SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત जं पुण गाढ निकायण-बंधेणं पुवमेव फिल बद्धं । तं होइ अणपवत्तण-जुग्गं कमवेयणिजफलं ॥३३४ ॥ જે આયુષ્ય (વિગેરે કર્મ) તીનિકાચના બંધવડે પહેલેથી જ સુદઢ બંધાએલ છે તે અનાવર્તનીય છે અને તે અનુક્રમે જ ભેગવવા ગ્ય છે. નિમિત્ત મળે તે પણ થોડા વખતમાં ભગવાઈ જતું નથી. (૩૩૪) उत्तमचरमसरीरा, सुरनेरइया असंखनरतिरिया । हुँति निरुवक्कमाउ, दुहावि सेसा मुणेयव्या તીર્થ કરાદિ શલાકા પુરૂષ, ચરમશરીરી છે, દે, નારકીઓ અને અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચે (યુગલિકે) નિરૂપકમાયુષ્યવાળા જ હોય છે અને બાકીના છ સપક્રમ અને નિરૂપકમ બન્ને પ્રકારના આયુષ્ય વાળા છે. (૩૩૫) जेणाउमुक्क्कमिजइ, अप्पसमुत्थेण इयरगेणावि । सो अज्झवसाणाई, उवक्कमोऽणुवकमो इयरो આત્મજન્ય અધ્યવસાયાદિ આંતર નિમિત્તથી અથવા વિષ–અગ્નિ પ્રમુખ બાહ્યનિમિત્તથી જે આયુષ્ય લાંબા કાળ સુધી ભેગવવા છતાં અલ્પ સમયમાં ભોગવવા ગ્ય બને તે નિમિત્તને ઉપક્રમ કહેવાય. અને જેમાં તેવું બાહ્ય કે અત્યંતર નિમિત્ત ન હોય તે નિરૂપકમ કહેવાય. (૩૩૬) अज्झवसाण निमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाण. सत्तविहं झिज्ज्ञए आउं રાગાદિ અધ્યવસાય ૧, વિષપાનાદિ નિમિત્ત ૨, કુપથ્યાદિ આહાર ૩, શૂલપ્રમુખ વેદના ૪, પૃપાપાતાદિ પરાઘાત પ, અગ્નિ-વિષકન્યાદિનો સ્પર્શ દ અને દમ વિગેરે કારણે શ્વાસોશ્વાસ. ૭ એ સાત પ્રકારના ઉપક્રમે વડે આયુષ્ય જલદી ક્ષીણ થાય છે. (૩૩૭) आहार सरी रिदिय पजत्ती आणपाण मासमणे । चउ पंच पंच छप्पिय, इगविगलासन्निसन्नीणं ॥३३८ ॥ આહાર-શરીર ઈન્દ્રિય-શ્વાસે શ્વાસ--ભાષા અને મન એ છ પ્રકારની પર્યાપ્તિ છે. એકેન્દ્રિયને ચાર, વિકલેન્દ્રિય તથા અસંગ્નિ પંચેન્દ્રિયને પાંચ અને સંન્નિષચેન્દ્રિયને છ પર્યાપ્તિઓ હોય છે. (૩૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003673
Book TitleBruhat Sangrahani Sutram
Original Sutra AuthorN/A
AuthorDeepvijay
PublisherDeepvijay
Publication Year1953
Total Pages80
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy