________________
આયુષ્યનાં સાત સ્થાને
સત્તાવીશમે ભાગે અથવા છેલ્લું અન્તમુહૂર્ત બાકી રહ્યું કે પરભવાયુષ્ય બાંધે. (૩૨૭–૩૨૮)
जइमे भागे बंधो, आउस्स भवे अबाहकालो सो । अंते उजुगइ इगसमय बक्क चऊपंचसमयंता
| ૨૦ || उज्जुगइ पढमसमए, परभविअं आउयं तहाऽऽहारो । वकाए बीअसमए, परभविआउं उदयमेई इगदुतिचउवकासु, दुगाइसमएसु परभवाहारो।
दुगवक्काइसु समया. इग दो तिन्नि अ अणाहारा ॥३३१ ।।
જેટલામે ભાગે ( અર્થાત જ્યારે) આયુષ્યને બન્ધ થયેલ હોય ત્યાંથી લઈ પરભવનું આયુષ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધી વચલ કાળ અબાધાકાળ કહેવાય. અંત સમય એટલે મરણ સમય, તે અંતસમયે પરભવમાં જતા જીવને બે પ્રકારની ગતિ હોય છે. એક સમયની તે જુગતિ અને બે ત્રણ અથવા ચાર-પાંચ સમયની તે કાગતિ. મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન દિશામાં અને તે પણ સમશ્રેણિમાં હોય તે આયુષ્ય પૂર્ણ થયા બાદ ત્યાં પહેલા સમયેજ આત્મા પહોંચી જાય છે. ત્યાં પહોંચતા પરભવના આયુષ્યને ઉદય થાય છે તેમજ આહાર ગ્રહણ કરે છે. વક્રાગતિમાં (ભૂલથી) બીજા (પણ નિશ્ચયથી પ્રથમ) સમયે પરભવના આયુષ્યને ઉદય થાય છે. એક—બે-ત્રણ અને ચાર વકામાં બીજા ત્રીજા વિગેરે સમયમાં પરભવ સંબંધી આહાર હોય છે. બે વક્રામાં એક સમય, ત્રણ વકામાં બે સમય અને ચાર વકામાં ત્રણ સમય અણુહારી છે. (૩૨૯-૩૩૦-૩૩૧)
बहुकालवेयणिज्ज, कम्मं अप्पेण जमिह कालेणं । वेइज्जइ जुगवं चिय, उइन्नसव्वप्पएसग्गं
|| ૨ || अपवत्तणिज्ज मेयं आउं अहवा असेसकम्म पि । बंधसमएवि बद्धं, सिढिलं चिय तं जहाजोगं
ઘણાકાળે ભેગવવા યોગ્ય જે આયુષ્યકર્મ અપવર્નના કરણ વડે સર્વ આત્મપ્રદેશોમાં ઉદયમાં આવ્યું થયું અલ્પકાળમાં ભેગવાઈ જાય તે આયુષ્ય અપવર્તનીય કહેવાય. આ પ્રમાણે એકલા આયુઃ કર્મ માટે જ અપવત્તના ન સમજવી પરંતુ બીજા સર્વકર્મો માટે પણ જાણવું. લાંબા વખત સુધી ભેગવવા
ગ્ય છતાં નિમિત્તવડે અલ્પ સમયમાં ભગવાઈ જાય તેનું કારણ એ છે કે બંધ વખતે તે તેવા પ્રકારનું શિથિલ બંધવાળું જ બંધાયેલ છે. (૩૩૨-૩૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org