરકુમાર ૧, નાગકુમાર ૨, સુવર્ણકુમાર ૩, વિદ્યુતકુમાર ૪, અગ્નિકુમાર પ, દ્વીપકુમાર ૬, ઉદધિકુમાર ૭, દિકુમાર ૮, વાયુકુમાર ૯, અને સ્વનિતકુમાર ૧૦, એમ દશ પ્રકારના ભુવનપતિ છે તથા તે દરેકમાં દક્ષિણ-ઉત્તર એમ બે વિભાગના બબે ઈન્દ્રો છે. (૧૯) चमरे बली अ धरणे, भूयाणदे अ वेणुदेवे य । तत्तो अ वेणुदाली, हरिकंत हरिस्सहे चेव ॥२०॥ अग्गिसिह अग्गिमाणव, पुण्ण विसिढे तहेव जलकते । जलपह तह अमिअंगई मिअवाहण दाहिणुत्तरभो ॥ २१ ॥ - ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ દેવેનું સ્થિતિ દ્વાર રી वेलंबे अ पभंजण, धौस महाधास एसिमन्नयरो । जंबुदीवं छत्तं, मेरुं दंडं पहू काउं ॥२२॥ અમરેન્દ્ર-બલીન્દ્ર, ધરણેન્દ્ર-ભૂતાનંદ, વેણુદેવ-વેણુદાલી, હરિકાન્ત-હરિ. સહ, અગ્નિશિખ-અગ્નિમાનવ, પૂર્ણ–વિશિષ્ટ, જલકાત-જલપ્રભ, અમિતગતિમિતવાહન, વેલબ-પ્રભંજન, ઘેષ-મહાઘોષ, એ પ્રમાણે દેશનિકાયના વીશ ઈન્દ્રો છે, પ્રત્યેક ઇન્દ્ર જબુદ્વીપનું છત્ર કરવું હોય અને મેરૂને દંડની માફક ઉપાડ હોય તે ઉપાડી શકે છે. (૨૦-૨૧-૨૨) चउतीसा चउचत्ता, अठत्तीसा य चत्त पंचण्डं । पन्ना चत्ता कमसो, लक्खा भवणाण दाहिणी ॥ २३ ॥ चउचउलक्ख विहणा, तावइआ चेव उत्तरदिसाए સવિ સત્ત, વાવરિ તિ વરવા ય | ૨૪ .. અસુરકુમારાદિ દશે નિકાયના દક્ષિણ દિશાના ઈન્દ્રોને અનુક્રમે ૩૪૦૦૦૦૦, ४४०००००, 3८०००००, ४००००००, ४००००००, ४००००००, ४००००००, ૪૦૦૦૦૦૦, ૫૦૦૦૦૦૦, અને ૪૦૦૦૦૦૦, ભુવનો હોય છે, એ જ પ્રમાણે દશે નિકાયના ઉત્તર દિશાના ઈન્દ્રોને અનુક્રમે ૩૦૦૦૦૦૦, ૪૦૦૦૦૦૦, ३४०००००, ३१०००००, ३९०००००, ३६०००००, १०००००,३१०००००, ૪૯૦૦૦૦૦, અને ૩૬૦૦૦૦૦, ભુવને હોય છે. દક્ષિણ-ઉત્તર બને દિશાના મળી ૭,૭૨૦૦૦૦૦ (સાતકોડને ખેતરલાખ) ભુવને છે. (૨૩-૨૪) चत्तारि य कोडीओ, लक्खा छच्चेव दाहिणे भवणा । तिण्णेव य कोडीउ, लक्खा छावटि उत्तरओ li૨૫ અસુરકુમારાદિ દશે નિકાયમાં ઉપર કહેલા ફક્ત દક્ષિણદિશાના ભુવને એકંદર બધાય મળી ૪.૦૬૦૦૦૦૦ (ચાર કોડ અને છ લાખ) છે, તેમજ ઉત્તરદિશાના બધાય મળીને કુલ ૩,૬ ૬૦૦૦૦૦ (ત્રણ કોડ અને છાસઠ લાખ) ભુવને છે. (૨૫) रयणाए हिटुवरिं, जोयणसहस्सं विमुत्तु ते भवणा । जंबुद्दीवसमा तह, संखमसंखिजछवित्थारा ॥२६॥ રત્નપ્રભાના એકલાખ એંશી હજાર પૃથ્વીપિંડમાંથી ઉપર નીચે હજારહજાર યોજન મુકીને વચલા ગાળામાં ભુવનપતિના ભુવને છે. તે ભુવન જંબૂ દ્વીપના સરખા તેમજ સંખ્યા અસંખ્ય જનના કોડાકોડ વિસ્તારવાલા છે. (૨૬) Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત चूडामणि फणि गरुडे, वज्जे तह कलस सिंह अस्से अ । गय मयर बद्धमाणे, असुराईणं मुणसु चिंधे ॥२७॥ દશે નિકાયના દેવને ઓળખવા માટે તેઓના મુકુટ વિગેરે આભૂષણેમાં જુદા જુદા ચિહે હોય છે, તેમાં અસુરકુમારને ચૂડામણિનું, નાગકુમારને સર્પનું, સુવર્ણકુમારને ગરૂડનું, વિદ્યુતકુમારને વજનું, અગ્નિકુમારને કળશનું, દીપકુમારને સિંહનું, ઉદધિકુમારને અશ્વનું, દિશિકુમારને હાથીનું, પવનકુમારને મગરનું અને સ્વનિતકુમારને સરાવસંપુટનું ચિન્હ હોય છે. (૨૭) असुरा काला नागुद-हि पंडुरा तह सुवण्ण दिसि थगिया। कणगाभ विज्जु सिहि दीव, अरुण वाऊ पिअंगुनिभा ॥२८॥ અસુરકુમાર દેવેને વર્ણ કાળો, નાગકુમાર-ઉદધિકુમારનો ગૌરવર્ણ, સુવર્ણકુમાર-દિશિકુમાર-સ્તુનિતકુમારને સુવર્ણ વર્ણ, વિદ્યુતકુમાર અગ્નિકુમારદીપકુમારને અરૂણ–રક્ત વર્ણ અને વાયુકુમારને પ્રિયંગુ વૃક્ષના વણે જે એટલે લગભગ નીલવર્ણ છે. (૨૮) असुराण वत्थ रत्ता, नागोदहिविज्जुदीवसिहि नीला । दिसिथणि सुवन्नाणं, धवला वाऊण संज्झरुई ॥२९॥ અસુરકુમારનાં વસ્ત્રો લાલ હોય છે, નાગકુમાર-ઉદધિકુમાર-વિદુકુમારદ્વિપકુમાર-અગ્નિકુમારનાં નીલ વસ્ત્રો હોય છે, દિશિકુમાર-સ્તનિતકુમાર અને સુવર્ણકુમારનાં ઉજવલ-ધવલ વસ્ત્રો છે, તથા વાયુકુમારના સંસ્થાના રંગ જેવાં વસ્ત્રો હોય છે. ( ૨૦ ) चउसहि सट्ठि असुरे, छच्च सहस्साई धरणमाईणं । सामाणिया इमेसिं, चउग्गुणा आयरक्खा य અસુરકુમારના બંને ઇન્દ્રો પિકી ચમરેન્દ્રને ૬૪૦૦૦ તથા બલીન્દ્રને ૬૦૦૦૦ સામાનિક દે છે, બાકીના ધરણેન્દ્રાદિ પ્રત્યેકને ૬૦૦૦ સામાનિક દેવોની સંખ્યા છે, અને દરેકને સામાનિકથી ચાર ગુણ આત્મરક્ષક દેવેની સંખ્યા હોય છે. ( ૩૦ ) रयणाए पढमजोयण-सहसे हिटुवरि सयसयविहुणे ।। वंतरयाणं रम्मा, भोमा नगरा असंखिज्जा રત્નપ્રભાના પ્રથમ (ઉપર)ના હજાર યોજનમાં ઉપર નીચે સો સો જન મૂકીને બાકીના ૮૦૦ યોજનમાં વ્યંતર દેનાં પૃથ્વીકાયમય અસંખ્યાતાં સુંદર નગરે છે. ( ૩૧ ) Page #20 -------------------------------------------------------------------------- ________________ દેવાનું' સ્થિતિ દ્વાર "રા बाहिं वट्टा अंतो, चउरंस अहो य कण्णियायारा । भवणवणं तह वं-तराण इंदभवणा उ नायव्वा ભુવનપતિ તથા વ્યતરાનાં ભુવના મહારથી ગાળાકાર, અંદરના ભાગમાં ચેાખૂણા અને નીચે કમળની કણિકાના આકારવાળાં છે. ( ૩૨ ) तहिं देवा वंतरया, वरतरुणीगीयवाइयरवेणं । निचं सुहिया पमुइया, गयंपि कालं न याणंति ॥૨૨॥ તેવા ભુવનેામાં ઉત્તમ દેવાંગનાએના ગીત અને વાજિંત્રના નાદ વડે નિર'તર સુખી તેમજ આનંદિત થયેલા વ્યંતરો આનંદમાં કેટલા કાળ વ્યતીત થાય છે તે પણ જાણતા નથી. ( ૩૩ ) ते जंबूदीव भारह - विदेहसमगुरुजहन्नमज्झिमगा । ૧ ૩ वंतर पुण अट्ठविहा, पिसाय भूया तहा अक्खा ૫ X ८ रक्स किन्नरकिंपुरिसा, महोरगा माया | दाहिणउत्तरमेआ, सोलस तेसु इसे इंदा ૬ * काले अ महाकाले, सुरुवपत्रिपुण्णभद्दे अ । ॥ ૩૧ ॥ તે બ્યન્તરદેવાનાં નગરાંએ ઉત્કૃષ્ટ જ મૂદ્દીપ જેવડા. જઘન્યથી ભરતક્ષેત્ર જેવડા, અને મધ્યમ રીતિએ મહાવિદેહ ક્ષેત્ર જેવડાંમેટાં હોય છે. આ વ્યંતરાના-પિશાચ ૧, ભૂત ૨, યક્ષ ૩, રાક્ષસ ૪, નિર ૫, કિપુરૂષ ૬, મહેારગ છ અને ગધ ૮ એમ આઠે પ્રકાર છે, તથા તે દરેકમાં દક્ષિણ-ઉત્તરના ભેદથી એ એ ઇન્દ્રો હાય છે. ( ૩૪-૩૫ ) ૫ ७ तह चैव माणिभद्दे, भीमे अ तहा महाभीमे ॥ ૨૬ ॥ ૧૧ ૯ ૧૦ ૧૨ ૧૩ किन्नर किंपुरिसे सप्पुरिस, महापुरिस तहय अइकाए । ७ ॥ ૨૪ ॥ ૧૪ ૧૫ . F महकाए गीअरई, गीअजसे दुन्नि दुन्नि कमा ॥ ૧૭ || પિશાચનિકાયમાં કાળ તથા મહાકાળ, ભૂતનિકાયમાં સ્વરૂપ તથા પ્રતિરૂપ, ચક્ષનિકાયમાં પૂર્ણ ભદ્રે તથા માણિભદ્ર, રાક્ષનિકાયમાં ભીમ તથા મહાભીમ, કિન્નરનિકાયમાં કિન્નર તથા કિ પુરૂષ, 'િપુરુષનિકાયમાં સત્પુરૂષ તથા મહાપુરૂષ, મહેારગનિકાયમાં અતિકાય તથા મહાકાય અને આઠમી ગંધનિકાયમાં ગીતતિ અને ગીતયશ નામના ઇન્દ્રો છે. ( ૩૬-૩૭ ) Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત चिं, कलंबसुलसे, वडखटुंगे असोगचंपयए । नागे तुंबरु अ झए, खटुंगविवजिया रुक्खा ॥ ३८ ॥ પિશાચની દવામાં મંદબ વૃક્ષનું ચિહ્ન હોય છે, તે પ્રમાણે ભૂતની દવજામાં સુલસ વૃક્ષનું, યક્ષની વજામાં વડ વૃક્ષનું, રાક્ષસની ધ્વજામાં ખટવાંગ (તાપસનું ઉપકરણ વિશેષ) નું, કિન્નરની ધ્વજામાં અશોક વૃક્ષનું, ઝિંપુરૂષની વજામાં ચંપક વૃક્ષનુ, મહારગની દવામાં નાગવૃક્ષનું અને ગંધર્વની વિજામાં તુંબરા વૃક્ષનું ચિહ્ન હોય છે. (૩૮) जक्खपिसायमहोरग-गंधव्वा साम किन्नरा नीला । रक्खस्स किंपुरिसावि अ, धवला भूभा पुणो काला ॥ ३९ ॥ યક્ષ, પિશાચ, મહારગ અને ગંધર્વને વર્ણ શ્યામ છે, કિંનરનો નીલ વર્ણ છે, રાક્ષસ તથા જિંપુરૂષને ધવલવણ છે તેમજ ભૂત દેવોને વણ શ્યામ છે. (૩૯) अणपन्नी पणपन्नी, इसिवाई अ भूअवाइए चेव । कंदी अ महाकंदी कोहंडे चेव पयए अ ॥४०॥ इय पढमजोयणसए, रयणाए अट्ट वंतरा अवरे । તે રૂ સોલા , ગ ગો રાઉyત્તર ? ૪? | અણુપન્ની-પણુપત્રી–ષિવાદી–ભૂતવાદી-કંદિત-મહાકંદિત-હંડ અને પતંગ એ આઠ વાણુવ્યંતરના ભેદે છે. તે આઠેય વાણવ્યંતરો રત્નપ્રભાના પ્રથમ સે યેજનમાંથી ઉપર નીચે દશ-દશ જન છોડીને બાકીના એંશી જનમાં રહેલા છે. અને તેમાં પણ દક્ષિણ-ઉત્તરના ભેદથી કુલ સેળ ઇન્દ્રો છે. (૪૦-૪૧ ) सन्निहिए सामाणे, द्धाइ बिहाए इसिय इसिवाले । ईसर महेसरेवि य, हवइ सुवत्थे विसाले य ॥ ४२ ॥ हासे हासरईवि य, सेए य भवे तहा महासेए । पयगे पयगवईवि य, सोलस इंदाण नामाई ॥४३॥ સંનિહિત-સામાન, ધાતા-વિધાતા, ઋષી–ષીપાલ, ઈશ્વર-મહેશ્વર, સુવત્સ-વિશાલ, હાસ્ય-હાસ્યરતિ, શ્વેત-મહાત, તથા પતંગ-પતંગપતિ એમ Page #22 -------------------------------------------------------------------------- ________________ જતિષી નિકાયનું વર્ણન આઠે વ્યંતરમાં દક્ષિણ-ઉત્તર દિશાના સોળ ઈન્દ્રોના નામ અનુક્રમે જાણવા. (૪૨-૪૩) सामाणियाण चउरो, सहस्स सोलस य आयरक्खाणं । पत्तेयं सव्वेसि, वंतरवई ससिरवीणं च ॥४४॥ વ્યંતરેન્દ્ર (ઉપલક્ષણથી વાણુવ્યંતરેન્દ્ર) તથા ચંદ્ર અને સૂર્ય એ પ્રત્યેકને ચાર ચાર હજાર સામાનિક દે તથા સેળ-સોળ હજાર આત્મરક્ષક ટેવ હોય છે. (૪૪) इंदसमतायतीसा, परिसतिया रक्खलोगपाला य । अणिय पइण्णा अभिभोगा, किब्बिसं दसभवण वेणाणी ॥ ४५ ॥ ઇન્દ્ર-સાનિક-ત્રાયશિક-પાર્ષધ (પર્યાદા-સભામાં બેસાડવા 5 )આત્મરક્ષક-કપાળ-અનીક (સન્ય-મક-આભિગિક (નેકર-ચાકર) અને કિબષિક એમ ભુવનપતિ તથા વૈમાનિકમાં દેવના દશ પ્રકારે છે. [સાથે સાથે સમજવું કે વ્યંતર-જ્યોતિષીમાં ત્રાયઅિંશક અને લેકપાલ સિવાય આઠ પ્રકારના દે છે. ] (૪૫). गंधव्वनट्टहयगय-रहभडअणियाणि सव्वइंदाणं । माणियाण वसहा, महिसा य अहोनिवासीणं ॥४६ ॥ ગંધર્વ-નટ-ઘડા-હાથી–રથ અને સુભટ એમ છ પ્રકારનું સિન્ય તે સર્વ ઇન્દ્રોને હોય છે, સાતમા પ્રકારમાં વૈમાનિકને વૃષભ તેમજ ભુવનપતિ વ્યંતરને પાડે હોય છે, જયારે તિષીને તે છ જ પ્રકાર છે. (૪૬) तित्तीस तायतीसा, परिस तिआ लोगपाल चत्तारि । अणिआणि सत्त सत्त य, अणियाहिव सव्वइंदाणं ॥४७॥ नवरं वंतरजोइस-इंदाण न हुंति लोगपालाओ। तायत्तीसभिहाणा, तियसावि य तेसिं नहु हुंति ॥४८॥. તેત્રીશ ત્રાયઅિંશક દે, ત્રણ પર્ષા, ચાર લોકપાલે, સાત પ્રકારનું સૈન્ય, સન્યના સાત અધિપતિ, એટલે પરિવાર સર્વ ઈન્દ્રોને હોય, પરંતુ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત વ્ય'તર તથા જયેતિષીના ઇન્દ્રોને લેાકપાલ દેવેશ તેમજ ત્રાયશ્રિંશક નામના ધ્રુવા હાતા નથી. (૪૭ ૪૮ ) समभूतलाओ अट्ठहिं, दसूणजोयणसएहिं आरम्भ | उवरि दसुत्तरजोयण - सयम्मि चिट्ठेति जोइसिया || ૪૧ || સમભૂતલા પૃથ્વીથી સાતસા તેવું વૈજન ઊંચે ગયા બાદ એકસે દશ ચેજન સુધીમાં જન્મ્યાતિષી ધ્રુવે રહે છે. (૪૯) ' तस्य रवी दसजोयण, असीर तदुवरि ससी य रिख्खेसु । अह भरण साइ उवरिं, बहि मूलोऽन्तरे अभिई ॥ ५० ॥ तार रबि चंद रिक्खा, बुह सुक्का जीव मंगल सणिया । सगसयन दस असिर, चर चर कमसो तिया च ॥ ५१ ॥ સમભૂતલાથી ૭૯૦ ચેાજન બાદ દશ ચેાજનને અંતરે સૂર્ય છે, ત્યાંથી ૮૦ ચેાજન દૂર ચંદ્ર છે, ત્યાર પછી નક્ષત્રેા છે, તેમાં સથી નીચે ભરણી અને સર્વાંથી ઉપર સ્વાતિ નક્ષત્ર છે. મૂલ નક્ષત્ર માંડલથી બાહ્ય ડાય છે અને અભિજિત્ નક્ષેત્ર મડલથી અંદર પડતુ હાય છે. સમભૂતલાથી ૭૯૦ ચેાજને તારા, ત્યારબાદ દેશ ચેાજને સૂય, પછી ૮૦ ચેાજને ચંદ્ર, ત્યારખાદ ચાર ચેાજને નક્ષત્રમંડલ, ત્યારબાદ ચાર ચેાજને બુધ, ત્યારબાદ ત્રણ ચેાજને શુક્ર, પછી ત્રણ ચેાજને ગુરૂ, ત્યારબાદ ત્રણ ચૈાજને મગલ, અને ત્યારબાદ ત્રણ ચેાજને એટલે સમભૂતલાથી ખરાબર નવસા ચેાજને શન છે. ( ૫૦-૫૧ ) इक्कारस जोयणसय, इगवी सिक्कारसाहिया कमसो । मेरुलोगाबाई, ओइसचकं चरइ ठाइ પા અગીઆરસે મેરૂથી અગીઆરસે એકવીશ ચેાજનની તથા અલેાકથી અગીઆર ચેાજનની અબાધાએ યેાતિષચક્ર ફરે છે અને સ્થિર રહે છે. (૫૨) अद्धक विट्ठाssगारा, फलिहमया रम्म ओइसविमाणा । वंतरनयरेहिंतो, संखिज्जगुणा इमे हुँति ताई विमाणाई पुर्ण, सव्वाई हुंति फालिहमयाई । दगफालिहमया पुण, लवणे जे जोयसविमाणा || ૧૪ | ચેતિષી દેવેનાં વિમાના અકાઠાના આકારવાળાં સ્ફટિક રત્નમય તેમજ ઘણાં સુદર હાય છે, વળી વ્યંતર દેવાનાં નગરા (ભુવના) ની અપેક્ષાએ આ જયતિષીનાં વિમાના સંખ્યગુણા છે. તે જ્યાતિષીનાં બધાં વિમાના સ્ફટિક ॥ ૧૩ ॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્ર-સૂર્યાદિ જ્યોતિષીનિકાયનું સ્વરૂપ રત્નમય છે, તેમાં પણ જે લવણસમુદ્ર ઉપર આવેલાં છે તે દગસ્ફટિકમય એટલે પાણીને પણ ફાડીને-ભેદીને પ્રકાશ આપી શકે તેવાં છે. (૫૩-૫૪) जोयणिगसहिभागा, छप्पन्नडयाल गाउदुइगद्धं । चंदाइविमाणाया-मवित्थडा अद्धमुच्चत्तं ચંદ્રનું વિમાન એક યજનના એકસઠિયા છપ્પન ભાગ (૨૬) જેવડું, સૂર્યનું વિમાન એકસઠિયા અડતાલીશ ભાગ (૬) જેવડું, ગ્રહનું વિમાન બે ગાઉનું, નક્ષત્રનું વિમાન એક ગાઉનું તેમજ તારાઓનું વિમાન અર્થે ગાઉ લાંબુ પહેલું છે. દરેકના વિમાનની ઊંચાઈ લંબાઈ-પહોળાઈથી અર્ધ જાણવી. (૫૫) पणयाललक्खजोयण, नरखित्तं तस्थिमे सया भमिरा । नरखित्ताओ बहिं पुण, अद्धपमाणा ठिा निचं ॥५६ ॥ પીસ્તાલીશ લાખ જનપ્રમાણુ મનુષ્યક્ષેત્રમાં આ તિષીના વિમાનો સદાકાળ પરિભ્રમણ કરવાવાળાં છે, અને મનુષ્યક્ષેત્રની બહાર જે જોતિષીનાં વિમાને છે તે સદાકાળ સ્થિર તેમજ પૂર્વોક્ત લંબાઈ, પહોળાઈ તથા ઉંચાઈને પ્રમાણુથી અર્ધ પ્રમાણુવાળાં છે. (૫૬) ससिरविगहनक्खत्ता, तारा ओ हुंति जहुत्तरं सिग्धा । विवरीया उ महड्डीआ, विमाणवहगा कमेणेसि सोलस सोलस अड चउ, दो सुरसहसा पुरो य दाहिणओ । पच्छिम उत्तर सीहा, हत्थी बसहा हया कमसो | ૮ || गह अट्ठासी गक्खत्त, अडवीसं तारकोडिकोडीणं । छासडिसहस नवसय, पणसत्तरि एगससिसि ॥५९ ॥ ચન્દ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારા એ અનુક્રમે એક પછી એક શીઘ ગતિવાળા હોય છે, અને ઋદ્ધિમાં એક એકથી અનુક્રમે ઊતરતા હોય છે. ચંદ્રના વિમાનને વહન કરનારા દેવેની સંખ્યા ૧૬૦૦૦, સૂર્યના વિમાનને વહન કરનાર ૧૬૦૦૦, ગ્રહના વિમાનને વહન કરનાર ૮૦૦૦, નક્ષત્ર વિમાનને વહન કરનાર ૪૦૦૦, તેમજ તારાના વિમાનને વહન કરનાર બે હજાર ની સંખ્યા હોય છે, અને તે વિમાનને વહન કરનાર દે પૈકી વિમાનની પૂર્વ દિશાએ રહેનારા સિંહનું, દક્ષિણ દિશામાં રહેનારા હાથીનું, પશ્ચિમ દિશામાં રહેનારા વૃષભનું અને ઉત્તર દિશામાં રહેનારા અશ્વનું રૂપ ધારણ કરે છે. ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર, ૬૬૯૭૫ કડાકાડી તારાઓ એટલે એક ચન્દ્રનો પરિવાર છે. (૫૭-૫૮-૫૯) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત कोडाकोडी सन्नं तसंति मन्नति खित्तथोवतया । केई अन्ने उस्से-हंगुलमाणेण ताराणं | ૧૦ || કેઈક આચાર્યો “કેડાછેડીને સંજ્ઞાતર–નામાંતર કહે છે, કારણ કે મનુષ્યક્ષેત્ર ડું છે, વળી કઈક આચાર્યો તારાઓના વિમાનને ઉભેંધાગુલથી માપવાનું કહે છે. (૬૦) किण्हं राहुविमाणं, निच्चं चंदेण होइ अविरहियं । चउरंगुलमप्पत्तं हिट्ठा चंदस्स तं चरइ છે ? કૃષ્ણવર્ણનું રાહુનું વિમાન નિરંતર ચન્દ્રની સાથે જ હોય છે, તેનાથી દૂર થતું નથી અને ચાર આંગળ વેગળું રહ્યું છતું હંમેશા ચન્દ્રની નીચે ચાલે છે. (૬૧) तारस्स य तारस्स य, जंबुद्दीवम्मि अंतरं गुरुयं । बारसजोयणसहस्सा, दुनिसया चेव बायाला निसढो य नीलवंतो, चत्तारिसय उच्च पंचसय कूडा । अद्धं उवरिं रिक्खा, चरंति उभयऽऽवाहाए छावहा दुनिसिया, जहन्नमेयं तु होइ वाघाए । निव्वाघाए गुरुलहु, दोगाउ य धणुसया पंच જ બદ્વીપને વિષે એક તારાથી બીજા તારાનું (મેરૂન) વ્યાઘાતવાળું ઉત્કૃષ્ટ આંતર ૧૨૨૪૨ જન છે. નિષધ અને નીલવંત પર્વત ભૂમિથી ચાર ચજન ઊંચા છે અને તેના ઉપર પાંચસો યોજન ઊંચા નવા શિખરો-કટ છે. તે કટ ઉપરના ભાગે ૨૫૦ એજન પહોળાં છે, અને કુટથી આઠ આઠ જનની અબાધાએ નક્ષત્ર-તારાઓ વિગેરે ફરે છે એટલે વ્યાઘાતવાળું જઘન્ય અંતર ૨૬૬ જન પ્રમાણ થાય છે. નિર્વાઘાતવાળું ઉત્કૃષ્ટ અંતર બે ગાઉનું અને જઘન્ય અંતર પાંચસો ધનુષ્યનું છે. (૬૨-૬૩-૬૪) माणुसनगाओ बाहि, चंदा सूरस्स सूर चंदस्स । जोयणसहस्स पन्ना-सणगा अंतरं दिढे માનુષેત્તર પર્વતથી બહાર એક ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી ચન્દ્રનું અંતર સંપૂર્ણ પચાસ હજાર યોજન પ્રમાણ સર્વજ્ઞ એવા જિનેશ્વર ભગવતેએ જોયું છે. (૬૫) Page #26 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રોનાં પાણીને સ્વાદ તથા સૂર્યચન્દ્રાદિની પંક્તિઓ ૧૩ ससि ससि रवि रवि साहिय-जोयणलक्खेण अंतरं होइ। રવિવંતરિયા ળિો, સરિતા સ્વી ફિત્તા / ઘ૬ એક ચન્દ્રથી બીજા ચંદ્રનું તથા એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર કાંઈક અધિક એક લાખ યોજન પ્રમાણ છે, ચન્દ્રો સૂર્યથી અંતરિત છે અને સૂર્યો ચન્દ્રથી અંતરિત છે. (૬૬) बहियाओ माणुमुत्तर, चंदा सूरा अवहिउज्जोया। चंदा अभीइजुत्ता, सूरा पुण हुंति पुस्सेहि | ઉ૭ | માનુષેત્તર પર્વતથી બહાર ચન્દ્રો તથા સૂર્યો અવસ્થિત-સ્થિર પ્રકાશવાળા છે, ચન્દ્રો અભિજિત્ નક્ષત્રવડે યુક્ત હોય છે અને સૂર્યો પુષ્ય નક્ષત્ર સહિત હોય છે. (૬૭) उद्धारसागरदुगे, सड्डे समएहिं तुल्ल दीवुदही। दुगुणा दुगुणपवित्थर, वलयागारा पढमवज्ज | ૬૮ | पढमो जोयणलक्ख, वट्टो त वेदिउं ठिया सेसा।। पढमो जंबुद्दीवो, सयंभुरमणोदही चरमो ॥६९ ॥ અઢી ઉદ્ધાર સાગરોપમના સમયની જેટલી સંખ્યા થાય તેટલી દ્વીપસમુદ્રની એકંદર સંખ્યા છે, પૂર્વ-પૂર્વના દ્વીપ-સમુદ્ર કરતાં પછી પછીના દ્વિપસમુદ્રો બમણું બમણુ વિસ્તારવાલા છે. પ્રથમ દ્વીપને વજીને બધાય દ્વીપ-સમુદ્ર વલયાકારે (ચૂડીના આકારે) છે. પ્રથમ જબુદ્વીપ લાખ જનને અને વૃત્ત ગળાકારે થાળી સરખે છે. અને બીજા બધા કપ-સમુદ્રો તેને વીંટીને રહેલા છે. પ્રથમ જંબુદ્વીપ છે અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે. (૬૮-૬૯) जंबूधायइ पुक्खर, वारुणिवर खीर घय खोय नंदिसरा । अरुणऽरुणवाय कुंडल, संख रुयग भुयग कुस कुंचा ॥ ७० ॥ જંબુદ્વીપ-ધાતકીખંડ-પુષ્કર–વારૂણુંવર-ક્ષીરવર ઘતવર-ઈષ્ણુવર-નંદીશ્વરઅરૂણ-અરૂપ પાત-કુંડલ-શંખ-રૂચક–ભુજ-કુશ-કૌંચ વિગેરે કેટલાક દ્વિીપના નામે જાણવા. (૭૦). पढमे लवणो जलही, बीए कालोय पुक्खराईस । दीवेसु हुंति जलहो, दोवसमाणेहिं नामेहिं ॥७१ ॥ જબુદ્વીપને વીંટીને લવણસમુદ્ર રહ્યો છે, ધાતકીખંડને વીંટીને કાલેદધિ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શ્રી બૃહસંગ્રહણ સૂત્રમ-ગાથાર્થ સહિત (સમુદ્ર) રહ્યો છે અને પુષ્કર વિગેરે દ્વીપ તે નામના સમુદ્રથી જ વીંટાયેલા છે. (૭૧). आभरणवत्थगंधे, उप्पल तिलए पउमनिहिरयणे । वासहरदहनईओ, विजया वक्खार कप्पिदा | ૭૨ | कुरुमंदरआवासा, कूडा नक्खतचंदसूरा य। अन्नेवि एवमाई, पसत्यवत्थूण जे नामा। तन्नामा दीवुदही, तिपडोयारा हवंति अरुणाई। जंपूलवणाईया, पत्तेयं ते असंखिज्जा || ૭૪ ] ताणंतिमसूरवरा-वभासजलही परं तु इक्किका। देवे नागे जक्खे, भूए य संयंभुरमणे य | ૭૫ ૫ આભૂષણ-વસ્ત્ર-ગન્ધ-કમલ-તિલક-પધ-નિધિ-રત્ન-વર્ષધર–પર્વતે-દ્રહનદી–વિજય-વક્ષસ્કાર પર્વત-કપાવતુંસક વિમાને-કુરૂક્ષેત્ર-મેરૂ-ઈન્દ્રાદિ દેવોનાં નિવાસો-કૂટ-નક્ષત્ર-ચન્દ્ર-સૂર્ય વિગેરે સમગ્ર લેકમાં વત્તતી જે પ્રશસ્ત–ઉત્તમ વસ્તુઓ અને તેનાં નામો છે તે નામવાળા દ્વીપ તથા સમુદ્ર છે. અરૂણદ્વીપથી. લઈને ત્રિપ્રત્યયાવતાર નામવાળા દ્વીપ-સમુદ્રો છે. જબૂ અને લવણ એ નામવાળાં પણ અસંખ્ય દ્વીપસમુદ્રો છે. ત્રિપ્રત્યયાવતારમાં છેલ્લો “સૂર્યવરાવભાસ” સમુદ્ર જાણો, ત્યારબાદ ત્રિપ્રત્યયાવતારપણું નથી, પરંતુ દેવીપ–દવસમુદ્ર, નાગદ્વીપનાગસમુદ્ર, યક્ષદ્વીપ-યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ–ભૂતસમુદ્ર તથા સ્વયંભૂરમણદ્વીપ અને વયંભૂરમણસમુદ્ર આવેલા છે. ત્યારબાદ અલેક છે. (૭૨-૭૩–૭૪-૭૫) वारुणिवर खीरवरो, घयवर लवणो य हुति भिन्नरसा । कालो य पुक्खरोदहि, संयंभुरमणो य उदगरसा ॥७६ ॥ इक्खुरस सेसमलही, लवणे कालोए चरिमि बहुमच्छा । पणसगदसजोयणसय, तणू कमा थोव सेसेसु ॥७७॥ વાસણવર-ક્ષીરવર-ઘતવર અને લવણસમુદ્રનાં પાનું નામ પ્રમાણે ગુણવાલા અર્થાત મદિરા-દુધધી અને મીઠાના જેવા સ્વાદવાળા અનુક્રમે છે, અર્થાત જાદાજુદા રસવાળાં છે. કાલેદધિ પુષ્કરસમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર પાણીના જેવા સ્વાદવાળા છે, બાકીના સમુદ્રનું પાણી શેરડીના રસ જેવું સ્વાદિષ્ટ હોય છે. લવણુસમુદ્રમાં ૫૦૦ એજનના, કાલેદધિમાં ૭૦૦ એજનના અને સ્વયંભૂરમણમાં ૧૦૦૦ ચોજનના પ્રમાણુવાળા ઘણા મગરમ હોય છે. તે સિવાયના સમુદ્રોમાં જુદાજુદા અનેનાના પ્રમાણવાળા ઘણાં જુજ મગરમર છે છે. (૭૬-૭૭) Page #28 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્ર-સૂર્યનાં મ`ડલેા તથા નૈમ નકના વિમાનાની સંખ્યા दो ससि दो रवि पढमे, दुगुणा लवणम्मि धायईसंडे । बारस ससि बारस रवि, तप्पभि निदिट्ठ ससिरविणो तिगुणा पुव्विल्लजुया, अनंतराऽणंतर म्मिखित्तम्मि । कालोए बायाला, बिसत्तरी पुक्खरद्धम्मि || ૭૨ | પહેલાં જમૂદ્રીપને વિષે એ ચન્દ્ર અને એ સૂર્ય હાય છે, બીજા લવણુસમુદ્રમા ચાર ચન્દ્ર તથા ચાર સૂર્ય ડાય છે. ધાતકીખ'ડમાં ખાર ચન્દ્ર અને ખાર સૂર્ય ડાય છે, હવેના દ્વીપ સમુદ્રોમાં ચન્દ્ર સૂર્યની સખ્યા પ્રાપ્ત કરવા માટે આગળના દ્વીપ અથવા સમુદ્રના ચન્દ્ર કવા સૂર્યની સખ્યાને ત્રણગુણી કરી તેથી આગળના બધાય દ્વીપ-સમુદ્રોના ચન્દ્ર-સૂર્યની સખ્યા તેમાં ઉમેરતાં જે સંખ્યા આવે તે સખ્યા જાણવી. એ રીતિએ કાલેાદ સમુદ્રમાં ( ૧૨૪૩=૩૬+૨+૪= ) ૪૨ ચન્દ્ર અને ૪૨ સૂર્ય હાય છે, તેમજ આખા પુષ્કર દ્વીપમાં ( ૪૨×૩=૧૨૬+૨+૪+૧૨=) ૧૪૪ અને અપુષ્કરમાં ૭૨ ચન્દ્ર તથા ૭૨ સૂર્ય હોય છે. મનુષ્યક્ષેત્રમાં કુલ ૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂય છે. (૭૮-૭૯ ) दो दो ससिरविती, एगंतरिया छसठि संखाय । मेरुं पयाहिणंती, माणुस खित्ते परियडति छप्पन्नं पंतीओ, नक्खत्ताणं तु मणुयलोंगम्मि | छाट्ठी छाट्ठी, होई इक्किकिआ पंती || ૮૦ || છાસઠે-છાસઠ સંખ્યાંવાળી ચન્દ્રની બે અને છાસઠ છાસઠ સખ્યાવાળી સૂચની એ પતિ છે, તે બન્ને પ ંક્તિએ મનુષ્યક્ષેત્રમાં મેરૂને પ્રદક્ષિણા આપતી સદાકાળ પરિભ્રમણ કરે છે. (૮૦) || 28 || एवं गहाणोऽवि हु, नवरं धुवपासवत्तिणोतारा । तं चिय पयाहिणंता, तत्थेव सया परिभमंति ૧૫ || ૮ || મનુષ્યક્ષેત્રમાં નક્ષત્રાની છપ્પન પતિ છે, તે મેરૂથી ચારે દિશામાં માનુષેાત્તર પત સુધી સૂર્યકિરણાની માફક રહેલી હોય તેમ પ્રત્યેક પતિમાં ૬૬-૬૬ નક્ષત્ર હોય છે. (૮૧) દેખાય છે, તે ॥ ૮૨ || નક્ષત્રોની પતિ સંબધી જે પ્રમાણે વ્યવસ્થા ખતાવવામાં આવી છે તે જ પ્રમાણે ગ્રહ વિગેરેની પતિ વ્યવસ્થા સમજવી, એટલું વિશેષ છે કે એ ચન્દ્રના પરિવાર ૧૭૬ ગ્રહેાના હાવાથી ગ્રહોની પંક્તિઓ પણ ૧૭૬ હાય છે અને પ્રત્યેક પ'તિમાં ૬૬-૬૬ ગ્રહેાની સંખ્યા જાણવી. વળી અચળ એવા Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત ધ્રુવ તારાઓની સમીપમાં વત્તતા અન્ય તારાના વિમાને તે ધ્રુવ તારાઓને જ પ્રદક્ષિણા દેતા ફરે છે. (૮૨) चउयालसयं पढमि-ल्लयाए पंतीए चंदसराणं । तेण परं पंतीओ, चउरुत्तरिआए बुढीए बावत्तरि चंदाणं, बावत्तरि सूरियाण पंतीए । पढमाए अंतरं पुण, चंदा चंदस्स लक्खदुगं ॥ ८४ ॥ जो जावइ लक्खाई, वित्थरओ सागरो य दीवो वा। तावइआओ य तर्हि, चंदासराण पंतीओ ॥८५ ॥ મનુષ્યક્ષેત્ર બહારના પુષ્કરાની પ્રથમ પંકિતમાં ૧૪૪–ચન્દ્ર-સૂર્યની સંખ્યા છે અને તે પંકિતથી આગળ પ્રત્યેક પંકિતમાં ચાર ચન્દ્ર અને ચાર સૂર્યની વૃદ્ધિ કરવી. પ્રથમ પંકિતમાં ૭ર ચન્દ્ર અને ૭૨ સૂર્ય હોય. એ પ્રથમ પંક્તિમાં ચન્દ્રથી ચન્દ્રનું બે લાખ જન પ્રમાણ અંતર હોય છે, જે દ્વીપ અથવા સમુદ્ર જેટલા લાખ જન વિસ્તારવાળે હોય ત્યાં તેટલી સંખ્યા प्रभा यन्द्र-सूर्य नी पारिता कावी. (८३-८४-८५) पारस चुलसीइसयं, इह ससिरविमंडलाइं तरिकत्तं । जोयणपणसयदसहिअ, भागा अडयाल इगसट्ठा ॥८६॥ तीसिगसही चउरो, एगिगसहस्स सत्तभइयस्स । पणतीसं च दुजोयण, ससिरविणो मंडलंतरयं ॥८७ ॥ पणसही निसढम्मि य, तत्तिय बाहा दुजोयणंतरिया। एगुणवीसं च सयं, सरस्स य मंडला लवणे ॥८८ ॥ मंडलदसगं लवणे, पणगं निसढम्मि होइ चंदस्स । मंडलअंतरमाण, जाणपमाणं पुरा कहियं ॥८९ ॥ ससिरविणो लवणम्मि य. जोयणससयतिणि तीसअहियाई । असि तु जोयणसयं, जंबुद्दीवम्मि पविस्संति ॥९० ॥ આ જંબુદ્વીપ સંબંધી ચન્દ્રના ૧૫ મંડલે છે અને સૂર્યના ૧૮૪ મંડલે છે, તેમજ બન્નેના મંડળોનું ચારક્ષેત્ર (જબૂ-લવણનું મળી) ૫૧. યોજન અને એક જનના એકસઠિયા અડતાલીશ ભાગ તેટલું અધિક છે. પાંત્રીશ જન અને એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા ત્રીશ ભાગ તથા Page #30 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્ર-સૂર્યનાં મંડલો તથા વેમ નકના વિમાનની સંખ્યા ૧૭. એકસઠિયા એક ભાગના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગ (૩૫ ચો. હું ભાગ $ પ્રતિભાગ) નું પરસ્પર ચન્દ્રમંડળનું અંતર હોય છે. તથા સૂર્યમંડળનું અંતર બે જનનું છે. વળી સૂર્યના ૧૮૪ મંડળો પૈકી ૬૫ મંડળ જંબુદ્વીપમાં પડે છે, તેમાં ૬૨ નિષધ ઉપર અને ત્રણ તેજ પર્વતની બાહા ઉપર પડે છે, તથા ૧૧૯ મંડલે લવણસમુદ્રમાં પડે છે. ચન્દ્રનાં ૧૫ મંડલો પૈકી ૧૦ મંડલે લવણસમુદ્રમાં અને પાંચ મંડલે જંબુદ્વિપના નિષધ પર્વત ઉપર પડે છે. મંડલનું અંતર પ્રમાણ પ્રથમ કહ્યું તે જાણવું. સૂર્ય અને ચન્દ્રનું ૫૧૦ ૦ ૬ ભાગનું જે કુલ ચારક્ષેત્ર છે તેમાં ૩૩૦ જન લવણસમુદ્રમાં છે અને પાછા ફરતાં આ બને સૂર્ય-ચન્દ્રના વિમાને જબુદ્વીપમાં ૧૮૦ એજન સુધી પ્રવેશ કરીને અટકે છે. આ પ્રમાણે ચાર ક્ષેત્ર કહ્યું. (૮૬-૮૭-૮૮-૮૯-૯૦). गहरिक्खतारसंख, जत्थेच्छसि नाउमुदहि दीवे वा। तस्स-सिहि एगससिणो, गुणसंखं होइ सव्वग्गं ॥९१॥ . જે દ્વીપ અથવા સમુદ્ર સંબંધી ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સંખ્યા જાણવાની ઈચ્છા થાય તે દ્વીપસમુદ્ર સંબંધી ચન્દ્ર અથવા સૂર્યની સંખ્યા સાથે એક ચન્દ્રના પરિવારભૂત ૮૮ ગ્રહાદિ સંખ્યાને ગુણાકાર કરવાથી સર્વ સંખ્યા પ્રાપ્ત થશે. (૯૧) बत्तीसऽट्ठावीसा, बारस अड चउ विमाणलक्खाई। पन्नास चत्त छ सहस, कमेण सोहम्ममाइसु ॥९ ॥ दुसु सयचउ दुसु सय तिग-मिगारसहियं सयं तिगे हिट्ठा। मज्झे सत्तुत्तरसय मुवरितिगे सयमुवरि पंच ॥९३ ॥ સૌધર્મ દેવલોકમાં ૩૨ લાખ વિમાને છે, ઈશાન દેવલે કે ૨૮ લાખ, સનકુમારમાં ૧૨ લાખ, માહેન્દ્રમાં ૮ લાખ, બ્રહ્મદેવલેકે ચાર લાખ, લાંતકમાં ૫૦ હજાર, મહાશુકમાં ૪૦ હજાર, સહસ્ત્રારમાં ૬ હજાર, આનત-પ્રાકૃત બન્નેના ભેગા થઈ ૪૦૦, આરણ–અશ્રુતના ભેગા મળી ૩૦૦, પ્રથમની ત્રણ રૈવેયકમાં ૧૧૧, મધ્યમ ત્રણ શ્રેયકમાં ૧૦૭, ઉપરિતન ત્રણ ગ્રેવેયકમાં ૧૦૦ અને અનુત્તર દેવલોકમાં પાંચ વિમાને છે. (૯૨-૯૩) चुलसीइलक्खसत्ता-णवइ सहस्सा विमाण तेवीस । સવાર-મિ હૃાા, વિ િવ • // ૧૪ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત વૈમાનિક નિકાયમાં ( આવલિકાગત અને પુષ્પાવકીણું એ બન્નેની સખ્યા ભેગી કરતાં ) એકંદર ૮૪૯૭૦૨૩ વિમાનાની સંખ્યા ઉલાકે પ્રાપ્ત થાય છે, પ્રત્યેક પ્રતરે ઇન્દ્રક વિમાના હેાવાથી સવ પ્રતરાનાં થઇ ૬૨ ઇન્દ્રક વિમાના છે. (૯૪) ૧૮ चउदिसि चपतीओ, बासट्ठि विमाणिया पढमपयरे । उवरि इकिकहीणा, अणुत्तरे जाव इक्किकं ॥ ૨૧ ॥ પ્રત્યેક દેવલેાકે ચાર દિશામાં વિમાનાની ચાર ૫ક્તિએ હાય છે, તેમાં પ્રથમ પ્રતરે ૬૨-૬૨ વિમાનાની ચાર પક્તિઓ છે, ત્યારબાદ ઉપરનાં પ્રતામાં એક એક વિમાન સંખ્યા . ચારે પક્તિમાંથી ઓછી કરતા જવું. ચાવત્ અનુત્તરે ચારે દિશામાં એક એક વિમાન રહે. ( ૯૫) इंदिय वहा पंतिसु, तो कमसो तंसचउरंसावट्टा | विविहा पुष्फलकिण्णा, तयंतरे मुत्तुं पुत्रदिसिं ॥ ૬ ॥ સ વિમાનાની મધ્યે ઈન્દ્રક વિમાન હોય છે. અને તે ગાળાકારે છે, ત્યારબાદ પંક્તિમાં પ્રથમ ત્રિકોણ ત્યારખાઈ. સમચારસ અને ત્યારબાદ ગાળ, પુનઃ ત્રિકાણુ–સમચારસ અને ગાળ વિમાના હાય એ પ્રમાણે ઠેઠ સુધી જાણવું. પુષ્પાવકી વિમાને વિવિધ આકારવાળાં છે અને તે પૂર્વક્રિશાની પક્તિને વને શેષ ત્રણે પક્તિના આંતરામાં હેાય છે. ( ૯૬ ) सुवरिं, तसं तस्स उवरिमं होइ । चरंसे चउरं, उट्टं तु विमाणसेढीओ || ૨૭ || પ્રથમ પ્રતરે જે સ્થાને ગાળ વિમાન હોય તેની ઉપરના પ્રતરે સમશ્રેણીએ ગાળ વિમાન જ હાય, ત્રિકાણુ ઉપર ત્રિકાળુ જ હાય, અને સમર્ચારસ ઉપર સમચારસ જ હાય, એ પ્રમાણે ઊત્ર વિમાનની શ્રેણીઓ રહેલી છે. ( ૯૭ ) सव्वे वट्टविमाणा, एगदुवारा हवंति नायव्वा । तिणि य तंसविमाणे, चत्तारि य हुति चउरंसे ॥ ૨૮ ॥ સવે ગાળાકાર વિમાનાને એક જ દ્વાર હાય છે, ત્રિકોણ વિમાનાને ત્રણ દ્વાર હોય છે અને સમર્ચારસ વિમાના ચાર દ્વારવાળાં છે. ( ૯૮ ) आवलियविमाणाणं, अंतरं नियमसो असंखिज्जं । संखिज्जम संखिज्जं भणियं पुप्फावसिण्णाणं || ૬૧ ॥ આવલિકા-પંક્તિગત વિમાનામાં એક વિમાનથી બીજા વિમાનનું અંતર Page #32 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિકનાં વિમાનનું વર્ણન ૧૯ અવશ્ય અસંખ્યાત જનનું હોય છે, જ્યારે પુષ્પાવકીર્ણ વિમાનનું અંતર સંખ્યાત જન તથા અસંખ્યાત જન અને રીતિએ હોય છે. (૯) एगं देवे दीवे, दुवे य नागोदहीसु बोद्धव्वे । चत्तारि जक्खदीवे, भूयसमुद्देसु अट्टेव ॥१०० ॥ सोलस सयंभुरमणे, दीवेसु पइडिया य सुरभवणा। इगतीसं च विमाणा, सयंभुरमणे समुद्दे य ॥१०१ ॥ પ્રથમuતરે પંક્તિગત બાસઠ વિમાને પૈકી એક વિમાન દેવકી ઉપર, ૨ નાગ સમુદ્રઉપર, ૪ યક્ષદ્વીપઉપર, ૮ ભૂત સમદ્ર ઉપર, ૧૬ સ્વયંભૂરમણદ્વીપ ઉપર અને ૩૧ સ્વયંભૂરમણ સમુદ્ર ઉપર રહેલા છે. (૧૦૦-૧૦૧). अचंतसुरहिगंधा, फासे नवणीयमउअसुहफासा ।। ... निच्चुज्जोआ रम्मा, सयपहा ते विरायति ...... ॥१०२ ॥ અત્યંત સુરભિગંધવાળાં, માખણથી પણ કમળ અને સુખકારી સ્પેશ વાળાં, નિરંતર ઉદ્યોતઅજવાળાવાળાં, રમણીય તેમજ સવયંકાંતિવાળાં તે વિમાને ઘણાજ શોભે છે. (૧૨) जे दक्खिणेण इंदा, दाहिणओ आवली मुणेयव्वा । जे पुण उत्तरइंदा, उत्तरओ आवली तेसि ॥१०३ ॥ पुव्वेण पच्छिमेण य, सामण्णा आवली मुणेयव्वा । जे पुण वट्टविमाणा, मज्झिल्ला दाहिणिल्लाणं ॥ १०४॥ पुव्वेण पच्छिमेण य, जे वट्टा तेवि दाहिणिल्लस्स। _सचउरंसगा पुण, सामण्णा हुति दुण्हपि ॥१०५ ॥ દક્ષિણ દિશામાં રહેલાં આવલિકાગત વિમાને તે દક્ષિણેન્દ્રોનાં જાણવાં, અને ઉત્તરદિશામાં રહેલાં આવલિકાગત વિમાને ઉત્તરેન્દ્રોનાં જાણવાં. પૂર્વ અને પશ્ચિમ દિશાની પંકિતમાં રહેલાં વિમાને બનેનાં સામાન્ય જાણવાં, પરંતુ વચ્ચે વચ્ચે રહેલાં જે ગેળ વિમાને છે તે દક્ષિણેન્દ્રોનાં સમજવાં. એ જ વાતને આ ગાથાથી પુષ્ટ કરે છે. કે-પૂર્વ તથા પશ્ચિમ દિશામાં જે ગોળ વિમાનો છે તે દક્ષિણેન્દ્રોનાં છે, ત્રિકેણુ તથા સમરસ વિમાને દક્ષિણેન્દ્ર તથા ઉત્તરેન્દ્ર બન્નેની માલીકીનાં સામાન્ય છે. (૧૦૩-૧૦૪-૧૦૫) पागारपरिक्खित्ता, वट्टविमाणा हवंति सव्वेवि । चउरंसविमाणाणं, चउद्दिसि वेइया होइ | ૨૦૬ | Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત આલિકા પ્રવિષ્ટ સર્વે ગેળ વિમાને એક બાજુએ ગઢથી વીંટળાએલા છે તથા ચઉખૂણા વિમાનની ચારે બાજુઓ વેદિકા (કાંગરા રહિત ગઢ) હોય છે. (૧૦) जत्तो वट्टविमाणा तत्तो तंसस्स वेइया होइ । पागारो बोद्धव्यो, अवसेसेसुं तु पासेसुं ૨૦૭ જે દિશાએ ગોળ વિમાને છે તેની સન્મુખ ત્રિકેણ વિમાનેને વેદિકા હોય છે, અને બાકીની બે દિશામાં કાંગરા સહિત ગઢ હોય છે. (૧૦૭) पढमंतिमपयरावलि-विमाणमुहभूमितस्समासऽद्धं । पयरगुणमिट्ठकप्पे, सव्वग्गं पुप्फकिण्णियरे | ૧૦૮ | પ્રથમ પ્રતરગત પંકિતનાં વિમાનની સંખ્યા તે મુખ અને અન્તિમ પ્રતરની પંક્તિગત વિમાનસંખ્યા તે ભૂમિ કહેવાય, એ બન્ને સંખ્યાનો સરવાળો કરી તેનું અર્ધ કર્યા બાદ ઈષ્ટ દેવલોકના પ્રતિરોની સંખ્યા સાથે ગુણવાથી આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત થશે, અને કુલ વિમાનસંખ્યામાંથી બાદ કરતાં બાકીની પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા આવશે. (૧૦૮) इगदिसि पतिविमाणा, तिविभत्ता तंसच उरंसा वट्टा ।। तंसेसु सेसमेगं, खिव सेसदुगस्स इक्किकं છે ? ? || तंसेसु चउरंसेसु य, तो रासितिगंपि चउगुणं काउं। वसु इंदयं खिव, पयरधणं मीलियं कप्पे ॥११०॥ કેઈપણ એક દિશાગત પંક્તિના વિમાનો ત્રણ ભાગે સરખા વહેંચી નાંખવા. બહેચતા જે એક સંખ્યા શેષ રહે તે ત્રિકે વિમાનમાં એક સંખ્યા ઉમેરવી, બે વધે તો ત્રિકેણુ તથા સમરસ બને વિમાનમાં એક એક સંખ્યા ઉમેરવી. પછી તે પ્રત્યેક સંખ્યાને ચારે ગુણી નાંખવી, વૃત્તરાશિ જે આવે તેમાં ઈન્દ્રક વિમાન ઉમેરવું, એમ કરવાથી ઈષ્ટ ઈષ્ટ પ્રતરે તથા પરિણામે ઈષ્ટ કપે ત્રિકોણ-સમરસ તથા વૃત્તવિમાનની પૃથક સંખ્યા પ્રાપ્ત થશે. ( ૧૦૯-૧૧૦ ) कप्पेसु य मिय महिसो, बराह सीहा य छगल सालूरा । हय गय भुयंग खग्गी, वसहा विडिमाई चिंधाई ॥१११ ॥ મૃગ, મહિષ, વરાહ (ભંડ), સિંહ, બેકડો, દેડકે, ઘોડો, હાથી, સપ, Page #34 -------------------------------------------------------------------------- ________________ વિમાનાની લખાઈ-પહેાળાઇ ઉંચાઇનુ પ્રમાણ ૨૧ ગે ડેા, વૃષક્ષ તથા જાતિવિશેષ મૃગનું અનુક્રમે સૌધર્માદ્રિ ખાર ધ્રુવલેાકના ધ્રુવેાનાં મુકુટને વિષે ચિન્હ હેાય છે. ( ૧૧૧ ) चुलसी असिइ बावत्तरि, सत्तरि सट्ठी य पन्न चत्ताला | तुल्लसुर तीस वीसा, दस सहस्सा आयरक्ख चउगुणिया ॥ ११२ ॥ સૌધર્મેન્દ્રના સામાનિક દેવા ૮૪૦૦૦, ઇશાનેન્દ્રના ૮૦૦૦૦, સનતકુમારના ૭૨૦૦૦, માહેન્દ્રના ૭૦૦૦૦, બ્રહ્મેન્દ્રના ૬૦૦૦૦, લાંતકના ૫૦૦૦૦, શુક્રના ૪૦૦૦૦, સહસ્રારના ૩૦૦૦૦, આનત-પ્રાણતના ૨૦૦૦૦, અને આરણુ અચ્યુતના ૧૦૦૦૦, સામાનિક દેવા છે, તેનાથી ચાર ગુણા પ્રત્યેકના આત્મરક્ષક દેવા છે. (૧૧૨ ) दुसु तिसृ ति कप्पे, घणुदहि घणवाय तदुभयं च कमा । सुरभवणपहाणं, आगासपइडिया उबरि * ફ્રૢ ॥ પ્રથમના એ દેવલેકરે ઘનેષિના આધાર, ત્રીજા-ચેાથા અને પાંચમા દેવલેાકને ઘનવાતનેા આધાર, છઠ્ઠા-સાતમાં અને આઠમા ધ્રુવલેાકને ઘનધિ તથા ઘનવાત એ બન્નેના આધાર છે. તેથી ઉપરના બધા ધ્રુવલેક કેવળ આકાશના આધારે છે. ( ૧૧૩ ) सत्तावीस सयाई, पुढवीविंडो विमाणउच्चत्तं । पंचसया कप्पदुगे, पढमे तत्तो य इक्किकं हाय पुढची सयं, वडूइ भवणे दुदुदुकप्पे | उगे नवगे पणगे, तहेव जाणुत्तरेसु भवे saaraarा पुढवी, विमाणमिकारसेव य सयाई । बत्तीस जोयणसया, मिलिया सव्वस्थ नायव्वा ॥ ૨૪ || ॥ ૬ ॥ પહેલા એ દેવલેાકને વિષે ત્રિમાનેાની પૃથ્વીનું પિંડપ્રમાણ ૨૭૦૦ ચેાજન હાય છે, અને તેના ઉપર વિમાનાની ઊંચાઇ ૫૦૦ ચા॰ હાય છે, ત્યારબાદ ૩-૪, ૫-૬, ૭-૮, ૯-૧૦-૧૧-૧૨, નવત્રૈવેયક અને પાંચ અનુત્તર દેવલેાકને વિષે પૂત્ર કહેલા ૨૭૦૦ ચેા॰ પિડપ્રમાણુમાંથી અનુક્રમે વિમાનાનાં પિ’ડ પ્રમાણમાં સે--સે ચેાજત એછા કરતાં જવુ અને તે પિંડ ઉપરના વિમાનની ઊંચાઈ જે ૫૦૦ યા॰ પ્રમાણુ કહી છે તેમાં અનુક્રમે સે–સે ચેાજન વધારતાં જવુ', જેથી અનુત્તરમાં ૨૧૦૦ ચે॰ પૃથ્વીપ’ડ અને ૧૧૦૦ યા॰ વિમાનની 'ચાઇ આવશે. (૧૧૪-૧૧૫–૧૧૬) || ‰‰મ્ ॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી બૃહત્સ ંગ્રહણી સૂત્ર-ગાથાથ સહિત पणच उतिदुवण्ण विमाण, सघय दुसु दुसु य जा सहस्सारो । उवरि सिय भवणवंतर - जोइसियाणं विविहवण्णा સૌધર્મ તથા ઇશાન દેવલેાકનાં વિમાનેા શ્યામ-નીલ-રક્ત-પીત અને વેત એ પ’ચવણુ નાં હોય છે, સનકુમાર-માહેન્દ્રનાં શ્યામ સિવાય ચાર વર્ષોંનાં, પ્રશ્ન-લાંતકનાં લાલ-પીળા અને ધેાળા એમ ત્રણુ વર્ણીનાં, શુક્ર-સહસ્રારનાં પીત તથા શ્વેત એમ એ વણુનાંજ અને આનતથી લઈ અનુત્તર સુધી બધાંય श्वेतानां विभानो छे. ( ११७ ) रविणो उदयत्थंतर, चउणवइसहस्सपणसयछवीसा । बायाल सहभागा, कक्कड संकंतिदियहम्मि ॥ ११८ ॥ કર્ક સંક્રાન્તિના દિવસે ( એટલે સર્વાભ્યાન્તર મલે સૂર્ય ડાય ત્યારે) સૂર્યના ઉદયસ્થાન અને અસ્તસ્થાન વચ્ચેનુ' અંતર ૯૪૫૨૬ ૨૦ અને એક ચૈાજનના સાઠીયા ૪૨ ભાગ પ્રમાણુ હાય છે. (૧૧૮) एम्म पुणो गुणिए, तिपंचसगनवहिं होइ कममाणं । तिगुणम्मी दो लक्खा, तेसीइसहस्रपंचसया असि छ सहिभागा, जोयणचउलक्ख बिसत्तरिसहस्सा । छच्च सया तेत्तीसा, तीसकला पंचगुणियम्मि सत्तगुणे छल्लक्खा, इगसद्विसहस्स छसय छासीया । चउपन्नकला तह नव-गुणम्मि अडलक्ख सड्ढा उ सत्त सया चत्ताला अठ्ठारकला य इय कमा चउरो । चंडा चवला जयणा, वेगा य तहा गइ चउरो ॥ ११७ ॥ इत्थ य गई चउत्थि, जयणयरिं नाम केइ मन्नंति । एहिं कमेहिमिमाहिं गईहिं चउरो सुरा कमसो ॥ ११८ ॥ ॥ १२० ॥ એ ઉદ્દયાસ્તના અંતરને ત્રણ પાંચ સાત અને નવવડે ગુણવા, ત્રણવડે ગુણતાં २,८३,५८० ० ० संख्या भावे, पांथवडे गुश्रुतां ४, ७२, ६३३, ००० संख्या भावे, सातवडे गुश्रुतां ६,६१,६८६, यो ला० संख्या भावे, तथा નવવડે ગુણુતાં ૮,૫૦,૭૪૦ ચે।૦ ૧૮ ભાગ પ્રમાણુ ગુણાકાર પ્રાપ્ત થાય, તે ચારે ગુણાકારની સંખ્યાની અનુક્રમે ચંડા ચવલા જયણા અને વેગા એ ચાર પ્રકારની गति साथै योना ४२वी. ( ११८-१२०-१२१-१२२ ) ॥ १२१ ॥ ॥ १२२ ॥ ॥ १२३ ॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ વિમાનની લંબાઈ-પહેળાઈ–ઉંચાઈનું પ્રમાણ ૨૩ विक्खभं आयामं, परिहिं अभितरं च बाहिरियं । जुगवं मिणति छम्मा-स जाव न तहावि ते पारं ॥१२४ ॥ पावंति विमाणाणं, केसिपि हु अहव तिगुणियाईए । कमचउगे पत्तेयं, चंडाईगईउ जोइज्जा | | ૨૫ / तिगुणेण कप्पचउगे, पंचगुणेणं तु अहसु मिणिज्जा। गेविजे सत्तगुणेण, नवगुणेऽणुत्तरचउक्के ॥१२६ ॥ जोयणलक्खपरिमाणं, निमेसमित्तेण जाइ जो देवा ।। छम्मासेण य गमणं, एगं रज्जू जिणा बिति ॥१२७ ॥ કહેલી ચારે ગતિ પૈકી એથી વેગા નામની ગતિને કઈક આચાર્યો યવનાન્તર” ગતિ પણ કહે છે, હવે એ ચાર પ્રકારની ગતિમાંથી ચંડા ગતિવાળે ૨,૮૩,૫૮૦ ૦ ૨ ભાગ જેવડા ડગલા વડે, પૂર્વે કહેલા વિમાનો પૈકી કોઈ એક વિમાનની પોળાઈ માપવાની શરૂઆત કરે, ચપલા ગતિ વાળો ૪,૭૨,૬૩૩, ફેર જેવડા પગલા વડે લંબાઈ માપે, જયણ ગતિવાળો ૬,૬૧,૬૮૬ ચો. ૫૪ જેવડા પગલા વડે વિમાનની અંદરને ઘેરા માપે તથા વેગી ગતિવાળે ૮,૫૦,૭૪૦ ૦ ૧દ જેવડા પગલા વડે બાહ્ય ઘેરા માપવાની શરૂઆત કરે અને માપતા માપતા છ મહિના થાય તો પણ તે 'વિમાનની લંબાઈ–પહોળાઈ તથા બાહ્યાભ્યતર પરિધિને પાર ન પામે. એટલાં મોટાં તે વિમાને છે. અથવા કેઈક આચાર્યના મતે-ત્રણગુણ, પાંચગુણ, સાતગુણ, અને નવગુણે એ ચારની ચંડા વિગેરે ગતિ સાથે પેજના કરવા સાથે ત્રણગુણ વડે પ્રથમના ચાર દેવલોક પાંચગુણ વડે પછીના આઠ દેવલોક, સાતગુણ વડે નવક–અને નવગુણ વડે ચાર અનુત્તરના વિમાને માપવામાં આવે તે વિમાનોને પાર પમાય છે. “કેઈ એક દેવ નિમેષ (આંખના પલકારા) માત્રમાં એક લાખ જનનું પ્રયાણ કરતાં થકે સતત પ્રયાણ કરે તે છ માસે એક રાજના પારને પામે છે” એમ શ્રીજિનેશ્વર દે કહે છે. (૧૨૩-૧૨૪-૧૨૫-૧૨૬-૧૨૭) पढमपयरम्मि पढमे, कप्पे उडुनाम इंदयविमाणं । पणयाललक्ख जोयण, लक्खं सव्वुवरि सबढे ૨૮ સૌધર્મ દેવકના પ્રથમ પ્રતરમાં મધ્યે ઉડુ નામનું ઈન્દ્રક વિમાન છે, તે પિસ્તાલીશ લાખ જનનું તેમજ વૃત્તાકારે છે. અને અનુત્તર વિમાનમાં સર્વથી ઉપર સર્વાર્થસિદ્ધ નામનું વિમાન છે તે એક લાખ યેાજન પ્રમાણુનું છે. (૧૨) www.jaineli Page #37 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત उड़ चंद रयय वग्न, वीरिय वरुणे तहेव आणंदे । बंभे कंचण रुइले, वंचे अरुणे दिसे चेव ॥१२९ ॥ वेरुलिय रुइग रुइरे, अंके फलिहे तहेव तवणिज्जे । मेहे अग्ध हलिहे, नलिणे तह लोहियक्खे य ॥१३० ॥ बहरे अंजण वरमाल, अरिढे तहय देव सोमे अ। मंगल बलभद्दे अ, चक्क गया सोस्थि गंदियावते ॥ १३१ ॥ आभंकरे य गिद्धि, केउ गरुले य होइ बोद्धव्वे । वंभे बंभहिए पुण, बंभोत्तर लंतए चेव ॥ १३२ ॥ महसुक्क सहस्सारे, आणय तह पाणए बोद्धव्वे ।। पुप्फेऽलंकारे अ, आरणे तहा अच्चुए चेव ॥१३३ ॥ सुदंसण सुप्पडिबुद्धे मणोरमे चैव होइ पढमतिगे। तत्तो य सव्वओभद्दे, विसाले अ सुमणे चेव ॥१३४ ॥ सोमणसे पीइकरे, आइच्चे चेव होइ तइयतिगे।। सव्वट्ठसिद्धनामे, सुरिंदया एव बासही બાસઠ પ્રતોનાં નામે ઈન્દ્રક વિમાને આ પ્રમાણે છે–૧ ઉડુ, ૨ ચન્દ્ર, 3 २४त, ४ १६शु, ५ वीर्य, ६१३१, ७ मान, ८ अझ, यन, १० ३थिर, ११ वय (यय), १२ १३५, १3 हिशा १४ वैडू, १५ ३५४, १६ ३थिर, १७ अ४, १८ २३४, १६ तयनीय, २० मेघविमान, २१ मध, २२ डारिद्र, २३ नलिन, २४ बर्षिताक्ष, २५ १००, २६ मन, २७ १२मास, २८ रिट, २८ ४१, 30 सौम्य, ३१ भगत, ३२ मनद्र, 33 23, ३४ 11, ३५ स्वस्ति, ૩૬ નન્દાવર્ત, ૩૭ આશંકર, ૩૮ ગૃદ્ધિ, ૩૯ કેતુ, ૪૦ ગરૂડ, ૪૧ બ્રહ્મ, ૪૨ प्रझडित, ४३ प्रझोत्त२, ४४ aids, ४५ महाशु, ४६ सखार, ४७ मानत, ૪૮ પ્રાણત, ૪૯ પુષ્પ, ૫૦ અલંકાર, ૫૧ આરણું, પર અચુત, ૫૩ સુદર્શન, ૫૪ સુપ્રબુદ્ધ, પ૫ મરમ, ૫૬ સર્વતોભદ્ર, ૫૭ વિશાલ, ૫૮ સુમન, ૫૯ सौमनस, ६० प्रीति४२, ६१ साहित्य, अने १२ सय सिद्धि. (१२८-१3०१३१-३२-१33-१३४-१3५). पणयालीसं लक्खा, सीमंतय माणुसं उड्ड सिवं च। अपइट्ठाणो सव्वट्ठ जंबुद्दीवो इमं लक्खं ॥१३६॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપપાત ચ્યવનવિરહ ૨૫ પ્રથમ નરકના પ્રથમ પ્રતરને સીમંતક નામને નરકાવાસો અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યક્ષેત્ર, ઉડુ નામનું વિમાન અને સિદ્ધશિલા આટલી વસ્તુઓ આ લેકમાં ૪૫ લાખ જનનાં પ્રમાણની છે. સાતમીનરકને અપ્રતિષ્ઠાન નામને નરકાવાસે, સર્વાર્થસિદ્ધ વિમાન અને જંબુદ્વીપ આટલી વસ્તુઓ આ લેકમાં એક લાખ એજનના પ્રમાણુની છે. ( ૧૩૬ ). अहभागा सग पुढवीसु, रज्जू इकिक तह य सोहम्मे । माहिद लंत सहसारच्चुय गेविज लोगंते ॥१३७ ॥ અધેભાગે સાતે નરક પૃથ્વી એક એક રાજ પ્રમાણ સમજવી, રત્નપ્રભાના ઉપરના તલીઆથી સૌધર્મ દેવલોકે આઠમો રાજ, મહેન્દ્ર દેવલોકે નવમે રાજ, લાન્તકના અંતે દશમે, સહસ્ત્રારે અગીઆરમે, આરણ-અયુનાતે બારમે, નવવેયકને અંતે તેરમે, અને સિદ્ધશિલાથી ઉપર લોકોને ચૌદ રાજ પૂર્ણ થાય છે. ( ૧૩૭ ). भवणवणजोइसोह-म्मीसाणे सत्तहत्य तणुमाणं । दुदुदुचउक्के गेवि-झऽणुत्तरे हाणिइकिक्के ॥१३८॥ ભુવનપતિ-ચંન્તર તિષી સૌધર્મ તથા ઈશાન દેવકના દેવેનું સાત હાથનું શરીર પ્રમાણ હોય છે. ત્રીજે-ચોથે દેવલોકે છ હાથનું, પાંચમે-છદ્દે પાંચ હાથનું, સાતમ-આઠમે, ચાર હાથનું નવ-દશ-અગીયાર અને બારમા દેવલેકે ત્રણ હાથનું, નવગ્રેયકમાં બે હાથનું તથા અનુત્તર વિમાનમાં એક હાથનું દેવેનું શરીર હોય છે. ( ૧૩૮ ). कप्पदुगदुदुचउगे, नवगे पणगे य जिठिइ अयरा। दोसत्तचउदष्टारस-बावीसिगतीसतित्तीसा ॥ १३९ ॥ વૈમાનિકના પ્રથમ બે દેવલોકમાં ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગ૭, ત્રીજે-થે સાત સાગ, પાંચમે-છદ્દે ચૌદ સાગ, સાતમ-આઠમે અઢાર સાગ, નવ-દશઅગીઆર-બારમે બાવીશ સાગ, નવયકમાં એકત્રીશ સાગ અને પાંચ અનુત્તરમાં તેત્રીશ સાગરોપમની ઉ૦ સ્થિતિ છે. (૧૩૯ ). विवरे ताणिकूणे, इकारसगाउ पाहिए सेसा । हत्यिकारसभागा, अयरे अयरे समहियम्मि | ૨૪o | चय पुव्वसरीराऊ, कमेण एगुत्तराइ वुढीए । एवं ठिईविसेसा, सणकुमाराइतणुमाणं Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત ઉપર–ઉપરના દેવલોકની અધિક સ્થિતિમાંથી નીચે–નીચેના દેવલોકની ઓછી સ્થિતિ બાદ કરવી, બાદબાકી કરતાં જે આવે તેમાંથી ફેર એક સંખ્યા ઓછી કરવી જે સંખ્યા આવે તેને એક હાથના અગીયાર ભાગે કલ્પી તે અગીયારમાંથી બાદ કરવી, જેટલા અગીયારીઆ ભાગો બાકી રહે તે ભાગમાંથી એક એક ભાગને પૂર્વ-પૂર્વ કલ્પગત શરીરના પ્રમાણમાંથી ઓછો કરે, એટલે યક્ત પ્રતિસાગરોપમે ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ આવશે એ પ્રમાણે સનકુમાર વિગેરે દેવલેકની સ્થિતિને અનુસારે શરીર પ્રમાણ જાણી લેવું. (૧૪૦-૧૪૧). भवधारणिज्ज एसा, उक्कोस विउनि जोयणा लक्खं । गेविजऽणुत्तरेभु, उत्तरवे उवि नत्थि ૨૪૨ છે. આ શરીર પ્રમાણ ભવધારણીય સમજવું, ઉત્તર વૈકિયનું ઉત્કૃષ્ટ પ્રમાણ એક લાખ યોજનાનું છે, થ્રિવેયક તથા અનુત્તરમાં (શકિત છતાં પ્રજનના અભાવે) ઉત્તર ક્રિય હોતું નથી. ( ૧૪૨ ). साहावियवे उब्धिय-तणू जहन्ना कमेण पारंभे । अंगुलअसंखभागो, अलसंखिज्जभागो य I ૨૪ / સ્વાભાવિક તથા ઉત્તર ક્રિયનું જઘન્ય પ્રમાણે અનુક્રમે અંગુલનો અસંખ્ય ભાગ તથા અંગુલ સંખ્યામાં ભાગ જાણવું, આ પ્રમાણ શરીર રચનાના પ્રારંભમાં હોય છે. ( ૧૪૩ ). सामनेणं चउविह-सुरेसु बारसमुहुत्त उक्कोसो। उववायविरहकालो, अह भवणाईसु पत्तेयं । તે ૧૪૪ | સામાન્યતઃ ચારે પ્રકારના દેવમાં ઉપ પાતવિરહ ઉત્કૃષ્ટથી બાર મુત્તને હોય છે, અર્થાત્ ભુવનપતિ વ્યંતર-તિષી અને વૈમાનિક એ ચારે પ્રકારની નિકાયમાં કેઈ પણ જીવ દેવ તરીકે ઉત્પન્ન ન થાય તે બાર મુહૂર્ત સુધી ન થાય, ત્યારબાદ કેઈપણ નિકાયમાં કોઈપણ જીવ અવશ્ય દેવપણે ઉપજે. (૧૪૪). भवणवणजोइसोह-म्मीसाणेसु मुहुत्त चउवीसं । तो नवदिण वीसमुह, बारस दिण दस मुहुत्ता य ॥१४५ ॥ बावीस सट्ठदीअहा, पणयाल असीइ दिणसयं तत्तो। संखिज्जा दुसु मासा दुसु वासा तिसु तिगेसु कमा ॥१४६ ॥ वासाण सया सहसा, लक्खा तह चउसु विजयमाईसु । पलियाअसंखभागो, सबढे संखभागो य || ૧૪૭ || For Private & Personal use only. www.jaine Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપપાત ચ્યવનવિરહ ભુવનપતિ વ્યંતર જ્યાતિષી તથા સૌધમ અને ઇશાન દેવલેાકમાં ઉપપાત વિરહકાળ ઉત્કૃષ્ટથી ૨૪, મુહૂત્તના છે. સનત્કુમારમાં નવ દિવસ અને વીશ . મુહૂત્તના, માહેન્દ્રમાં બાર દિવસ અને દશ મુહૂત્ત, પ્રશ્ન૨ે સાડા માવીશ દિવસ, લાંતકમાં પીસ્તાલીશ દિવસ, શુક્રમાં એશી દિવસ, સહસ્રારમાં સે દિવસ, આનતપ્રાણતમાં સંખ્યાતા માસ અને આરણુ તથા અચ્યુતમાં સખ્યાતા સંખ્યાતા વષૅના વિરહકાળ છે, નવગ્રૂવેયક પૈકી પ્રથમની ત્રણ ત્રૈવેયકમાં સેકડે વર્ષ, મધ્યમ ત્રણ ત્રૈવેયકમાં સખ્યાતા હજાર વર્ષોં અને ઉપરની ત્રણ ત્રૈવેયકમાં સંખ્યાતા લાખ વર્ષના ઉત્કૃષ્ટ વિરહકાળ છે. અનુત્તરના વિજયાદિ ચાર વિમાનામાં પલ્યાપના અસખ્યાતમે। ભાગ તથા સર્વાસિદ્ધિમાં પલ્લે પમના સ`ખ્યાતમા ભાગ ઉત્કૃષ્ટ વિરહકાળ જાણવે!. ( ૧૪૫-૧૪૬–૧૪૭ ). सव्वेसि पि जन्नो, समओ एमेव चवण विरोऽवि । इगदुतिसंखमसंखा, इगसमए हुंति अ चवंति ॥ ૨૪૮ || સવના એટલે ભુવનપતિથી લઈને સર્વાસિદ્ધિ સુધીની ચારે નિકાયના ધ્રુવેના જઘન્ય ઉપપાત વિરહકાળ એક સમયના હોય છે. હવે ચ્યવન વિરહકાળનું પ્રમાણ કહે છે, ચ્યવન વિરહકાળ એટલે ચારે નિકાયના ધ્રુવેમાંથી અથવા તે તે દેવલેાકમાંથી કેાઈ પણ દેવનુ વન ન થાય તે કયાંસુધી ન થાય? તે કાળનું પ્રમાણુ. જે પ્રમાણે ઉપપાતવિરહ સંબંધી કાળનું પ્રમાણ કહેલ છે તે જ પ્રમાણે ચ્યવન વિરહ સબંધી કાળનું પ્રમાણ પણ જાણી લેવુ. હવે એક સાથે કેટલા જીવા ધ્રુવલેાકમાં ઉપજે તે ઉપપાત સંખ્યા અને એક સાથે કેટલાક જીવેા દેવલેાકમાંથી વે તે ચ્યવન સંખ્યા તથા ઉપપાત સ ંખ્યા ચારે નિકાયની અપેક્ષાએ એક એ ત્રણ ચાર સ`ખ્ય કે અસ ંખ્ય દેવા એક સાથે ઉત્પન્ન થાય છે. તેમજ ચ્યવે છે. ( ૧૪૮ ). नरपंचिंदियतिरिया - णुष्पत्ती सुरभवे पत्ताणं । अवसायविसेसा, तेसिं गइतारतम्मं तु પોંસા ગભ જ પંચેન્દ્રિય મનુષ્યા તથા પર્યાસા પંચેન્દ્રિય તિય ચે. દેવલેાકમાં ઉત્પન્ન થઇ શકે છે. પુનઃ ષતાને અંગે ધ્રુવતિમાં પણ તરતમતા પડે છે. ( ૧૪૯ ). २७ || ૧૪૨ ॥ ગભ જ-સમૂમિ અધ્યવસ્રાવની વિશે नर तिरिसंखजीवी, सव्वे नियमेण जंति देवेसु | नियम असमहीणा - ऊएस ईसाणअंतेसु || પ્॰ અસખ્યવષઁના આયુષ્યવાળા મનુષ્યે તથા તિય ચા (યુગલિકા ) મરણુ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી બૃહસંગ્રહણ સૂત્રમ-ગાથાર્થ સહિત પામીને અવશ્ય ઈશાન દેવલેકમાં જ અહિં પિતાનું જેટલું આયુષ્ય હોય તેટલા આયુષ્યથી અથવા તેથી ન્યૂન આયુષ્યથી ઉત્પન્ન થાય છે. ( ૧૫૦ ). जंति समुच्छिमतिरिया, भवणवणेसु न जोइमाईसु । जं तेसिं उववाओ, पलियाऽसंखंसआऊसु ॥१५१ ॥ એ જ પ્રમાણે સંમૂર્છાિમ તિય ચે ભુવનપતિ તથા વ્યંતરમાં ઉત્પન્ન થવાના અધિકારી છે, પરંતુ જ્યોતિષી તથા વૈમાનિકમાં ઉત્પન્ન થઈ શકતા નથી, કારણ કે તેઓ વધુમાંવધુ પામના અસંખ્ય ભાગ પ્રમાણુ આયુષ્યથી જ ભુવનપતિ-વ્યંતરમાં ઉપજે છે. તેટલું અલ્પ આયુષ્ય ત્યાં જ છે, પરંતુ તિષી આદિમાં નથી. ( ૧૫૧ ). वालतवे पडिबद्धा, उक्लडरोसा तवेण गारविआ । वेरेण य पडिबद्धा, मरि असुरेसु जायंति | ૨ બાલ-અજ્ઞાન તપસિવ, ઉત્કટ ક્રોધવાળા, તપને ગર્વ કરનારા અને વૈરને મનમાં ધારણ કરવાવાળા મરીને અસુર (ભુવનપતિ) માં જઈ શકે છે, પરંતુ તેથી આગળ જવાના અધિકારી નથી. (૧૫૨). रज्जुगाहविसभक्खण-जलजळणपवेसतण्हछहदुहओ। गिरिसिरपडणाउ मया, सुहभावा हुंति वंतरिया ॥१५३ ॥ ગળાફાસો, વિષભક્ષણ, પાણી અથવા અગ્નિમાં જાણી જોઈને પડવું, તૃષા તથા ક્ષુધાની પીડા, પર્વતની ટોચ ઉપરથી ઝંપાપાત કરે, આવા કારણથી આપઘાત કરે, છતાં જે છેલી વખતે કાંઈક શુભભાવના આવી જાય તે વ્યન્તરમાં ઉત્પન્ન થઈ શકે છે. (૧૫૩). तावस जा जोइसिया, चरगपरियाय बंभलोगो जा। जा सहसारो पंचिं-दितिरिअ जा अच्चुओ सट्टा ॥१५४ ॥ તાપસ તિષી સુધી, ચરક પરિવ્રાજક પાંચમાં બ્રહ્મદેવલોક સુધી, તિય ચ પંચેન્દ્રિય આઠમા સહસ્ત્રાર સુધી અને શ્રાવકે બારમા અચુત દેવલોક સુધી ઉત્પન્ન થવાના અધિકારી છે. (૧૫૪). जईलिंगमिच्छदिहि, गेवेज्जा जाव जंति उक्कोसं । पयमवि असद्दहतो, मुत्तुत्तं मिच्छदिट्ठी उ સાધુના વેષને ધારણ કરનાર પણ મિથ્યાદષ્ટિ વધારામાં વધારે નવમી Page #42 -------------------------------------------------------------------------- ________________ ગતિ–આગતિ દ્વાર વૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. સૂત્રમાં કહેલા એક પદને જે ન સહે તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. (૧૫૫). सुत्तं गणहररइअं, तहेव पत्तेयबुद्धरइअं च। सुयकेवलिणा रइअं, अभिण्णदसपुधिणा रइअं ॥१५६ ॥ શ્રી ગણધર ભગવંતેએ, તથા પ્રત્યેક બુદ્ધોએ તેમજ મૃતકેવલિ ભગવતીએ અને સંપૂર્ણ દશપૂર્વધર મહર્ષિએ રચેલું જે કાંઈ હોય તે સર્વ સૂત્ર કહેવાય છે (૧૫૬) छउमस्थसंजयाणं, उववाउक्लोसओ अ सबढे । तेसिं सवाणं पि अ, जहन्नओ होइ सोहम्मे છે ?૧૭ | लंतम्मि चउदपुव्विस्स, तावसाईण वंतरेसु तहा। एसो उववायविहि, नियनियकिरियठियाण सव्वोऽवि ॥१५८ ॥ છદ્મસ્થ સાધુ વધુમાં વધુ સર્વાથસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે છદ્મસ્થ સાધુઓ તેમજ વ્રતધારી શ્રાવકો જઘન્યથી પણ સૌધર્મદેવલોકમાં ઉપજે છે, ચઉદ પૂર્વધર જઘન્યથી લાંતકમાં ઉત્પન્ન થાય છે અને તાપસ વિગેરેને જઘન્ય ઉપપાત વ્યંતરમાં હોય છે. આ સર્વ જે ઉપપાત–ઉત્પન્ન થવાને વિધિ કહ્યો તે પિતા પોતાને ચગ્ય આચારમાં વત્તતા હોય તેને માટે સમજો, પરંતુ આચારથી હીન હોય તેવાઓ માટે સમજવો નહિ. (૧૫૭-૧૫૮) वज्जरिसहनारायं, पढमं बीअं च रिसरनारायं, । नारायमद्धनारायं, कीलिया तह य छेत्रहूँ एए छस्संधयणा, रिसहो पट्टो य कोलिया वजं । उभओ मक्कडबंधो, नाराओ होइ विनेओ !! ૬૦ || ૧ વાષભનારાચ, ૨ ઝષભનારાચ, ૩ નારાચ, ૪ અર્ધનારાચ, ૫ કીલિકા અને ૬ છેવટુ (સેવાર્તા) એ છ સંઘયણ છે. અષભ એટલે (હાડકાને) પાટે, વજ એટલે ખીલી અને નારાચ એટલે મર્કટબંધ સમજ. (૧૫–૧૬) छ गभतिरिनराणं, संमुच्छिमपणिदिविगलछेवढे । सुरनेरइया एगि-दिया य सव्वे असंघयणा ॥१६१ ॥ ગર્ભજતિયચ તથા ગર્ભજ મનુષ્યને છએ સંઘયણ હોઈ શકે છે, સંમઈિમ પંચેન્દ્રિય તથા વિકસેન્દ્રિયને છેવાડું સંઘયણ હોય છે અને દેવ નારક તથા એ કેન્દ્રિયે એ બધા સંઘયણ વિનાના છે (૧૬૧) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી બૃહત્સંગ્રહણી સૂતમ્-ગાથા સહિત छेवद्वेण उ गम्मइ, चउरो जा कप्प कीलियाईसु । दुदुकपबुड्डी, पढमेणं जावसिद्धीवि च ॥ ૨ ॥ છેવટ્ઠા સંઘયણવાળા વધુમાં વધુ ભુવનપતિથી લઈ ચેાથા માહેન્દ્ર દેવલાક સુધી ઉત્પન્ન થાય છે, કીલિકા સંઘયણવાળા લાંતક સુધી, અધનારાચસઘયણવાળા સહસ્રાર સુધી, નારાચ સઘયણુવાલા પ્રાણત સુધી, ઋષભનારાચસ ઘયણવાળા અચ્યુત સુધી તેમજ વઋષભનારાચસઘયણુવાલા સર્વોથ་સિદ્ધ(યાવત્ મેાક્ષ) સુધી જઇ શકે છે. (૧૬૨) समचउरंसे नग्गो - ह साइ वामण य खुज्ज हुंडे य । जीवाण छ संठाणा, सव्वथ सुलक्खणं पढमं नाही उवरि बीअं, तइअमहो पिट्ठिज्यरउरवं । सिरगीवपाणिपाए, सुलक्खणं तं चरन्थं तु विवरीयं पंचम, सन्वस्थ अलक्खणं भवे छहं । गभयनरतिरिय छहा, सुरा समा हुंडया सेसा जंति सुरा संखाउअ - गप्भयपज्जत्तमणुअतिरिएसु । पज्जते य वायर - भूदगपत्तेयगवणेसु ॥ ૬૧ ।। સમચતુરસ્ત્ર, ન્યગ્રાધ, સાદિ, વામન, કુબ્જ અને હુડક એ છ સંસ્થાન જીવાને હાય છે. સર્વ રીતે જે સંસ્થાન લક્ષણવાળુ હોય તે સમચતુરસ કહેવાય, નાભિની ઉપરને ભાગ લક્ષણવાળા ડાય તે ન્યગ્રોધ, નાભિની નીચેના ભાગ લક્ષણવંત ડાય તે ત્રીજી' સાદિ. પીઠ-ઉદર-ઉર વર્જીને મસ્તક-ડાક હાથ-પગ લક્ષણવાળા હાય તે ચેથુ. વામન, શિર-ડાક વિગેરે લક્ષણુ હીન ઢાય અને પીઠ ઉત્તર વિગેરે સુલક્ષણા હેાય તે પાંચમુ કુન્જ, અને સર્વ અવયવ લક્ષણ રહિત હાય તે છઠ્ઠું હુંડક સસ્થાન જાણવુ, ગભČજ મનુષ્ય તથા ગ་જ તિય ચને છએ સંસ્થાન હાય, દેવેાને પ્રથમ સમચતુરસ્ર સંસ્થાન જ ાય અને બાકીના સવ' જીવાને હુંડક સંસ્થાન હેાય છે. (૧૬૩-૧૬૪–૧૬૫) तत्थवि सणकुमार - भिई एगिदिए नो जंति । आणयपमुहा चविडं, मणुएसु चैव गच्छेति ।। ૧૬૨ ।। ।। ૧૪ ।। ॥ ૨૬૭ ॥ સામાન્ય રીતે દેવા સખ્ય'ના આયુષ્યવાળા ગજ મનુષ્ય તેમજ ગજ તિય"ચમાં તેમજ પર્યાપ્તા ખદર પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ સનત્કુમારથી લઇને ઉપરના દેવા એકેન્દ્રિયમાં ॥ ૩૬૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ દેવામાં પ્રવિચારણા ૩૧ ઉત્પન્ન થતા નથી, અને આનત વિગેરે ઉપરના દેવા તિયચમાં પણ ઉત્પન્ન થતા નથી, ફ્ત મનુષ્યમાંજ ઉત્પન્ન થાય છે. (૧૬૬-૧૬૭) दो कप कायसेवी, दो दो दो फरिसख्सद्देहिं । चउरो मणेणुवरिमा, अप्पवियारा अनंतसुद्दा ॥ ૬૮ ॥ ભુવનપતિ, વ્યન્તર, જ્યાતિષી, સૌધમ તથા ઇશાન દેવલેાક સુધીના દેવે મનુષ્યાની માફક કાયાથી વિષયનુ સેવન કરનારા હૈાય છે, ત્રીજા-ચેાથા દેવલેાકના ધ્રુવે સ્પર્શ માત્રથી, પાંચમા છઠ્ઠા ધ્રુવલેાકના ધ્રુવે રૂપદન માત્રથી, સાતમા આઠમા દેવલેાકના દેવા શબ્દશ્રવણ માત્રથી, નવ-દશઅગીઆર તથા બારમા દેવલાકના દેવા મનમાં ચિંતવન કરવા માત્રથી વિષયથી વિરામ પામે છે, અને તેથી ઉપરના દેવા અલ્પ વિકારવાલા તેમજ અનત સુખવાળા છે. ( ૧૬૮ ) जं च काममुहं लोए, जं च दिव्वं महासुरं । वीराय मुहस्से अं- णंतभागंपि नग्घई લેાકને વિષે જે વિષય સુખ છે, અને દેવાનુ. જે દિવ્ય વીતરાગ ભગવતના સુખ પાસે અનંતમાં ભાગનુ' પણ નથી. (૧૬૯) उववाओ देवीणं, कप्पदुगं जा परो सहस्सारा । गमणाऽऽगमणं नच्थि, अच्चुअपरओ सुराणं पि || ૨૭૦ || દૈવીએની ઉત્પત્તિ ભુવનપતિ વ્યંતર ચૈાતિષી તેમજ સૌધમ ઇશાન એ એ દૈવલેાક સુધી છે, આઠમા સહસ્રાર સુધી દેવીઓનું ગમનાગમન છે અને અચ્યુત દેવલે થી ઉપર દેવાનું પણ ગમનાગમન નથી. (૧૭૦) ॥ ૨૬૨૧ ॥ સુખ છે, તે तिपलिअ तिसार तेरस - सारा कप्पदुग तइअ लंत अहो । किव्वसि न हुंतुवरि, अच्चु अपरओ भिउगाई अपरिग्गदेवीणं, विमाणलक्खा छ हुंति सोहम्मे । पलियाई समयाहिय, टिइ जासिं जाव दसपलिया પહેલા એ દેવલેાકની નીચે ત્રણ પલ્યેાપમના આયુષ્યવાળા, ત્રીજા સનકુમાર દેવલાકની નીચે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા અને છઠ્ઠા લાન્તક દેવલેાકની નીચે તેર સાગરોપમના આયુષ્યવાળા ફિલ્મિષિયા ધ્રુવે છે, તેથી આગળના ધ્રુવલેાકમાં કિમ્બિષિયા નથી તેમજ ખારમા અચ્યુત દેવલેાકથી આગળ અભિચાગિક ધ્રુવે નથી. ( ૧૭૧ ) || ૨૭o || ॥ ૨૭૨ | Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત ताउ सणंकुमारा-णेवं वइंति पलियदसगेहिं । । जा बंभसुकआणय-आरणदेवाण पन्नासा ૨૭૨ It ईसाणे चउलक्खा, साहियपलियाइ समयअहियठिई । जा पनरपलिय जासिं, ताओ माहिंददेवाणं છે ૭૪ | एएण कमेण भवे, समयाहियपलियदसगबुडीए। लंत सहसारपाणाय अच्चुयदेवाण पणपन्ना ॥ १७५ ॥ સૌધર્મ દેવલોકમાં અપરિગ્રહીતા દેવીનાં વિમાને છ લાખ છે, વલી તે દેવલોકમાં પલ્યોપમથી ઉપર એક સમય અધિકથી લઈને યાવત્ દશ ૫પમની સ્થિતિવાળી દેવીઓ સનકુમારવર્તિ દેના ઉપગ માટે, દશપપમથી વશ પોપમના આયુષ્યવાળી બ્રહ્મદેવલોકના દેના ઉપગ માટે, વિશ પલ્યોપમથી ત્રીશ પોપમના આયુષ્યવાળી શુક્ર દેવકના દેવા માટે, ત્રિીશથી ચાલીશ પોપમના આયુષ્યવાળી આનત દેવકના દેવા માટે, અને ચાલીશથી પચાશ પલ્યોપમના આયુષ્યવાળી આરણું દેવલોવતિ દેના ઉપભંગ માટે છે. હવે ઈશાન દેવકમાં અપરિગ્રહીતા દેવીના ચાર લાખ વિમાને છે, એમાં જે દેવીઓની સાધિક પોપમની આયુષ્ય સ્થિતિ છે તેઓ ઈશાન દેવને ભાગ્ય છે. તેથી આગળ સમયાદિથી લઈને યાવત પંદર પલ્યોપમની આયુષ્યવાળી મહેન્દ્રદેવભેગ્ય, તેથી આગળ યાવત્ ૨૫ ૫ પમ સુધી લાંતકદેવ ભેગ્ય, તેથી આગળ ચાવત ૩૫ ૫૦ સુધી સહસ્ત્રાર દેવભેગ્ય, ત્યાંથી વધુ આગળ ૪૫ પ૦ સુધી પ્રાણાત્ દેવગ્ય અને ત્યાંથી સમયાદિ વધતા વધતા યાવતુ ૫૫ ૫૦ સુધીની આયુષ્યવાળી દેવીઓ અચુત દેવલોક ભાગ્ય હોય છે. (૧૭૨–૧૭૩-૧૭૪-૧૭૫) શિ -ની-r-તૈઝ- ૨ યુક્ર કા. भवणवण पढमचउले-स जोइस कप्पदुगे तेउ कप्पतियपम्हलेसा, लंताईसु मुक्कलेस टुति सुरा। कणगाभपउमकेसर-वण्णा दुसु तिसु उवरि धवला ॥१७७ ॥ કણ નીલ કાપિત તેજે પદ્ધ અને શુકલ એ છ લેશ્યાઓ છે, ભુવનપતિ તથા વ્યંતર દેવોને પ્રથમની ચાર લેશ્યાઓ, જતિષી, સૌધર્મ તથા ઈશાનમાં તેજલેશ્યા, ત્રીજા ચેથા અને પાંચમા દેવલેકમાં પદ્મ લેશ્યા તેમજ લાંતથી સર્વાર્થસિદ્ધ સુધી સર્વત્ર શુકલ વેશ્યા હોય છે. પહેલા બે દેવલોકના દેના Page #46 -------------------------------------------------------------------------- ________________ ભુવનપતિનિકાયનું વર્ણન શરીરને વર્ણ સુવર્ણ સરખે, ત્રીજા ચોથા અને પાંચમા દેવલેકના દેવોને વર્ણ ગર અને તેથી ઉપરના સર્વ દેને વર્ણ ઉવેલ હોય છે. (૧૭૬–૧૭૭) दसवाससहस्साई जहन्नमाउं धरति जे देवा । तेसि चउत्थाऽहारो, सत्तहि थोवेहि ऊसासो ॥१७८ ॥ જે દેવનું દશહજાર વર્ષ પ્રમાણ જઘન્ય આયુષ્ય હોય છે, તેઓને એકાંતરે આહારનું ગ્રહણ તેમ જ સાત સ્તક થાય ત્યારે એક વખત શ્વાસે શ્વાસની ક્રિયા હોય છે. (૧૭૮ ) आहिवाहि विमुकस्स, नीसासूसास एगगो। पाणु सत्त इमो थोवो, सोवि सत्तगुणो लवो ॥१७९ ॥ लवसतहत्तरीए, होइ मुहुत्तो इमम्मि ऊसासा। सगतीससय तिहुत्तर, तीसगुणा ते अहोरत्ते || ૮૦ || लक्खं तेरस सहसा, नउअ सयं अयरसंखया देवे । पक्खेहिं ऊसासो, वाससहस्सेहिं आहारो ! ૧૮૨ | આધિ-વ્યાધિ રહિત નરેગી પુરૂષને એક શ્વાસોશ્વાસ તેને પ્રાણ કહેવાય, એવા સાત પ્રાણને એક સ્તક થાય, સાત સ્તંકનો એક લવ થાય, સત્તોત્તર લવનું એક મુહૂર્ત (બેઘડી) થાય, તેટલા એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય. ઉપર જણાવેલા ત્રીશ મુહૂર્ત (૬૦ ઘડી) ને એક અહોરાત્ર થાય, એક અહેરાત્રમાં ૧૧૩૧૯૦ શ્વાસોશ્વાસ થાય છે. (આ પ્રમાણે નીરોગી માણસને એક અહોરાત્રમાં-કેટલા શ્વાસોશ્વાસ થાય તે જણાવ્યું, હવે દેવા માટે વિશેષ કહે છે) જે દેવેનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પખવાડીએ તેમને શ્વાસોશ્વાસ લેવાનો હોય, અને તેટલા હજાર વર્ષે આહારની અભિલાષા થાય. ( ૧૭૯-૧૮૦–૧૮૧ ) दसवाससहस्सुवरिं, समयाई जाव सागरं ऊणं । दिवसमुहुत्तपुहुत्ता, आहारुसास सेसाणं ॥१८२ ॥ દશ હજાર વર્ષથી સમયાદિ અધિક એમ વધતાં વધતાં કાઈક ન્યૂન સાગરેપમના આયુષ્યવાલા દેવેને દિવસ પૃથકત્વે (બેથી નવ દિવસે) આહારનો અભિલાષ થાય અને મુહૂર્ત પૃથક (બેથી નવ મુહૂર્ત) એકવાર શ્વાસોશ્વાસ હેય. ( ૧૮૨ ) Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત सरिरेणोयाहारो, तयाइफासेण लोमहारो। पक्खेवाहारो पुण, कावलिओ होइ नायव्यो ૨૮૨ In તેજસ કાર્મણ શરીર વડે ગ્રહણ કરવામાં આવતા આહારનું નામ એજઆહાર છે, અને ત્વચાચામડીના સ્પર્શ દ્વારાએ અર્થાત્ રામવડે ગ્રહણ થતા આહા૨નું નામ લેમઆહાર છે અને હાથમાં લઈને મુખમાં મુકવારૂપ આહારનું નામ પ્રક્ષેપાહાર છે. ( ૧૮૩) ओयाहारा सव्वे, अपजत्त पजत्त लोमआहारो। सुरनिरयइगिदि विणा, सेसभवत्था सपक्खेवा | | ૨૮૪ | અપર્યાપ્ત અવસ્થામાં સર્વજી એ જ આહારવાળા છે, લેમઆહાર (તથા) પ્રક્ષેપાહાર) પર્યાપ્તાવસ્થામાં જ હોય અને દેવ નારકી તથા એકેન્દ્રિય સિવાય બાકીના છ પ્રક્ષેપ ( કવલ ) આહારવાળા છે. ( ૧૮૪) सच्चित्ताऽचित्तोभय-रूवो आहार सब्बतिरिआणं । सव्वनराणं च तहा, सुरनेरइयाण अच्चित्तो ॥१८५ ।। સર્વતિય તથા સર્વ મનુષ્યોને સચિત્ત અચિત્ત અને (સચિત્તાચિત્ત) મિશ્ર એમ ત્રણ પ્રકારના આહાર હોય છે. દેવ અને નારકીને અચિત્ત આહાર હોય છે. ( ૧૮૫) आभोगाऽणाभोगा, सव्वेसि होइ लोम आहारो। निरयाणं अमणुनो, परिणमइ सुराण स मणुण्णो ॥१८६ ॥ સજીવોને માહાર જાણતાં અથવા અજાણતાં પરિણમે છે, તેમાં નારકીને અમનેઝ (અપ્રિય) અને દેવેને તે આહાર મને (પ્રિય) પણે આહાર પરિણમે છે. ( ૧૮૬ ) तह विगलनारयाणं, अंतमुहुत्ता स होइ उक्कोसो । पंचिंदितिरिनराणं, साहाविय छठ अहमओ છે ?૮૭ વિકલેન્દ્રિય તથા નારકીના જેને સામાન્યતઃ સતત આહારની અભિલાષા હોય છે, પરંતુ ઉત્કૃષ્ટથી આહારાભિલાષનું અંતર પડે તો અંતમૂહુર્તનું પડે, તથા પંચેન્દ્રિયતિર્યંચ તેમ જ મનુષ્યને ૪૮ કલાક અને ૭૨ કલાકનું ઉત્કૃષ્ટ અંતર જાણવું. ( ૧૮૭ ) Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વૈમાનિક દેવેનું વર્ણન विग्गहगइमावन्ना, केवलिणो समुहया अजोगी य । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥१८८ ॥ વિગ્રહગતિમાં વર્તતા કેવલિસમુદ્ધાતના ત્રીજા-ચોથા-પાંચમાં સમયમાં વર્તતા, અગિ ગુણસ્થાનમાં વત્તતા અને સિદ્ધના જીવો અણાહારી છે, બાકીના माहारी छे. (१८८ ) केसटिमंसनहरो-मरुहिरवसचम्ममुत्तपुरिसेहिं । रहिआ निम्मलदेहा, सुगंधिनीसास गयलेवा ॥१८९ ॥ अंतमुहुत्तणं चिय, पज्जत्ता तरुणपुरिससंकासा। सव्वंगभूसणधरा, अजरा निरुआ समा देवा ॥१९० ॥ अणिमिसनयणा मणक-जसाहणा पुप्फदामअमिलाणा। चउरंगुलेण भूमि, न छिबंति सुरा जिणा बिति ॥१९१ ॥ श-813-मांस---म-भ-य२पी-यामडी-भूत्र आविश्थी हित નિર્મલ શરીરવાળા, સુગંધી શ્વાસવાળા, પરસેવા વગરના ઉત્પન્ન થવાની સાથે અંતમુહૂર્તામાં જ યુવાન પુરૂષના સરખા થવાવાલા સર્વાગે આભૂષણ ધારણકરવાવાળા, વૃદ્ધાવસ્થા રહિત, રેગ રહિત, અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળાદે હોય છે, તેઓને આંખ મીટકારો હોતો નથી, મનવાંછિત કાર્ય કરનાર હોય છે, અમ્લાન પુષ્પની માળા ધારણ કરે છે અને જમીનથી ચાર અંગુલ ઉચા २९ना२। डाय छ, (१८८-१८०-१८१ ) पंचसु जिणकल्लाणे-सु चेव महरिसितवाणुभावाओ । जम्मंतरनेहेण य, आगच्छति सुरा इहई। ॥ १९२ ॥ શ્રી જિનેશ્વર દેના પાંચે કલ્યાણકમાં, મહાન યોગીશ્વર તપના પ્રભાવથી તેમજ જન્માન્તરના સ્નેહના કારણે દેવે પૃથ્વી ઉપર આવે છે. (૧૨) संकंतदिव्यपेमा, विसयपसत्ता ऽसमत्तकत्तव्वा । अणहीणमणुअकज्जा, नरभवममुहं न इंति सुरा ॥१९३ ॥ चत्तारिपंचजोयण-सयाई गंधो य मणुअलोगस्स । उडूं बच्चइ जेणं, न उ देवा तेण आवंति ॥१९४॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સંગ્રહણી સૂતમ્-ગાથાથ સહિત દેવાંગનાઓમાં સ’ક્રાંન્ત થયેલા દ્વિપ્રેમથી, વિષયેમાં આસક્તિ હોવાથી દેવલેાકનું કા અપૂર્ણ હાવાથી, મનુષ્યાધીન કાંઇપણ કાર્યાં નહાવાથી (દેવલેાકની અપેક્ષાએ) અશુભ એવા મનુષ્યલેાકમા દેવેા આવતા નથી. વળી મનુષ્યલેાકના દુ ́ધ ચારસાથી પાંચસા ચેાજન સદાકાળ ઉ ંચા જાય છે, તેથી પણ દેવે અહિં આવતા નથી. ( ૧૯૩-૧૯૪ ) ૩૬ दो पटक पढमं दो दो दो बीभतइयगच उत्थि । चवरिम ओहीए, पासंति अ पंचमं पुढविं छट्ठि छग्गेविज्जा, सत्तमिमियरे अणुत्तरसुरा उ । किंचूणलोगनालिं, असंखदीबुदहि तिरियं तु बहुअयरं उवरिमगा, उर्दू सविमाण लियधयाई । ऊणद्ध सागरे सं-खजोयणा तप्परमसंखा पणवीसजोयण लहू, नारयभवणवणजोइकप्पाणं । विज्जणुत्तराण य, जहसंखं ओहिआगारा ર * ૫ ૬ ૭ तप्पागारे पल्लग - पडगझल्लरिमुइंगपुप्फजवे । तिरियमणुपसु ओही, नाणाविहसंठिओ भणिओ || ૧૧ || ॥ ૧૧૬ ॥ || ૨૧૭ || ॥ ૨૨૨ || પહેલા એ દેવલેાકના દેવાનું અધિજ્ઞાન પહેલી નરકપૃથ્વી સુધી; ત્રીજા ચેાથા દેવલેાકના દેવાનું અધિજ્ઞાન મીજી નરક સુધી, પાંચમા-છઠ્ઠા દેવલેાકના દેવેાનુ' ત્રીજી નરક સુધી, સાતમા-આઠમા દેવલાના દેવેનુ ચેાથીનરક સુધી, ૯-૧૦-૧૧ અને ૧૨ મા દેવલેાકનુ અવધિજ્ઞાન પાંચમી નરક સુધી હાય છે, ત્યાર પછી પ્રથમની છ ત્રૈવેયકના દેવાનું છઠ્ઠી નરક સુધી, ઉપરની ત્રણચૈવેયક સાતમી નરકપૃથ્વી સુધી અને અનુત્તરના દેવાનું. અવધિજ્ઞાન કાઈક ન્યૂન સંપૂર્ણ લેાકનાલિકા સુધી હોય છે. વલી તે સૌધર્માદિ દેવા તીકું વધુ વધુ અસંખ્યાત દ્વીપ સમુદ્રસુધી અવધિજ્ઞાનથી દેખે, તે ખારે દેવલેાકના વા ઊ પાતપેાતાના વિમાનની ધ્વજા સુધી દેખે. અર્ધા સાગરાપમથી ન્યૂન આયુષ્યવાળા દેવેનુ' અધિક્ષેત્ર સખ્યાતા ચૈાજન હેાય, અને તેથી વધુ આયુષ્યવાળાનું અવ ષિક્ષેત્ર અસંખ્ય ચૈાજન પ્રમાણે હાય, લઘુ અધિક્ષેત્ર ૨૫ાજન પ્રમાણુ હાય. નારકી, ભુવનપતિ, વ્યન્તર, યેાતિષી ખારદેવલાક, નવથૈવેયક, પાંચ અનુત્તરના ધ્રુવેના અનુક્રમે અધિજ્ઞાનને આકાર તરાપેા, પાલે, પટડ, ૫ ૨૧૮ || Page #50 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવોનું વર્ણન ૩૭ ઝાલર, મૃદંગ, પુષ્પગંગેરી અને યવ જેવો હોય છે. તિર્યંચ તથા મનુષ્યનું અવધિજ્ઞાન જુદા જુદા પ્રકારના આકારવાળું હોય છે. (૧૫-૧૯૬-૧૭૧૯૮–૧૯) उई भवणवणाणं, बहुगो वेमाणियाणडो ओही। नारयजोइस तिरियं, नरतिरियाणं अणेगविहो ॥२०० ॥ ભુવનપતિ તથા વ્યતરોનું અવધિજ્ઞાન ઉંચે ઘણું હોય છે. વૈમાનિકનું અવધિજ્ઞાન નીચે ઘણું હોય છે, નારકી અને જ્યોતિષીનુ અવધિક્ષેત્ર તીર છું” વધારે હોય છે. અને મનુષ્ય તિર્યચેનું અવધિક્ષેત્ર અનેક પ્રકારનું હોય છે. (૨૦૦૭) છે દેવાધિકાર સમાપ્ત છ0%9D% 0069 200 ernational www.jainel Page #51 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ नारकाधिकारः ।। इअ देवाणं भणियं, ठिइपमुहं नारयाण वुच्छामि । इग तिन्नि सत्त दस सतर, अयर बावीस तित्तीसा ॥२०१॥ એ પ્રમાણે દેવોની સ્થિતિ વગેરે કહ્યું, હવે નારકીને અંગે સ્થિતિવિગેરે કહીશ. પહેલી નરકમાં એક સાગરોપમ, બીજીમાં ત્રણ, ત્રીજીમાં સાત, ચેથીમાં દશ, પાંચમીમાં સત્તર, છઠીમાં બાવીશ અને સાતમીનરકમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. (૨૧) सत्तमु पुढवीसु ठिई, जिट्टोवरिमा य हिठपुहवीए। होइ कमेण कणिठा, दसवाससहस्स पढमाए | ૨૦ || સાતે નરકમાં ઉપરની પૃથ્વીઓની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીચેની પૃથ્વીઓમાં અનુક્રમે જઘન્યસ્થિતિ જાણવી. અને પહેલી રત્નપ્રભામાં દશહજાર વર્ષની જઘન્યસ્થિતિ છે. (૨૦૧૨) नवइसमसहसलक्खा, पुवाणं कोडि अयरदसभागो। एगेगभागवुढी, जा अडरं तेरसे पयरे || ૨૦ રે || પહેલી નારકીના પ્રથમ પ્રતરમાં નેવું હજારવર્ષની આયુષ્યસ્થિતિ, બીજા પ્રતરમાં નેવુલાબવર્ષની, ત્રીજા પ્રતરમાં પૂર્વકોડવર્ષની, ચોથા પ્રતરમાં એક દશાંશ સાગરોપમની, પાંચમાં પ્રસરે ૧૦ સાગરો છઠું , સાગર, સાતમે 4 સાગરો, આઠમેસાગર, નવમે સાગરો, દશમે છે સાગરો, અગીઆરમે સાગર, બારમે , સાગર અને તેરમા પ્રતરે સંપૂર્ણ એક સાગરોપમની સ્થિતિ હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૨૦૩) इअ जि जहन्ना पुण, दसवाससहस्सलक्ख पयरदुगे । सेसेसु उवरिजिष्ठा, अहो कणिहा उ पइपुढविं ॥२०४ ॥ હવે જઘન્યસ્થિતિ–પહેલીનરકના પહેલા પ્રતરમાં દશહજાર વર્ષ, બીજા પ્રતરમાં દશ લાખ વર્ષ, અને બાકીના પ્રતિરોમાં ઉપરના પ્રતિરોની જે ઉત્કૃત તે નીચેના પ્રતરામાં જઘન્ય જાણવી, અર્થાત્ ત્રીજા પ્રતરે ૯૦ લાખ વર્ષની અને યાવત્ તેરમાં પ્રસરે છે સાગરેપમની જઘન્ય આયુષ્યસ્થિતિ જાણવી. (૨૦૦૪) Page #52 -------------------------------------------------------------------------- ________________ સાત નારકીઓનું તથા ઘને દધિનું વર્ણન ૩૯ उवरिखिइठिइविसेसो. सगपयरविहत्तु इच्छसंगुणिओ । उवरिमखिइठिइसहिओ, इच्छिअपयरम्मि उक्कोसा ॥२०५ ।। ઉપરની નરક પૃથ્વીની ઉ૦ સ્થિતિને નીચેની નરક પૃથ્વીની ઉત્કૃષ્ટસ્થિતિમાંથી બાદ કરતાં જે શેષ રહે તેને ઈષ્ટનરકના પ્રતરોની સંખ્યા વડે ભાગ આપતા જે સંખ્યા આવે તેને ઈષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણતાં જે સંખ્યા આવે તે તેની ઉપરની નરકપૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે મેળવતાં ઈષ્ટ નરકના ઈષ્ટ પ્રતરે ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થાય. (૨૦૫) सत्तसु खित्तनविअणा, अन्नोन्नकया वि पहरणेहि विणा । पहरणकयाऽवि पंचसु, तिसु परमाहम्मिअकया वि ॥२०६ ॥ સાતે નરકમાં ક્ષેત્રજ વેદના તથા અન્ય કૃતવેદના અવશ્ય હોય છે, પ્રથમની પાંચ નરકમાં પ્રહરણુશસ્ત્રકૃત વેદના પણ છે, અને પ્રથમની ત્રણ નરકમાં તે પરમાધાર્મિકકૃત વેદના પણ છે એટલે એકંદર ચાર પ્રકારની વેદના છે. (૨૦૬) बंधण गइ संठाणा भेया बन्ना य गंध रस फासा। अगुरुलहु सद्द दसहा, असुहा वि य पुग्गला निरए ॥२०७॥ બંધન ૧, ગતિ ૨, સંસ્થાન ૩, ભેદ ૪, વણ ૫, ગંધ ૬, રસ ૭, પર્શ ૮, અગુરુલધુ ૯, અને શબ્દ એ દશ પ્રકારના પુદ્ગલ પરિણામે નારકીને વિશે અવશ્ય અશુભ હોય છે. (૨૦૭) नरया दसविहवेयण, सीओसिणखुइपिवासकडूहि । परवस्सं जर दाहं, भय सोगं चेव वेयंति + ૨૦૮ पण कोडि अट्ठसट्ठी-लक्खा नवनवइसहसपंचसया। चुलसी अहिया रोगा, छट्ठी तह सत्तमी नरए ॥२०९ ॥ શીતવેદના ૧, ઊષ્ણવેદના ૨, સુધાવેદના ૩, તૃષાવેદના ૪, કંડુ (ખરજ) વેદન ૫, પરવશતા ૬, જવરવેદના ૭, દાહદના ૮, ભયવેદના ૯, અને રોગવેદના ૧૦ એ દશે પ્રકારની ક્ષેત્ર વેદનાએ નારકીના જીવ અનુભવે છે. પાંચ ક્રોડ અડસઠલાખ નવાણુહજાર પાંચસે ને ચોરાસી (૫,૬૮,૯,૫૮૪) રોગો છઠ્ઠી તથા સાતમી નરકમાં ક્ષણેક્ષણે ઉદયમાં વર્તે છે. ( ૨૦૮-૨૦૯) ૨ ૩ પ - ૮ ૧ ) Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત रयणप्पह सकरपह, वालुअपह पंकपह य धूमपहा । तमपहा तमतमपहा, कमेण पुढवीण गोत्ताई ॥२१० ॥ धम्मा वंसा सेला, अंजण रिद्वा मघा य माधवई । नामेहिं पुढवीओ, छत्ताइच्छत्तसंठाणा || ૨૨? કે. રત્નપ્રભા ૧, શર્કરા પ્રભા ૨, વાલુકાપ્રભા ૩, પંકપ્રભા ૪, ધૂમપ્રભા ૫, તમપ્રભા ૬, અને તમસ્તમપ્રભા એ સાત નારકીઓના અનુક્રમે સાત ગોત્ર છે. ધર્મા ૧, વંશા ૨, શૈલા ૩, અંજના ૪, રિષ્ટ ૫, મઘા ૬, અને માઘવતી ૭ એ સાત નરકનાં સાત નામ છે અને એ સાત નારકીઓ અનુક્રમે નાના નાના ઉંધા કરેલા છત્રના (છત્રાતિછત્ર) આકારવાળી છે. (૨૧૦–૨૧૧) असिइ बत्तीसडवीस-वीस अट्ठार सोल अड सहस्सा । लक्खुवरि पुढविपिंडो, घणुदहिघणवायतणुवाया गयणं च पइहाणं, वीस सहस्साई घणुदहिपिंडो। घणतणुवायागाप्ता, असंखजोयणजुआ पिंडो પ્રથમનરકને પૃથ્વીપિંડ, ૧,૮૦૦૦૦ ૦, ૧,૩૨૦૦૦ ૦, ત્રીજાનો ૧,૨૮૦૦૦ ચો, જેથીને ૧,૨૦૦૦૦ ૦, પાંચમીને ૧,૧૮૦૦૦ ૦, છડીને ૧.૧૦૦૦૦ , અને સાતમી નરકને પૃથ્વીપિંડ ૧,૦૮૦૦૦ એજન પ્રમાણ જાડો છે. દરેક નરકમૃથ્વીની નીચે ઘને દધિ, ઘનવાત, તનવાત અને આકાશ અનુક્રમે છે, તેમાં ઘનોદધિના પિંડની જાડાઈ વિશહજાર યોજન છે. અને બાકીના ત્રણ અસંખ્યયોજન પ્રમાણુ બાહલ્યવાળા છે. (૨૧૨-૨૧૩) न फुसंति अलोगं चउ-दिसि पि पुढवीउ वलयसंगहिआ। रयणाए वलयाणं छद्धपंचमजोअणं सड्ढें ॥२१४ ॥ विक्खंभो घणउदही-घणतणुवायाण होइ जहसंखं । सतिभागगाऊअं, गाऊअं च तह गाउअतिभागो ॥२१५ ॥ पढममहीवलएसुं, खिवेज्ज एअं कमेण बीआए। दुतिचउपंचच्छगुणं. तइआइसु तंपि खिव कमसो ॥२१६ ॥ ઘનોદધિ વિગેરે વલયાથી ચારેબાજુ વીંટાએલી નરકમૃથ્વીઓ અલકનો સ્પર્શ કરતી નથી. રત્નપ્રભાને ઘનોદધિ વિગેરે વલય પ્રાંતે-ઘોદધિ ૬ , ઘનવાત કા યે અને તનવાત છે કે, પ્રમાણે જાડાઈવાળા છે. રત્નપ્રભા Page #54 -------------------------------------------------------------------------- ________________ સાત નારકીઓનુ' તથા ઘનેાધિનું વણ ન ૪૧ પૃથ્વી અને અલેાક વચ્ચે આ પ્રમાણે ઉપરના પ્રાંત ભાગે માર ચેાજનનું અંતર છે. શર્કરાપ્રભામાં પ્રાંત ઘનેદધિ ૬૩ ચે॰, ઘનવાત ૪ ચે॰, અને તનવાત ૧ ચેા, પ્રમાણ જાડાઇવાળાં છે. અલેાકનું અ`તર કુલ મળી ૧૨ ચેા, ૨૩ ગાઉ થાય છે, વાલુકાપ્રભામાં પ્રાંતે ઘનેાધિ ૬ ચે॰, ઘનવાત ૫ ચે, અને તનવાત ૧૧૨ (રુ) ચે॰, અલેાકનું અંતર ૧૩ ચેા૦ ૧૩, ૫કપ્રભામાં પ્રાંતે ઘનેાધિ ૭ ચે॰, ઘનવાત ૫ ચેા, તનવાત ૧ ચેા॰, અલેાકનું અંતર કુલ ૧૪ ચેાજન, ધૂમપ્રભામાં--ધનેાધિ છ ુ ચા॰, ઘનવાત ૫ યા॰, તનવાત ૧૧ ચા, અàાકનું અંતર ૧૪ યા॰ રડું ગાઉ, ઠ્ઠીતમઃપ્રભામાં ઘનેાધિ છૐ ચે॰, ધનવાત ૫ટ્ટ ચે॰, તનવાત ૧ ચે।૦, કુલ ૧૫ ચા॰, ૧ ગાઉ અલેાકનું અંતર, સાતમી તમતમામાં પ્રાંતે ઘનેષિ ૮ ચૈા॰, ઘનવાત છ ચે૦, અને તનવાત ર ચૈા॰, પ્રમાણુ હાય છે તથા ઉપરના છેડાથી અલેક ૧૬ ચા, દૂર છે. ( ૨૧૪-૨૧૫-૨૧૬ ) मज्झे चि पुढवि अहे, धणुदहिपमुहाण पिंडपरिमाणं । भणियं तओ कमेणं, हायइ जा वलयपरिमाणं ॥૨૧૭ ॥ પ્રથમ ૨૧૨-૧૩ ગાથામાં ઘનાદધિના પિંડનું જ પ્રમાણુ ખતાવ્યું તે નીચે મધ્યમાં જાણવુ, તે મધ્યભાગથી તે ઘનેષિ વિગેરેના વલયેા આછા એછા પ્રમાગુવાલા થતાં જાય છે, અને યાવત્ ઉપરના પ્રાંત ભાગ ૨૧૪ વિગેરે ગાથામાં કહ્યા પ્રમાણે તે વલચેાની જાડાઇ રહે છે. (૨૧૭ ) તીસ-વળવીસ-વનસ-ન્ટ્સ-તિત્રિ-પળુળાØરવાનું । पंच य नरया कमसो, चुलसी लक्खाईं सत्तसु वि ॥ ૨૧૮ ॥ પહેલી નરકમાં નારકેાને ઉત્પન્ન થવાના ત્રીશલાખ નરકાવાસા છે. બીજીમાં પચીશલાખ, ત્રીજીમાં પદરલાખ, ચેાથીમાં દશલાખ, પાંચમીમાં ત્રણુલાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ આછા અને સાતમી નરકમાં ફકત પાંચ નરકાવાસા હાય છે. ( ૨૧૮ ) रिक्कारसनवस - पण तिन्निग पयर सव्वि गुणवन्ना । सीमंताई अपइ-ट्ठाणता इंदया मज्झे ॥ ૨૨૨ ॥ પ્રથમ નરકમાં ૧૩ પ્રતર, ખીજીમાં ૧૧, ત્રીજીમાં ૯, ચેાથીમાં ૭, પાંચમીમાં ૫, છઠ્ઠીમાં ૩, અને સાતમીમાં 1 પ્રતર હાય છે, પ્રત્યેક પ્રતરના મધ્યમાં ઇન્દ્રક નરકાવાસા છે, પહેલા પ્રતાના મધ્યમાં સીમંત નામના નરકાવાસે છે અને છેલ્લા પ્રતરના મધ્યમાં અપ્રતિષ્ટાન નામનેા નરકાવાસ છે. ( ૨૧૯ ) Page #55 -------------------------------------------------------------------------- ________________ ४२ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત ॥ २२०॥ १० ॥ २२२ ॥ सीमंतउत्थ पढमो, बीओ पुण रोरुअ त्ति नायव्यो । भंतो उणत्थ तइओ, चउत्थभो होइ उभंतो संभंतमसंभंतो, विभंतो चेव सत्तमो निरओ। अट्ठमओ तत्तो पुण, नवमो सोओ त्ति णायव्यो ॥२२१ ॥ वकतमऽवकतो, विकंतो चेव रोरुभो निरओ। पढमाए पुढवीए, तेरस निरइंदया एए थणिए थणए य तहा मणए वणए अ होइ नायव्यो । घट्टै तह संघट्टे, जिभे अवजिप्भए, चेव ॥२२३ ॥ लोले लोलावत्ते, तहेव यणलोलुए य बोद्धव्वे । बीयाए पुढवीए, इक्कारस इंदया एए । ॥२२४॥ तत्तो तविभो तवणो, तावणो य पंचमो निदाघो । छठी पुण पजलिओ, उज्जलिओ सत्तमो निरओ ॥२२५ ॥ संजलिओ अहमओ, संपज्जलिओ य नवमओ भणिओ। तइआए पुढवीए, एए नव होंति निरइन्दा आरे तारे मारे, बच्चे तमए अ होइ नायव्ये । खाडखडे अ खडखडे, इंदयनिरया चउत्थीए ॥२२७ ॥ खाए तमए अ तहा, झसे य अंधे अ तहय तिमिसे अ। एए पंचमपुढवीए, पंच निरइंदया हुंति हिम बद्दल लल्लके, तिन्नि उ निरइंदया उ छट्टीए। एक्को य सत्तमाए, बोद्धव्वो अप्पइटाणो સાતે નરકના સર્વ પ્રતોના મધ્યમાં વર્તતા નરકાવાસાના નામો છે, જે स्पष्ट छ. (२२०थी २२८) ॥ २२६॥ ॥ २२७॥ ॥ २२८॥ ॥ २२९॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ તે તે નરકમાં નારકાવાસાઓની સંખ્યા ૪૩ पुव्वेण होइ कालो, अवरेण पइटिभो महाकालो। रोरो दाहिणपासे. उत्तरपासे महारोरो | ૨૦ || સાતમી નરકના મધ્યમાં અપ્રતિષ્ઠાન નરકાવાસો કહ્યો, વલી પૂર્વ દિશામાં કાલ નામને, પશ્ચિમદિશામાં મહાકાલ નામને, દક્ષિણ દિશામાં રૌરવ નામને અને ઉત્તર દિશામાં મહારૌરવ નામને નરકાવાસે છે. (૨૩૦) तेहितो दिसि विदिसिं, विणिग्गया अह निरयावलिया। મે ઘરે લિસિ ફg– વન વિવિલા મારા | ૨૨? | बीयाइसु पयरेसुं, इगइगहीणाउ हुंति पंतीओ। जा सत्तममहिपयरे, दिसि इक्किको विदिसि नथि ॥२३२ ॥ પ્રથમ જણાવેલા પ્રતિરોના મધ્યમાં વર્તાતા પ્રત્યેક ઈન્દ્રક નરકાવાસાએથી ચાર દિશાઓમાં તથા ચાર વિદિશામાં એમ નરકાવાસાની આઠ પંક્તિઓ નીકગેલી છે. તેમાં રત્નપ્રભાના પ્રથમ પ્રતરે દિશાગત પ્રત્યેક પંક્તિમાં ૪ અને વિદિશાગત પ્રત્યેક પંક્તિમાં ૪૮ નરકાવાસાએ હેય છે, બીજા પ્રતરથી માંડીને નીચેની અન્ય પ્રતરગત પંક્તિઓમાં એક એક નરકાવાસે ઓછા કરતા જવું. થાવત્ સાતમી નરકમાં દિશી ગત પંક્તિમાં એક એક નરકાવાસ આવે અને વિદિશામાં બીલકુલ ન હોય. (૨૩૧-૨૩૨) इपयरेगदिसि-संख, अडगुणा चउविणा सइगसंखा। जह सीमंतयपयरे, एगुणनउआ सया तिन्नि | ૨૨ છે. अपइठाणे पंच उ, पढमो मुहमंतिमो इचइ भूमी। मुह भूमिसमासद्धं, पयरगुणं होइ सव्वधणं | ૨૪ || ઈષ્ટપ્રતરમાં પંક્તિગત નારકાવાસાની સંખ્યા જાણવી હોય તે તે પ્રતરની એક દિશાગત નારકાવાસાની સંખ્યાને આઠ ગુણી કરી તેમાંથી ચાર બાદ કરવા, બાકી રહે તેમાં ઈન્દ્રક નરકાવાસ ભેળવે એટલે ઈષ્ટપ્રતરે પંક્તિગત નરકાવાસાની સંખ્યા પ્રાપ્ત થાય. જેમ સીમંતક નરકાવાસામાં ૩૮૯ અને અપ્રતિષ્ઠાનમાં પાંચ નારકાવાસની સંખ્યા છે. સાતે નરકમાં અને પ્રત્યેક નરકમાં પંક્તિગત નરકાવાસાની સંખ્યા જાણવા માટે આ પ્રમાણે કરણ વિચારવું. પ્રથમ પ્રતરગત નરકાવાસ સંખ્યા તે મુખ અને અંતિમ પ્રતરગત નરકાવાસસંખ્યા તે ભૂમિ કહેવાય. બન્ને સંખ્યાને સરવાળો કરીને અર્ધ કરવું. જે સંખ્યા આવે તેને સર્વ પ્રતરની સંખ્યાવડે ગુણવાથી પંક્તિગત નરકાવાસાની સર્વ સંખ્યા પ્રાપ્ત થાય. (૨૩૩-૨૩૪) Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત छन्नवइ सय तिपन्ना, सत्तसु पुढवी आवलीनरया । सेस तिअसीइलक्खा, तिसयसियाला नवइ सहसा સાત નરકમાં કુલ, ૯૬૫૩ ૫ક્તિગત નરકાવાસા છે અને પુષ્પાવકીણું નરકાવાસાઓની સખ્યા છે. (૨૩૫ ) ૪૪ तिसहस्सुच्चा सव्वे, संखमसंखिज्जा विथाऽऽयामा । पणयाल लक्ख सीमं - तओ अ लक्खं अपइठाणो हिट्ठा घणो सहस्सं, उपिं संकोयओ सहस्सं तु । मझे सहससिरा, तिनि सहस्सूसिया निरया छ हिट्ठोवरि जोयण - सहस्सं बावन्न सड्ढ चरिमाए । पुढate नरयर हियं नरया सेसम्म सव्वासु विसहस्रणा पुढवी, तिसहसगुणिएहिं निअयपयरेहिं । ऊणा रुणनियपयर- भाईया पत्थडेतरयं || ૨૨૭ || સાત નરકમાં વત્તતા સ નરકાવાસાએ ૩૦૦૦ ચા૦ ઉંચા, અને લ ખાઇ પહેાળાઇમાં કોઈ સખ્યાત યાજનના તા કાઇ અસભ્ય ચેાજન પ્રમાણના છે. જેમકે પ્રથમ સીમ'ત નામના નરકાવાસા ૪૫૦૦૦૦૦ ચા ના છે. અને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસેા એક લાખ ચેાજનના છે. જે ત્રણ હજાર ચેાજનની 'ચાઇ કહી તેમાંથી એક હજાર ચાજન નીચેનું તળીયું જાડુ, એક હજાર ચેાજનનું ઉપરનું મથાળું જાડું અને વચમાં એકહજારનું પેાલાણ, એમ ત્રણ હજાર ચેાજન ઉચા સનરકાવાસા છે. (૨૩૬-૨૩૭) तेसी पंचसया, इक्कारस चैव जोयणसहस्सा | रयणाए पत्थर - मेगो चित्र जोअणतिभागो ॥ ૨૩૧ ॥ ૮૩૯૦૩૪૭ ॥ ૨૩૬॥ || ૨૩૨ ૫ પ્રથમની છ નરકમાં ખેતપેાતાના પૃથ્વીપિંડ પ્રમાણુમાંથી ઉપર-નીચે એક એક હજાર ચેાજન બાદ કર્યા બાદ જે પિંડ પ્રમાણ રહે તેમાં નરકાવાસા ડાય છે અને સાતમી નરકમાં ઉપર નીચે સાડાબાવન-સાડાબાવન હજાર છેડી નઈ વચલા ત્રણહજાર ચેાજનમાં નરકાવાસાએ છે. ઇષ્ટ નરકના પ્રતરાની સંખ્યાને ( પાથડાનું પ્રમાણ ) ત્રણ હાર વડે ગુણતાં જે સખ્યા આવે તેને એહજાર ન્યૂન પૃથ્વીપિંડમાંથી બાદ કરવી, જે શેષ રહે તે સંખ્યાને એકરૂપ ન્યૂન પ્રતરની સંખ્યા વડે ભાગ આપતા પાથડાનુ અંતર આવે. (૨૩૮-૨૩૯ ) ॥ ૨૨૮ ॥ || ૨૪૦ ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ સાતે નરકના પ્રતરનાં દેહમન ૪૫ सत्ताणवइसयाई, बीयाए पत्थडंतरं होइ । पणसत्तरि तिनि सया, बारसहस्सा य तइयाए ॥२४१ ॥ छावठ सयं सोलस-सहस्स पंकाए दो तिभागा य।। अड्ढाइज्ज सयाई, पणवीस सहस्स धूमाए ॥ २४२ ॥ बावन्न सड़ढ सहसा, तमप्पमा पत्थडंतरं होइ । एगो च्चिअ पत्थडओ, अंतररहिओ तमतमाए ॥२४३ ॥ પહેલી નરકમાં ૧૧૫૮૩ એ પ્રમાણે એક પાથડાથી બીજા પાથડાનું અંતર છે, બીજી નરકમાં ૯૭૦૦ પ્રમાણ અંતર, ત્રીજી નરકમાં ૧૨૩૭૫ ૦ પ્રમાણ પ્રત્યેક પાથડાનુ અંતર, ચોથી નરકમાં ૧૬૧૬૬ ચો. પ્રમાણ અંતર, પાંચમી નરકમાં ૨૫૨૫૦ ૦ પ્રમાણ અંતર, છઠ્ઠી નરકમાં પ૨૫૦૦ ૦ નું અંતર અને સાતમી નરકમાં એક પ્રતર હેવાથી અંતર નથી. (૨૪૦२४१-२४२-२४३) पउणधणु छअंगुल, रयणाए देहमाणमुक्कोस । सेसासु दुगुणदुगुणं, पणधणुसय जाव चरिमाए ॥२४४ ॥ રત્નપ્રભાને વિષે ઉત્કૃષ્ટ દેહમાન પણ આઠ ધનુષ્ય અને છ અંગુલ સમુચ્ચયે હોય છે. બાકીની નરકમાં સમુદાયે દેહમાન જાણવા માટે પૂર્વોક્ત પ્રમાણને દ્વિગુણ દ્વિગુણ કરતાં જવું. ચાવતું સાતમી નરકમાં ૫૦૦ ધનુષ્યનું દેહમાન હોય. (૨૪૪) रयणाए पढमपयरे, हस्थतियं देहमाणमणुपयरं । छप्पण्णंगुल सड्ढा, वुड्ढी जा तेरसे पुण्णं ॥२४५ ॥ રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં ત્રણ હાથનું ઉત્કૃષ્ટ દેહમાન, ત્યારબાદ પ્રથમ નરકના પ્રત્યેક પ્રતરમાં સાડાછપન અંગુલની વૃદ્ધિ કરવી, જેથી તેરમાં પ્રતિરે છા ધનુષ્ય અને છ અંગુલનું દેહમાન આવી રહેશે. (૨૪૫) जं देहपमाण उवरि-माए पुढवीए अंतिमे पयरे । तं चिय हिटिमपुढवीए पढमपयरम्मि बोद्धव्वं तं गृणगसगपयर-भइयं बीयाइ पयरवुढि भवे । तिकर तिअंगुल करसत्त, अंगुला सढिगुणवीस ॥ २४७॥ पण धणु अंगुल वीस, पणरस धणु दुन्नि हत्त्य सड्ढा य । बासट्ठिधणुह सट्टा, पणपुढवी पयरवुड्डि इमा ॥२४८॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત ઉપર ઉપરની પૃથ્વીના અંતિમ પ્રતરે જે ઉ૦ દેહ પ્રમાણ હોય, તે નીચેની પૃથ્વીના પ્રથમ પ્રતરે જઘન્ય જાણવું, બીજી આદિ છ એ નરકમાં પ્રથમ પ્રતરે દેહમાન જાણવા માટે આ ઉપાય સમજવો, તે નરકોના બીજા વિગેરે પ્રતરોમાં દેહમાન જાણવા માટે તે તે પૃથ્વીમાં પ્રાપ્ત થતા પ્રથમ પ્રતરના દેહમાનને તે તે પૃથ્વીના પ્રતરોની સંખ્યામાંથી એક બાદ કરી જે સંખ્યા આવે તે પ્રતરની સંખ્યા વડે ભાગ આપ, ભાગાકાર કરતાં જે સંખ્યા આવે તે તે પૃથ્વીના બીજા પ્રતરોમાં વૃદ્ધિઅંક સમજ, એ પ્રમાણે કરતાં બીજી નરકમાં ત્રણહાથ અને ત્રણ અંગુલ વૃદ્ધિઅંક, ત્રીજીમાં સાત હાથ અને ૧૯ અંગુલી વૃદ્ધિઅંક, ચોથીમાં પાંચ ધનુષ્ય અને વીશ અંગુલ, પાંચમી નરકમાં પંદર ધનુષ્ય અને અઢી હાથ, છઠ્ઠી નરકમાં બાસઠ ધનુષ્ય વૃદ્ધિઅંક જાણુ. એ પ્રમાણે વચલી પાંચ નરકના પ્રતર સંબંધી નારકજીના દેહમાન માટે વૃદ્ધિઅંક કહો. (૨૪૬-૨૪૭-૨૪૮). इअ साहाविअदेहो, उत्तरवेउविओ य तदुगुणो । दुविहोऽवि जहण्ण कमा, अंगुलअस्संखसंखंसो ॥२४९ ॥ એ પ્રમાણે સ્વાભાવિક–ભવધારણીય શરીરનું પ્રમાણ કહ્યું, ઉત્તરક્રિયનું પ્રમાણ વધારણીય શરીર જ્યાં જ્યાં જેટલું હોય તેનાથી બમણું જાણવું, આ ઉત્કૃષ્ટ જાણવું, જઘન્ય શરીર ભવધારણીય અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્તરક્રિય અંગુલને સંખ્યાનો ભાગ જાણ. (૨૪૯) सत्तसु चउवीस मुहू, सग पनरदिणेग दु चउ छम्मासा । उववायचवणविरहो, ओहे बारस मुहुत्त गुरू | ૨૦ || लहुओ दुहावि समओ, संखा पुण सुरसमा मुणेयव्वा । संखाउपजत्तपणि-दितिरिनरा जंति नरएसुं ! ર૧૨ સાતે નરક પૈકી પહેલી નરકમાં ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તને ઉપપાત-ચ્યવનવિરહ, બીજીમાં સાતદિવસને, ત્રીછમાં પંનરદિવસને, જેથી નરકમાં એક મહિનાને, પાંચમીમાં બે માસને, છઠ્ઠીમાં ચાર માસને અને સાતમીમાં છ માસને ઉપપાત-૨યવનવિરહ કાળ છે. એથે સાતે નરકની અપેક્ષાએ બાર મુહૂર્તને ઉત્કૃષ્ટ ઉપપત–વન વિરહ કાળ છે. જઘન્યથી ઉ૫પાતવિરહ તથા યવન વિરહ કાળ બને એક એક સમયને છે. ઉ૫પાત-ચ્યવન સંખ્યા દેવોના દ્વારમાં જે પ્રમાણે કહી છે તે પ્રમાણે જાણવી. સંખ્યાવર્ષના આયુષ્યવાળા, લબ્ધિપર્યાપ્ત પંચેન્દ્રિય-તિય તથા મનુષ્ય નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૫૦-૨૫૧) Page #60 -------------------------------------------------------------------------- ________________ નરકામાં લેશ્યાએ मिच्छद्दिट्ठि महारंभ परिग्गहो तिव्बलोह निस्सीलो । नरयाउ निबंध, पावमई रुद्दपरिणामो ॥ ૧ ॥ મિથ્યાષ્ટિ મહારભી મહાપરિગ્રહી તીવ્રક્રોધી અને નિઃશીલશિયલાઢિ સદ્ગુણેાથી રહિય પાપીમતિવાળા અને રૌદ્રપરિણામવાળે આત્મા નરકનુ' આયુષ્ય આંધે છે. ( ૨૫૨ ) X ૧ ૫ अन्न after पक्खी, सीह उरगिथि जति जा छट्ठि । ७ कमसो उक्कोसेणं, सत्तमपुढव मणुअमच्छा ॥ ૨૧૩ ॥ અસજ્ઞિપંચેન્દ્રિય પહેલી નરક સુધી, નકુલ-નાળીયા વિગેરે બીજી નરક સુધી, ગીધ વિગેરે પક્ષિઓ ત્રીજી નરક સુધી, સિંહ વિગેરે ચેાથી નરક સુધી, સર્પ વિગેરે પાંચમી નરક સુધી, સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને મનુષ્ય તથા મચ્છ સાતમી નરક સુધી ઉત્પન્ન થઇ શકે છે. (૨૫૩) वाला दाढी पक्खी, जलयरनरयाऽऽगया उ अइकूरा । जंति पुगो नरएसुं, बाहुल्लेणं न उण नियमो ॥ ૨૧૪ ॥ બ્યાલ એટલે સર્પાદિ, દાઢવાળા તે વ્યાઘ્રસિદ્ધ વિગેરે, ગીધ વિગેરે પક્ષીઓ અને મગરમચ્છ વિગેરે જલચર જીવા નરકમાંથી ઘણા ભાગે આવેલ હાય અને અતિક્રૂર પરિણામવાળા તે પ્રાયઃ પુનઃ નરકમાં ઉત્પન્ન થાય છે, પર ંતુ એ પ્રમાણે જ થાય એવે નિયમ ન સમજવા. (૨૫૪ ) दो पढमपुढ विगमणं, छेवट्ठे की लिआइसंघयणे । इकिकपुढविबुट्टी, आइतिलेसाउ नरएसु ४७ दुसु काऊ तइआए, काऊ नीला य नील पंकाए । धूमाए नीलकिण्हा, दुसु किन्हा हुंति लेसाउ ॥ ૨૧૧ ॥ છેવટ્ઠા સઘવયણવાળા પડેલી એ નરક સુધી ઉત્પન્ન થઇ શકે, ત્યારબાદ કીલિકાદિ સ ંઘયણવાળા માટે એક એક નરક વધતા જવું, એટલે કે-કીલિકાવાળે ત્રીજી સુધી, અનારાચવાળા ચેાથી સુધી, નારાચવાળા પાંચમી સુધી, ઋષભનારાચવાળા છઠ્ઠી સુધી, અને વઋષભનારાચવાળા સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે, પ્રથમની ત્રણ નરકમાં પહેલી ત્રણે લેસ્યા હોય છે, તેમાં પણ પહેલી એ નરકને વિષે કાપેાતલેસ્યા હાય, ત્રીજીમાં કાપાત અને નીલલેશ્યા, ચેાથીમાં નીલલેસ્યા, પાંચમીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા, છઠ્ઠી તથા સાતમી નરકમાં કેવલ કૃષ્ણુ લૈશ્યા જ હેાય છે. (૨૫૫-૨૫૬) ॥ ૧ ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત सुरनारयाण ताओ, दव्वलेसा अवडिया भणिया । भावपरावत्तीए, पुण एसिं हुंति छल्लेसा |૨૬૭ || દેવ અને નારકોની દ્રવ્યલેશ્યા અવસ્થિત કહેવી છે પરંતુ ભાવનાના પરાવર્તનને અંગે ભાવલેશ્યા તે તેઓને છએ હોય છે. (૧૫૭) निरउव्वट्टा गन्भे, पजत्तसंखाउ लद्धि एएसि ।। चकि हरिजुअल अरिहा, जिण जइ दिस सम्म पुहविकमा ॥ २५८ ॥ નરકગતિમાંથી નીકળેલા છે અનન્તરભ પર્યાપ્ત સંખ્ય વર્ષાયુષવાળા, ગર્ભજ તિર્યંચ તથા મનુષ્યપણે જ ઉત્પન્ન થાય છે, પહેલી નરકમાંથી નીકળે ચકવતી થઈ શકે, બીજી સુધી નીકળેલ બલદેવ-વાસુદેવ થઈ શકે, ત્રીજી સુધીને નીકળે તીર્થંકર પણ થઈ શકે છે, જેથી સુધીને સામાન્ય કેવલી, પાંચમી સુધીને સાધુ, છઠ્ઠી સુધી શ્રાવક, સાતમી સુધીને સમ્યગદષ્ટિ થઈ શકે છે. (૨૫૮) रयणाए ओहि गाउअ, चत्तारद्धट्ट गुरुलहु कमेणं । पइपुढवि गाउअद्धं, हायइ जा सत्तमि इगद्धं | ૨૫૧ | પહેલી નરકમાં અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉ૦ ચાર ગાઉનું, તથા જઘન્યથી સાડાત્રણગાઉનું, ત્યારબાદ બીજીમાં ઉ૦ ૩ ગાઉ, જઘન્ય ૩ ગાઉ, ત્રીજીમાં ઉ૦ ૩, જઘન્ય રા ગાઉ, ચોથીમાં ઉ૦ ૨ા ગાઉ, જઘન્ય ૨ ગાઉ, પાંચમીમાં ઉ. ૨ ગાઉ, જઘન્ય ૧૫ ગાઉ, છઠ્ઠીમાં ઉ૦ ૧ાા, જઘન્ય ૧ ગાઉ અને સાતમીમાં ઉ૦ ૧ ગાઉ તથા જઘન્ય છ ગાઉનું અવધિજ્ઞાન સંબંધી ક્ષેત્ર હોય છે. (૨૫૯) suppopossessio n s © ઈતિ સમાપ્ત નરકાધિકાર મi ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ucation International www.jainel Page #62 -------------------------------------------------------------------------- ________________ છે અથ મનુષ્યધારઃ गम्भनर तिपलिआओ, तिगाउ उक्कोसतो जहन्नेणं । मुच्छिम दुहावि अंतमुह, अंगुलाऽसंखभागतणू ॥२६० ॥ ગર્ભજ મનુષ્યની ઉ૦ આયુષ્યસ્થિતિ ત્રણ પલ્યોપમ, તેમજ ઉ. અવગાહના ત્રણ ગાઉ હોય છે. ગર્ભજ મનુષ્યનું જઘન્ય તથા સંમૂર્ણિમ મનુષ્યનું જઘન્ય ઉત્કૃષ્ટ બન્ને પ્રકારનું આયુષ્ય અન્તમુહૂર્તનું છે, તથા ગર્ભજ મનુષ્યની જઘન્ય તથા સંમૂછિમ મનુષ્યની જઘન્ય ઉત્કૃષ્ટ બન્ને પ્રકારની અવગાહના અંગુલના અસંખ્યભાગ જેટલી હોય છે. (૨૬૦) बारसमुहुत्त गम्भे, इयरे चउवीस विरह उक्कोसो। जम्ममरणेसु समओ, जहण्ण संखा सुरसमाणा ॥२६१ ॥ ગર્ભજ મનુષ્યને ઉપપાતવિરહ તથા વનવિરહ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તને હોય છે, તથા સંછિમ મનુષ્યને ઉપપાત વનવિરહ ચાવીશ મુહૂર્તને હોય છે, ગજ-સંમૂછિમ બન્નેને જઘન્ય ઉપપાત-યવનવિરહ કાળ એક સમયને છે, ઉપપાત-વન સંખ્યા દેવસમાન અથત એક સમયમાં એક બે યાવતું અસંખ્ય જીવ ઉત્પન્ન થાય છે અને એવે છે. (૨૬૧) सत्तममहिनेरइए, तेऊ वाऊ असंखनरतिरिए । मुत्तूण सेसजीवा, उप्पजति नरभवम्मि સાતમી નરકના છે, તેઉકાય, વાયુકાય તેમજ યુગલિક તિર્યંચ મનુષ્ય સિવાય બધાય દંડકમાંથી અનન્તપણે જીવે મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ શકે છે. (૨૨) सुरनेरइएहिं चिय, हवंति इरिअरिहचक्किबलदेवा । चउविहसुर चक्किबला, वेमाणिअ हुंति हरिअरिहा ॥२६३ ॥ વાસુદેવ-અરિહંત ચક્રવતિ અને બલદેવ નિશ્ચયે દેવનારકામાંથી જ આવેલા હોય છે, ચક્રવર્તાિ–બલદેવ-ચારે પ્રકારના દેશમાંથી આવી શકે છે જ્યારે વાસુદેવ તથા અરિહંત દેવભવમાંથી આવેલા હોય તો નિશ્ચયે વૈમાનિકમાંથી જ અનંતરપણે આવેલા હોય. (૨૬૩) nal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૨ ૧ ૫૦ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત हरिणो मणुस्सरयणाई हुंति नाणुत्तरेहिं देवेहि । जह संभवमुववाओ, हयगयएगिदिरयणाणं વાસુદેવના સાત અને ચકીના ચૌદરત્ન પૈકી જે મનુષ્યરત્ન છે તે અનુત્તર દેવલેક સિવાય બીજેથી આવેલા જાણવા. બાકીના હાથી, અશ્વ અને એકેન્દ્રિય સાત રત્નોનો ઉ૫પાત યથાસંભવ જાણો. (૨૬૪) वामपमाणं चकं, छत्तं दंडं दुहस्थयं चम्म । बत्तीसंगुल खग्गो, सुवणकागिणि चउरंगुलिभा । છે ૨૬ષ II चउरंगुलो दुअंगुल, पिठुलो य मणी पुरोहिंगयतुरया। सेणावइगाहावइ-वदइथीचक्किरयणाई ચક્ર, દંડ અને છત્ર રત્નનું પ્રમાણ વામ એટલે ચાર હાથનું હેય છે, ચર્મરત્ન બે હાથનું, ખચ્ચરત્ન બત્રીશ આંગળનું અને સુવર્ણ કાકિણી રત્ન ચાર અંગુલનું છે. મણિરત્ન ચાર અંગુલ લાંબુ અને બે આંગળ પહેલું હોય છે. એ સાત એકેન્દ્રિયરને છે. પુરોહિત ગજ, અશ્વ, સેનાપતિ, ગાથાપતિ (ભંડારી) વાકી એટલે સૂત્રધાર અને સ્ત્રી એમ એકંદર ચક્રવર્તીને ચૌદરત્ન છે. (૨૬૫–૨૬૬) चउरो आयुजगेहे, भंडारे तिनि दुन्नि वेअड़े ।। एगं रायगिह म्मि य, नियनयरे चेव चत्तारि ॥२६७ ॥ એ ચૌદરત્ન પિકી ચક્ર-છત્ર દંડ અને ખગએ ચાર રને આયુધશાલામાં ઉત્પન્ન થાય છે, ચર્મ કાકિણ અને મણિ એ ત્રણ રત્ન ભંડારમાં ઉત્પન્ન થાય છે. ગજ અને અશ્વ એ બે રત્નો વૈતાઢય પર્વતના ભૂમિતલમાંથી ભેટણમાં મળે છે. પુરોહિત, સેનાપતિ, ગાથા પતિ અને વાર્ધકી એ ચાર પોતાના નગરમાં ઉત્પન્ન થાય છે અને એક સ્ત્રીરત્નની રાજમહેલમાં પ્રાપ્તિ થાય છે. (૨૬૭) णेसप्पे पंडूए, पिमलए सब्बरयण महपउमे । काले अ महाकाले, माणवगे तह महासंखे | ૨૬૮ માં નિસર્પ–પાડુક–પિંગલ–સર્વરત્ન-મહાપદ્મ કાલ મહાકાલ-માણવક અને મહાશંખ એ ચક્રવત્તિના નવનિધાને હોય છે. (૨૬૮) Page #64 -------------------------------------------------------------------------- ________________ ચક્રવત્તિનાં ચૌદ રત્નો जंबुद्दीवे चउरो, सयाइ वीसुत्तराइ उक्कोसं । रयणाइ जहण्णं पुण, हुंति विदेहं मि छप्पन्ना | | ૨૬ // જંબુદ્વીપમાં એક સાથે ઉત્કૃષ્ટથી ૪૨૦ અને જઘન્યથી પ૬ રત્ન (મહાવિદેહને વિષે) હોય છે. (૨૬૯) चकं धणुह खग्गो, मणी गया तहय होइ वर्णमाला। संखो सत्त इमाइं, रयणाई वासुदेवस्स || ૨૭૦ || ચક્ર-ધનુષ્ય-ખડ્ય-મણિ ગદા તથા વનમાળા અને શંખ એ સાત વાસુદેવના રને હેય છે. (૨૭૦) संखनरा चउसु गइसु, जति पचसु वि पढमसंघयणे । इग दु ति जा अहसयं, इगसमए जंति ते सिद्धिं ॥२७१ ॥ સંખ્યાત વર્ષના આયુષ્યવાલા મનુષ્યો મરીને ચારે ગતિમાં જાય છે. પરંતુ જે પ્રથમ સંઘયણવાળા છે તે ચારગતિ ઉપરાંત પાંચમી સિદ્ધિગતિમાં પણ જાય છે. એક સમયમાં એક બે ત્રણ યાવત્ ૧૦૮ સુધી મેક્ષે જઈ શકે છે. (ર૭૧) वीसिस्थि दस नपुंसग, पुरिसट्ठयं तु एगसमएणं । सिझंइ गिहि अन्न सलिंग चउ दस अठाहिअसयं च ॥२७२ ॥ સ્ત્રી વેદે ઉત્કૃષ્ટથી એક સમયમાં વીશ મોક્ષે જાય, નપુંસકવેદે દશ, પુરુષવેદે એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય. લિંગમાં-ગૃહસ્થલિંગમાં એક જ સમયમાં ૪, અન્ય તાપસાદિના લિંગમાં ૧૦ અને સ્વ-સાધુ લિંગમાં ૧૦૮ને જાય. (૨૭૨). गुरुलहुमज्झिम दो चउ, अट्ठसयं उडुहोतिरिअलोए । चउबावीसहसयं, दु समुहे तिनि सेसजले ॥२७३ ॥ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં ૨, જઘન્ય અવગાહનાવાળા ૪, અને મધ્યમ અવગાહનાવાળા એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય. ઊર્વકમાં ૪, અધોલેકમાં ૨૨ અને તીરછલકમાં એક સમયમાં ૧૦૮ મેક્ષે જાય. સમુદ્રમાં ૨, નદી વિગેરે શેષ જલમાં એક સમયમાં ૩ મેલે જાય. (૨૭૩) नरयतिरियाऽऽगया दस, नरदेवगईओ वीस अट्ठसयं । दस रयणासकरवा-लुयाउ चउ पंकभूदगऊ ॥२७४ ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત छच्च वणस्सइ दसतिरि, तिरिस्थि दस मणुअ वीस नारीऊ । असुराइ वंतरा दस, पण तद्देवीउ पत्तेयं जोइ दस देवि वीसं, विमाणि अट्ठसय वीस देवीऊ । तह पुंवेएहितो, पुरिसो होऊण अट्ठसयं ! ૨૭૨ છે सेसट्ठभंगएस, दस दस सिझंति एगसमयम्मि । विरहो छमास गुरुओ, लहु समश्री चवणमिह नथि ॥ २७७ ॥ નરકગતિ તથા તિર્યંચગતિમાંથી અનન્તરપણે મનુષ્ય થયેલા મેક્ષે જાય તે એક સમયમાં ૧૦, મનુષ્યમાંથી મનુષ્ય થયેલા વીશ અને દેવગતિમાંથી મનુષ્યપણે થયેલા એકસમયમાં ૧૦૮ મેક્ષે જાય. રત્નપ્રભા, શર્કરા પ્રભા અને વાલુકાપ્રભામાંથી આવેલા ૧૦ મેક્ષે જાય. ચોથી પંકપ્રભા, પૃથ્વીકાય તથા અપકાયમાંથી આવેલા એક સમયમાં ૪, વનસ્પતિમાંથી આવેલ ૬, તિર્યંચમાંથી આવેલા ૧૦, તિર્યંચની સ્ત્રીમાંથી આવેલા ૧૦, મનુષ્ય તથા મનુષ્ય સ્ત્રીપણુંમાંથી આવેલા એક સમયમાં ૨૦, ભુવનપતિ વ્યંતરમાંથી આવેલા ૧૦, તેમની દેવીઓમાંથી આવેલા છે, જ્યોતિષીમાંથી આવેલા ૧૦, તેમની સ્ત્રીઓમાંથી આવેલા ૨૦, વૈમાનિકમાંથી આવેલા ૧૦૮ અને વૈમાનિકની સ્ત્રીઓમાંથી આવેલ એક સમયમાં ઉત્કૃષ્ટથી ૨૦ મેક્ષે જાય. પુરૂષદમાંથી પુરૂષ-મનુષ્ય થયેલા એક સમયમાં ૧૦૮ અને પુરૂષમાંથી સ્ત્રી, પુરૂષમાંથી નપુંસક વિગેરે બાકીના આઠ ભાંગામાં એક સમયે દશ-દશ મોક્ષે જાય છે. સિદ્ધિગતિને ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ છ માસનો અને જઘન્યવિરહકાળ એક સમયને છે. સિદ્ધિગતિમાં ગયા પછી ચ્યવન થતું નથી. (૨૭૪ થી ૨૭૭) अड सग छ पच चउ तिन्नि, दुन्नि इक्को य सिज्झमाणेसु । बत्तीसाइसु समया, निरंतरं अंतरं उवरि ॥२७८ ॥ बत्तीसा अडयाला, सही बावत्तरी य बोधव्वा । ૮૪ ૯૬ - ૧૦૨ ૧૦૮ - चुलसीई उन्नउई, दुरहिअमट्ठत्तरसयं च મે ૨૭૨ છે એક બે યાવત્ બત્રીશ સુધી જી મોક્ષે જાય તે ઉપરાઉપરી આઠ સમય સુધી જાય, ત્યારબાદ સમયાદિનું અવશ્ય અંતર પડે, એ પ્રમાણે આગળ પણ સમજવું. ૩૩ થી ૪૮ સુધી ઉપરાઉપરી મેલે જાય તે સાત સમય સુધી, ૪૯ થી ૬૦ સુધી જીવે ઉપરાઉપરી મોક્ષે જાય તો છ સમય સુધી, ૬૧ થી ૭૨ સુધી મેલે જાય તે પાંચ સમય સુધી, ૭૩ થી ૮૪ સુધી મેક્ષે જાય તો ચાર ૩ર ૪૮ ૬ ૭: Page #66 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધશિલાનું પ્રમાણ અને સિદ્ધની અવગાહના સમય સુધી, ૮૫ થી ૯૬ સુધી મોક્ષે જાય તે ત્રણ સમય સુધી, ૯૭ થી ૧૦૨ સુધી મોક્ષે જાય તે ઉપરાઉપરી બે સમય સુધી અને ૧૦૩ થી ૧૦૮ સમય સુધી મોક્ષે જાય તે એક સમય સુધી મેક્ષે જાય. પછી સમયાદિનું અવશ્ય અંતર પડે. ર૭૮-ર૭૯) पणयाललक्खजोयण-विक्खंभा सिद्धसिल फलिहविमला । तदुवरिगजोअणते. लोगतो तत्त्य सिद्धठिई | ૨૮૦ || बहुमज्झदेसभाए, अटेव य जोयणाइ बाहलं । चरिमंतेसु य तणुई, अंगुलसंखेज्जईभागं ॥ २८१ ॥ પિસ્તાલીશ લાખ જન લાંબી પહોળી સ્ફટિકરનના સરખી નિર્મળ સિદ્ધશિલા છે તેના ઉપર એક જનને અંતે લેકને છેડે છે, સિદ્ધની ત્યાં સ્થિતિ છે, આ સિદ્ધશિલાને મધ્યભાગ આઠ જનની જાડાઈવાળે છે, અને ત્યાંથી ચારે બાજુનો ભાગ એ છે થતાં થતાં તદ્દન છેડાના ભાગે અંગુલના સંખ્ય ભાગ જેટલી સિદ્ધશિલા પાતળી છે. (૨૮૦–૨૮૧ तिन्नि सया तित्तीसा, धणुतिभागो य कोसछन्भागो । जं परमोगाहोऽयं, तो ते कोसस्स छन्भागो + ૨૮૨ || एगा य होइ रयणी, अहेव य अंगुलेहिं साहीया। एसा खलु सिद्धाणं, जहन्न ओगाहणा भणिया | ૨૮૨ + ત્રણસો તેત્રીશ ધનુષ્ય અને એક ધનુષને ત્રીજો ભાગ અથવા બીજા શબ્દોમાં કહીએ તે એક ગાઉને છઠ્ઠો ભાગ જેવો હોય તેટલા પ્રમાણની સિદ્ધના જીની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. એક હાથ અને આઠ અંગુલ જેવડી સિદ્ધના જીની જઘન્ય અવગાહના હોય છે. (૨૮૨–૨૮૩) o@eg૦૦૦/ oe690' $ ઈતિ મનુષ્યગત્યધિકાર સમા CONDOOR@bab., 000@@@@0000 હું ernational www.jaineli Page #67 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ चतुर्थों तिर्यंचगत्यधिकारः॥ बावीससगतिदसवा-ससहसगणितिदिणबेइंदियाईसु । बारसवासुणपणदिण, छमासतिपलिअठिई जिहा ॥२८४ ॥ પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨૦૦૦ વર્ષનું, અપકાયનું ૭૦૦૦ વર્ષનું, વાયુકાયનું ત્રણહજાર વર્ષનું, વનસ્પતિકાયનું દશહજાર વર્ષનું, અને તેઉકાયનું ત્રણ અહોરાત્રનું આયુષ્ય છે. બેઈન્દ્રિયનું ૧૨ વર્ષનું, તેઈન્દ્રિયનું ૪૯ દિવસનું, ચÉરિન્દ્રિયનું ૬ માસનું અને પંચેન્દ્રિયતિર્યંચનું ત્રણ૫૫મનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૨૮૪) सण्णा य सुद्धवालुअ, मणोसिला सकरा य खरपुढवी। इगबारचउद्दसोल-ट्ठारसबावीससमसहसा ॥२८५ ॥ શ્લેષણ કમળ માટીનું એક હજાર વર્ષનું, શુદ્ધ નીચેની માટીનું બાર હજાર વર્ષનું, રેતીરૂપ માટીનું ચૌદ હજાર વર્ષનું, મણસીલ તથા પારાનું સેળ હજાર વર્ષનું, પત્થરના ગાંગડાનું અઢાર હજાર વર્ષ અને શિલાઓનું બાવીશ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૨૮૫) गब्भभुजलचरोभय-गब्भोरगपुव्बकोडि उक्कोसा। गब्भचउप्पयपक्खिसु, तिपलिअ पलियाअसंखेसो ॥२८६ ॥ ગર્ભજ ભુજપરિસર્ષ સંમૂઈિમ-ગર્ભજ બન્ને પ્રકારના જલચર અને ગર્ભ જ ઉરપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોડ વર્ષનું છે. ગર્ભજ ચતુષ્પદનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને ગર્ભ જ ખેચરનું ઉ૦ આયુષ્ય પલ્યોપમને અસંખ્યાતમે ભાગ છે. (૨૮૬) पुवस्स उ परिमाण, सयरि खलु वासकोडिलक्खाओ । छप्पण्णं च सहस्सा, बोहव्वा वासकोडीणं ૨૮૭ | સિત્તેરલાખ કોડ અને છપ્પન હજાર ક્રોડ (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦) વર્ષનું એક પૂર્વ થાય છે. (૨૮૭) संमुच्छपणिदिथलख-यरउरगभूयगजिट्ठठिइ कमसो। वाससहस्सा चुलसी, बिसत्तरि तिपन्न बायाला ૩ ૩. ૨૮૮ | Page #68 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય વિગેરેની ઉત્કૃષ્ટ-જઘન્ય ભસ્થિતિ તથા શરીરનું પ્રમાણ ૫ સ’મૂર્છાિમ સ્થલચરની ઉત્કૃષ્ટ ૮૪૦૦૦ વર્ષ આયુષ્યસ્થિતિ, સ’મૂર્છાિ મખેચરની ૭૨૦૦૦ વર્ષ, સમૂઈિમ ઉ૫રિસપની ૫૩૦૦૦ વર્ષ અને સમૂમિ ભુજપરિસની ૪૨૦૦૦ વર્ષની ઉ॰ આયુષ્ય સ્થિતિ છે[ સ’મૂ॰ જલચરની પૂર્ણાંકોડ પ્રમાણ સ્થિતિ પ્રથમ કહી છે.] (૨૮૮) एसा पुढवाण, भट्टिई संपयं तु कायदिई । चर एगिंदिसु नेआ, ओसप्पिणीऊ असंखेज्जा ताओ वणम्म अनंता, संखिज्जा वाससहस विगलेसु । पंचिदितिरिनरेसु, सत्तभवा उ उक्कोसा || ૨૨૦ || આ સ્થિતિ કહી છે તે પૃથ્વીકાય વગેરેની ભસ્થિતિ કહી, હવે કાયસ્થિતિ કહે છે:-પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર એકેન્દ્રિયાને વિષે અસંખ્યાતી ઉત્સર્પિણી, અત્રસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ છે, વનસ્પતિકાયમાં અનન્ત ઉત્સપિ ણી-અવસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ છે. વિકલેન્દ્રિયમાં સંખ્યાતા હજાર વર્ષ, અને ૫'ચેન્દ્રિયતિય ઇંચ મનુષ્યની ઉ॰ કાયસ્થિતિ સાત-આઠ ભવ જેટલી છે. (૨૮૯–૨૯૦ ) सव्वेसि पि जहन्ना, अंतमुहुत्तं भवे अ काए य । जोयणसहस्समहिअं, एगिंदियदेहमुको सं बितिचउरिदिसरीरं, बारसजोयणतिकोसचउकोसं । जोयणसह सपर्णिदिय, ओहे वुच्छं विसेसं तु अंगुल असंखभागो, सुहुमनिगोओ असंखगुण वाऊ । तो अगणि तऊ आउ, तत्तो मुहुमा भवे पुढवी तो बायरवा उगणी - आउ पुढवी निगोअ अणुक्रमसो । पत्तेयवणसरीरं, अहियं जोयणसहस्सं तु ૫ ૨૮૧ ॥ || ૨૧૨ || એકેન્દ્રિયથી લઇ પ`ચેન્દ્રિય સુધીના સતિયચાની જઘન્ય ભવસ્થિતિ (આયુષ્ય) અને કાસ્થિતિ અન્તમુહૂર્ત પ્રમાણ છે. એકેન્દ્રિયનું શરીર ઉત્કૃ 'પૃથી હજાર ચેાજનથી કંઇક અધિક મેટુ' છે, એઇન્દ્રિયનુ માર યેાજનનું, તેઇન્દ્રિયનુ ત્રણ ગાઉનું, ચઉરિન્દ્રિયનુ એક ચેાજન-ચાર ગાઉનું ઉ॰ શરીર પ્રમાણ છે. પંચેન્દ્રિયનુ' એકહજાર ચાજનનુ` છે. આ સામાન્યથી વાત કહી, તેમાં જે કાંઇ વિશેષ છે તે આગળ કહેવાય છે. (૨૯૧-૨૯૨ ) ॥ ૨૬૬ ॥ ॥ ૨૧૨ ॥ ૫ ૨૦૪ | Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત સર્વથી નાનું શરીર (લબ્ધિઅપર્યાપ્ત) સૂફમનિદનું પરંતુ અંગુલને સંખ્ય ભાગ જેવડું, તેના કરતાં સૂમ વાયુકાયનું અસંખ્યગુણ મેટું (છતાં અંગુલના અસંખ્ય ભાગ જેવડું), તેનાથી સૂક્ષમ અગ્નિકાયનું અસંખ્યગણું મોટું, તેનાથી સૂક્ષ્મ અપકાયનું અસંખ્યગુણ મેટું, તેથી સૂક્ષમ પૃથ્વીકાયનું અસંખ્યગુણ મોટું, તેનાથી બાદર વાયુકાયનું અસંખ્ય ગુણ, તેથી બાદર અગ્નિનું અસંખ્યગુણ તેથી બાદર અપકાયનું અસંખ્યગુણ, તેથી બાદર પૃથ્વીનું અસંગગુણ, અને તેથી બાદર નિગેનું શરીર અસંખ્યગુણ મેટું છે. છતાં દરેકમાં અંગુલને અસંખ્યાતને ભાગ જ સમજ. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદે હવાથી આ બાબતમાં કઈ જાતને વિરોધ આવશે નહિં, તથા પ્રત્યેક વનસ્પતિનું એક હજાર એજનથી કાંઈક અધિક શરીર પ્રમાણ છે. (૨૯૩-૨૪) उस्सेहंगुलजोयण-सहस्समाणे जलासए नेयं । तं वल्लिपउमपमुह, अओ परं पुढ विरूवं तु ॥२९५ ॥ ઉલ્લેધાંગુલના માપથી એક હજાર યોજન ઊંડા જળાશયોમાં વર્તાતી વેલ પદ્મ વિગેરે વનસ્પતિની અપેક્ષાએ આ શરીરનું પ્રમાણ સમજવું. તેથી વધુ ઉંડા જલાશમાં તે વનસ્પતિને નીચેને ભાગ પૃથ્વીકાયમય જાણ. (૨૫) बारसजोयण संखो, तिकोस गुम्मी य जोयणं भमरो। मुच्छिमचउपयभुयगुरग, गाउअधणुजोयणपुहुत्तं ॥२९६ ॥ બાર યોજનનો શંખ, ત્રણ ગાઉને કાનખજુર, એક જનને ભમરે, વિગેરે બેઈન્દ્રિયાદિ જેનું શરીર પ્રમાણ (પ્રાયઃ અઢીદ્વિીપ બહારના દ્વીપસમુદ્રોમાં) જાણવું. સંમૂચ્છિમ ચતુષ્પદનું ઉ૦ શરીર બેથી નવ ગાઉનું, સંમૂ ભૂજ પરિસર્પનું બેથી નવ ધનુષ્યનું અને સંમૂચ્છિમ ઉરપરિસર્પનું ઉ૦ શરીર બેથી નવ જનનું હોય છે. (૨૯૬) गम्भचउप्पय छग्गा-उयाई भुयगा उ गाउअपुहुत्तं । जोयणसहस्समुरगा, मच्छा उभए वि य सहस्सं છે ૨૧૭ | पक्खिदुगधणुपुहुत्तं, सव्वाणंगुलअसंखभाग लहू । ગર્ભજચતુષ્પદનું ઉ૦ શરીર છ ગાઉનું ગર્ભાજભુજપરિસર્ષનું બેથી નવ ગાઉનું, અને ગર્ભજઉર પરિસર્પનું એક હજાર યોજનનું ઉ૦ શરીર હોય છે. ગજ-સંમૂળ બન્ને પ્રકારના જલચરનું પણ ઉ૦ દેહમાન એક હજાર એજનનું અને સંમૂ ગર્ભજ બન્ને પ્રકારના ખેચરનું ઉ૦ શરીર પ્રમાણુ બેથી નવ ધનુવ્યાં છે, તિર્યાનું જઘન્ય શરીર સર્વનું અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ જાણવું. (૨૯૭ ૨૭). Page #70 -------------------------------------------------------------------------- ________________ નિગોદને ગળે અને તિર્યની ગતિ-આગતિ ૫૭ विरहो विगला सन्नी-ण जम्ममरणेसु अंतमुहु ॥२९८ ॥ गब्भे मुहुत्त बारस, गुरुओ लहु समयसंख सुरतुल्ला। अणुसमयमसंखिज्जा, एगिदिय हुँति अ चवंति ॥२९९ ॥ वणकाइओ अणता, इविक्कामो वि जे निगोयाओ। निचमसंखो भागो, अणंतजीवो चयइ एइ ॥३०० ॥ બેઈન્દ્રિય-તેઈન્દ્રિ-ચઉરિન્દ્રિય અને અસંજ્ઞિ અર્થાત્ સંમૂરિષ્ઠમ પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ ઉપપાત યવન વિરહકાળ અત્તમુહૂર્તને જાણ. ગર્ભજ પચે તિર્યઅને ઉપપાતયવન વિરહડાળ ઉત્કૃષ્ટથી બાર મહૂત્તને જાણ. (એકેન્દ્રિ માં સમયે સમયે ઉત્પત્તિ તથા ચ્યવન અસંખ્ય નું ચાલુ હોવાથી ત્યાં તે સંબંધી વિરહકાળ છેજ નહિ.) એક સમયમાં ઉપપાત સંખ્યા તથા એક સમયમાં યવન સંખ્યા દેવના દ્વારમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે અર્થાત અસંખ્યાતી જાણવી. ઉ૫પાત–યવન સંખ્યા સંબંધી એકેન્દ્રિયમાં વિચારતાં નિગોદ (સાધારણ વનસ્પ)િ સિવાય બાકીના પૃથ્વીકાયાદિ સ્થાનમાંથી પ્રતિ સમય અસંખ્ય જીવ એવે છે અને અસંખ્ય તેમાં ઉત્પન્ન થાય છે. સાધારણ વનસ્પતિમાંથી અનંત જી એવે છે અને અનંત ઉત્પન્ન થાય છે, કારણ કે અસંખ્યાતી નિગોદે પકી પ્રત્યેક નિગોદને અસંખ્યાતમ ભાગ નિરંતર એ છે અને તેમાં બીજે ન ઉત્પન્ન થાય છે. (૨૯૮-૨૯-૩૦૦) गोला य असंखिज्जा, असंखनिग्गोओअ हवइ गोलो। इक्विकंमि निगोए, अणंतजीवा मुणेयव्वा | ૨૦ | નિગોદના ગોળા અસંખ્યાતા છે, એક એક ગેળામાં અસંખ્ય નિગોદ છે અને એક એક નિગેદમાં અનન્ત અનન્ત આવે છે. (૩૦૧) अस्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो। उप्पजंति चयंति अ, पुणोवि तस्थेव तस्थेव ! રે૦૨ એવા અનન્ત જીવે છે કે જેઓ અનન્ત કાલ વ્યતીત થવા છતાં ત્રસાદિ પરિણામ પામ્યા નથી કારણ કે અનાદિકાલથી અવ્યવહારરાશિમાં છે, મરણ પામીને ત્યાંને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય છે. (૩૦૨) सव्वोऽवि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिो । सो चेव विवडतो, होइ परित्तो अणंतो वा Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત સર્વ વનસ્પતિઓને ઉગવાની પ્રાથમિક અવસ્થા જેને અંકુર-કેટે કુટયો અથવા પાંદડીની અપેક્ષાએ કિશલય-કુંપળ કહેવામાં આવે છે તે અવસ્થામાં તે સર્વ વનસ્પતિ અનન્તકાય હોય છે અને ત્યારબાદ આગળની અવસ્થામાં વધતાં વધતાં પ્રત્યેક હેય તે પ્રત્યેક થાય અને સાધારણ હોય તો સાધારણ વનસ્પતિ થાય છે. (૩૦૩) जया मोहोदओ तिव्यो, अन्नाणं खुमहब्भयं । पेलवं वेयणीयं तु, तया एगिदिअत्तणं || ૨૦ || તીવ્રમેહને ઉદય, મહાભયંકર અજ્ઞાન-જડતા અને અસાર અશાતાને ઉદય થવાને હેય ત્યારે એકેદ્રિપણું મળે છે. ૩૦૪). तिरिएमु जंति संखाउ-तिरिनरा जा दुकपदेवा उ । पज्जतसंखगब्भय-बायरभूदगपरित्सु तो सहसारंतसुरा, निरया य पजत्तसंखगन्भेम् ।। संखपणिदियतिरिया, मरिउ चउसु वि गइस जंति ॥ ३०६ ॥ थावरविगला नियमा, संखाउअतिरिनरेस गच्छति । विगला लभिज विरई, सम्म पि न तेउवाउचुआ ॥३०७ ॥ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એકેન્દ્રિયાદિ તિય તથા મનુષ્યોતિર્ય. ચપણે ઉત્પન્ન થઈ શકે છે. સૌધર્મ–ઈશાન દેવલોક સુધીના દે પર્યાપ્તા ગભેજ સંખ્યવર્ષાયુષી પંચેન્દ્રિય તિર્યોમાં તથા પર્યાપ્ત બાદર પૃથ્વી–પાણી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. સનતકુમારથી સહસ્ત્રાર સુધીના દેવ અને નારકે સંખ્યવર્ષાયુષી ગર્ભજ પર્યાપ્ત પચે તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. સંખ્યાત વર્ષીયુષી પંચેન્દ્રિય તિર્યો મરીને ચારે ગતિમાં જઈ શકે છે, પાંચ સ્થાવરો અને વિલેન્દ્રિયે નિશ્ચય સંખ્યાત વર્ષાયુષી તિર્યંચ તથા મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. વિકલેન્દ્રિય મનુષ્યમાં જાય તે સર્વવિરતિપણે પામે છે પરંતુ મેક્ષ પામી શકતા નથી. તેઉકાય-વાઉકાયમાંથી નીકળીને અનંતર મનુષ્ય થયેલે સમ્યકત્વનો લાભ પણ, પામી શક્તો નથી. (૩૦૫-૩૦૬-૩૦૭). पुढवीदगपरित्तवणा, वायरपज्जत्त हुंति चउलेसा । गमयतिरियनराणं, छल्लेसा तिन्नि सेसाणं મે ૨૦૮ || Page #72 -------------------------------------------------------------------------- ________________ નિગોદને ગોળ અને તિર્યની ગતિ-આગતિ પ૯ બાદરપર્યામા-પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં પ્રથમની ચાર લેશ્યાઓ હોય છે ગજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યને છએ લેશ્યાઓ હોય છે. અને બાકીના તેઉકાય-વાઉકાય-વિશ્લેન્દ્રિય વિગેરે તથા સૂક્રમ પૃથ્વીકાયાદિમાં પ્રથમની ત્રણ લેશ્યા હોય છે. (૩૦૮) अंतमुहुमि गए, अंतमुहुत्तमि सेसए चेव । लेसाहिं परिणयाहिं, जीवा वचंति परलोअं || ૨૦૬ છે तिरिनरआगामिभव-लेसाए अइगए सुरा निरया। पुव्वभवलेससेसे, अंतमुहुत्ते मरणमिति દેવ-નરકગતિમાં જવાવાળા તિય ચ-મનુષ્યોને આવતા ભવની વેશ્યાનું અન્તમુંઆ ભવમાં વ્યતિક્રાન્ત થયા બાદ અને તિર્યંચ-મનુષ્યગતિમાં ઉત્પન્ન થનારા દેવ-નારકને ચાલુ ભવની લેશ્યા અન્તર્મુહૂત્ત જેટલી બાકી રહે તે અવસરે તે તે વેશ્યાઓથી પરિણત થએલા આત્માઓ પરલેકમાં જાય છે. ૩૧૦ મી ગાથાને ભાવાર્થ આમાં આવી ગયેલ છે. (૩૦૯-૩૧૦) अंतमुहुत्तठिईओ, तिरियनराणं हवंति लेसाओ। चरमा नराण पुण नव-वासूणा पुचकोडीवि ?? | તિર્યંચ તથા–મનુષ્યોને વેશ્યાને કાળ અન્તર્મુહૂર્ત છે અર્થાતુ અન્ત. મુહૂર્ત લેશ્યાઓ બદલાય છે. છેલ્લી શુકલેશ્યાને કાળ જેમને નવમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું છે તેવા પૂર્વ ફ્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યની અપેક્ષાએ નવ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષ જેટલો છે. (૩૧૧) तिरियाण वि ठिइपमुहं, भणियमसेस पि संपयं वुच्छं । अभिहियदारप्भहियं, चउगइजीवाण सामन्नं ॥३१२ ॥ એ પ્રમાણે તિર્યોની આયુષ્યસ્થિતિ વિગેરે બધા કહેવા યોગ્ય દ્વારા કહ્યાં, હવે દેવ–નારક મનુષ્ય અને તિર્યંચ એ ચારે ગતિને અંગે જુદુ જુદુ કહેવામાં આવતાં જે કાંઈ બાકી રહેલ છે તે ચારે ગતિ આશ્રયી સામાન્યથી પ્રકીર્ણ અધિકાર કહે છે. (૧૨) ternational www.jainel Page #73 -------------------------------------------------------------------------- ________________ છે અથ શાળવાધવારઃ देवा असंखनरतिरि, इत्थी पुंवेअ गम्भनरतिरिया । संखाउआ तिवेया, नपुंसगा नारयाईया દે-યુગલિક એવા મનુષ્યો-તિય ચોમાં સ્ત્રીવેદ તથા પુરૂષવેદ એમ બેજ વેદો છે. વલી સંખ્યવર્ષના આયુષ્યવાલા ગર્ભજમનુષ્યઅને તિર્યમાં સ્ત્રીપુરૂષ અને નપુંસક એમ ત્રણે વેદ હોય છે અને બાકીના નારકી એકેન્દ્રિય -વિકેલેન્દ્રિય અસંગ્નિ પંચેન્દ્રિય વિગેરે બધાય એક નપુંસક વેદવાણાજ છે. (૩૧૩) आयंगुलेण वत्थु, सरीरमुस्सेहअंगुलेण तहा। नगपुढविविमाणाई, मिणसु पमाणंगुलेणं तु ॥ ३१४ ॥ ફતલાવ વિગેરે આત્માગુલ (જે યુગમાં જે અંગુલનું પ્રમાણ હોય તે) વડે માપવા, શરીરનું પ્રમાણ ઉઘાંગુલથી માપવું અને પર્વત, પૃથ્વી, વિમાન વિગેરે પદાર્થો પ્રમાણગુલ વડે માપવા. (૩૧૪) सत्थेण सुतिक्खेणवि छित्तुं भित्तुं व जं किर न सका। तं परमाणु सिद्धा, वयंति आई पमाणाणं + રૂ૫ | परमाणू तसरेणू, रहरेणू वालअग्गलिक्खा य । जूध जवो अद्वगुणो, कमेण उस्सेहअंगुलयं ॥३१६ ॥ अंगुलछक्कं पाऊ, सो दुगुण विहत्थि सा दुगुण हत्यो। चउहत्त्थं धणु दुसहस, कोसो ते जोयणं चउरो ॥३१७ ॥ તક્ષણ શસવડે પણ જેનું છેદન ભેદન કિંવા બે ભાગ ન થઈ શકે તેને વ્યાવહારિક પરમાણુ કહેવાય છે અને સર્વ પ્રમાણેની તે આદિ ગણાય છે. એવા આઠ પરમાણુનો એક ત્રસરણુ, આઠ ત્રસરેણુને એક રથરેણુ, આઠ રથરણને એક વાલાઝ, આઠ વાલાઝની એક લિંખ, આઠ સિંખની એક જુ-ચૂકા, આઠ જૂને એક જવ અને આઠ જવને એક ઉત્સધાંગુલ થાય. છ અંગુલને એક પાદ, બે પાદની એક વેંત, બે વેંતને એક હાથ, ચાર હાથને એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યને એક કેશ-ગાઉ, અને ચાર ગાઉને એક જન થાય છે. (૩૧૫૩૧૬–૩૧૭) Page #74 -------------------------------------------------------------------------- ________________ પરમાણુથી પ્રારંભીને જનમય તનું માપ તથા રાશી લાખ છવાયેનિ ૬૧ च उसयगुणं पमाणं-गुलमुस्सेहंगुलाओ बोद्धव्वं । उस्सेहंगुलदुगुणं, वीरस्सायंगुलं भणियं ! ૨૧૮ | ઉત્સધાંગુલથી પ્રમાણીગુલ (લંબાઈમાં) ચાર ગણું છે, (અને વિષ્કમાં અઢીગણું છે) તથા વીરભવંગતનું અંગુલ ઉત્સધાંગુલથી બમણું મેટું છે. (૩૧૮) पुढवाइसु पत्तेय, सग वणपत्तेयणत दस चउदस । विगले दुदु सुरनारय-तिरि चउ चउ चउदस नरेसु ॥ ३१९ ॥ जोणीण हुंति लक्खा, सव्वे चुलसी इहेव घिपति । समवन्नाइसमेया, एगत्तेणेव सामन्ना || ૨૦ | પૃથ્વી-પાણી અગ્નિ વાયુકાયમાં એ પ્રત્યેકની સાત-સાત લાખ છવાયોનિ છે, પ્રત્યેક વનસ્પતિમાં દશ લાખ અને સાધારણ-વનસ્પતિકાયમાં ચૌદ લાખ છવાયેનિ છે. બેઈન્દ્રિય–તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય એ ત્રણેમાં બે બે લાખ, દેવનારક નારક-તિર્યંચમાં ચાર-ચાર લાખ, તથા મનુષ્યમાં ચૌદ લાખ જીવાનિ છે. બધી થઈને ચારાશી લાખ છવાયોનિ છે. અનન્ત જીવોને ઉત્પન્ન થવાના સ્થાન અનંત હેવા જોઈએ છતાં ચેરાશી લાખ જીવાનિ જે કહેલ છે તે-ઉત્પન્ન થવાના સ્થાન જુદા-જુદા હોય છતાં જે જે સ્થાનેાનાં વર્ણ ગંધરસ સ્પર્શ સરખાં હોય તે બધાયને એક છવાયેનિ શાસ્ત્રમાં ગણેલ છે. (૩૧૯-૩૨૦ ) एगिदिएसु पंचमु, बार सत्त तिग सत्त अढवीसा य । विगलेसु सत्त अड नव, जलखहच उपयउरगभुयगे ॥३२१ ॥ अद्धत्तेरस बारस, दस दस नवर्ग नरामरे नरए । बारस छवीस पणवीस, हुति कुलकोडिलक्खाई ॥३२२ ॥ इगकोडि सत्तणवई-लक्खा सडा कुलाण कोडीणं । હવે કુલકેટિ કહેવાય છે કે–પૃથ્વીકાયની બારલાખ, અપકાયની સાત લાખ તેઉકાયની ત્રણ લાખ, વાયુકાયની સાત લાખ, વનસ્પતિકાયની અઠ્ઠાવીશ લાખ, બેઈન્દ્રિયની સાત લાખ, તેઈન્દ્રિયની આઠલાખ, ચઉરિન્દ્રિયની નવલાખ, જલચરની સાડાબારલાખ, બેચરની બારલાખ, ચતુષ્પદની દશલાખ, ઉર પરિસર્પની દશલાખ, ભુજપરિસર્ષની નવલાખ, મનુષ્યની બારલાખ, દેવતાની છવ્વીશલાખ, અને નારકની પચીશલાખ કુલકોટી છે. એકંદર સર્વ જીવોની એકકોડ અને સાડી સત્તાણું લાખ, [ ૧૭૫૦૦૦૦ ] કુલકેટિ . (૩૨૧-૩૨૨-૩૨૩) Page #75 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત || ૨૨૩ || संबुडजोणि सुरेगिं- दिनारया वियड विगल गन्नुभया अचित्तजोणि सुरनिरय, मीस गप्भे तिभेय सेसाणं । सीणि निरय सुरगन्ध, मीस तेउसिण सेस तिहा ॥ ३२४ ॥ ધ્રુવે-એકેન્દ્રિયા અને નારકા સંવૃત્ત ચેાનિવાળા છે, વિકલેન્દ્રિય નિવૃત્ત ચેાનિવાળા છે, તથા ગર્ભજ સવૃત્ત-વિવૃત્ત અન્ને પ્રકારની ચેાનિવાળા છે, દેવનારકા અચિત ચેાનિવાળા ગજ મિત્ર-સચિત્તાચિત્ત ચેાનિવાળા અને બાકીના જીવેા ત્રણે પ્રકારની ચેાનિવાળા છે, નારક જીવેા શીત તથા ઉષ્ણુ ચેાનિવાળા, દેવતાઓ તથા ગભ જ જીવેા શીતાણુ ચેાનિવાળા, તેઉકાય ઉષ્ણુ ચેાનિવાળા, અને બાકીના જીવેા ત્રણે પ્રકારની ચેનિવાળા છે. (૩૨૩-૩૨૪ ) इयगभ संखवत्ता, जोणी कुम्मुन्नयाई जायंति । अरिहहरि किरामा, वंसिपताइ सेसनरा || ૨૨૧ | શંખાવત્ત ફૂન્નતા અને વશીપત્રા એમ મનુષ્યેામાં ત્રણ પ્રકારની ચેનિ છે. શંખાવર્ત્ત ચૈાનિ હતગર્ભા છે, અરિહંત, વાસુદેવ, ચક્રી અને ખલદેવને જન્મ કૂર્માંન્નતા ચેનિમાં જ થાય છે અને બાકીના જીવાને માટે વંશીપત્રાયેાનિ છે. (૩૨૫ ) आउस अपवत्तणणपवत्तण, उवकमणुवकमा भणिया ॥ ૨ ॥ આયુષ્યના અન્ધકાળ, અખાધાકાળ, અંતસમય, અપવત્તન, અનપવન, ઉપક્રમ, અને અનુપક્રમ એમ આયુષ્યનાં સાત સ્થાનો કહ્યાં છે. ( ૩૨૬) ७ ગ્ 3 कालो, अवाहकालो अ अंतसमओ य । ૫ 6. बंधति देवनार, असंखतिरिनर छमाससेसाऊ । परभविउ सेसा, निस्वकम तिभागसेसाउ सोकमा पुण, सेसतिभागे अहव नवमभागे । सत्तावीस मे वा अंतमुहुत्तमे वावि ॥ ૨૨૮ ॥ દેવ-નારક અને અસંખ્યવર્ષાયુષી ( યુગલિક ) તિય ચ-મનુષ્યા ચાલુ આયુષ્યના છમાસ બાકી રહે ત્યારે પરભવના આયુષ્યના બંધ કરે છે, બાકીના જીવામાં નિરૂપક્રમાયુષ્યવાલા જીવે ચાલુ આયુષ્યના ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુના બંધ કરે. સેાપક્રમાયુષ્યવાલા જીવે ત્રીજે ભાગે નવમે ભાગે || ૨૨૭ || Page #76 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યનાં સાત સ્થાને સત્તાવીશમે ભાગે અથવા છેલ્લું અન્તમુહૂર્ત બાકી રહ્યું કે પરભવાયુષ્ય બાંધે. (૩૨૭–૩૨૮) जइमे भागे बंधो, आउस्स भवे अबाहकालो सो । अंते उजुगइ इगसमय बक्क चऊपंचसमयंता | ૨૦ || उज्जुगइ पढमसमए, परभविअं आउयं तहाऽऽहारो । वकाए बीअसमए, परभविआउं उदयमेई इगदुतिचउवकासु, दुगाइसमएसु परभवाहारो। दुगवक्काइसु समया. इग दो तिन्नि अ अणाहारा ॥३३१ ।। જેટલામે ભાગે ( અર્થાત જ્યારે) આયુષ્યને બન્ધ થયેલ હોય ત્યાંથી લઈ પરભવનું આયુષ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધી વચલ કાળ અબાધાકાળ કહેવાય. અંત સમય એટલે મરણ સમય, તે અંતસમયે પરભવમાં જતા જીવને બે પ્રકારની ગતિ હોય છે. એક સમયની તે જુગતિ અને બે ત્રણ અથવા ચાર-પાંચ સમયની તે કાગતિ. મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન દિશામાં અને તે પણ સમશ્રેણિમાં હોય તે આયુષ્ય પૂર્ણ થયા બાદ ત્યાં પહેલા સમયેજ આત્મા પહોંચી જાય છે. ત્યાં પહોંચતા પરભવના આયુષ્યને ઉદય થાય છે તેમજ આહાર ગ્રહણ કરે છે. વક્રાગતિમાં (ભૂલથી) બીજા (પણ નિશ્ચયથી પ્રથમ) સમયે પરભવના આયુષ્યને ઉદય થાય છે. એક—બે-ત્રણ અને ચાર વકામાં બીજા ત્રીજા વિગેરે સમયમાં પરભવ સંબંધી આહાર હોય છે. બે વક્રામાં એક સમય, ત્રણ વકામાં બે સમય અને ચાર વકામાં ત્રણ સમય અણુહારી છે. (૩૨૯-૩૩૦-૩૩૧) बहुकालवेयणिज्ज, कम्मं अप्पेण जमिह कालेणं । वेइज्जइ जुगवं चिय, उइन्नसव्वप्पएसग्गं || ૨ || अपवत्तणिज्ज मेयं आउं अहवा असेसकम्म पि । बंधसमएवि बद्धं, सिढिलं चिय तं जहाजोगं ઘણાકાળે ભેગવવા યોગ્ય જે આયુષ્યકર્મ અપવર્નના કરણ વડે સર્વ આત્મપ્રદેશોમાં ઉદયમાં આવ્યું થયું અલ્પકાળમાં ભેગવાઈ જાય તે આયુષ્ય અપવર્તનીય કહેવાય. આ પ્રમાણે એકલા આયુઃ કર્મ માટે જ અપવત્તના ન સમજવી પરંતુ બીજા સર્વકર્મો માટે પણ જાણવું. લાંબા વખત સુધી ભેગવવા ગ્ય છતાં નિમિત્તવડે અલ્પ સમયમાં ભગવાઈ જાય તેનું કારણ એ છે કે બંધ વખતે તે તેવા પ્રકારનું શિથિલ બંધવાળું જ બંધાયેલ છે. (૩૩૨-૩૩૩) Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત जं पुण गाढ निकायण-बंधेणं पुवमेव फिल बद्धं । तं होइ अणपवत्तण-जुग्गं कमवेयणिजफलं ॥३३४ ॥ જે આયુષ્ય (વિગેરે કર્મ) તીનિકાચના બંધવડે પહેલેથી જ સુદઢ બંધાએલ છે તે અનાવર્તનીય છે અને તે અનુક્રમે જ ભેગવવા ગ્ય છે. નિમિત્ત મળે તે પણ થોડા વખતમાં ભગવાઈ જતું નથી. (૩૩૪) उत्तमचरमसरीरा, सुरनेरइया असंखनरतिरिया । हुँति निरुवक्कमाउ, दुहावि सेसा मुणेयव्या તીર્થ કરાદિ શલાકા પુરૂષ, ચરમશરીરી છે, દે, નારકીઓ અને અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચે (યુગલિકે) નિરૂપકમાયુષ્યવાળા જ હોય છે અને બાકીના છ સપક્રમ અને નિરૂપકમ બન્ને પ્રકારના આયુષ્ય વાળા છે. (૩૩૫) जेणाउमुक्क्कमिजइ, अप्पसमुत्थेण इयरगेणावि । सो अज्झवसाणाई, उवक्कमोऽणुवकमो इयरो આત્મજન્ય અધ્યવસાયાદિ આંતર નિમિત્તથી અથવા વિષ–અગ્નિ પ્રમુખ બાહ્યનિમિત્તથી જે આયુષ્ય લાંબા કાળ સુધી ભેગવવા છતાં અલ્પ સમયમાં ભોગવવા ગ્ય બને તે નિમિત્તને ઉપક્રમ કહેવાય. અને જેમાં તેવું બાહ્ય કે અત્યંતર નિમિત્ત ન હોય તે નિરૂપકમ કહેવાય. (૩૩૬) अज्झवसाण निमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाण. सत्तविहं झिज्ज्ञए आउं રાગાદિ અધ્યવસાય ૧, વિષપાનાદિ નિમિત્ત ૨, કુપથ્યાદિ આહાર ૩, શૂલપ્રમુખ વેદના ૪, પૃપાપાતાદિ પરાઘાત પ, અગ્નિ-વિષકન્યાદિનો સ્પર્શ દ અને દમ વિગેરે કારણે શ્વાસોશ્વાસ. ૭ એ સાત પ્રકારના ઉપક્રમે વડે આયુષ્ય જલદી ક્ષીણ થાય છે. (૩૩૭) आहार सरी रिदिय पजत्ती आणपाण मासमणे । चउ पंच पंच छप्पिय, इगविगलासन्निसन्नीणं ॥३३८ ॥ આહાર-શરીર ઈન્દ્રિય-શ્વાસે શ્વાસ--ભાષા અને મન એ છ પ્રકારની પર્યાપ્તિ છે. એકેન્દ્રિયને ચાર, વિકલેન્દ્રિય તથા અસંગ્નિ પંચેન્દ્રિયને પાંચ અને સંન્નિષચેન્દ્રિયને છ પર્યાપ્તિઓ હોય છે. (૩૩૮) Page #78 -------------------------------------------------------------------------- ________________ ६५ પર્યાપ્તિ-પ્રાણ તથા સંજ્ઞાઓ आहारसरीरिदिय-उसासवउमणोऽभिनिव्वत्ती। होइ जो दलियाओ, करणं पइ सा उ पज्जत्ती ॥३३९ ॥ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, વચન અને મનેગ્ય પુદ્ગલનું ગ્રહણ કરી તે તે પણે પરિણમાવવાની શક્તિ (જે દલિકેના આલંબનથી ઉત્પન્ન थाय छे ) ते पाति ४ाय छे. ( 336) पणइंदियतिबलूसा-साऊ अ दस पाण चउ छ सग अट्ठ। इगदुतिचउरिंदीणं, असन्निसन्नीण नव दस य ॥३४० ॥ પાંચ ઈન્દ્રિય, ત્રણ બલ, ઉશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ છે, તેમાં એકેન્દ્રિયને ચાર, બેઈન્દ્રિયને છે, તે ઈન્દ્રિયને સાત, ચઉરિન્દ્રિયને આઠ, અસંગ્નિपयन्द्रियने न१ अने सज्ञिप येन्द्रियने ६श प्राण छ. ( ३४०) आहारे भय मेहुण, परिगहा कोहे माण माया य । लोभे ओहे लोगे, दस सण्णा हुंति सव्वेसि ॥३४१ ॥ थाहार, भय, भैथुन, परि, ओ, मान, माया, बोस, यी अने લોકસંજ્ઞા એ દશસંજ્ઞા સર્વ જીવોને હોય છે. (૩૪૧) सुहदुहमोहा सन्ना, वितिगच्छा चउदमा मुणेयव्वा । सोए तह धम्मसन्ना सोलसन्ना हवई मणुएसु ॥ ३४२ ॥ सुमन ज्ञा-सा-मामा-वित्मिा ४ अने पसशा, प्रथમની દશ અને આ છ એકંદર સોળ સંજ્ઞા મનુષ્યોને હોય જ છે. (૩૪૨) संखित्ता संघयणी, गुरुतरसंघयणिमज्ज्ञ भी एसा । सिरिसिरिचंदमुणिंदेण, णिम्मिया अत्तपढणट्ठा ॥ ३४३ ॥ મોટી સંગ્રહણીઓમાંથી આ સંક્ષિપ્ત સંગ્રહણી શ્રી ચન્દ્રમુની પિતાના ५४नाथै मनावती छे. ( 3४3 ) संखित्तयरी उ इमा, सरीरमोगाहणा य संघयणा । सन्ना संठाण कसाय-लेसइंदिय दु समुग्घाया दिट्ठी दंसण नाणे, जोगुवओगोववायचवणठिई । पज्जत्ति किमाहारे, सन्नी गई आगई वेए ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ ॥ ३४४ ।। Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત તેથી પણ સંક્ષિણતર સંગ્રહણી આ પ્રમાણે ચોવીશ દંડકમય છે. તે ચવીશ દંડકનાં ચોવીશ કારોનાં નામો આ પ્રમાણે શરીર, અવગાહના, સઘયણ, સંશ, સંસ્થાન, કષાય, લે, ઈન્દ્રિય, બન્ને પ્રકારના સમુઘાત, છે, દર્શન, ને, યોગ, ઉપચન, લેસ્થા, ઉપપાતવિરહ, યવનવિરહ, આયુષ્ય સ્થિતિ, પર્યાસિ, કિમહાર, સરિ, ગતિ, ગતિ અને વે. (૩૪૪-૩૪૫) तिरिया मणुआ काया, तहाऽग्गवीया चउक्गा चउरो । देवा नेरइया वा अट्ठारस भावरासीओ ॥३४६ ॥ બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર પ્રકારના તિર્થ, કર્મભૂમિ-અકર્મભૂમિ-અંતરદ્વીપ તથા સંમૂરિષ્ઠમ એ ચાર પ્રકારના મનુષ્ય, પૃથ્વીકાય–અકાય–તેઉકાય અને વાઉકાય એ ચાર પ્રકારની કાય, મૂલબીજસ્કંધબીજ–અબીજ અને પર્વબીજ એ ચાર પ્રકારની વનસ્પતિ, દેવો અને નારકીઓ એમ અઢાર પ્રકારની ભાવરાશિઓ છે. (૩૪૬ ) एगा कोडी सतसट्टी-लक्खा सत्तहुत्तरी सहस्सा य । दो य सया सोलहिया. आवलियाणं मुहुत्तमि ॥ ३४७ ॥ એકકોડ સડસઠલાખ સતેરહજાર બસો ને સળ [૧૬૭૭૭૨૧૬ ] આવલિકાઓ એક મુહૂર્તમાં થાય છે. (૩૪૭) पणसहि सहस पणसय, छत्तीसा इगमुहुत्तखुड्डभवा । તો ય કયા છgઝા, વાવઢિયા પુરવુકુમ || ૨૪૮ | એક મુહૂર્તમાં પાંસઠહજાર પાંચસો ને છત્રીશ [ ૬૫૫૩૬ ] સૂફમનિટ જીના ક્ષુલ્લકભ થાય છે. એક ક્ષુલ્લકભવમાં ૨૫૬, આવલિકા હોય છે ( ૩૪૮) मलहारिहेमसूरिण, सीसलेसेण विरइयं सम्म । संघयणिरयणमेय, नंदउ जा वीरजिणतित्थं _ ૪૨ | મલધારગર છીય હેમચન્દ્રસૂરિ મહારાજના લધુ શિષ્ય શ્રી ચન્દ્રસૂરિમહારાજાએ સારી રીતે તૈયાર કરેલ આ બહસંગ્રહણી ગ્રન્થરૂપી રત્ન ચરમતીર્થ કર પરમાત્મા શ્રી મહાવીરદેવના શાસન પર્યત વિજયવંતુ વર્તે. (૩૪૯) समाप्तः प्रकीर्णकाधिकारः, तत्समाप्तौ च समाप्तो श्री बृहत्संग्रहणी જય માત્રાઃ | [इति श्री त्रैलोक्यदीपिकानाम संग्रहणी समाप्ता] Page #80 -------------------------------------------------------------------------- ________________