________________
६५
પર્યાપ્તિ-પ્રાણ તથા સંજ્ઞાઓ आहारसरीरिदिय-उसासवउमणोऽभिनिव्वत्ती। होइ जो दलियाओ, करणं पइ सा उ पज्जत्ती ॥३३९ ॥
આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, વચન અને મનેગ્ય પુદ્ગલનું ગ્રહણ કરી તે તે પણે પરિણમાવવાની શક્તિ (જે દલિકેના આલંબનથી ઉત્પન્ન थाय छे ) ते पाति ४ाय छे. ( 336)
पणइंदियतिबलूसा-साऊ अ दस पाण चउ छ सग अट्ठ। इगदुतिचउरिंदीणं, असन्निसन्नीण नव दस य ॥३४० ॥
પાંચ ઈન્દ્રિય, ત્રણ બલ, ઉશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ છે, તેમાં એકેન્દ્રિયને ચાર, બેઈન્દ્રિયને છે, તે ઈન્દ્રિયને સાત, ચઉરિન્દ્રિયને આઠ, અસંગ્નિपयन्द्रियने न१ अने सज्ञिप येन्द्रियने ६श प्राण छ. ( ३४०)
आहारे भय मेहुण, परिगहा कोहे माण माया य । लोभे ओहे लोगे, दस सण्णा हुंति सव्वेसि ॥३४१ ॥
थाहार, भय, भैथुन, परि, ओ, मान, माया, बोस, यी अने લોકસંજ્ઞા એ દશસંજ્ઞા સર્વ જીવોને હોય છે. (૩૪૧)
सुहदुहमोहा सन्ना, वितिगच्छा चउदमा मुणेयव्वा । सोए तह धम्मसन्ना सोलसन्ना हवई मणुएसु ॥ ३४२ ॥
सुमन ज्ञा-सा-मामा-वित्मिा ४ अने पसशा, प्रथમની દશ અને આ છ એકંદર સોળ સંજ્ઞા મનુષ્યોને હોય જ છે. (૩૪૨)
संखित्ता संघयणी, गुरुतरसंघयणिमज्ज्ञ भी एसा । सिरिसिरिचंदमुणिंदेण, णिम्मिया अत्तपढणट्ठा ॥ ३४३ ॥
મોટી સંગ્રહણીઓમાંથી આ સંક્ષિપ્ત સંગ્રહણી શ્રી ચન્દ્રમુની પિતાના ५४नाथै मनावती छे. ( 3४3 )
संखित्तयरी उ इमा, सरीरमोगाहणा य संघयणा । सन्ना संठाण कसाय-लेसइंदिय दु समुग्घाया दिट्ठी दंसण नाणे, जोगुवओगोववायचवणठिई । पज्जत्ति किमाहारे, सन्नी गई आगई वेए
૧૦
૧૧ ૧૨ ૧૩
૧૫
॥ ३४४ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org