________________
ઉપપાત ચ્યવનવિરહ
ભુવનપતિ વ્યંતર જ્યાતિષી તથા સૌધમ અને ઇશાન દેવલેાકમાં ઉપપાત વિરહકાળ ઉત્કૃષ્ટથી ૨૪, મુહૂત્તના છે. સનત્કુમારમાં નવ દિવસ અને વીશ . મુહૂત્તના, માહેન્દ્રમાં બાર દિવસ અને દશ મુહૂત્ત, પ્રશ્ન૨ે સાડા માવીશ દિવસ, લાંતકમાં પીસ્તાલીશ દિવસ, શુક્રમાં એશી દિવસ, સહસ્રારમાં સે દિવસ, આનતપ્રાણતમાં સંખ્યાતા માસ અને આરણુ તથા અચ્યુતમાં સખ્યાતા સંખ્યાતા વષૅના વિરહકાળ છે, નવગ્રૂવેયક પૈકી પ્રથમની ત્રણ ત્રૈવેયકમાં સેકડે વર્ષ, મધ્યમ ત્રણ ત્રૈવેયકમાં સખ્યાતા હજાર વર્ષોં અને ઉપરની ત્રણ ત્રૈવેયકમાં સંખ્યાતા લાખ વર્ષના ઉત્કૃષ્ટ વિરહકાળ છે. અનુત્તરના વિજયાદિ ચાર વિમાનામાં પલ્યાપના અસખ્યાતમે। ભાગ તથા સર્વાસિદ્ધિમાં પલ્લે પમના સ`ખ્યાતમા ભાગ ઉત્કૃષ્ટ વિરહકાળ જાણવે!. ( ૧૪૫-૧૪૬–૧૪૭ ).
सव्वेसि पि जन्नो, समओ एमेव चवण विरोऽवि । इगदुतिसंखमसंखा, इगसमए हुंति अ चवंति
॥ ૨૪૮ ||
સવના એટલે ભુવનપતિથી લઈને સર્વાસિદ્ધિ સુધીની ચારે નિકાયના ધ્રુવેના જઘન્ય ઉપપાત વિરહકાળ એક સમયના હોય છે. હવે ચ્યવન વિરહકાળનું પ્રમાણ કહે છે, ચ્યવન વિરહકાળ એટલે ચારે નિકાયના ધ્રુવેમાંથી અથવા તે તે દેવલેાકમાંથી કેાઈ પણ દેવનુ વન ન થાય તે કયાંસુધી ન થાય? તે કાળનું પ્રમાણુ. જે પ્રમાણે ઉપપાતવિરહ સંબંધી કાળનું પ્રમાણ કહેલ છે તે જ પ્રમાણે ચ્યવન વિરહ સબંધી કાળનું પ્રમાણ પણ જાણી લેવુ. હવે એક સાથે કેટલા જીવા ધ્રુવલેાકમાં ઉપજે તે ઉપપાત સંખ્યા અને એક સાથે કેટલાક જીવેા દેવલેાકમાંથી વે તે ચ્યવન સંખ્યા તથા ઉપપાત સ ંખ્યા ચારે નિકાયની અપેક્ષાએ એક એ ત્રણ ચાર સ`ખ્ય કે અસ ંખ્ય દેવા એક સાથે ઉત્પન્ન થાય છે. તેમજ ચ્યવે છે. ( ૧૪૮ ).
नरपंचिंदियतिरिया - णुष्पत्ती सुरभवे पत्ताणं । अवसायविसेसा, तेसिं गइतारतम्मं तु
પોંસા ગભ જ પંચેન્દ્રિય મનુષ્યા તથા પર્યાસા પંચેન્દ્રિય તિય ચે. દેવલેાકમાં ઉત્પન્ન થઇ શકે છે. પુનઃ ષતાને અંગે ધ્રુવતિમાં પણ તરતમતા પડે છે. ( ૧૪૯ ).
२७
Jain Education International
|| ૧૪૨ ॥
ગભ જ-સમૂમિ અધ્યવસ્રાવની વિશે
नर तिरिसंखजीवी, सव्वे नियमेण जंति देवेसु | नियम असमहीणा - ऊएस ईसाणअंतेसु
|| પ્॰
અસખ્યવષઁના આયુષ્યવાળા મનુષ્યે તથા તિય ચા (યુગલિકા ) મરણુ
For Private & Personal Use Only
www.jainelibrary.org