SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહત્સગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત छन्नवइ सय तिपन्ना, सत्तसु पुढवी आवलीनरया । सेस तिअसीइलक्खा, तिसयसियाला नवइ सहसा સાત નરકમાં કુલ, ૯૬૫૩ ૫ક્તિગત નરકાવાસા છે અને પુષ્પાવકીણું નરકાવાસાઓની સખ્યા છે. (૨૩૫ ) ૪૪ तिसहस्सुच्चा सव्वे, संखमसंखिज्जा विथाऽऽयामा । पणयाल लक्ख सीमं - तओ अ लक्खं अपइठाणो हिट्ठा घणो सहस्सं, उपिं संकोयओ सहस्सं तु । मझे सहससिरा, तिनि सहस्सूसिया निरया छ हिट्ठोवरि जोयण - सहस्सं बावन्न सड्ढ चरिमाए । पुढate नरयर हियं नरया सेसम्म सव्वासु विसहस्रणा पुढवी, तिसहसगुणिएहिं निअयपयरेहिं । ऊणा रुणनियपयर- भाईया पत्थडेतरयं || ૨૨૭ || સાત નરકમાં વત્તતા સ નરકાવાસાએ ૩૦૦૦ ચા૦ ઉંચા, અને લ ખાઇ પહેાળાઇમાં કોઈ સખ્યાત યાજનના તા કાઇ અસભ્ય ચેાજન પ્રમાણના છે. જેમકે પ્રથમ સીમ'ત નામના નરકાવાસા ૪૫૦૦૦૦૦ ચા ના છે. અને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસેા એક લાખ ચેાજનના છે. જે ત્રણ હજાર ચેાજનની 'ચાઇ કહી તેમાંથી એક હજાર ચાજન નીચેનું તળીયું જાડુ, એક હજાર ચેાજનનું ઉપરનું મથાળું જાડું અને વચમાં એકહજારનું પેાલાણ, એમ ત્રણ હજાર ચેાજન ઉચા સનરકાવાસા છે. (૨૩૬-૨૩૭) तेसी पंचसया, इक्कारस चैव जोयणसहस्सा | रयणाए पत्थर - मेगो चित्र जोअणतिभागो ॥ ૨૩૧ ॥ ૮૩૯૦૩૪૭ Jain Education International ॥ ૨૩૬॥ || ૨૩૨ ૫ પ્રથમની છ નરકમાં ખેતપેાતાના પૃથ્વીપિંડ પ્રમાણુમાંથી ઉપર-નીચે એક એક હજાર ચેાજન બાદ કર્યા બાદ જે પિંડ પ્રમાણ રહે તેમાં નરકાવાસા ડાય છે અને સાતમી નરકમાં ઉપર નીચે સાડાબાવન-સાડાબાવન હજાર છેડી નઈ વચલા ત્રણહજાર ચેાજનમાં નરકાવાસાએ છે. ઇષ્ટ નરકના પ્રતરાની સંખ્યાને ( પાથડાનું પ્રમાણ ) ત્રણ હાર વડે ગુણતાં જે સખ્યા આવે તેને એહજાર ન્યૂન પૃથ્વીપિંડમાંથી બાદ કરવી, જે શેષ રહે તે સંખ્યાને એકરૂપ ન્યૂન પ્રતરની સંખ્યા વડે ભાગ આપતા પાથડાનુ અંતર આવે. (૨૩૮-૨૩૯ ) For Private & Personal Use Only ॥ ૨૨૮ ॥ || ૨૪૦ ॥ www.jainelibrary.org
SR No.003673
Book TitleBruhat Sangrahani Sutram
Original Sutra AuthorN/A
AuthorDeepvijay
PublisherDeepvijay
Publication Year1953
Total Pages80
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy