SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સાત નારકીઓનું તથા ઘને દધિનું વર્ણન ૩૯ उवरिखिइठिइविसेसो. सगपयरविहत्तु इच्छसंगुणिओ । उवरिमखिइठिइसहिओ, इच्छिअपयरम्मि उक्कोसा ॥२०५ ।। ઉપરની નરક પૃથ્વીની ઉ૦ સ્થિતિને નીચેની નરક પૃથ્વીની ઉત્કૃષ્ટસ્થિતિમાંથી બાદ કરતાં જે શેષ રહે તેને ઈષ્ટનરકના પ્રતરોની સંખ્યા વડે ભાગ આપતા જે સંખ્યા આવે તેને ઈષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણતાં જે સંખ્યા આવે તે તેની ઉપરની નરકપૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે મેળવતાં ઈષ્ટ નરકના ઈષ્ટ પ્રતરે ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થાય. (૨૦૫) सत्तसु खित्तनविअणा, अन्नोन्नकया वि पहरणेहि विणा । पहरणकयाऽवि पंचसु, तिसु परमाहम्मिअकया वि ॥२०६ ॥ સાતે નરકમાં ક્ષેત્રજ વેદના તથા અન્ય કૃતવેદના અવશ્ય હોય છે, પ્રથમની પાંચ નરકમાં પ્રહરણુશસ્ત્રકૃત વેદના પણ છે, અને પ્રથમની ત્રણ નરકમાં તે પરમાધાર્મિકકૃત વેદના પણ છે એટલે એકંદર ચાર પ્રકારની વેદના છે. (૨૦૬) बंधण गइ संठाणा भेया बन्ना य गंध रस फासा। अगुरुलहु सद्द दसहा, असुहा वि य पुग्गला निरए ॥२०७॥ બંધન ૧, ગતિ ૨, સંસ્થાન ૩, ભેદ ૪, વણ ૫, ગંધ ૬, રસ ૭, પર્શ ૮, અગુરુલધુ ૯, અને શબ્દ એ દશ પ્રકારના પુદ્ગલ પરિણામે નારકીને વિશે અવશ્ય અશુભ હોય છે. (૨૦૭) नरया दसविहवेयण, सीओसिणखुइपिवासकडूहि । परवस्सं जर दाहं, भय सोगं चेव वेयंति + ૨૦૮ पण कोडि अट्ठसट्ठी-लक्खा नवनवइसहसपंचसया। चुलसी अहिया रोगा, छट्ठी तह सत्तमी नरए ॥२०९ ॥ શીતવેદના ૧, ઊષ્ણવેદના ૨, સુધાવેદના ૩, તૃષાવેદના ૪, કંડુ (ખરજ) વેદન ૫, પરવશતા ૬, જવરવેદના ૭, દાહદના ૮, ભયવેદના ૯, અને રોગવેદના ૧૦ એ દશે પ્રકારની ક્ષેત્ર વેદનાએ નારકીના જીવ અનુભવે છે. પાંચ ક્રોડ અડસઠલાખ નવાણુહજાર પાંચસે ને ચોરાસી (૫,૬૮,૯,૫૮૪) રોગો છઠ્ઠી તથા સાતમી નરકમાં ક્ષણેક્ષણે ઉદયમાં વર્તે છે. ( ૨૦૮-૨૦૯) ૨ ૩ પ - ૮ ૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003673
Book TitleBruhat Sangrahani Sutram
Original Sutra AuthorN/A
AuthorDeepvijay
PublisherDeepvijay
Publication Year1953
Total Pages80
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy