Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006468/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ SHAVAIK ALIK SU SUTRA PART : 02 ellegastles 242110-02 Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य - जैनधर्मदिवाकर-पूज्यश्री- घासीलालजी-महाराजविरचितया आचारमणिमञ्जूषाख्यया व्याख्यया समलङ्कतम् हिन्दीगुर्जरभाषानुवादसहितम् श्रीदशवैकालिकसूत्रम् SAREEDAS HAVALKALIKASOOTRAM [द्वितीयो भागः, अध्य० ६-१० ] नियोजकःसंस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः अ. भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार-समिति-प्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट (सौराष्ट्र) द्वितोयावृत्तिः प्रति १००० वीर संवत २४८७ विक्रमसंवत् २०१७ ईस्वीसन् १९६० मूल्यम् रू. ११०० Page #5 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિસ્થાન : શ્રી અ. ભા. વે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્વાર ગ્રીન લેાજ પાસે, રાજકાટ, સમિ તિ Published by Sree Akhil Bharat S. S. Jain Shastroddhar Samiti Garedia Kuva Road, RAJKOT. ( S a u r a s h t r a) W. Ry. India. ખીજી આવૃત્તિ ઃ પ્રત ૧૦૦૦ વીર સંવત : ૨૪૮૭ વિક્રમ સંવત ઃ ૨૦૧૭ ઇસ્વી સન : ૧૯૬૦ મુદ્રક : અને જયતિલાલ જ ય ભા૨ ત મે સ, શાક માર્કેટ પાસે, રાજકોટ. મુદ્રણસ્થાન · દેવચંદ્ર મહેતા Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री. शपैठासि सुत्रही વિષયાનુક્રમણિકા કમ વિષય પાના નં. ૨. ૧. મહાચાર કથા વાકય શુદ્ધિ અચાર પ્રણિધિ વિનય સમાધિ પ. समिक्षु ૧ થી ૬૬ ૬૭ થી ૧૧૯ ૧૨૦ થી ૧૮૦ ૧૮૧ થી રપ3 ર૫૪ થી ૨૭૩ શ્રી દશવૈકાલિક સુત્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનુવાદ. અધ્યયન છે. • પાંચમા અધ્યયનમાં નિરવદ્ય ભકતપાનની વિધિ મતાવી છે, નિરવદ્ય ભકતપાન શુદ્ધ આચારવાન્ મુનિ જ ગ્રહણ કરે છે. તેથી મહાચારકથા નામક છઠ્ઠા અધ્યચનમાં અઢાર સ્થાનામાં આશ્રિત આચારની વિધિ ખતાવે છે. મહાચારકથાના જિજ્ઞાસુ રાજા મહારાજા યા અન્ય પ્રધાન ભવ્ય પ્રાણીઓ સાંભળે કે—સુભાગ્યે નગરપ્રાંત અથવા ઉદ્યાનમાં આચાર્ય મહારાજ પધાર્યાં છે, અને તે તેમની સમીપે જઇને સાધુઓના આચાર વિષે પૂછે, અથવા કઇ મુનિ ગેાચરીને માટે ગયે હાય અને કાઈ એને એને આચાર પૂછે, તે મુનિ ઉત્તર આપે -મહીંથી નજીકમાં જ ઉદ્યાનમાં મારા ધર્માચાર્ય વિરાજમાન છે તેજ વિસ્તારથી સમજાવશે મુનિનું કથન સાંભળીને રાજા આદિ આચાય મહારાજની સમીપે જાય, અને તેમને મુનિએના આચાર પૂછે એ વિષય આગળ કહેવામાં આવે છે. ‘નાસ’ ઇત્યાદિ. ફળફૂલથી સમૃદ્ધ, તરૂએની શ્રેણીથી શાલિત ઉદ્યાનમાં પધારેલા, સ્વપર સ્વરૂપને જાણુવાવાળા, મતિ શ્રુત આદિ જ્ઞાન તથા દર્શનમેહનીયના ક્ષય-ક્ષયે પશમ અથવા ઉપશમથી ઉત્પન્ન થનારા નવ તત્ત્વાની શ્રદ્ધારૂપ દર્શનથી સંપન્ન, સત્તર પ્રકારના સંયમ અને ખાર પ્રકારના તપમાં ત૫૨, રત્નત્રયની મર્યાદાના બેધ કરાવનાર, આચારાંગ આદિ અંગ તથા ઉપાંગેાના જ્ઞાતા, છત્રીસ ગુણ ધારી આચાર્ય મહારાજની પાસે ચક્રવતી રાજા, રાજમત્રી, બ્રાહ્મણ અર્થાત્ બ્રહ્મચર્ય આદિ શુભ ક્રિયાઓનું અનુષ્ઠાન કરનાર યા વર્ણની અપેક્ષાએ બ્રાહ્મણુ; તથા ક્ષત્રિય અર્થાત દીન—દુ ળની રક્ષા કરનારા, સાવધાનીથી વિનયયુકત થઇને પૂછે કે હે ભદન્ત ! આપના આચાર અર્થાત્ જ્ઞાનાચાર આદિ તથા ગૌચર અર્થાત્ ભિક્ષાચર્યાં આદિ અથવા સાધુનું આચરણીય (કન્ય) યા તા સાધુના ધમ શા છે? ગાથામાં જ્ઞાનદર્શનસ ંપન્ન વિશેષણ આવ્યુ છે. અહીં એમ સમજવું કે જો કે સમ્યગ્દર્શનથી જ સમ્યગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પણ વ્યવહારનયની અપેક્ષાએ જ્ઞાન પ્રધાન છે, તેથી ‘આદિ'થી જ્ઞાનનું બ્રહણ કર્યું છે. (૧-૨) એ પૂછતાં ઉત્તર આપવાની વિધિ કહે છે—તેનિં॰ ઇત્યાદિ. આત્મામાં સાવધાન, જિતેન્દ્રિય, સમસ્ત પ્રાણીઓનું કલ્યાણ કરવાવાળા, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષાથી સુસ્`પન્ન અને ધર્મોપદેશ આપવામાં ચતુર, આચા મહારાજ એ રાજા આદિને ધર્મની પ્રરૂપણા કરી સંભળાવે. ક્રમે કરીને સૂત્ર અને અર્થની શિક્ષા ગ્રહણશિક્ષા કહેવાય છે, અને પંચ મહાવ્રત આદિ સૂત્રોકત ક્રિયામાં પ્રવૃત્તિ કરવી એ આસેવન શિક્ષા છે. શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ નિgો શબ્દથી સંભ્રમને અભાવ, સંતો શબ્દથી શબ્દાદિ વિષયને ત્યાગ, સમૂયમુદાવંદો પદથી સમસ્ત અને અભયદાન, રિવર ફસમા પદથી આચારના વિષયમાં જિજ્ઞાસુ દ્વારા પૂછાતા સર્વ પ્રશ્નોના ઉત્તર આપવાની શકિત, વિયરવો પદથી વ્યક્ષેત્ર કાળભાવનુંજ્ઞાન અને ઉત્સર્ગ અપવાદ માર્ગને વિવેક પ્રકટ કર્યો છે. (૩) આચાર્ય ઉત્તર આપે છે– હૃતિ ઈત્યાદિ. હિ દેવાનુપ્રિય શ્રુત ચારિત્ર રૂપ ધર્મની વાંછના કરનાર નિન્જના કર્મશત્રુએને માટે ભયંકર અર્થત કર્મનાશક, અને કાયર જેની આરાધના કરી શકતા નથી, એવા સંપૂર્ણ આચારગેચર (જ્ઞાનચારિત્ર) ને મારી પાસેથી સાંભળે. “રિ એ કેમળ આમંત્રણ છે, એથી એમ પ્રકટ કર્યું છે કે મધુર સંબોધન વિના શ્રોતા ઉપદેશમાં મન લગાડતા નથી. જન્મથTEા નિમાંથાઇ એ બે પદોથી એમ વ્યકત કર્યું છે કે મોક્ષના ઈચ્છુક હોય છતાં પણ તેમના આચારગોચર પરમ કલ્યાણકારી અને આરાધનીય હોય છે, જે બાહ્યાભંતર પરિગ્રહથી મુકત હોય છે. બીજી ગાથામાં મવત (આપ) શબ્દને પ્રવેગ કરીને પ્રશ્ન કર્યો હતે, કિંતુ ઉત્તરમાં આચાર્ય “અમારા એમ ન કહેતા નિર્ચન્થ સાધુઓના” એમ કહ્યું છે, એથી સ્વાભિમાનને અભાવ પ્રકટ થાય છે. ગાવાય પદથી એમ વનિત થાય છે કે પ્રશ્નને અનુકૂળ અને આગમની પરિભાષાથી શ્રોતાઓનો અનુરાગ સાંભળવામાં વધે છે. મોમ શબ્દથી એમ સૂચિત કર્યું છે કે આચારગે ચરવાળા સાધુ સિંહેની સામે કર્મરૂપી હરણ ઊભાં રહી શકતાં નથી. સારું શબ્દથી એમ પ્રકટ કર્યું છે કે પૂરું કથન કર્યા વિના તત્વનો નિર્ણય થઈ શક્તા નથી. ટુદિદિર્ઘ શબ્દથી એમ સૂચિત કર્યું છે કે આચારનું પાલન કરવું ગુરૂકમી (ભારેકમી) જેને માટે કઠિન છે, અને લધુકમી જેને માટે સુલભ છે. (૪) હવે આચારગોચરનું ગૌરવ (મહત્ત્વ) બતાવે છે_*રમથ’ ઈત્યાદિ. અખંડ ચારિત્ર પાળનારા અથવા અનંત સુખનું સ્થાન હોવાથી વિપુલ સ્થાન જે મેક્ષ તેના અભિલાષી મુનિઓને એ આચાર જિનશાસન સિવાય અન્યત્ર કહેવામાં આવ્યું નથી. તેથી એ આચાર સંસારમાં અત્યંત દુષ્કર છે. એટલે આ આચારગોચર રાગદ્વેષ રહિત જિનશાસન સિવાય અન્યત્ર કયાંય પ્રકટ થયે નથી, કદિ પ્રદ થશે નહિ અને વર્તમાન કાળમાં પ્રકટ નથી. (૫) સ , ઈત્યાદિ ક્ષુલ્લક (બાળક) બે પ્રકારના છે. (૧) વ્યક્ષુલ્લક અને (૨) ભાવક્ષુલ્લક. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ અલ્પવયવાળાને દ્રવ્યક્ષુલ્લક અને શાસ્ત્રોનુંઅધ્યયન ન કરનારાઓને ભાવક્ષુલ્લક કહે છે, વૃદ્ધ પણ બે પ્રકારના છે. (૧) વ્યવૃદ્ધ અને (૨) ભાવવૃદ્ધ, યેવૃદ્ધને વૃદ્ધ અને સમસ્ત શાસ્ત્રોમાં નિષ્ણાત હૈાય તેમને ભાવવૃદ્ધ કહે છે. એવા બાળક અને વૃદ્ધ સાધુએના તથા શ્વાસ ખાંસી આદિ રાગોથી ગ્રસિત સાધુએના તથા નીરાગી સાધુઓના અર્થાત્ સર્વના, જે દેશવિરાધના રહિત તથા વિરાધના રહિત ગુણ્ણા હાય છે તે આરાધનીય છે, તે સાંભળે. તાપ એ છે કે-ખાળક અને વૃદ્ધ સાધુઓએ સર્વ અવસ્થામાં અખંડ અને અસ્ક્રુટ ગુણાનું જ પાલન કરવું જોઇએ. (૬) સ અય--ઇત્યાદિ. જે ખાળ ( અજ્ઞાની ) આગળ કહેલા અઢાર સ્થાનામાં દ્વેષ લગાડીને સંયમની વિરાધના કરે છે, અઢારમાંથી કાઈ એક સ્થાનમાં પણ પ્રમાદનું સેવન કરે છે, તે નિન્ય ધથી ભ્રષ્ટ થઈ જાય છે અર્થાત દ્રવ્યથી સાધુના વેશ રાખવા છતાં પણ નિશ્ચમ નયથી અસાધુતા આવી જાય છે. (૭) પછ, ઇત્યાદિ. પ્રાણાતિપાત વિરમણથી લઈને રાત્રિ ભેજન વિરમણુ સુધીનાં છ વ્રતા (૬), તથા પૃથિવી આદિ છ ક્રાય (૬), સાધુઓને માટે અકલ્પનીય (૧), ગૃહસ્થાનાં કાંસા આદિનાં વાસણ (૧), ખાટ પલંગ આદિ (૧), ગૃહસ્થાનાં ખુરસી આદિ આસન (૧) વિભૂષા આદિને માટે એક દેશ સ્નાન અર્થાત્ વિના કારણુ આંખની બ્રૂ માત્રનું ધોવું અથવા સ દેશે કરીને સ્નાન કરવુ (૧) વસ્ત્રાલ કારોથી શરીરને શૈાભિત કરવું (૧) એ અઢાર સ્થાન છે. એમાંથી તી કર ભગવાને જેનું પાલન કરવાને ઉપદેશ આપ્યા છે. તેનું પાલન ન કરવાથી તથા જેને નિષેધ કર્યાં છે તેનું આચરણ કરવાથી દોષ લાગે છે. સ`જ્ઞનાં વચના અનુસાર પાલન કરવાથી એને આરાધના થાય છે. જેમકે છ વ્રતા અને છ કાયનું વિધિ અનુસાર પાલન કરવાથી તે સચમનાં સ્થાન બની જાય છે, અનેક અકલ્પ આદિનું નિરવદ્યરૂપે પાલન કરવાથી અર્થાત્ એનું સેવન ન કરવાથી તે પશુ સંયમનાં સ્થાન અને (૮) સ્થિમંઇત્યાદિ. એ અઢાર સ્થાનામાંથી પૃથિવીકાય આદિના પ્રાણાનુ વ્યપરાપણું ન કરવાથી અને પ્રાણીઓનુ સંકટ દૂર કરવાની ઇચ્છારૂપ સંયમને અહિંસા કરે છે. એ અહિંસા અનત સુખની પ્રાપ્તિ કરાવે છે એવું ભગવાન્ મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ જોયુ છે. તેથી કરીને અહિંસાને પહેલું સ્થાન કહ્યું છે. અથવા બધાં પ્રાણીઓના સંયમ (રક્ષણુ) અહિંસામાં જ થાય છે, અહિંસા સિવાય અન્યત્ર થતા નથી તેથી ભગવાન મહાવીરે સાધુએક દ્વારા સદોષ આહારનેા પરિહાર કરવાથી વિશેષ સામ વાળી અહિંસાને કેવળ જ્ઞાન દ્વારા શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ એવી જઈ છે કે આજ ધર્મનું સ્થાન છે. તેથી અહિંસાને પહેલા સ્થાનમાં નિકા વિશેષણથી અહિંસાની મુખ્યતા પ્રથમ સ્થાનની ગ્યતા પ્રકટ કરી છે. સામૈયું સંગમો વિશેષણથી એમ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાણી કયા ઉપાયથી સંકટમાંથી છૂટે, એવી ઇરછા અને એ ઈરછાના ફળસ્વરૂપ પ્રાણુઓનું કષ્ટ દૂર કરવું એ અહિંસાની અંદર સમાવિષ્ટ થાય છે. (૯) જાવંતિ-ઇત્યાદિ. ચૌદ રાજુ પ્રમાણ લેકમાં જેટલાં ત્રસ અથવા સ્થાવર પ્રાણુઓ છે, એ સર્વને જાણતાં, રાગદ્વેષાદિને વશ થઈને યા વિના જાયે પ્રમાદને વશ થઈને સ્વયં ન હણે, બીજા દ્વારા ન હણાવે અને હણનારાની ન અનુમોદના કરે. (૧૦) સર નીવા-ઈત્યાદિ. બધા જ જીવિત રહેવાની અભિલાષા રાખે છે, કોઈ જીવ મરવા ઈચ્છતો નથી, તેથી એનું વ્યપરંપણ (હિંસા) કરવું એ ઘર છે અર્થાત નરકાદિકનું દુ:ખ આપનાર હેઈને ભયંકર છે. તેથી જે નિર્ગથ સાધુ તેનો ત્યાગ કરે છે, તે સર્વ-પ્રાણાતિપાતથી વિરત થાય છે. નિયા શબ્દથી એમ સૂચિત કર્યું છે કે પરિગ્રહથી રહિત હોય તે જ અહિંસાનું સર્વથા પાલન કરી શકે છે. (૧૧) હવે બીજું સ્થાન બતાવે છે : Morદા-ઈત્યાદિ. બિમાર ન હોવા છતાં પણ “હું બિમાર છું ઇત્યાદિ પિતાને નિમિત્તે અસત્ય ભાષણ ન કરે. અવસગ્ન પાશ્વસ્થ આદિ સાધુનું સન્માન કરવાને માટે “ આ ક્રિયાપાત્ર છે” એવું, અથવા કઈ દુશ્ચરિત્રને સચ્ચરિત્ર કહે આદિ પરને નિમિત્ત અસત્ય ભાષણ ન કરે. ‘ નીચ છે ઈત્યાદિ કોધવશ અસત્ય ન બોલે. ઉપવક્ષણથી “હું તપસ્વી છું” એ પ્રકારે માનકષાયથી અસત્ય વચન ન કહે ગોચરી આદિ માટે જવાનું સામર્થ્ય હોવા છતાં પણ “મારામાં ચાલવાનું સામર્થ્ય નથી” એ પ્રમાણે મૃષા ભાષાને પ્રયોગ ન કરે. અન્ત પ્રાંત આહાસ્ને અશુદ્ધ બતાવ આદિ પ્રકારે ભથી અસત્ય ઉચ્ચારણ ન કરે. પાપકર્મ કરવા છતાં પણ પ્રાયશ્ચિત્તના ભયથી અસત્ય ભાષણ ન કરે. તથા પરને પીડા ઉપજાવનારી ભાષા ન બેલે આ સર્વ પ્રકારનું અસત્ય બીજ પાસે ન બેલાવે તથા અસત્ય બોલનારને ભલે ન જાણે અર્થાત્ એની અનુમોદના ન કરે. (૧૨) મુણાવાવ- ઈત્યાદિ– મોક્ષ પ્રાપ્ત કરાવનારા યેગની સાધના કરાવનારા અથવા સમ્યગ જ્ઞાન સમ્યગ દર્શન અને સમ્યક્ ચારિત્ર દ્વારા મોક્ષમાર્ગના સાધક અથવા મોક્ષમાર્ગમાં ગમન કરનારા, ભવ્ય પ્રાણુઓના સહાયકને સાધુ કહે છે. તથા સર્વજ્ઞા શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને અથવા ગણધરને તથા સામાન્ય સાધુઓને સર્વસાધુ કહે છે. મૃષાવાદ સમસ્ત સંસારમાં સર્વ સાધુઓ (ગણધર) દ્વારા અથવા સર્વજ્ઞદ્વારા તથા સાધુઓ દ્વારા ગહિંત છે. અર્થાત્ લોકિક અને લોકેત્તરમાં વિવિધ અનર્થોનું કારણ હોવાથી નિંદિત છે. મૃષાવાદી પર કેઈને વિશ્વાસ રહેતું નથી. એટલે એને પરિત્યાગ કરવો જોઈએ, આશય એ છે કે એ મૃષાવાદ સર્વ મહાપુરૂદ્વારા નિંદિત છે, એટલે એવું આચરણ કરવું ન જોઈએ. (૧૩) વિત્તમંત– ઈત્યાદિ તથા તે ગq– ઇત્યાદિ– શિષ્યાદિ સચિન, વસ્ત્રપાત્રાદિ અચિત્ત, એર'ડાનું લાકડું આદિ મૂલયમાં બહુ, પત્થર- હે આદિ પ્રમાણમાં બહ, વધારે શું ! દાંત ખેતરવાનું તણખલું પણ તેના સ્વામીની આજ્ઞા લીધા વિના સંયમીઓ સ્વયં ગ્રહણ કરતા નથી અને ગ્રહણ કરનારની અનુમોદના કરતા નથી. (૧૪-૧૫) ચોથું સ્થાન કહે છે– ગર્વમરિયં- ઈત્યાદિ ચારિત્રની સર્વથા વિરાધના કરનારા પ્રાણાતિપાત આદિથી હીતે ભિક્ષ, સંસારમાં ઘોર દુઃખના જનક, સત અસના વિવેકથી વિકળ બનાવીને અનવધાનતારૂષ પ્રમાદને પેદા કરનારા જન્મ જરા મરણની પીડાથી ભરેલા અપાર સંસારમાં વારંવાર પરિભ્રમણ કરાવવાના કારણરૂપ, દુષ્કલદાતા એવા અબ્રહ્મચર્યનું સેવન કદાપિ કરતે નથી ઘોર શબ્દથી એમ સૂચિત કર્યું છે કે અબ્રહ્મચર્ય હિંસા આદિ અનેક દારૂણ કર્મોનું કારણ છે. “પમા’ શબ્દથી એમ પ્રદર્શિત કર્યું છે કે એનું સેવન કરનાર પ્રાણી મૂઢ (વિવેકવિકળ) બની જાય છે. સુદાદિય શબ્દથી અબ્રહ્મચર્યને નારકાદિ કહુફળનું દાતો બતાવ્યું છે. (૧૬) પૂ . ઈત્યાદિ એ અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે, તથા વધબંધનાદિ મહાદેની ખાણ છે એ કારણે શ્રમણ એ પ્રાણાતિપાત આદિ પાપને પિદા કરનાર મૈથુન સંસર્ગ – આથત સ્ત્રીઓની સાથે બેસીને વાર્તાલાપ કથા અંગે પાંગોને જોવાઆદિને પરિત્યાગ કરે છે. મજસ પૂરું એ પદથી એમ પ્રકટ કર્યું છે કેઅબ્રહ્મચર્યનાં પાપને અંત આવી શક નથી, કારણકે વારંવાર અશુભ ભાવનારૂપી અંકુરાની ઉત્પત્તિ અવશ્ય થાય છે માવોસણમુક્ષયે પથી સર્વત્રને સંગ પ્રદશિત કર્યો છે. દુvસંસ થી બ્રહ્મચર્યની કઈ પણ વાડને ભંગ કરવાથી વ્રતમાં મલિનતા પ્રકટ કરી છે. નિર્થ શબ્દથી એમ વ્યકત કર્યું છે કે- અબ્રહ્મચર્યને ત્યાગીજ નિગ્રંથ થઈ શકે છે. (૧૭) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ પાંચમા સ્થાનનું પ્રતિપાદન કરે છે: વિઃ- ઇત્યાદિ જ્ઞાતપુત્ર ભગવાન્ વમાન સ્વામીનાં વચનોની આરાધના કરવામાં તત્પર નિર્મૂથ મુનિરાજ વિદ્ લવણ, સમુદ્રનું લવણુ (મીઠું) તથા સામાન્ય લથી સંનિધિ કરવાની પણ ઇચ્છા કરે નહીં. એ બધી જાતનાં ચિત્ત લવણની સનિધિના ત્યાગ સમજવા. સચિત્ત લવણ તા સાધુએને સર્વથા ત્યાજય હાય છે એજ રીતે તેલ, ઘી, નરમ ગોળ અને ગાળ માત્ર, ઉપલક્ષણથી મધી અશુનાદિ વસ્તુએની સનિધિને ત્યાગ સાધુ કરે છે. આત્મા જેથી નરક માદિ દુતિને પ્રાપ્ત થાય છે તેને નિધિ કહે છે. સ ંનિધિ એ પ્રકારની છે. (૧) દ્રવ્યૂ સંનિધિ (૨) ભાવ સનિધિ. રાત્રે લવગ આદિને સ ંગ્રહ કરવા એ દ્રવ્ય સનિધિ છે. ક્રાય આદિને સગ્રહ કરવે એ ભાવનિધિ છે. તાત્પર્ય એ છે કે જરા જેટલું લવણુ પણ રાત્રે રાખવું ન જોઇએ. નાયપુત્તવગોવા પદથી એમ સૂચિત કર્યું છે કે અહીંન્ત ભગવાનની આરાના આરાધક અનગારાજ નિધિના પરિહાર કરી શકે છે (૧૮) સનિધિના ઢાષા કહે છે- હોસે ઇત્યાદિ આ સનિધિ લેભને પ્રભાવ છે. તેથી જે કોઇ પણ સમયે કાઇ તરેહની સનિધિની અભિલાષા કરે છે તે ગૃહસ્થ છે, સાધુ નથી, એમ હું માનું છું. તાત્પર્ય એ છે કે લાભ ચારિત્રને વિનાશ કરનારૂં છે, તેથી લેાભના પ્રભાવથી ઉત્પન્ન થનારી સનિધિનું સેવન કરનારા સાધુ ગૃહસ્થની સમાનવૃત્તિવાળે હાવાથી અસાધુ બની જાય છે. તેથી સનિધિને ત્યાગ કરવા જોઇએ (૧૯) જો સનિધિ ત્યાજ્ય છે તે સનિધિમાં સ ંમિલિત હોવાથી વસ્ત્ર આદિને ધારણ કરવાં એ પણ ત્યાજ્ય ઠરે, તેથી કહે છે નવી ઇત્યાદિ. જે વસ્ત્ર પાત્ર કંબલ અને રજોહરણ ધારણ કરે છે યા સેવન કરે છે તે સયમ અને લજ્જાને માટે જ ઉપભાગ કરે છે. અર્થાત્ પાત્ર આદિ સયમના નિર્વાહઁને માટે છે. કારણ કે ગૃહસ્થના વાસણુ આદિમાં ભાજન કરવાના નિષેધ છે. પોતાની નેસરાયના પાત્ર વિના સંયમનું પાલન થવું અસંભવિત છે. તેમજ સ્રિાના દેખતાં વસ્ત્રરહિત રહેવું ગહણીય બને છે, અને એ કારણથી નિર્લજ્જતા પ્રવચન-લતા આદિ દોષ લાગે છે. એથી લજ્જાનું પાલન કરવા માટે વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. અથવા જો સ ંયમી શાસ્ત્ર વિરૂદ્ધ આચરણ કરે છે તે તેનામાં લજજા જોવામાં આવી છે, તેથી સયમમાં લજ્જાને ઉપચાર થાય છે આવા ઉપચાર કરવાથી એવા અ નીકળે છે કે—સયમરૂપી લજ્જાને માટે તેએ વસ્ત્રાદિ ધારણ કરે છે (૨૦) વજ્ર પાત્ર આદિનું ગ્રહણુ અને ઉપભોગ કરવાથી સાધુઓને પરિગ્રહને દોષ શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ કેમ નથી લાગતા ? એ પ્રશ્નનુ સમાધાન કરે છે- નામા॰ ઇત્યાદિ સસાર ભ્રમણના ભયથી સ્વપરની રક્ષા કરનારા જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને નિર્દોષ વસ્ત્રાદિનું ગ્રહણ કરવું અને પરિગ્રહ કહ્યો નથી. કારણ કે વસ્ત્રાદિ ચારિત્રનાં પુષ્ટાલખના છે, કિંતુ વસ્ત્રાપાત્રાદિમાં આસક્તિરૂપ મૂર્છાને પરિગ્રહ કહ્યો છે એવું કથન શ્રી સુધાં સ્વામીએ બૂ સ્વામીની પ્રતિ કર્યું છે. (૨૧) હે ગુરૂમહારાજ ! અકિચનામાં (જેમની પાસે કાંઇ પણ નથી એવા દીન--હીન જને માં) વસ્ત્રાદિજન્ય સુખની પ્રાપ્તિના લેભથી વસ્ત્રાદિમાં આસિત જોવામાં આવે છે. તે વસ્ત્રાદિને ધારણ કરનારાઓને-વસ્ત્રાદિ જન્ય સુખને ભગવનારાઓને તથા તેના ત્યાગ કરવાની ઇચ્છા ન રાખનારાઓને એ વસ્ત્રાદિમાં આસક્તિ થવી એ અનિવાય છે. એટલે વસ્ત્રાદિ રાખવા છતાં પણ સાધુ મૂર્છાવાન કેમ નથી થતા? એ પ્રશ્નનું સમાધાન કરે છે સભ્યઘુવંદળા ઇત્યાદિ ――――― સ ક્ષેત્ર અને સર્વ કાળમાં કલ્પને અનુસારે પ્રસ વસ્ત્રાદિથી યુકત પણ આચાર–ગોચરના જ્ઞાની મુનિ પેાતાના શરીર પર પણ મમતા કરતા નથી, તે પરમ કરૂણા પૂર્વક કેવળ ષડૂજીવનિકાયની રક્ષાને માટે ધારણ કરવામાં આવનારાં વસ્ત્રાદિ પર મમતાની આશકા કેવી રીતે કરી શકાય ? મુદ્દા શબ્દથી એમ ધ્વનિત થાય છે કે—સમ્યગ્ જ્ઞાનરૂપી સૂર્યનાં કિરાથી પ્રકાશમાન અંત:કરણરૂપી આકાશવાળા મુનિએની સમીપે મૂર્છાના મૂળરૂપ ચારિત્ર મેહનીયરૂપી તિમિર રહી શકતુ નથી, તા તેનું કાર્ય મૂર્છા કેવી રીતે રહી શકે ? અર્થાત્ રહી શકેજ નહિ. (૨૨) જ્જુ સ્થાન કહે છે— નો નિશ્ચં॰ ઇત્યાદિ— અહા ! જિનશાસનને કેવે! મહિમા છે, કે- એક ભકત અર્થાત્ સદા સયમનું અનુસંધાન રાખવું અને દિવસમાં એકવાર ભાજન કરવું, અથવા દિવસમાંજ @જન કરવું, એ પ્રતિદિન થનારાં કર્મ (ક્રિયા)ને પણુ ભગવાને તપશ્ચર્યાં કહી છે. અથવા સંયમથી અવિરૂદ્ધ એક ભકતને અથવા સંયમથી અવિરૂદ્ધ ભિક્ષાચર્ચ્યાદિ પ્રત્યેક ક્રિયાને તથા એક ભકત ભોજનરૂપ પ્રતિદિન ધનારી ક્રિયાને પણ ભગવાને તપ કહ્યું છે. (૨૩) રાત્રિ ભેાજનના દોષા બતાવે છે... અંતિમે॰ ઇત્યાદિ— જે પ્રત્યક્ષ દેખાતાં સૂક્ષ્મ ત્રસ અને સ્થાવર પ્રાણીએ વિધમાન છે તે પ્રાણીએ રાત્રે ચક્ષુઇ દ્રિયના વિષય થતાં નથી (દેખાતાં નથી) તે પછી સાધુ રત્રે આધાકદિ દોષાથી રહિત આહારને કેવી રીતે ભેગવી શકે, અર્થાત્ ન ભાગવી શકે, કારણુ કે રાત્રે પ્રાણીનું ઉપમન જરૂર થાય છે. આહાર ભલે વિશુદ્ધ હાય, પરન્તુ તેમાં જીવે શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ઝ Page #19 -------------------------------------------------------------------------- ________________ પડે છે, તે તેમની વિરાધના જરૂર થાય છે. જેમ સૂર્યના પ્રકાશમાં જીવ સહેજે જોવામાં આવે છે, તેમ ચંદ્રમાના પ્રકાશમાં આંખે ખેડી રાખવાથી પશુ જોવામાં આવતા નથી (૨૪) રાત્રે ભોજન કરવાના નિષેધ કહીને હવે રાત્રિમાં અન્નપાનાદિ ગ્રહણ કરવાના દોષા કહે છે: ઉપડ્યું. ઇત્યાદિ છાંટેલાં જળથી યા વરસાદના પાણીથી યુક્ત, ડાંગર આદિનાં ખીજ તથા બીજી લીલાતરીથી યુક્ત, પૃથ્વીપર અનેક પ્રાણીએ હાય છે. અથવા ચિત્ત જળથી તથા ખીજથી મિશ્રિત અન્નાદિ હાય છે અને પૃથ્વીનાં આશ્રિત પ્રાણીઓ રહે છે. દિવસમાં પાણી આદિથી યુક્ત આહારના તથા પ્રાણીઓની વિરાધનાનો ત્યાગ કરી શકાય છે, પરંતુ રાત્રિમાં કરી શકાતા નથી, તેથી સાધુ રાત્રે ભિક્ષાને માટે કેવી રીતે જઇ શકે? અર્થાત્ નજ જઇ શકે. (૨૫) હવે ઉપસંહાર કરે છે; ય. ઇત્યાદિ— પહેલાં કહેવામાં આવ્યું છે તેમ પ્રાણીઓના ઉપમ નથી તથા માં માં સાપ વીંછી કરડવાથી અથવા આહારની સાથે કીડી આદિનું ભક્ષણ થઈ જવાથી સયમ તથા આત્માની વિરાધના થાય છે. ભગવાન્ મહાવીર સ્વામીએ પ્રતિપાદિત કરેલા એ દોષા જાણીને અર્થાત્ ભગવાને રાત્રિભાજનમાં મહાદોષ કહેલે છે એવા વિચાર કરીને સાધુએ અશનાદિ સ પ્રકારના આહારના રાત્રિમાં ત્યાગ કરે છે— રાત્રિભોજન કરતા નથી અથવા જ્ઞાતપુત્ર મહાવીરે એ દોષોને જાણીને રાત્રિભાજનને ત્યાગવા યોગ્ય કહ્યુ છે, તેથી સાધુએ રાત્રિભાજન કરતા નથી. નાયપુત્તળ શબ્દથી એમ પ્રકટ થાય છે કે રાત્રિભજનને ત્યાગ સ્વયં તીર્થંકર ભગવાને કર્યાં છે તેથી એ સર્વથા નિ:સદેહ ત્યાજ્ય છે, સાર શબ્દથી એમ પ્રદર્શિત કર્યુ છે કે ઔષધરૂપે પણ અન્નપાનાદિના અશ માત્ર પણ રાત્રિમાં સાધુ ભોગવે નહિ. (૨૬) છએ વ્રતોનું કથન કર્યા પછી છ કાયાના વ્યાખ્યાનમાં પહેલાં પૃથ્વીકાયરૂપ સાતમું સ્થાન કહે છે– પુઢવીરાë, ઇત્યાદિ. સચમની રક્ષા કરવામાં સાવધાન સાધુ મન વચન કાયાથી તથા કૃતકારિત અનુમોદનાથી પૃથ્વીકાયની વિરાધના કરતા નથી (૨૭) પૃથ્વીકાયની હિંસાના દોષો બતાવે છે – પુત્રીજાય. ઇત્યાદિ. G શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ८ Page #20 -------------------------------------------------------------------------- ________________ નખ, તૃણુ તથા ખનિત્ર (ખાદવાનું એજાર) આદિ દ્વારા પૃથ્વી કાયની વિરાધના કરનાર, પૃથ્વી કાયના આશ્રયમાં રહેવાવાળા દેખાતા અથવા સૂક્ષ્મ શરીરવાળા હોય તે ન દેખાતા એવા વિવિધ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવાની વિરાધના કરે છે, અર્થાત એમને અવશ્ય પીડા ઉપજાવે છે. તાત્પર્ય એ છે કે પૃથ્વીકાચની વિરાધના કરનારાઓને દૃશ્ય-અદૃશ્ય વિવિધ પ્રકારના જીવાની વિરાધનાના દોષ લાગે છે. ૫ ૨૮ ॥ ઉપસંહાર– તન્હા ઇત્યાદિ—પૃથિવીકાયની ઉપમનાથી વિવિધ પ્રાણીઓની હિંસા થાય છે. એ કારણે નરક આદિ દુર્યંતિએમાં લઈ જનારા કર્મ ખધ આદિ અનેક દેષને જાણીને યાજજીવ પૃથિવીને ખાદ્યવી આદિ રૂપ પૃથ્વીકાયના આર ંભને સાધુ ત્યાગ કરે. સુદળ પદથી એમ સૂચિત કર્યું છે કે એક પૃથિવીકાયની વિરાધના કરવાથી પૃથિવીપર આશ્રિત અનેક પ્રકારના ત્રસ-સ્થાવર પ્રાણીઓની હિંસા થવાથી વારંવાર દુર્ગતિએની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ૫ ૨૯ ૫ આòમુ સ્થાન કહે છે- જ્ઞાપાય॰ ઇત્યાદિ સયમમાં સાવધાન સાધુ મન વચન કાયા તથા કૃત કારિત અનુમેદનાથી અર્થાત્ ત્રણ કાણુ અને ત્રણ યાગથી અપકાયની હિંસા કરતા નથી. !! ૩૦ આજાય ત્યાદિ અપકાયની વિરાધના કરવાવાળા અપકાયાશ્રિત દૃશ્યઅદૃશ્ય વિવિધ ત્રસ સ્થાવર જીવાની હિંસા કરે છે. માકીના ભાગ અઠાવીસમી ગાથા મુજબ સમજવા. ૫ ૩૧ ॥ સમ્હા ઇત્યાદિ તેથી મુનિ દુર્ગતિ વધારનારા દોષોને જાણીને અપકાયના આરંભના ત્રણ કરણ ત્રણ ચગે કરીને ત્યાગ કરે. ॥ ૩૨ L નવમું સ્થાન કહે છે. નાચતેય ઇત્યાદિ, સાધુ તેજસ્કાયને પ્રજ્વલિત કરવાની પણ ઇચ્છા કરતા નથી, કારણ કે અગ્નિનું ઉદ્દીપન કરવું એ અનેક જીવાની વિરાધનાનું કારણ હાવાથી પાપ છે. એ એવા શસ્ત્ર સમાન છે. કે જેને બેઉ બાજુએ ધાર હોય એટલે કાઇ પણ બાજુએ એનેા સ્પ થવા અશકત છે. તાત્પર્ય એ છે કે એક ચિનગારીને પણ પ્રજવલિત કરવાથી અસ ંખ્યાત જીવાની વિરાધના થાય છે, તેથી એ સયમીના સંયમને અત્યંત હાનિ પહોંચાડે છે. ૫ ૩૩ t વાળં ઇત્યાદિ. અગ્નિ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં એમ ચારે દિશાએમાં તથા ચારે વિદિશામાં અને ઉ૫૨ નીચે અર્થાત્ દસે દિશાઓમાં રહેલા પ્રાણીએને આવે છે. ૫ ૩૪ શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ U Page #21 -------------------------------------------------------------------------- ________________ મૂવાઇi૦ ઈત્યાદિ, એ અગ્નિ પ્રાણીઓને ઘાત કરે છે, એમાં નાંખેલા તણખલાં કાષ્ઠ આદિને અગ્નિ ભસ્મ કરી નાખે છે, એ વાત બધા લોકોમાં પ્રત્યક્ષ સિદ્ધ છે એમાં જરાએ સંશય નથી. જેથી સાધુ અંધકારમાં દીવાના પ્રકાશને માટે, અથવા ટાઢ લાગવાથી તાપવાને માટે અથવા અન્ય કોઈ પ્રયાજનથી અગ્નિને બિલકુલ આરંભ કરતા નથી–એટલે સુધી કે એના ઘટનાને પણ ત્યાગ કરે છે. આશય એ છે કે અગ્નિનો આરંભ ચારિત્રને વિઘાત કરનારે છે, તેથી તે સાધુઓને આચરણીય નથી. છે ૩૫ તદા ઇત્યાદિ તેથી સાધુ દુર્ગતિમાં પહોંચાડનાર અનેક દેષ જાણીને તેજાના સમારંભને યાવાજજીવ ત્યાગ કરે. . ૩૬ દશમું સ્થાન કહે છે–પાક્સ ઈત્યાદિ. - બુદ્ધ તીર્થકર ભગવાન પિતાના કેવળજ્ઞાનથી તેજસ્કાયની પેઠે વાયુકાયના સમારંભને પણ અત્યંત સાવદ્યબહુલ જાણે છે. તે કારણે ષકાયના રક્ષક સાધુઓએ વાયુકાયનો સમારંભ કર્યો નથી. તાર્દિ એ શબ્દથી એમ બેધિત કર્યું છે કેવાયુકાયની વિરાધના અનર્થોનું મૂળ અને ચારિત્રને ઘાત કરનારી છે, તેથી ષટ્યાયની રક્ષામાં સદા સાવધાન રહેનારા મુનિઓ મુખ પર દેરા સહિત મુખવસ્ત્રિકા બાંધે છે, કારણ કે તે એ વિચાર કરે છે કે- જે મુખવસ્ત્રિકા ન બાંધે તે મુખને ગરમ શ્વાસ આદિ દ્વારા સૂમવ્યાપી સંપાતિમ અને વાયુકાય જીની વિરાધના તથા સાવદ્યભાવાભાષિત્વ આદિ દોષ લાગે છે. પરંતુ હાથમાં મુખત્રિકા શખવાથી વાયુકાયની યતના સમ્યક પ્રકારે થઈ શકતી નથી ૩૭ “તાઢિયંગ ઈત્યાદિ. સાધુ પંખાથી, કમળ આદિના પાંદડાથી, અથવા વૃક્ષની શાખ આદિથી વાયુકાયની ઉદીરણા સ્વયં કરતા નથી, બીજા દ્વારા ઉદીરણ કરાવતા નથી તથા ઉદીરણા કરવાની અનુમોદના કરતા નથી. (૩૮) બંવિ' ઇત્યાદિ જે વસ્ત્ર પાત્ર કંબલ રજોહરણ હોય છે તેથી પણ વાયુકાયની ઉદીરણા કરતા નથી, કિ, યતના પૂર્વક તેમને ધારણ કરે છે અર્થાત વાદિને એવી રીતે ધારણ કરવાં જોઈએ કે જેથી વાયુકાયની વિરાધના ન થાય. (૩૯) તન્હાઈત્યાદિ. એથી કરીને સાધુ દુર્ગતિને વધારનારા એ દોષને જાણીને યાજજીવન વાયુકાયના સમારંભને ત્યાગ કરે છે. (૪૦) વપક્ષડું ર૦, વપલ્સરું વિ૦, તા. ઈત્યાદિ ત્રણ ગાથાઓ છે એનું વ્યાખ્યાન પૃથિવીકાયની ગાથાઓની પેઠે છે ભેદ કેવળ એટલે જ છે કે પૃથિવીકાયની જયાએ વનસ્પતિ શબ્દ કહે. (૪૧ ૪૨ ૪૩) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ બારમું સ્થાન કહે છે—તલદાર્થ ન॰, તલાય, તદ્દા॰ ઇત્યાદિ ગણુ ગાથાઓ છે, એનું વ્યાખ્યાન પણ પૃથિવીકાયની પેઠે સમજવું. એમાં પૃથિવીકાયની જગ્યાએ ત્રસારું કહેવું, દ્રિન્દ્રિયથી માંડીને પંચદ્રિય સુધીના જીવે ત્રસ કહેવાય છે (૪૪-૪૫-૪૬) તેરમુ સ્થાન કહે છે—જેમ જળ સિ ંચ્યા વિના વિધિપૂર્વક રીપેલાં વૃક્ષ મૈં પણ મનેહર ફૂલ-ફળ આદિ આવી શકતાં નથી, તેમ છ વ્રત અને છકાયની રક્ષારૂપી મૂળ ગુણ્ણાનું વિધિ અનુસાર પાલન કરવા છતાં પણ છ અકલ્પ્યાના ત્યાગ કર્યા વિના સ્વ-અપવર્ગોના સુખસ્વરૂપ સ્વાદિષ્ટ ક્લેના લાભ સંભવિત નથી. તેથી મૂળ ગુણુ અતાવ્યા ખાઇ અકલ્પ્યાદિ છ ના ત્યાગરૂપ ઉત્તર ગુણુ ખતાવે છે—નારૂં ચત્તારિ॰ ઇત્યાદિ જે આહાર શય્યા વસ્ત્ર અને પાત્ર એ ચાર આગમાતુસાર અકલ્પ્ય છે, એને અવશ્ય પરિત્યાગ કરનાર મુનિ સયમનું પાલન કરે છે. આશય એ છે કે અકલ્પ્યને ત્રણ કરવાથી સાધુઓનું ચારિત્ર દૂષિત થાય છે, (૪૭) એનું સ્પષ્ટીકરણ કરે છે—ર્ષિક ઇત્યાદિ. (૧) પિંડ, (૨) શય્યા (ઉપાશ્રય), (૩) એકેન્દ્રિયથી ખનેલું સૂતરનું વજ્ર, વિકલેન્દ્રિયથી બનેલુ ચીનાંશુક (ચીનાઇ રેશમઆદિનું વસ્ત્ર), પંચેન્દ્રિયથી બનેલી રત્નક બલ આદિ, એ ત્રણ પ્રકારનાં વસ્ત્રો, અને (૪) લાકડાનું તુંબડાનું યા માટીનું પાત્ર, એ અકલ્પનીય છે ! તે ગ્રહણ કરવાની ઇચ્છા પણ સાધુ ન કરે. જે કલ્પે તે આગમની વિધિને અનુસારે ગ્રહણ કરે (૪૮) અગ્રાહ્ય આહારને ગ્રહણુ કરવાના દેષો બતાવે છે—ને નિયાનું ઇત્યાદિ જે સાધુ નિયાગ (નિત્ય યા આમંત્રિત) પિંડ કીત પિંડ, ઔદ્દેશિક પિંડ અને અદ્ભુત પિંડને ગ્રહણ કરે છે તે એકેદ્રિયાદિ પ્રાણીઓના ઉપઘાતની અનુમેદના કરે છે, અર્થાત્ એવા પિ’ડ (આહાર)ને ગ્રહણ કરનાર સાધુ, ગૃહસ્થ દ્વારા થએલા આરંભ– સમાર ભથી થએલા પાપના ભાગી મને છે; એવું શ્રી તીર્થં કરાદિ મહષિએએ કહ્યું છે(૪૯) તન્હા ગાળું ઈત્યાદિ. એટલે સંયમમાં મનને સાવધાન રાખનારા, ચારિત્રરૂપ જીવનને ધારણ કરવાવાળા નિર્થ, કીલ, ઔદ્દેશિક તથા આત (સામે લાવવામાં આવતા) અશનપાન દિને ગ્રહણ કરતા નથી. ઉપલક્ષણથી આધાક આદિ દોષથી યુકત આહારને ત્યાગ સમજવા. દિયવાળો શબ્દથી રસના ઈંદ્રિયને વશ કરવી તથા ધમ્મનીવિળો શબ્દથી ચારિત્રભ ંગથી ભયભીત રહેવું સૂચિત કર્યુ છે. (૫) નહિમાચાં એ પદરૂપ ચૌદમ સ્થાનનું વ્યાખ્યાન કરે છે. તેવુ ઇત્યાદિ. ગૃહસ્થનાં વાડકી આદિ એટલે કાંસાનાં, ઉપલક્ષણથી સેના ચાંદી પીત્તળ આદિનાં અને માટીનાં વાસણમાં ભેજન કરનાર સાધુ ચારિત્રથી શ્રુત થાય છે. અહીં મુંદ્ગતો એ ઉપલક્ષણ છે, તેથી ગૃહસ્થ સ ંબધી વાસણમાં વસ્ત્ર ધોવાં, પાણી ઠંડું કરવું એ પણુ સાધુને કલ્પતુ નથી (૫૧) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થના વાસણુમાં લેાજન કરવાથી ભિક્ષુ સંયમથી ભ્રષ્ટ કેવી રીતે થઈ જાય છે, તે કહે છે-મીમો ઇત્યાદિ. સાધુ જો ગૃહસ્થના પાત્રમાં આહાર કરે તે તેને આહાર કરવા માટે તથા એ ભેાજન કરતા હાય તે વખતે કર્દિ બીજાને ભેજન કરાવવા માટે ગૃહસ્થદ્વારા સચિત્ત જળથી એ કાંસા આદિનાં વાસણેાને ધાવામાં આવે છે તેથી તથા થાળી આદિને ધાવાથી ખાળમાં પાણી જવાથી, એકેન્દ્રિય આદિ અનેક પ્રાણીએની હિંસા થાય છે. એમ થવાથી તેમાં કેવળી ભગવાને કેવળજ્ઞાન ભાનુથી (સૂર્યથી) અસયમ (સયમનેા ભંગ) જોયા છે. (પર) પ્રજ્જામં॰ ઇત્યાદિ ગૃહસ્થના વાસણમાં આહાર કરવાથી સાધુને પશ્ચાત્કમ દોષ પણ લાગે છે, કારણ કે આહાર કર્યાં પછી ગૃહસ્થ સંચિત્ત જળથી થાળી આદિને ધુએ છે. તેવીજ રીતે પુર:ક-સાધુના આગમનથી પૂર્વે સાધુને માટે કરેલું ધાવા આદિનું ક-દોષ પણ લાગે છે. આથી કરીને ગૃહસ્થના પાત્રમાં આહાર કરવાનું મુનિઓને કલ્પતું નથી. તેટલા માટે ચારિત્રભંગથી ખચવાને માટે સાધુ ગૃહસ્થના પાત્રમાં આહાર કરતા નથી. (૫૩) પંદરમું સ્થાન કહે છે–ત્રસંહ્નિ ઇત્યાદિ નેતરથી ભરેલી ખુરશી, પલંગ, ખાટલે, આરામ ખુરશી તથા ઉપલક્ષણથી અન્ય સર્વ પ્રકારનો શયન આસન પર બેસવું યા સૂવું એ તીર્થંકર ગણુધરદ્વારા અનાચરિત છે. અર્થાત તીર્થંકર ગણધર આદિ મા મહાપુરૂષ એ ખુરશી પલંગ આદિનું સેવન કર્યું નથી, તેથી સાધુને તે કલ્પતુ નથી, (૫૪) ખુરશી આદિ પર ન બેસવાનું કે નહિ સૂવાનું કારણ એ છે કે તેમાં પ્રાણીઓનું પ્રતિલેખન કરવું દુષ્કર હાય છે, એ વાત દર્શાવવાને માટે પહેલાં ‘પ્રતિલેખન કર્યાં વિના સાધુએ કયાંય પણ ન બેસવું જોઈએ અને ન સૂવું જોઇએ’ એ વાત કહે છે-નાટ્િ॰ ઇત્યાદિ. તીર્થંકર ભગવાનાં વચનેને અનુસારે અનુષ્ઠાન કરનારા મુનિ પ્રતિલેખન કર્યાં વિના ખુરશી પલગ આદિ પર ન બેસે કે ન સૂએ. સામાન્ય આસન તથા કાષ્ઠના આસન (પાર્ટ) પર પણ પ્રતિલેખન કર્યા વિના બેસવું કે સૂવું ન જોઈએ. અહીં ગામન્ત્રી આર્શાદ પદ્મ ઉપલક્ષણ છે, તેથી બીજી જે જગ્યાએ પણ બેસવું કે સૂવું હોય ત્યાં પશુ સાધુ પ્રતિલેખન કર્યા વિના બેસે કે સૂએ નહિ, અર્થાત સાધુએ સર્વોત્ર પ્રતિલેખન કરીને જ બેસવું કે સૂવું જોઇએ. (૧૫) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ ખુરશી આદિ પર બેસવામાં દેષ બતાવે છે—૧મીર૦ ઇત્યાદિ. ખુરશી આદિમાં રહેનારાં પ્રાણીઓના નિશ્ચય થવા બહુજ કઠીન છે. અથવા તેઓ એવા દુરવગાહ (ન જોઈ શકાય તેવા) સ્થાનમાં રહે છે કે તેમની પ્રતિલેખના દુષ્કર છે, અથવા ખુરશી આદિનાં છિદ્રો પ્રકાશરહિત હાય છે તેથી તેમાં રહેનારાં માંકડ આદિ પ્રાણીઓની પ્રતિલેખના થઈ શકતી નથી. એ કારણે તીર્થંકર ભગવાને ખુરશી પલંગ અને ૨ શબ્દથી ખાટલે અને આરામ ખુરશી પર બેસવા—સુવાને નિષેધ કર્યાં છે. નિષદ્યા અને પીઠકની પ્રતિઃખના થઈ શકે છે, તેથી ભગવાને તેના નિષેધ કર્યાં નથી. (૫૬) નિષદ્યા નામક સેાળમું સ્થાન કહે છે—નૌવર૧૦ ઇત્યાદિ. ભિક્ષાચરીને માટે ગયેલા સાધુ ગૃહસ્થના ઘરમાં જે બેસે છે તે મિચ્છારૂપ ફળ આપનારા અનાચારને પ્રાપ્ત થાય છે, જેનું કથન આગળ કરવામાં આવે છે. (૧૭) ગૃહસ્થના ઘરમાં બેસનારા સાધુના દોષ બતાવે છે–નિવૃત્તી॰ ઇત્યાદિ. ગૃહસ્થના ઘરમાં બેસવાથી ચોથા બ્રહ્મચ મહાવ્રતને વિનાશ થાય છે, પ્રાણીઓની હિંસા થવાથી સચમના ઘાત થાય છે, અર્થાત ભિક્ષાથે બેઠેલા સાધુને માટે આહાર બનાવવાથી તે આહાર આધાર્મિક આદિ દોષોથી દૂષિત થાય છે, અને તેને ગ્રહણ કરવાથી ષટ્કાયના જીવોની વિરાધનાને દ્વેષ સાધુને લાગે છે. તેમજ ભિક્ષાને માટે આવેલા વનીપક ( ભિખારી ) આદિને ભિક્ષામાં અ ંતરાય ( વિઘ્ન) પાડે છે અને સ્ત્રીના સાંનિધ્યથી સાધુની પ્રત્યે અને સાધુના સાંનિધ્યથી સ્ત્રીની પ્રત્યે ગૃહસ્વામીને ક્રેધ આવે છે. (૫૮) બીજા પણ દોષો કહે છે-અનુત્તી ઇત્યાદિ. સ્ત્રીની સાથે ભાષણ કરવાથી તથા સાનુરાગ અવલેાકન કરવાની બ્રહ્મચ વ્રતમાં મલીનતા આવે છે. સ્ત્રીના સંપર્ક રહેવાથી બ્રહ્મચર્ય વ્રતમાં શાકા થાય છે સ્ત્રીના હાવભાવ આદિના દેખાવથી સાધુના ભાવ (પરિણામ) કામવાસના-વાસિત થઈ જાય છે. સ્ત્રીને જ સર્વાં સુખાનું મૂળ સમજીને તે એવી કુતર્ક ણા કરવા લાગે છે કે—આગલા જન્મમાં ફળ આપનારા તથા મુશ્કેલીથી પાળવા ચેાગ્ય આ બ્રહ્મચર્ચામાં શું બન્યુ છે ? એવા કુતાઁ ઉત્પન્ન થવાથી બ્રહ્મચર્ય'માં શકાકાંક્ષા ાદિ દોષો ઉત્પન્ન થાય છે. આગળમાં કહ્યું છે કે “બ્રહ્મચર્યાં મહાવ્રત પાળવા માટે નિન્જ જો સ્ત્રીની મનેાહર-મનારમ ઈદ્રિયોનું અવલેાકન કરે, વિચાર કરે, તે બ્રહ્મચર્યોંમાં શકા—કાંક્ષા-વિચિકિત્સા ઉત્પન્ન થાય છે, તથા સંયમના ભંગ, ઉન્માદ્, દીર્ઘકાલીન શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ રોગ અને પીડા ઉત્પન્ન થાય છે તથા કેવલી ભગવાને પ્રરૂપેલા ધર્મથી ભ્રષ્ટતા, એ દોષો ઉત્પન્ન થાય છે” ઇત્યાદિ. એથી કરીને કુશીલને વધારનારૂં એવું ગૃહસ્થના ઘરમાં બેસવું સાધુને કલ્પતું નથી. (૫૯) O ઇત્યાદિ. એમાં અપવાદ ખતાવે છે; તિન્દ્ર વૃદ્ધ, વ્યાધિગ્રસ્ત (રાગી) અને તપસ્વી, ત્રણેમાંના પ્રત્યેકને જે ગૃહસ્થના ઘરમાં બેસવું ક૨ે છે, તેથી એના બેસવામાં દોષ નથી (૬૦) સ્નાન નામક સત્તરમું સ્થાન હવે દર્શાવે છે—વાદિૌ॰ ઈત્યાદિ રાગી યા નીરંગી જે કાઇ પણ સાધુ એક દેશે યા સ` દેશે સ્નાન કરે છે તે આચારથી શ્રુત થાય છે, કારણ કે તે પણ પરીષહને સહન કરતા નથી, તથા દયારૂપ સંયમથી રહિત થાય છે, કારણ કે સ્નાન કરવાથી અષ્ઠાયની વિરાધના થાય છે. (૧૧) અચિત્ત જળથી પણ સ્નાન કરવાથી દ્વેષ લાગે છે, તે કહે છે—સતિમે॰ ઈત્યાદિ. અચિત્ત જળથી પણ એક દેશે યા સદેશે સ્નાન કરનાર સાધુ ક્ષારભૂમિમાં અથવા દર–છિદ્રવાળી ભૂમિમાં, ચીરાવાળી ભૂમિમાં અથવા ચીકણી ભૂમિમાં રહેલા સૂક્ષ્મ શરીરવાળા દ્વીન્દ્રિય આદિ પ્રાણીએ જે આહાર આદિને માટે સચાર કરતાં ડાય છે તેમને આહાર પ્રાપ્તિની પહેલાં અથવા આહારની સાથે સ્નાનનું જળ વહાવી દે છે-ઘસડી જાય છે અર્થાત્ પેાતાના અભીષ્ટ સ્થાન પર પહેાંચ્યા પહેલાં જ પાણીમાં ખેંચાઇ જઇને પોતાના નિવાસ સ્થાનથી વિયુકત થઈ જઈને અનિષ્ટ સ્થળ પર પહોંચી જાય છે, તે એટલે સુધી કે તેમના પ્રાણેાના પણ અંત થઈ જાય છે, વળી સ્નાનનું જળ દરમાં પેસી જાય છે તે ત્યાંના પ્રાણીઓને સ્થાનભ્રષ્ટ થવાથી ત્યાં અથવા ખેંચાઈને બહાર આવી જવાથી કષ્ટ પહોંચે છે. એટલે તેમની વિરાધના અવશ્ય થાય છે, તેથી સાધુએ સ્નાનના ત્યાગ કરવા જોઇએ. (૬૨) તે સદા ઇત્યાદિ. તેથી ઉકત દાષાના પ્રસંગ ઉત્પન્ન થવાથી સ્નાનને ત્યાગ કરવાનું દુષ્કર તપ ચાવજજીવન પાળનારા નિન્થ સાધુ ઠંડા યા ગરમ કાઈ પ્રકારના પાણીથી સ્નાન કરતા નથી. (૬૩) સિલાં॰ ઇત્યાદિ શરીરના મેલ ઉતારીને Àાભાયમાન કરવાને માટે સાધુ સ્નાન ચેાગ્ય સામગ્રીનું, સરસવ આદિના ખાળનુ, લેપ્રનુ તથા પદ્મકાષ્ઠ અર્થાત્ તેના શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ તેલનું અને શબ્દથી અન્ય સાબુ આદિ સ્નાને પગી દ્રવ્યનું સેવન કદાપિ કરતા નથી. (૬૪) હવે અઢારમું સ્થાન કહે છે-નાઇરસઈત્યાદિ. વસ્ત્ર વિષયક મૂછ રહિત (ગચ્છવાસ) સ્થવિરકલ્પી, અથવા ગચ્છનિર્ગત જિનકલ્પી દ્રવ્યથી હુંચિત કેશવાળા તથા ભાવથી વિષયેના ત્યાગી સુંડિત. જેના કેશ તથા નખ આદિ વધેલા છે એવા, મૈથુનથી ઉપરત સાધુઓને શરીરની વિભૂષાનું શું પ્રજન છે ? અર્થાતુ કશું પ્રયોજન નથી. અહીં “દીર્ધકૈશનખવાળા” એ વિશેષણ જિનકલ્પી સાધુની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે કારણ કે સ્થવિર કલ્પી સાધુ પ્રમાણોપેત કેશ અને નખ ૨ખે છે. (૧૫) નિપ્રયજન કહીને નિષેધ કરેલા વિભૂષાકરણને કદાચિત્ કેઈ નિર્દોષ સમજીને આચરણ કરવા લાગે, તેથી હવે એના દેષ બતાવે છે: વિભૂત્તિ ઈત્યાદિ. જે ક્રિયાથી જીવ જન્મમરણનાં દુઃખથી વ્યાકુળ દુસ્તર સંસારસાગરમાં પડે છે, એવી શરીરવિભૂષાથી ઉત્પન્ન થનારા જ્ઞાનાવરણીય આદિ ચીકણું કર્મોને સાધુ બાંધે છે. અર્થાત્ શરીરની વિભૂષાથી ચીકણાં કર્મોને બંધ ઉત્પન્ન થાય છે. (૬૬). બાહ્ય વિભૂષાના દેશે બતાવીને હવે વિભૂષાના સંકલ્પના દેશે બતાવે છેવિત્તિયં, ઈત્યાદિ. જે ચિત્તમાં શરીરની વિભૂષાની અભિલાષા હોય છે, તે ચિત્તને પણ તીર્થકર ભગવાન એવું જ અર્થાત્ અપાર સંસાર સાગરમાં પાડનારૂં તથા બાહ્ય વિભૂષા કરનારની સમાન ચીકણાં કર્મબંધનું કારણ માન્યું છે, અર્થાત વિભૂષાનું અનુચિંતન (અભિલાષા) કરવાથી પણ પાપોની ઉત્પત્તિ થાય છે. એવી વિભૂષાના સંકલ્પનું સ્વપર રક્ષા (હિત) ચાહનારા મહાપુરૂષોએ સેવન કર્યું નથી. (૬૭) ઉત્તર ગુણેના કથનના પ્રસંગમાં શરીરની શેભાના પરિત્યાગરૂપ અઢારમું સ્થાન કહેવાથી અઢારે કથનનું કથન થઈ ગયું. હવે તેનું યથાવિધિ આરાધના કરવાનું બતાવતાં ઉપસંહાર કરે છે. પતિ ઈત્યાદિ. સત્તર પ્રકારના સંયમમાં, સરળતા (નિષ્કપટત) રૂપ ગુણમાં તથા ચતુર્થ ભકત આદિ તપમાં તત્પર અથવા ગુણ એટલે કે પંચ મહાવ્રતરૂપ મૂળ ગુણ તથા નાના પ્રકારના અભિગ્રહ આદિરૂપ ઉત્તર ગુણોમાં અનુરક્ત, આચાર–ગોચરના વિવેકી, અથવા મોક્ષના નિશ્ચયના સાધક સમ્યગજ્ઞાન દિ રત્નત્રયને જ મોક્ષ ફળદાતા શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ સમજનારા અર્થાત્ માક્ષમા માંજ ઉપભેગ લગાડનારા એ સાધુએ પેાતાના આત્માને શાન્તિયુકત ખનાવે છે, તથા પૂર્વના અનંત ભવામાં ઉપાઈન કરેલાં જ્ઞાનાવરણ આદિ પાપકર્મોના નાશ કરે છે અને નવીન કર્મીને બાંધતા નથી. મોન્નત્તિળો પદથી એમ સૂચિત કર્યું છે કે મેહરહિત મુનિજ મેાક્ષમાર્ગની આરાધના કરી શકે છે, અને આચાર–ગોચરના જ્ઞાતાનીજ આત્મશુદ્ધિ થાય છે. જ્યારે આ પદની અૌષશિનઃ છાયા થાય છે, ત્યારે એવું તાત્પ ધ્વનિત થાય છે કે અમેઘદર્શની સામે શબ્દ આદિ કાયદ્ગુણ નિષ્ફળ જાય છે. સંનમમ વે મુળે એમાં રહેલા સંયમ શબ્દથી તપની નિદાનરહિતતા સૂચિત કરી છે. (૬૮) ‘મત્રોત્રમંતા૦’ ઇત્યાદિ. ચિત્તને કદાપિ ઉદ્વિગ્ન ન કરનારા, દ્રશ્યથી શરીર વસ્ત્ર પાત્ર આદિ ધર્મપકરણમાં, ભાવથી ક્રોધાદિ કષાયમાં મમતા ના ત્યાગી એટલે પરિગ્રહ રહિત, આત્મહિતના સાધક, પ્રવચનથી યુકત, યશસ્વી, પ્રાણીઓની રક્ષામાં સાવધાન, શદઋતુમાં વાદળ આદિ આવરણના અભાવથી નિ`ળ ચંદ્રમાની પેઠે કમળ રહિત, સાધુ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. અને જેમનાં કર્યાં કાંઇક અવશિષ્ટ રહી જાય છે તે સૌધર્માદિ દેવલાકમાં ઉત્પન્ન થાય છે. સગો સંતા પદથી એમવ્યકત કર્યું છે કે યથાવિધિ અઢાર સ્થાનાની સાધનામાં તત્પર સાધુને મેક્ષ પ્રાપ્તિ સુધી કદાપિ નારાજી ન થવી જોઈએ. ‘ભ્રમમાં' શબ્દથી નિઃસ્પૃહતા અને અભિમાન રહિતતા સૂચિત કરી છે. અવિળા શબ્દથી સન્નિધિ કરવાના અભાવ અને વિઘ્નવિજ્ઞાળુયા થી આત્મહિતના આરાધકોને માટે લૌકિક વિદ્યા નહિ પરંતુ પ્રવચન વિદ્યા જ હિતકર છે એમ સૂચિત કરવામાં આવ્યું છે. મંત્તિળો શબ્દથી સંયમભીરૂતા તથા પ્રવચનની લઘુતાથી ભીરૂતા સૂચિત કરી છે. તાળો શબ્દથી મહાવ્રતાની રક્ષામાં દક્ષતા પ્રકટ કરી છે. સુધર્મા સ્વામી જંબૂસ્વામીને કહે છે કે-હે જમ્મૂ ! ભગવાન મહાવીર સ્વામી પાસેથી મેં જેવું સાંભળ્યુ છે તેવુંજ તને કહ્યું છે. (૬૯) છઠ્ઠું અધ્યયન સમાસ, શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું છઠ્ઠા અધ્યયનમાં ધર્મકથાનું વર્ણન કરવામાં આવ્યું છે ધર્મકથા નિરવદ્ય ભાષા દ્વારા થાય છે, તેથી આ અધ્યયનમાં વાયશુદ્ધિનું નિરૂપણ કરવામાં આવે છે. અથવા ભાષાશુદ્ધિ વિના ધર્મકથા થઈ શકતી નથી, તેથી આ અશ્વયનમાં વાયશુદ્ધિનું વર્ણન કરવામાં આવે છે. વઘણું૦ ઈત્યાદિ. હેય અને ઉપાદેયને વિવેકી સાધુ સત્ય અસત્ય મિશ્ર અને વ્યવહાર એ ચાર પ્રકારની ભાષાઓનું સ્વરૂપ સમજીને સત્ય અને વ્યવહાર ભાષાને નિરવદ્ય પ્રયોગ કરવાનું ગુરૂ મહારાજ આદિ પાસેથી શીખે—જાણે. અસત્ય અને મિશ્ર (સત્યાસત્ય) ભાષાનું કદાપિ ઉચ્ચારણ ન કરે. (૧) એમાં પણ વિશેષતા બતાવે છે. નાણા ઈત્યાદિ. જે ભાષા સત્ય હાય કિન્તુ તે અપ્રિય યા સ્વપરનું અહિત કરનારી હોવાથી બોલવા યોગ્ય ન હોય એ ભાષાને વિવેકી મુનિ બેલે નહિ. (૧) જે ભાષા સત્યાસત્ય અર્થાત્ મિશ્ર હોય (૨) તથા ક્રોધ આદિ કારણ વશ મુખમાંથી નીકળી હોવાને લીધે અસત્ય હાય (૩) તથા જે ન સત્ય હેય ન અસત્ય હેય અર્થાત્ વ્યવહાર ભાષા હેય પરંતુ ભગવાન્ તીર્થકર અને ગણધરેએ એને પ્રયોગ ન કર્યો હોય, તે ભાષા પણ સાધુ બોલે નહિ (૪) જેમકે અસંયતીને કહેવું કે “આ ” “આમ કરે” ઈત્યાદિ પ્રકારની આમંત્રણ આદિ વ્યવહારભાષા પણ સાધુએ બેલવી ન જોઈએ. (૨) વ્યવહારભાષા તથા સત્યભાષા બેલવાની શાસ્ત્રમાં આજ્ઞા છે, પરંતુ તે કે પ્રકારે એલવી જોઈએ તે વિધિ બતાવે છે-સામનોરંટ ઈત્યાદિ. પ્રજ્ઞાવાન્ અર્થાત ભાષાના ગુણ દેષને જ્ઞાતા મુનિ વ્યવહારભાષા તથા સત્યભાષા પણ એવી રીતે બોલે કે જે સારી પેઠે બોલવા ગ્ય હેય. અથવા એ બેઉ ભાષાઓના ગુણ-અવગુણને વિચાર કરીને બોલે. તથા જે ભાષાથી કઈ પ્રાણને કષ્ટ ન ઉપજે, જે હિત કરનારી હોય, કઠેર ન હોય–પ્રિય હોય, અને જેનો પ્રયોગ કરવામાં અસત્ય અને મિશ્ર ભાષા હવાને સંદેહ ન હોય, સંશથી રહિત-સ્પષ્ટ હાય, એવી ભાષાને પ્રયેાગ કરે તાત્પર્ય એ છે કે બોલવાને ગ્ય સત્ય અને વ્યવહાર ભાષામાં પણ જે અહિતકારિતા અપ્રિયતા અને સંદેહત્પાદકતા રૂપ પૂર્વોકત દેષ હોય તે તે પણ અસત્યની પેઠે જ ચારિત્રને નાશ કરનારી છે. (૩) મિશ્રભાષાને નિષેધ કરે છે–ઇત્યાદિ. જે ભાષામાં પૂર્વોત સાવતા કર્મશતા સંદિગ્ધતા અથવા એ પ્રકારને બીજે કઈ પણ દેષ હોય તે તે ભાષા શાશ્વત સિદ્ધિને પ્રતિકૂળ કરી નાખે છે, અર્થાત શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ માક્ષમા થી નીચે પાડી દે છે. તેથી ભાષાના દ્રષાના પરિત્યાગ કરવામાં સાવધાન ધીર સાધુ એવી મિશ્રભાષાના ત્યાગ કરે. એ ભાષા સત્યથી મિશ્રિત થએલી હાવા છતાં પણ કશતા આદિ કાઇ દોષ લેશમાત્ર વિદ્યમાન હાવાથી મેક્ષપ્રાપ્તિમાં બાધા ઉપજાવે છે. અથવા કશતા આદિ દ્વેષે સદા ચારિત્રથી નીચે પાડે છે તેને અને તેના જેવા ખીજા દોષાના સાધુએ પરિત્યાગ કરવા જોઇએ. (૪) મૃષાભાષાના દોષ બતાવે છે. ચિત્તöત્તિ ઇત્યાદિ. જો કાઇ પુરૂષ સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હોય યા કોઇ સ્ત્રીએ પુરૂષને વેશ પહેરી લીધા હાય, અને એ સ્ત્રીરૂપધારી પુરૂષને કાઈ સ્ત્રી કહે અથવા પુરૂષવેરા ધારણ કરનારી સ્ત્રીને પુરૂષ કહે તે એવું પણ અસત્ય ખેલનારા મનુષ્ય પાપના ખંધ ઉત્પન્ન કરે છે; પછી જે સાક્ષાત્ મિથ્યા ખેલે છે એનું તે કહેવું જ શું? અર્થાત્ તેને પાપકર્મોના અંધ પડે એમાં કોઈ આશ્ચર્યની વાત જ નથી. સ્ત્રીના વેશ ધારણ કરનારા પુરૂષને સ્ત્રી કહેવી અને પુરૂષવેશધારી સ્ત્રીને પુરૂષ કહેવા એ જો કે બનાવટી વેશને કારણે ઉપલક સત્ય છે, તે પણ વાસ્તવમાં અસત્ય હાવાને કારણે પાપનું જનક મતાવ્યુ છે, તેથી એવા આશય નીકળે છે કે સાક્ષાત મિથ્યા ખાલનારા તે મહાન્ પાપના ભાગી બને છે. (૫) તદ્દા॰ ઇત્યાદિ. વેશને અનુસરીને કથન કરવું એ પણુ અસત્ય હાવાથી પાપનું ઉત્પાદક છે. તેથી-હું આચાર્ય મહારાજના દર્શાનાદિને માટે જઇશ, તેમને ઉપદેશ આપીશ, અમુક કાય થઈ જશે; હું ભિક્ષાચારી આદિ કર્મો કરીશ, અથવા આ સાધુ વૈચાવૃત્ય આદિ કાર્ય' કરશે. (૬) માર્ ૩ ઇત્યાદિ પૂર્વ ગાથામાં પ્રતિપાદિત સ ંદેહયુકત ભાષાના, તથા ભવિષ્ય કાળ સંબંધી વર્તમાન કાળ સંબધી યા ભૂતકાળ સાંખશ્રી શકિત ભાષાના પણ બુદ્ધિમાન સાધુ ત્યાગ કરે. સમયે-સમયે બહુ વિજ્ઞોની સ ંભાવના રહે છે, તેથી ભવિષ્યમાં કાળમાં સ ંદેહ રહે છે. દૂર આદિને કારણે ‘ આ સ્ત્રી છે કે પુરૂષ ’ એ પ્રકારનેા નિશ્ચય ન થવા એ વર્તમાન કાલીન સંશય છે. વધારે સમય વીતી જવાને કારણે ફાઇ વાર વિસ્મરણ થઇ જાય છે, તેથી અતીતકાલીન સંશય થઇ જાય છે. (૭) ગમ્મ॰ ઇત્યાદિ અતીત વર્તમાન તથા ભવિષ્ય કાળ સંબંધી જે વાત ન જાણતા હાય તેની ખાખતમાં એમ ન કહેવું જોઇએ કે એ વાત આવી છે, અર્થાત અજાણી ચીજમાં નિશ્ચયદ્યોતક વાકય કહેવું નહિ. (૮) અર્થામ॰ ઇત્યાદિ. અતીત વર્તમાન તથા ભવિષ્ય કાળ સ ંબંધી જે વસ્તુમાં સંદેહ હાય એવી ખાખતમાં ‘એ આવી જ છે’ એ પ્રકારની નિશ્ચયકારી ભાષા એલવી નહિ, અર્થાત્ સંદિગ્ધ વિષયમાં નિશ્ચિત વાકય ખેલવું ન જોઇએ. (૯) ‘ એ આમજ છે’ એમ કયાંરે કહે ? તે બતાવે છે—ગશ્મિ॰ ઇત્યાદિ. અતીત આદિ ત્રણે કાળમાં જે વસ્તુ ખિલકુલ શંકા રહિત હોય અર્થાત જેની માખતમાં જરા પણ સદેહું ન હોય તેના સબંધમાં જ એમ કહે છે ‘એ એમ છે.’ તાત્પ એ છે કે ભાષાનાં ગુણુ દોષાને સમ્યક્ પ્રકારે વિચાર કરીને નિરવદ્ય ભાષા આલવી જોઇએ. (૧૦) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ તવ ઇત્યાદિ શંકિત ભાષાની પેઠે કઠોર ભાષાસત્ય હોવા છતાં પણ લેકમાં પ્રાણીઓને ઘાત કરનારી અર્થાત્ અત્યંત અનર્થ કારક હોય છે, તેથી કઠેર વાકયને પણ પ્રયોગ ન કરે છે. કારણ કે એવું બોલવાથી પાપકર્મને બંધ છે. (૧૧) તવ ઈત્યાદિ. જેમ કઠેર ભાષા સત્ય હોવા છતાં પણ ત્યાગવાયેગ્ય છે, તેમ કાણાને કાણે કહે, નપુંસકને “ઓ નપુંસક” કહે, શગીને “હે ગી” કહેવો, ચોરને ચેર કહે, એ પણ કલ્પતું નથી. (૧૨) gigo ઈત્યાદિ. સાધુના આચાર અને અંતઃકરણના પરિણામે દેને જાણનાર અર્થાત્ બાહ્ય અને આંતરિક ક્રિયાઓને જ્ઞાતા પ્રજ્ઞાવાન (હિતાહિતને વિવેકી) શ્રમણ, કાણાને કાણે કહેવા આદિ રૂ૫ તથા એવી જ રીતે નેત્રહીનને આંધળો કહે, શ્રમણ શકિત વિકલને બહેરી કહે, આદિ, જેથી અન્ય પ્રાણને દુઃખ ઉત્પન્ન થાય એવી ભાષાનો પ્રાગ ન કરે. તાત્પર્ય એ છે કે એવી ભાષા બેલવી નહિ કે જેથી કઈને કઈ પ્રકારનું કષ્ટ થાય. ગામવાસન્ન પદમાં આચાર શબ્દથી એમ સૂચિત કર્યું છે કે સાધુએ અવાચ્ચ ભાષાને સદા ઉપગ રાખ જોઈએ તથા માત્ર શબ્દથી એમ વ્યકત કરવામાં આવ્યું છે કે કષાય વશ થઈને કાંઈ પણ બોલવું જોઈએ નહિ. (૧૩) તદેવ, ઇત્યાદિ. પ્રજ્ઞાવાન સાધુએ એવું પરને પીડા પહોંચાડનારું ભાષણ ન કરવું જોઈએ કે– “અરે દુરાચારી! અરે જારજ ! એ તે કૂતરે છે ! ઓ નિષ્ફર ! અરે નીચ ! અરે દરિદ્રી ! ઓ અભાગિયા! એવું બોલવાથી બીજાને અત્યંત દુખ થાય છે. (૧૪) - અહીં સુધી સ્ત્રી-પુરૂષ બેઉને લક્ષ્ય કરીને સામાન્ય રૂપે ભાષાના દે બતાવ્યા છે. હવે સ્ત્રીવિષયક ભાષાનો નિષેધ કરે છે–ડિઝ૦ ઇત્યાદિ. કોઈ સ્ત્રીને ઉદ્દેશીને હે દાદી, હે નાની છે વડદાહી, હે વડનાની, હે મા, હે માસી, હે કુવા, હે ભાણેજી, હે પુત્રી, હે દૌહિત્રી, હે પોત્રી, આદિ ભાષા ન બેલવી; અથવા આ મારી દાદી છે, આ મારી નાની છે, ઈત્યાદિ ગૃહસ્થ સંબંધી ભાષા સાધુએ બેલવી ક૫તી નથી. (૧૫) વળી પણ કહે છે- જે ઈત્યાદિ હે સખી; તથા અન્ન, હે ભટ્ટે હે સ્વામિનિ, હે ગેમિનિ, ઇત્યાદિ પૂનાં સંબોધનોને તથા હે હેલે હે ગેલે. હે વસુલિ, ઈત્યાદિ ખરાબ સ્ત્રીઓને માટે ઉપગમાં આવતાં સધનને પ્રગ કોઈ પણ સ્ત્રીની પ્રત્યે સાધુ ન કરે. એ પ્રકારે બોલવાથી સાધુની નિંદા થાય છે, સ્ત્રીઓને દ્વેષ થાય છે. પ્રવચનની લઘુતા પ્રકટ થાય છે અને ચારિત્ર મલિન થાય છે. (૧૬) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્ક્રીન કેવા પ્રકારની ભાષાથી ખેલાવવી તે કહે છે-નાષિને॰ ઇત્યાદિ સ્ત્રીનું નામ લઈને અથવા તેના ગેત્રનું ઉચ્ચારણ કરીને તેને ખેાલાવવી. તથા ગુણુ અવસ્થા, અશ્વય આદિની ચાગ્યતાને અનુસારે ખેાલાવવી, જેમકે ખાઈ, વૃદ્ધા, ધ શીલા શેઠાણી, ઇત્યાદિ. એવા શબ્દો એકવાર ખેલવા અને જરૂર પડે તે અનેક વાર ખેલવા, પરન્તુ પૂર્વાંકત નિષિદ્ધ ભાષા ન મેાલવી. (૧૭) હવે પુરૂષને અધિકૃત કરીને ભાષણના નિષેધ કરે છે: લગ્નજ્॰ ઇત્યાદિ. હૈ દાદાજી, હું નાનાજી, હે વડદાદાજી, હે વડનાનાજી, હું પિતાજી, હું કાકાજી, હું મામાજી, હું ભાણેજ, હે પુત્ર, હે પોત્ર, હૈ દૌહિત્ર ઇત્યાદિ, ગૃહસ્થ સખધી વાકય કદિ પુરૂષને ન કહે (૧૮) તથા હૈૌ ઇત્યાદિ હૈ હુલ, હે અન્ન, હૈ ભટ્ટ, હે સ્વામી, હે ગામિક, હું હેલ, હે ગેલ, (ગાલા), હે વસુલ, ઇત્યાદિ વાકય પણ પુરૂષને ન કહેવાં. એમ કહેનાર સાધુને સ્વનિંદા, દ્વેષ, પ્રવચન લઘુતા, મમતા આદિ દેષ લાગે છે. (૧૯) પુરૂષને અધિકૃત કરીને ખેલવાની વિધિ બતાવે છે-નામધોળ॰ ઇત્યાદિ. કર્દિ પ્રયજન હાય તો પુરૂષનું નામ લઇને અથવા એનું કશ્યપ આદિ જે ગેત્ર હોય તેના નિર્દેશ કરીને ચેગ્યતા અનુસાર ખાળક, વૃદ્ધ, ધાર્મિક, શેઠ આદિ પદને એકવાર પ્રયેગ કરે અને આવશ્યકતા હાય તે વારવાર પ્રયાગ કરે. (૨૦) હવે તિય ચ પંચેન્દ્રિય પ્રાણીએાના વિષયમાં ખેલવાને વિધિ બતાવે છે વિતિયાળ ઈત્યાદિ. ગાય આદિ પંચેન્દ્રિય પ્રાણીઓનાં જ્યાં સુધી એમ નિશ્ચય ન થઈ જાય કે એ ગાય છે, એ ભેશ છે, એ ઘેાડી છે, યા એ બળદ છે, એ પાડા છે. યા એ ઘેાડા છે' ઇત્યાદિ, ત્યાં સુધી ગાય અથવા મળદ ન ખેલતાં એની જાતિના નિર્દેશ કરે કે આ ‘ગાાતિના' છે, ઇત્યાદિ તાત્પર્ય એ છે કે દૂત્વ ને કારણે પંચેન્દ્રિય પ્રાણીઓમાં સ્ત્રી-પુરૂષ (નર માદા)ને નિશ્ચય ન થાય તે એની જાતિનું જ કથન કરે. પ્રશ્ન-હે ગુરૂ મહારાજ ! શાસ્ત્રમાં એમ માન્યું છે કે સમસ્ત એકેન્દ્રિય વિકલેન્દ્રિય તથા નારકી પ્રાણી નપુંસક જ હાય છે, તા આ માટી છે, આ પથ્થર છે, આ જળ છે, અગ્નિ છે, આ વાયુ છે, આ વેલ (લતા) છે, આ શ ંખ છે, સીપ છે, આ કીડી છે, આ મકોડા છે, આ માખી છે, આ નારક છે” એમ શ્રીલિંગ યા પુલિંગનું કથન કરવાથી સાધુને અસત્ય ઢાષ લાગે ? શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૨૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-હે શિષ્ય! સાંભળે વ્યવહારભાષાથી એમ બેલવાને કારણે મુનિઓને અસત્ય દેષ લાગતો નથી, કારણ કે એ બધાં વાકયે એ ભાષાની અપેક્ષા રાખીને બલવામાં આવે છે. એ પ્રકારે વ્યવહાર ભાષાનું ભાષણ કરવાની આજ્ઞા તીર્થકર ભગવાને આપી છે. તે સાથે એ વાત પણ છે કે–જે ભાષાથી તને અપલાપ યા પ્રાણીઓને દુઃખ થાય તે મૃષાવાદ કહેવાય છે, એટલે પૂર્વોકત ભાષામાં મૃષાવાદદેષ નથી. (૨૧) મનુષ્ય આદિના વિષયમાં અવાય ભાષાનો નિષેધ કહે છે- તહેa૦ ઈત્યાદિ. એ પ્રકારે સાધુએ મનુષ્ય, પશુ, પક્ષી, અજગર, આદિના વિષયમાં એવું ભાષણ ન કરવું જોઈએ કે-આ મનુષ્ય, પશુ પક્ષી આદિ કેવી મેટો-તાજે-જાડે છે, તેની ફાંદ નીકળી છે, એ શસ્ત્રથી મારી નાંખવા યોગ્ય છે, અગ્નિ આદિમાં પકાવવા લાયક છે. એવું ભાષણ કરવાથી હિંસક લકે એ પશુ પક્ષી આદિને મારવામાં પ્રવૃત્તિ કરશે, તેથી તથા તસંબધી પ્રષિથી ચારિત્ર ભંગ થશે. (૨૨) પ્રસંગે ઉપસ્થિત થાય તે શું કહે? તે બતાવે છે_ઈત્યાદિ. એ મનુષ્ય આદિને બળવાન અથવા પુષ્ટ અવયવવાળે તથા પરિપૂર્ણ અંગે પગવાળે કહે, અથવા પ્રસન્ન (દુઃખ બાધા રહિત)યા મહાકાય કહે. (૨૩) વળી પણ તિર્યંચોના વિષયમાં ભાષાનો નિષેધ કરે છે–તદેવ, ઈત્યાદિ. આ ગાયે દેહવા ગ્ય છે, તેમને દેહવાનો વખત થઈ ગયો છે, આ વાછડા દમન કરવા ગ્ય છે, એ હળ આદિને જોડવા યોગ્ય થઈ ગયા છે, યા રથ કે ગાડામાં જોડવા લાયક છે, એવું કથન પ્રજ્ઞાવાન સાધુ ન કરે. તાત્પર્ય એ છે કે ગાયે ને દેહવી, વાછડા ને દમવા, આદિથી તેમને અનેક પ્રકારનું કષ્ટ થાય છે, તેથી અને લેકનિંદાને કારણે સાધુના ચારિત્રમાં મલિનતા આવે છે અને પ્રવચનની લઘુતા થાય છે. (૨૪) ગાય ઈત્યાદિના વિષયમાં બોલવાની આવશ્યકતા જણાતાં તેને પ્રકાર કહે. છે–વં. ઇત્યાદિ. આ બળદ જવાન છે, આ ગાય દૂધ આપે તેવી છે, તથા આ બળદ નાને છે, આ યોગ્ય છે, ધુર્ય છે, એમ કહે. તાત્પર્ય એ છે કે નાના વાછડાને નાને કહે, હળ આદિમાં જોડવા ગ્યને માટે યા જુવાન કહે, રથમાં જોડવા યોગ્ય ને સંવહન આદિ કહે કે જેથી વાછડા આદિને કષ્ટ આપવાની ભાવના ન થાય. (૨૫) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ તદેવઈત્યાદિ. પ્રજ્ઞાવાન સાધુ વિચરતાં ઉદ્યાન, પર્વતે અને વનમાં જઈને ત્યાં મોટાં મોટાં વૃક્ષે જોઈને એમ (આગળ કહેવામાં આવે છે તે પ્રમાણે)ન બેલે. (૨૬) વૃક્ષના વિષયમાં ભાષાને નિષેધ કહે છે––ગઢ૦ ઈત્યાદિ. આ વૃક્ષ મહેલના થાંભલા બનાવવા એગ્ય છે, ફાટક બનાવવા ગ્ય છે, મકાન બનાવવા ગ્ય છે, શહેરના દરવાજાની ભેગળ, ઘરના દરવાજાની ભેગળ યા નીકા બનાવવા એગ્ય છે, લાકડાનાં વાસણ બનાવવા ગ્ય છે, એવું ભાષણ ન કરે). એને આગળ ત્રીજી ગાથા સાથે સંબંધ છે. (૨૭) gિ૦ ઈત્યાદિ આ વૃક્ષ બાજઠ બનાવવાને ગ્ય છે, પાયલી બનાવવા રોગ્ય છે, હળ બનાવવા ગ્ય છે, મતિક (ખેતરને બરાબર કરવાની લાકડાની ચેકી) બનાવવા ગ્ય છે, ઘાણી બનાવવા એગ્ય છે, પાયા મધ્ય ભાગ બનાવવા ગ્ય છે, અથવા સેનીના કામ આવે તેવાં લાકડાંનાં ઉપકરણ (ઓજાર)ને યોગ્ય છે. (૨૮) માલvi૦ ઈત્યાદિ. આ વૃક્ષમાંથી ખુરશી આદિ આસન, પલંગ આદિ શય્યા, પાલખી આદિ વાહન, અથવા ઉપાશ્રયનાં ઉપકરણે આદિ બનાવવા એ ઠીક છે. પ્રજ્ઞાવાનું સાધુ એકેન્દ્રિય આદિ પ્રાણીઓની હિંસા કરનારા એ પ્રકારની ભાષા ન બેલે, અથવા એમ ન કહે કે આ વૃક્ષ આસન, શયન, યાન આદિ બનાવવાં યંગ્ય છે (૨૯) વૃક્ષના વિષયમાં ભાષણ કરવાની વિધિ કહે છે. તહેવ૦ ઈત્યાદિ. સાધુ વિહાર કરતાં ઉદ્યાન પર્વત અને વનમાં વૃક્ષોને જોઈને આવશ્યકતા હોય તે આ પ્રમાણે બેલે. (૩૦) હવે વૃક્ષોના વિષયમાં ભાષણને પ્રકાર બતાવે છે-ગામતા ઇત્યાદિ. આ વૃક્ષે ઉચ્ચ જાતિનાં છે, લાંબાં છે, ગેળ છે, વિસ્તૃત છે, શાખાપ્રશાખાઓથી સમૃદ્ધ છે. આ બધાં વૃક્ષે દર્શનીય (સુંદર) છે, એવું ભાષણ કરે (૩૧) ફળોના વિષયમાં ભાષાને નિષેધ કરે છે: તાપથારું ઇત્યાદિ. એ પ્રકારે, આ કેરી આદિ ફળ પાકેલાં છે, અથવા ખાડામાં ભેંસામાં દબાવી રાખવાથી અથવા તુષભંગ આદિ ભરેલા છિદ્રવાળા માટી આદિના વાસણમાં રાખીને અગ્નિજવાલાની ગરમીના સંગથી પકાવીને પછી ખાવા ગ્ય છે, એમ ન કહે આ ફળ ખૂબ પાકી ગયા હોવાથી અત્યારે જ ખાવા લાયક છે, આ ફળ અત્યારે કમળ છે, તેમાં બીજ પડ્યાં નથી, આ ફળ ચીરવા-ફાડવા યોગ્ય છે, એવું પણ પ્રજ્ઞાવાન્ સાધુ ન કહે. (૩૨) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૨૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ કેવે પ્રકારે ખાલે? તે હવે કહે છે- અથવા ઇત્યાદિ. આ આંબે આદિ વ્રુક્ષા ફળાના ભાર સહેવામાં અસમ છે. ફળના ખેાજાથી તૂટી પડે છે, એમાં ઘણાં ફળ લાગેલાં છે, એ ફળી ચૂકયાં છે, ફળ લાગવાથી સુંદર અની ગયા છે, અર્થાત્ ખાલ્યાવસ્થાવાળાં (કાચાંકાચાં) ઘણા ફળેથી એ સુંદર થઇ ગયાં છે, તથા ખીજ ન પડવાને કારણે કામળ ફળવળાં છે એ પ્રકારે ભાષણ કરે. (૩૩) હવે શાલી આદિના વિષયમાં નિષિદ્ધ ભાષા કહે છે. તહેૌપદીમો ઇત્યાદિ. એ પ્રકારે આ ડાંગર, ઘઉં આદિ પાકી ગયાં છે, આ કુણી ચાળાની સીંગા લીલી ઇં-કામળ છે, તાડવા ચેગ્ય છે, કડાઇમાં નાંખીને ઘી વધારીને યા વધાર્યાં અગ્નિમાં ભૂજવા યાછે, ચીવડે ખનાવીને ખાવા યોગ્ય છે, અથવા ઓળા બનાવીને ખાવા ચેગ્ય છે, એવું ભાષણ ન કરે. એમ વ્હેવાથી જો તેને કોઈ કાપી લે તા સાધુને ચારિત્રની વિરાધનાનેા દોષ લાગે, તથા ભાવમલિનતા આદિ દેષ ઉત્પન્ન થાય. (૩૪) શાલિ આફ્રિના વિષયમાં કેવી રીતે ખેલે ? તે કહે છે-ઢા॰ ઇત્યાદિ. આશાલિ આદ્ધિ અકુરિત થઈ ગયાં છે, પાંદડાં દાંડલી આદિ સર્વ અવયવાથી શોભિત છે, અતિવૃષ્ટિ અદ્ધિ ઉપદ્રવ ન હાવાને કારણે સ્થિર છે, સારી પેઠે વધી ગયાં છે, અર્થાત્ ઈડલી-ડાંખતી આદિની વૃદ્ધિથી સમૃદ્ધ છે, મંજરીવાળાં છે, એની મંજરી નિકળી આવી છે, એમાં દાણા એસી ગયા છે, એ પ્રકારે ભાષણ કરે. (૩૫) તહેવ॰ ઇત્યાદિ. એ જ પ્રકારે મરણને નિમિત્તે યા વિવાહ દિ ઉત્સવ ને નિમિત્તે જમણવાર જાણીને આ કાર્યો કરવા ચેગ્ય છે એમ ન કહે. ચારને જોઇને 6 આ મારવા ચગ્ય છે, ’ નદીને જોઇને ‘આ તીર્થ સ્વરૂપ છે, યા સહેલાઇથી પાર કરી શકાય તેવી છે’ એવું ભાષણ ન કરે. એમ કહેવાથી સાધુને મિથ્યાત્વ તથા આરંભ આદિના દોષ લાગે છે. (૩૬) તે કેવી રીતે ખેલવું? તે કહે છે—સંર્તિ ઇત્યાદિ. જમણવારને જોઇને કેવળ એમ કહે કે આ જમણવાર છે. ચારને જોઇને મ્હે કે આ પ્રાણને સંકટમાં નાંખીને સ્વાર્થની સિદ્ધિમાં તત્પર છે. નદીને જોઈને કહે કે એના ઘાટ સમતળ છે અર્થાત્ ઉંચા-નીચા નથી. (૩૭) નદીના વિષયમાં નહીં ખેલવાની ભાષા કહે છે તો નફેડ ઇત્યાદિ. એ પ્રકારે જળથી ભરેલી નદી જોઈને આ નદી શરીરદ્વારા પાર કરવા ચેાગ્ય છે, આ નદી ભુજાઓથી પાર કરી શકાય તેમ છે, આ નદીઓ નૌકાથી તરવા લૈગ્ય છે. તથા જળ લાવવાને માટે ઘાટમાં ઉતારવા યેગ્ય છે યા જળની સમીપેથી ઉપર આવવામાં થનારા દુ:ખના અભાવને કારણે એનું પાણી સુખથી પીવા ચાગ્ય છે. એમ ન કહે. (૩૮) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ નદીના વિષયમાં ભાષાની વિધિ ખતાવે છે-વદુવાડા ઈત્યાદિ. આ નદીઓમાં જળ આવવાના અનેક માર્ગો છે તેથી તે જળથી ખૂબ ભરેલા છે, અથાગ છે, એમને વેગ એટલે! તીવ્ર છે કે બીજી જગ્યાનું પાણી આવી શકતુ નથી, અથવા અધિકતાને કારણે એ જળ છલકાઈ રહ્યું છે, એનો પટ બહુજ પહેાળા છે, એનું જળ ઘણુા સ્થાન વિસ્તારને ઘેરે છે, પ્રજ્ઞાવાન સાધુ એવું ભાષણ કરે. (૩૯) સ્વાને માટે સાધુએ સાવદ્ય ખેલવું એ નિષિદ્ધ જ છે, એટલે પરા સાવદ્યયેાગના વિષયમાં ખેલવાનું નિષેધ કરે છે—તર સાવર્ણ ઇત્યાદિ. એ પ્રકારે મુનિ, બીજાને માટે ભૂતકાલીન, વર્તમાનકાલીન તથા ભવિષ્યકાલીન, ઘર બનાવવું આદિ રૂપ પાપકર્માંને સાદ્ય સમજીને એમ ન કહે કે–તમે ઠીક કર્યું, ઠીક કહેા છે, યા જે તમે કરશો તે ઠીક છે, (૪૦) મુ વ્રુત્તિ॰ ઇત્યાદિ. એણે યુદ્ધ સારૂં કર્યું, એણે માલપુઆ ચા શતપાક સહસ્રપાક આદિ તેલ સરસ પકાવ્યાં, એણે ઉદ્યાનને યા વેરીનાં શાક આદિને સારી પેઠે કાપી નાખ્યું, ચેરે ધન આદિ સારી પેઠે ચાયું છે, દુષ્ટ મરી ગયા તે સારૂ થયું, યા આ ઘેવર આદિમાં ઘી ખૂબ નાંખ્યુ છે. આ દુષ્ટની સંપત્તિ નષ્ટ થઈ ગઈ તે ઠીક થયું, આ રાજાની કન્યા એવી સુ ંદરી છે, એ પ્રકારની સાવદ્ય ભાષા ન મેલે, સાવ વખ॰ એ પદથી સૂચિત કર્યું છે કે ઉક્ત ભાષા જો નિરવદ્ય હોય તે ખેલવાનો નિષેધ નથી. એ પદથી બેઉ પક્ષે ઝમકે છે એમાંથી સાવદ્ય પક્ષનું વ્યાખ્યાન ઉપર કરવામાં આવ્યું છે, નિરદ્ય પક્ષનું વ્યાખ્યાન આ પ્રમાણે છે:-- એણે વૈયાવચ્ચ યા અભયદાન સુપાત્રદાન આદિ સારાં કર્યાં છે, એનું બ્રહ્મચર્ય સારી પેઠે પકવ થયુ છે, અણુ મમતાનાં બંધનને સારી રીતે કાપ્યાં છે, એણે જ્ઞાનાદિકની સારી પ્રાપ્તિ કરી છે. સારૂં થયું કે આ અપ્રમત્ત સાધુની કમ જાળ નષ્ટ થઈ ગઈ, તે પતિ મરણથી સારી રીતે મરણ પામ્યા. અમુક સાધુની ક્રિયા અનેાખી છે, એ પ્રકારની નિરવદ્ય ભાષા એલે. (૪૧) આવશ્યકતા ઉત્પન્ન થતાં ખેલવાની વિધિ કહે છે-ચત્તવૃત્તિ॰ ઇત્યાદિ. આ પાકેલાં શતપાક-સહસ્રપાક તેલ આદિ પ્રયત્ન પૂર્વક પકાવવામાં આવ્યાં છે, એમ એલે. કાપેલાં શાલિ આદિ તથા શાક આદિની પ્રતિ એમ કહે કે તે પ્રયત્ન પૂર્ણાંક કાપવામાં આવ્યાં છે. સુંદરી કન્યાને જોઇને એમ કહે કે આ કન્યા સદાચારિણી તથા ધન્ય છે કે જે પોતાની સુંદરતાને કેવળ તપશ્ચર્યા આદિ ધર્મકાર્ય માં લગાડે છે, અથવા કન્યાની પ્રતિ એમ કહે કે એની સુંદરતા પૂર્વ પુણ્યના શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૨૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉદયથી ઉત્પન્ન થઈ છે. તેમ કઈ કારણથી ઘાને પ્રાપ્ત થએલી વ્યકિતની પ્રતિ એમ કહે કે પ્રહારથી એને ઘાત થયેલ છે. (૪૨) વ્યાવહારિક વિષયમાં પૂછવામાં આવતાં યા ન પૂછાતાં સાધુને બેસવાને નિષેધ કહે છે–સવુi૦ ઈત્યાદિ. આ વસ્તુ બધાથી સારી છે, અધિક મૂલ્યવાનું છે, અનુપમ છે. એના જેવી બીજી કઈ વસ્તુ નથી, આ વસ્તુ વિત થઈ નથી, અર્થાત્ જેવી ને તેવી જ છે, બહુ ગુણવાળી હોવાથી અવર્ણનીય છે. આ વસ્તુ સારી નથી, હાનિકારક છે, એમ ન કહેવું જોઈએ. એમ કહેવાથી સાંભળનારાઓમાં પરસ્પર અપ્રીતિ થાય છે અને અંતરાય આદિ દોષ લાગે છે; એ કારણથી ચારિત્ર દૂષિત થઈ જાય છે (૪૩) સવ- ઈત્યાદિ. જે કઈ સાધુને પિતાને સંદેશે કહેવાનું કહે યા ન કહે તે સાધુ એમ ન કહે કે હું આપને આ સંદેશે એને કહીશ, તથા એમ પણ ન કહે કે એણે આ પ્રમાણે જ કહ્યું છે; કિન્તુ સાધુ સર્વત્ર ગ્રામનગર આદિમાં કહેવા યોગ્ય વિષયોનો વિચાર કરીને એવું બોલે કે જેથી મૃષાવાદ આદિ દેષ ન લાગે. (૪૪) મુરજીયંત્ર ઇત્યાદિ કેઈએ ખરીદેલી વસ્તુ જોઈને એમ ન કહે કે તમોએ બહ સારી વસ્તુ ખરીદી છે, સારી રીતે વેચી છે. એ ખરીદવા યોગ્ય નથી, આ ખરીદવા રોગ્ય છે, ગોળ ધાન્ય આદિ ખરીદી લે તેથી ભવિષ્યમાં લાભ થશે. આ ખરીદેલી વસ્તુને જલ્દી વેચી નાંખે કારણ કે ભવિષ્યમાં ભાવ ઘટી જવાથી નુકસાન થશે એમ કહેવાથી આરંભ આદિ દેષ લાગે છે. (૪૫) મgવા ઈત્યાદિ. ખરીદવા–વેચવા ગ્ય વસ્તુ હોય તે સાધુ એવું અનવદ્ય વચન બેલે કે–સસ્તુ છે યા મેંદુ છે વેચવા ખરીદવા આદિ વ્યાપાર વિષયમાં સાધુને ભાષણ કરવાનો અધિકાર નથી. (૪૬) ગૃહસ્થના વિષયમાં ભાષાને નિષેધ બતાવે છે તેવા હત્યાદિ. આ પ્રમાણે પ્રજ્ઞાવાન્ ધીર સાધુ અસંયત અર્થાત ગૃહસ્થને એમ ન કહે છે. બેસે, આવ, કર, સૂઈજાઓ ઊભા રહો યા જાઓ. ધીરે શબ્દથી એમ પ્રકટ કર્યું છે કે-જે કઈ લેકમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે યા જાય તો પણ તેના આદરને માટે પિતાના ચારિત્રમાં સંકેચ ન કરે જોઈએ. (૪૭) વ. ઇત્યાદિ લેકમાં ઘણુય વેશ ધારી અસાધુઓ સાધુ કહેવાય છે, પરંતુ એ સાધુઓના વિષયમાં સાધુ શબ્દને પ્રગ ન કરે, અર્થાત્ એમને સાધુ ન કહે. સાધુને જ સાધુ શબ્દથી બેલે–જેમકે, “આ સાધુ છે. કારણકે અસાધુને સાધુ કહેવાથી મિથ્યા વ અને મૃષાવેદ આદિ દેષ લાગે છે, તથા સાધુને સાધુ ન કહેવાથી મત્સરતા આદિ દેષ લાગે છે. (૪૮) સાધુ કોને કહે જોઈએ તે હવે કહે છે– નાન ઈત્યાદિ. સમ્યગજ્ઞાન સમ્યગદર્શનથી સંપન્ન અને સત્તર પ્રકારના સંયમ તથા બાર શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૨૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનાં તપમાં તત્પર, એ ગુણોથી યુકત સંયમીને “સાધુ” શબ્દથી બેલે (૪૯) સેવાઇત્યાદિ. દેવે મનુષ્ય અને પશુઓનું માંહોમાંહે યુદ્ધ થાય તે એમ ન કહે કે એમાંથી અમુક જીતે યા અમુક ન જીતે. એમ કહેવાથી રાગદ્વેષના આવેશથી સંયમની તથા આત્માની વિરાધના આદિ દેષ ઉત્પન્ન થાય છે. વિરૂદ્ધ પક્ષીની અપેક્ષાએ પિતાને અધિક બળવાળાં યા સમબળવાળા માનીને જે દેવ આદિ પિતાના વિજયની ઈચ્છાથી વિપક્ષની ઉપર શસ્ત્ર આદિ પ્રહાર કરે છે તે યુદ્ધ છે. ભયથી કંપતા કઈ દીન હીન પ્રાણુને મારવાં એ યુદ્ધ નથી. (૫૦) વાવ, ઇત્યાદિ. સાધુ એમ પણ ન બોલે કે વાયુ ક્યારે વહેશે? વર્ષાદ કયારે આવશે ? ટાઢ-તાપ કયારે પડશે ? સુકાળ કયારે થશે ? શાલિ આદિ ધાન્ય પાકશે કે નહીં ? અર્થાત્ પાક સારો ઉતરશે યા ખરાબ ઊતરશે ? ઉપદ્રની શાન્તિ કયારે થશે? અથવા એ બધું નહિ થાય. ટાઢ આદિથી પિતે પીડિત થઈને સાધુએ એમ પણ ન કહેવું જોઈએ કે હું તાપથી વ્યાકુળ થયે છું. ખબર પડતી નથી કે કયારે ચંદનની સુગંધથી સુગંધિત મેઘ અને વાયુને સમાગમ થશે? કયારે વરસાદના છાંટા પડશે? ટાઢથી થર થર કંપતા એવા મને વાદળના આવરણથી રહિત તીવ્ર સૂર્યનાં કિરણે ક્યારે આનંદ આનંદ આપશે ? એ ગ્રીષ્મઋતુ ક્યારે આવશે કે જેમાં ઓઢવાની જરૂર જ પડે નહિ? હું રાજયમા (ક્ષય) આદિની પીડાથી ક્યારે છૂટકે પામીશ? ઓહ! ઈચ્છાનુકૂળ અહારાદિને લાભ ન થવાથી ભૂખ સતાવી રહી છે. ખબર પડતી નથી કે આ દેશમાં કયાં સુધી સુકાળ રહેશે ? મારા આ પરીષહ યા ઉપસર્ગનું કયારે નિવારણ થશે ? કયારે હું સુખી થઈશ? અથવા–“મને પીડા ઉપજાવનારા ઉન્ડાળનો તાપ આદિ ન આવે તે બહુ સારું, ' એમ પણ સાધુએ ન કહેવું જોઈએ. કારણ કે અનુકુળપ્રતિકૂળ પરીષહેને તથા ઉપસર્ગોને સહેવાં એ મુનિનું કર્તવ્ય જ છે. એટલે આર્તધ્યાનને વશ થઈને એવું ભાષણ કરવું ઉચિત નથી. કહ્યું છે કે–“આર્તધ્યાની દીર્ધ સંસારમાં પરિભ્રમણ કરે છે” (૫૧) વાદળાં આદિના વિષયમાં બોલવા ન બેલવાની વિધિ બતાવે છે–તમેટું ઈત્યાદિ. " એજ પ્રમાણે મેઘ, આકાશ તથા માનનીય મનુષ્યને દેવદેવ =ઇન્દ્ર ન કહે તે શું કહે? એવી આશંકા થતાં પહેલાં વાદળાંના વિષયમાં બોલવાની વિધિ કહે છે–આ વાદળાં પુગેલેનું સ્વાભાવિક પરિણમન છે, આ મેઘ બહુજ ઉચે અર્થાત્ આકાશમાં રહેલું છે, યા મેઘ વરસે છે, એમ કહે (૫૨) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ મેઘ વિષે ભાષણ કરવાની વિધિ બતાવીને હવે આકાશ આદિના વિષયમાં ભાષણ કરવાની વિધિ કહે છે–વંતવિત્તિ ઈત્યાદિ. આકાશને અંતરીક્ષ તથા દેને ગમન કરવાને માર્ગ કહે. અર્થાત્ આ દેવેને ગમન કરવાનો માર્ગ છે એમ કહે. સંપત્તિશાલી મનુષ્યને જોઈને એમ કહે કે આ સંપત્તિવાળે છે. એવું ભાષણ કરવાથી મૃષાવાદ દેષ લાગતું નથી. (૫૩) તવ ઈત્યાદિ જે ભાષા સાવદ્ય અર્થાત્ હિંસા આદિ પાપકર્મોનું અનુમોદન કરનારી હય, જેમકે-“એણે મૃગને ઠીક માર્યો છે” ઈત્યાદિ, સંદિગ્ધ પદાર્થમાં એ આમજ છે” એ પ્રકારની નિશ્ચયકારી, તથા જે ભાષા પરની હિંસા કરનારી હાય, જેમકે “પશુને હવન કરવાથી સિદ્ધિ મળે છે, માંસ મદિરાનું સેવન કરવામાં દેષ નથી” ઈત્યાદિ ભાષા સાધુ કોધ, માન. માયા. લેભ, ભય, હાસ્ય તથા પ્રમાદ આદિથી ન બોલે અને હસીને ભાષણ ન કરે. સામગ્રી પદથી એજ સૂચિત કર્યું છે કે સાવધ કર્મોની પ્રશંસા કરવાથી સાવધ કર્મ જનિત પાપના ભાગી થવું પડે છે રોણા શબ્દથી પ્રકટ કર્યું છે કે-સંદેહયુકત વિષયમાં નિશ્ચયકારી ભાષા બોલવાથી મૃષાવાદ આદિ દષાને પ્રસંગ આવે છે, અને મૃષાવાદને સિદ્ધ કરવાને માટે આર્તધ્યાન આદિ દેનું સેવન કરવું પડે છે. મૃષાભાષણ કઈ પ્રકારે સિદ્ધ થઈ જતાં અહંકારના આવેશ આદિ દે ઉત્પન્ન થાય છે, એમ પ્રગટ કરવામાં આવ્યું છે. પુરાધા પદથી એજ પ્રગટ કરવામાં આવ્યું છે કે મહાવ્રત અંગીકાર કરતી વખતે એવી પ્રતિજ્ઞા કરી હતી કે સંયમ ગ્રહણ કર્યા પછી જીવઘાત કરનારી ભાષા બોલીશ નહિ” એ પ્રતિજ્ઞાને ભંગ થવાથી દ્વિતીય મહાવ્રતને ભંગ અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. ક્રોધાદિ કારણ બતાવવાથી એમ સૂચિત થાય છે કે કષાય યુકત અંતઃકરણવાળા મનુષ્યને એ ને વિવેક રહેતો નથી કે શું બોલવા ગ્ય છે અને શું બોલવા યોગ્ય નથી, એટલે કષાયેને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ 8ાસ શબ્દથી એમ પ્રકટ કર્યું છે કે જે હસવામાં ( હસીમાં) પણ સાવદ્યાનુમદિની આદિ ભાષાનું ભાષણ કરવામાં આવે તે મહાન અનર્થ થવાને સંભવ છે, અને સ્વકીય પરિણામમાં મલિનતા આવશે. દાસમાળા શબ્દથી એમ સૂચિત કર્યું છે કે હસતાં-હસતાં બોલવાથી વાકય શુદ્ધિ થતી નથી. (૫૪) સુવવશ૦ ઈત્યાદિ. સાધુ સુવાક્યશુદ્ધિને વિચાર કરીને મૃષાવાદ આદિ દોષથી દુષ્ટ ભાષા કદાપિ બોલે નહિ. દેના ભયથી અનાવશ્યક વાગાડમ્બરથી રહિત-પરિમિત અને નિરવદ્ય ભાષા બોલનાર સાધુ મુનિઓમાં પ્રશંસા પામે છે. તાત્પર્ય એ છે કે રિમિત અને નિરવદ્ય ભાષા પણ બેલતી વખતે વારંવાર વિચારી લેવી જોઈએ. મુળ શબ્દથી પ્રવચન શ્રદ્ધાળુતા, અને શબ્દથી બહુ ભાષણ કરવાને કારણે શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૨૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ થતી ભાષાને અયતના, અને હુ શબ્દથી નિર્દોષ ભાષણ જ સ્વ–પર કલ્યાણકારી છે, એમ સૂચિત કર્યું છે. (૫૫) માતારૂ ઈત્યાદિ ષજીવનિકાયની યતનામાં સાવધાન, સદા શામણ્ય (ચાસ્ત્રિ)માં તત્પર, પ્રજન ભૂત પદાર્થોને જ્ઞાતા સાધુ ચારે પ્રકારની ભાષાની સાવઘતા કર્કશતા આદિ દેને, તથા હિત–મિત-પ્રિયતા આદિ ગુણને જાણીને ભાષાના દેને સદા પરિત્યાગ કરે, પ્રાણીઓનું કલ્યાણ કરનારી તથા પૂર્વાપર વિરોધથી રહિત સંગત ભાષા બેલે. મુસંગ પદથી એમ પ્રકટ કર્યું છે કે ત્રસ–સ્થાવર જીની રક્ષા કરનારેજ ભાષાસમિતિનું સભ્ય પ્રકારે પાલન કરી શકે છે. સામાgિ g પદથી એમ સૂચિત કર્યું છે કે નિરંતર ધર્મની આરાધના કરનાર સાધુ જ હિતકારી ભાષા બોલી શકે છેબીજે નડિ ઉદ્ય શબ્દથી ભાષાનું ઈ-પલેક સંબંધી સુખકરત્વ સૂચિત કર્યું છે. માણુટોમિથે શબ્દથી એમ પ્રતીત થાય છે કે-ભાષા શ્રવણ-સુખદ હેવી જોઈએ. (૫૬ આ અધ્યયનને ઉપકાર કરતાં કહે છે. પરિવમા ઇત્યાદિ. ગુણ દોષોને વિચાર કરીને બેલનાર, ઇંદ્રિયેને વશ કરનાર, ચારે કષાયને ત્યાગ કરનાર, દ્રવ્ય-ભાવ સંબંધી પ્રતિબંધથી રહિત, ભાષાસમિતિને અરાધક સાધુ પૂર્વભવમાં ઉપાર્જિત કર્મ મળને દૂર કરીને મનુષ્યભવ તથા મેક્ષની સાધના કહે છે,- વાવમાસી પદ એમ સૂચિત કરે છે કે વિચાર કરીને બોલનાર જ એકદેશે તથા સર્વ દેશે ચારિત્રની આરાધના કરી શકે છે. અર્થાત્ ચારિત્રને પૂર્ણ આરાધક થઈ શકે છે. મુનાફ પદથી એમ સૂચિત કર્યું છે કે જેની ઇંદ્રિય ચપળ હોય છે તે વિશુદ્ધ ભાષાનું ભાષણ કરી શકો. નથી. વ સાવાવ શબ્દથી એમ પ્રકટ થાય છે કે કષાયરહિત શ્રમણ જ નિરવભાષાભાષી હોઈ શકે છે. અળસણ પદ એમ સૂચિત કરે છે કે બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી મુકત મુનિજ વિશુદ્ધ ભાષા દ્વારા ઉભયેલેકની આરાધના કરવાની યોગ્યતાવાળે બને છે. શ્રી સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે હે જબ્બ ! ભગવાન મહાવીરે જેવું કહ્યું છે તેવું જ મેં તમને કહ્યું છે (૫૭) ઈતિ સાતમું મધ્યયન સમાપ્ત. અધ્યયન આઠમું. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ વાયશુદ્ધિ નામક સાતમા અધ્યયનમાં “ભાષાના ગુણદેષ જાણીને નિરવદ્ય ભાષા બેલવી જાઈએ” એવો ઉપદેશ આપે છે કિંતુ જે આચાર (સંયમ) નું પાલન કરવામાં ઉપયોગ રાખતું નથી. એની ભાષા શુદ્ધિ થતી નથી, તેથી કરીને હવે આચાર પ્રણિધિ નામક આઠમાં અધ્યયનનું પ્રતિપાદન કરે છે. ગવાણિજિં ઈત્યાદિ. સુધર્માસ્વામી જંબૂને કહે છે કે-હે જંબૂ! શાસ્ત્રમાં કહેલી મર્યાદાનું નામ આચાર છે, એમાં સાવધાન રહેવું એ આચારપ્રણિધિ છે; અથવા ઉત્તમ નિધિનિધાનની સમાન આચાર પ્રણિધિને જાણીને ભિક્ષુએ જે પ્રકારે આચરણ કરવું જોઈએ, તે લોક સિદ્ધ તથા તીર્થકર ભગવાન અને ગણધરીએ પ્રરૂપેલી આચાર પ્રણિધિ યા એની વિધિ તમારી સામે કુમશઃ કહીશ, તે મારી પાસેથી સાંભળો. સુત્રમાં માયાવળિ એ પદથી સૂચિત કર્યું છે કે જેમ નિધિ દરિદ્રતાને દૂર કરીને દુઃખેને નાશ કરી નાખે છે, અને સંપત્તિની પ્રાપ્તિ કરાવીને મનુષ્યને વિભૂષિત કરે છે, તથા સુખી બનાવે છે તેમ આચાર કર્મરૂપી દરિદ્રતાને દૂર કરીને સાધુને સકળ દુઃખથી મુકત કરે છે, અને અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય રૂપી સંપત્તિથી ભિત કરીને અક્ષય મેક્ષને પ્રાપ્ત કરાવે છે. પણ શબ્દમાં જ ઉપસર્ગ જોડવાથી એમ પ્રકટ થાય છે કે–અન્ય પૌગલિક નિધિઓથી તે અલ્પકાળને માટે જ સુખની પ્રાપ્ત થાય છે, પરંતુ આ આચાર રૂપી નિધિથી એવું અનુપમ સુખ મળે છે કે જેને ક્યારે પણ નાશ થતો નથી (૧) કુર્તાવંત્ર ઇત્યાદિ–હવે આચાર પ્રણિધિની વિધિનું પ્રતિપાદન કરે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા બીજ સહિત વનસ્પતિ એ પાંચ એકેન્દ્રિય તથા શ્રીન્દ્રિય આદિ ત્રસ પ્રાણી, એ સર્વ જીવ શબ્દના વાચ્ય છે, અર્થાત્ એ બધા જીવ છે, એમ તીર્થકર આદિ મહર્ષિઓએ કહ્યું છે. (૨) સિંહ ઈત્યાદિ જ્યારે ભિક્ષુ મનવચન અને કાયાથી અર્થાત્ એ ત્રણ ગેમાંના કોઈ પણ રોગથી હિંસા નથી કરતું, ત્યારે જ સમસ્ત હિંસાને પરિત્યાગી બની શકે છે. તેથી કરીને પૃથિવી આદિ હિંસાથી સદા સર્વદા દૂર રહેવું જોઈએ એ પ્રકારે હિંસાને ત્યાગ કરનાર સાધુ સંયત કહેવાય છે. (૩) પૃથિવીકાયની યતના કહે છે-વિંગ ઇત્યાદિ. ચારિત્રની આરાધના કરવામાં તત્પર સંયમી પૃથિવીને, નદિ આદિના કિનારાના પત્થરને, માટીના ઢેફને, મનવચન કાયાથી ભેદે નહિ, બીજા દ્વારા ભેદાવે શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ નહિં અને ભેદનારને ભલેા જાણે નહિ; તથા તેના ઉપર રેખા કરે નહિ, તેને ઘસે નહિ, બીજા પાસે એ ક્રિયાઓ કરાવે નહિ, અને કરનારને ભલે જાણે નહિ. (૪) મુદ્ધપુો ઇત્યાદિ સંયમી શસ્ત્રથી અપરિણત-સચિત્ત ભૂમિપર તથા સચિત્ત રજના સંસર્ગથી યુકત આસનપર બેસે નહિ, અને જે ભૂમિ અચિત્ત હોય તેનાપર પણ એના સ્વામીની આજ્ઞા લઈને રજોહરણથી પ્રમાર્જન કરીને બેસે, માર્ગોમાં જ્યારે સ્થાનના સ્વામી હાજર ન હાય, ત્યારે શક્રેન્દ્રની આજ્ઞા લઈને સાધુ બેસવા આદિ ક્રિયા કરે. એવી સાધુ સમાચારી છે. સચિત્ત ભૂમિપર તે સ્વામીની આજ્ઞા લઇને પણ બેસવું ન જોઇએ, કારણકે ત્યાં એસવાથી પૃથિવીકાયના જીવોની વિરાધનાના પરિહાર થઇ શકતા નથી, અને અચિત્ત ભૂમિ આદિપર સ્વામીની આજ્ઞા વિના બેસવું ન જોઇએ. એમ ન કરવાથી અદત્તાદાન ઢોષ લાગે છે. (૫) હવે અપકાયની ચતના કહે છે સીમોન ઇત્યાદિ. ચોખા સંયમી ભૂમિગત નદી, ફૂવા, તળાવ આદિના સચિત્ત જળને, કરાને, વર્ષાના જળને, હિંમને કદાપિ સેવે નહિ પરંતુ ઊનું પાણી, ઓસામણ, તથા તલ, અને છાશની પરાશ તથા છાશનું ધાવણ પ્રાસુક હાય તા એના સ્વામીની યાચના કરીને ગ્રહણ કરે. (૬) ઉત્É ઇત્યાદિ. ભિક્ષા આદિને માટે ગએલે સાધુ વર્ષોં આદિના સચિત્ત જળથી ભીંજાય તે પેાતાના શરીરને વસ્ત્ર આદિથી લૂછે નહિ, તેની ઉપર આંગળી આદિથી રેખા દોરે નહિ. ભીંજેલા શરીરને કેાઈનું સ ંઘટન ન કરે, કે કોઇના અ ંગેાપાંગને સ્પર્શ ન કરે આ ઉપલક્ષણ છે તેથી એમ પણ સમજી લેયું જોઈએ કે–સાધુ સચિત્ત જળથી ભીંજાયલાં વજ્રપાત્રને લૂછે પણ નહિ, સ્પર્શ ન કરે, નીચાવે નહિં અને તડકામાં સૂકવે નહિ. (૭) હવે તેજસ્કાયની યતના કહે છે- રૂંવા ં. ઇત્યાદિ સયમી અંગારાને, લેઢા આદિના ગાળામાં પ્રવેશેલા અગ્નિને, અગ્નિની જવાળાને અગ્નિ સાથેના અર્ધા અળેલાં લાકડાંને બાળે નહિ અને ઘણુ આદિ કરીને અગ્નિને ઉત્પન્ન કરે નહિં, તેમજ અંગારા આદિને જળાદિથી બુઝાવે નહિ. તાત્પર્ય એ છે કે અગ્નિકાયના આરભથી ચારિત્રને ઘાત થાય છે તેથી સાધુ સાથા અગ્નિકાયના આરંભ ત્યાગે. (૮) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ હવે વાયુકાયની ચતના કહે છે :- તાજિયà૦ ઈત્યાદી. સાધુ પાતાના શરીરને તથા અન્ય દૂધ આદિને તાડપત્ર (૫ખા)થી અથવા વિજળી આદિના કોઇ પ્રકારના પણ પંખાથી, કમળના પાંદડાથી વૃક્ષની ડાળી પરથી તૂટેલી પાંદડાવાળી નાની ડાંખળીથી ઠંડકની પ્રાપ્તિને માટે વીઝે નહિ, અર્થાત્ વાસુકાયને ઉત્પન્ન કરે નહિ. (૯) હવે વનસ્પતિકાયની યતના કહે છે તારવું ઇત્યાદિ. સાધુ દાભડા, કાશ, આદિ ઘાસને તથા આંખે આદિ વૃક્ષાને, કોઇ વૃક્ષાદિનાં મૂળ ચા મૂળને હાથથી ચા હથિયારથી છેકે નહિ; અને શાલિ (ડાંગર) આદિ સચિત્ત વનસ્પતિને લેવાની વાત તેા શી, પણુ મનથી પણ લેવાની ઇચ્છા કરે નહિ. (૧૦) ગળેનુ ઇત્યાદી. ગહન વન ઉદ્યાન આદિમાં, જ્યાં ડાંગર, ઘઉં, આદિ પડેલ હાય, એ સ્થાનામાં અને દ પાંદડાં આદિ લીલેાતરી પર, ઉદક નામની વનસ્પતિપર, છત્રાક (સાપછત્રી) વનસ્પતિપર, અથવા કીડીનગર (કીડીઓના રાડા) પર તથા લીલકૂલ પર કદાપિ ઉભા રહેવું નહિ. ઉપલક્ષણથી એમ પણ સમજી લેવું કે આવવું-જલું ઉઠવું-બેસવું આદિ કઇ પણ ક્રિયા એની ઉપર કરવી નહિ. ગાન વનમાં પ્રવેશવાથી સંઘટાઅદિ દોષ લાગવાની આશંકા રહે છે, તેથી ત્યાં પણ મુનેિ યતનામાં સાવધાન રહે. (૧૧) ત્રસકાયની યતના કહે છે-તમે પાળે ઇત્યાદિ. વચન અને કાયાથી તથા કાયામાં અંતત હાવાથી મનથી પણ અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ ચેગથી દ્વીન્દ્રિયદિ ત્રસ પ્રાણીએની હિંસા સાધુ ન કરે. તેથી સમસ્ત પ્રાણસ્મામાં રાગદ્વેષ રહિત થઇને ત્રસ સ્થાવર જીવરૂપ જગતને જુએ, વિચારે, કે−‘આ જીવે કર્માંને વશ થઈને નરક તિય ચ આદિ ગતિને પામીને ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંવેગ આદિ નિમિત્તોથી કલેશના સમુદ્રમાં વહેતાં કદાપિ વિશ્રાન્તિ પામતા નથી. આ સંસાર પરિણામે દુ:ખરૂપ તથા અનિત્ય છે. એ પ્રમાણે વિચારે. એવા વિચાર કરનારથી વૌરાગ્ય વધે છે. તાત્પર્ય એ છે કેસાધુએ સંસારસાગરથી પાર ઉતારવાને માટે નૌકાની સમાન અનિત્ય અશરણુ આદિ ખાર ભાવના ભાવવી જોઇએ. (૧૨) અનુદુમાદ્' ઇદિ. સંયમી (સાધુ) આગળ કહેવામાં આવનારાં આઠ સુક્ષ્માને જાણીને જીવદયા પાળવાના અધિકારી ( ચેમ્યતાવાંળા ) મને છે. એનું સમ્યક્ પ્રકારે નિરીક્ષણ કરીને ખેસે, ઉભું રહે અને શયન કરે. (૧૩) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ યા, ઇત્યાદિ યા પાલનને અભિલાષી પૂછે છે કે હે ગુરૂ મહારાજ ! એ આઠ સૂક્ષ્મ કયા કયા છે! ત્યારે ધર્મોપદેશ આપવામાં કુશળ એવા સ્થિર પ્રજ્ઞાવાળા ગુરૂમહારાજ આગળ કહેવામાં આવનારાં આઠ સૂક્ષ્મ ખતાવે છે. મન પદથી પ્રાણીઓનીયતનામાં તત્પરતા સૂચિત કરી છે મેદાવી શબ્દથી એમ પ્રકટ થાય છે કે-જેનામાં ધારણા શકિત હાય છે તે જ પૂર્વાપર વિરાધ રહિત વ્યાખાન કરી શકે છે. વિયવને શબ્દથી એમ પ્રકટ થાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના જ્ઞાતા હૈાય છે તેના વ્યાખ્યાનથી શ્રોતાએને લાભ થઇ શકે છે. (૧૪) હવે આઠ સૂક્ષ્મમાનાં નામ ગણાવે છેઃ-વિને' ઇત્યાદિ. (૧) સ્નેહ સૂક્ષ્મ એસ (ઝાકળ), હિમ, ધૂમસ આદિને સ્નેહ સૂક્ષ્મ કહે છે. અને વિભેદ શબ્દથી સ્નેહકાય પણ ગણવામાં આવે છે. (૨) પુષ્પસૂક્ષ્મ—ઉંખરા આદિનાં ફૂલાને પુષ્પસૂક્ષ્મ કહે છે. (૩) પ્રાણીસૂક્ષ્મ——કથવા આદિ પ્રાણી જે સૂક્ષ્મ હાવાને કારણે ચાલતી વખતેજ જોવામાં આવે છે, સ્થિર હોય ત્યારે જોવામાં આવતા નથી, તેમને પ્રાણીસૂક્ષ્મ કહે છે. (૪) ઉત્તિગ સૂક્ષ્મ~સૂક્ષ્મ ક્રીટીએ આદિને સમૂહ, કીડીનગર આદિ. તે એવા ખારીક અવયવવાળી હાય છે કે એક જગ્યાએ અનેક મળી હાય તે પણુ પૃથિવી સ્માદિના જેવાં તેનાં રંગ રૂપ હાવાથી ‘આ જીવ છે' એમ જલ્દી જોઈ શકાતું નથી. (૫) પનક સૂક્ષ્મ પાંચવણની લીલફૂલને કહે છે, જે વર્ષાકાળમાં લાકડા આફ્રિ ઉપર જામે છે. (૬) ખીજ સૂક્ષ્મ-ધાન્યને કહે છે, જેમાંથી અંકુર નીકળી શકે છે. (૭) રિત સૂક્ષ્મ-નવી ઉગતી વનસ્પતિ જે ભૂમિ જેવા વર્ણની હાવાથી મુશ્કેલીથી જોઇ શકાય છે. (૮) અંડ સૂક્ષ્મ—ક્રીડી, ગરાળી, ગિરગટ આદિનાં ઈંડાંને કહે છે એ બધાં સૂક્ષ્માને જાણે!, એવા સંબંધ ઉપરથી જોડી લેવે. (૧૫) પ્રમેય ઇત્યાદિ. પૂર્વોક્ત આઠ સૂક્ષ્માને સમ્યક્ પ્રકારે જાણીને સાધુ ર શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ પાંચે ઈદ્રિય તથા મનને દમન કરવામાં તત્પર તથા સાવધાન થઈને ત્રણ કરણ યોગથી એની યતના કરવામાં પરાયણ રહે. શિષ્ય-હે ગુરૂમહારાજ સૂક્ષ્મ સ્નેહકાય તે બધી બાતુઓમાં રાત ને દિવસ પડયા કરે છે, તે પછી સાધુ એની યતના કેવી રીતે કરી શકે ? ગુરૂ–હે શિષ્ય ! જે પ્રદેશ ઉપરથી આચ્છાદિત ન હોય, ત્યાં રાત્રે નિવાસ કરવાનું, બેસવાનું, સૂવાનું કે હરવા–ફરવાનું સાધુને કલ્પતું નથી. જે જરૂરી કાર્ય હિોય તે શરીરને વસ્ત્રાદિથી ઢાંકીને નિવાસ સ્થાનની મર્યાદિત ભૂમિની અંદર ઓછાયામાં જઈ શકે છે. દિવસમાં તે સૂર્યમંડળની ગરમીથી સૂક્ષ્મ સ્નેહકાય પડતાં જ નષ્ટ થઈ જાય છે. તેથી દિવસે તેની યતનાને માટે આવરણની આવશ્યક્તા હતી નથી, તેમ જ દિવસે હરવા-ફરવા આદિથી સંયમમાં સૂકમ સ્નેહકાયના નિમિત્તથી કઈ પ્રકારને દોષ લાગતું નથી, કારણ કે વિહાર ભૂમિમાં વિચારવાની સાધુને શાસ્ત્રમાં ભગવાને આજ્ઞા આપી છે જેની સર્વથા રક્ષા કર્યા વિના ચારિત્રની આરાધના થઈ શકતી નથી, એ સમાવેખ પદથી પ્રકટ કર્યું છે, પ્રમાદી સાધુ સૂક્ષ્મ કાયની રક્ષા સારી રીતે કરી શક્તો નથી એ મધુમત્ત શબ્દથી સૂચિત કર્યું છે સવિંચિસના પદથી એમ વ્યક્ત કરવામાં આવ્યું છે કે રાગદ્વેષને ત્યાગ કરવાથી જ યતનાનું પાલન થઈ શકે છે. (૧૬) ઘુવંજ ઈત્યાદિ. કાષ્ટ આદિના પાત્રનું, નિવાસ ભૂમિનું, ઉચ્ચાર પસવણની ભૂમિનું, શયને પગી તૃણું આદિના બનેલા સંસ્તારકનું, પીઠ, ફલક આદિ આસનનું એકાગ્ર ચિત્તથી યથાકાલ સાધુ અવશ્ય પ્રતિલેખન કરે. ઉપલક્ષણથી મુખવસ્ત્રિકા અને રજેહરણ આદિ બધાં ઉપકરણોનું પણ પ્રતિલેખન કરે. (૧૭) ૩રવા.૦ ઈત્યાદિ. સાધુ, જીવ રહિત સ્થાનમાં સમ્યક પ્રકારે જોઈને ઉચ્ચાર પ્રસવણ કફ તથા નાક-કાનનો મેલ ત્યાગે. ઉચ્ચાર પ્રસવણ આદિનો ત્યાગ અચિત્ત પ્રદેશમાં જ કરે જોઈએ; અચિત્ત પ્રદેશને નિશ્ચય સારી રીતે પ્રતિલેખન કર્યા વિના થઈ શકતું નથી, તેથી કરીને સ્થાનનું પ્રતિલેખન કરીને જ મલાદિને પરિઠવવા જોઈએ. (૧૮) પવિત્ર ઇત્યાદિ. ગોચરી માટે ગયેલે સાધુ ભેજન પાનને માટે અથવા ગ્લાન સાધુ ઔષધાદિને માટે ગૃહસ્થને ઘરમાં પ્રવેશ કરીને યતનાપૂર્વક ઊભું રહે, હાથ પગ ન હલાવે, પરિમિત ભાષણ કરે અર્થાત્ કઈ પૂછે તે કહે કે હું ભિક્ષાને માટે આવ્યો છું. આહાર લેતી વખતે કેવળ એટલે જ પ્રશ્ન કરે કે આ ભેજન કેને માટે બનાવ્યું છે ? કેણે બનાવ્યું છે ? એમ પૂછવાથી સંશય રહેતું નથી કે–આ ભેજન નિરવદ્ય છે કે સાવદ્ય એ ઉપરાંત નિપ્રયેાજન ભાષણ ન કરે, તથા દાતા સ્ત્રી આદિની સુંદરતા તરફ ચિત્ત ન લગાડે (૧૯) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ વો ઈત્યાદિ. ભિક્ષુ જ્યારે ભિક્ષાને માટે જાય છે. ત્યારે નાના પ્રકારની વાત સાંભળવામાં આવે છે, તરેહ તરેહની વસ્તુઓ આંખથી જોવામાં આવે છે; એ બધી સાંભળેલી વાતે અને જેએલી વસ્તુઓ કઈ પૂછે તે પણ કહેવી ન જોઈએ (૨૦) gવંતા ઇત્યાદિ. કાનથી સાંભળેલી અને આંખથી જેએલી વાત કેઈને પીડા પહોંચાડનારી હોય, તે પૂછવા છતાં પણ ન કહેવી. તાત્પર્ય એ છે કે જેએલી સાંભળેલી બધી વાત કહેવાથી સંયમને ઉપઘાત થાય છે તેથી પૂછવામાં આવ્યા છતાં પણ એટલી જ વાત કહેવી જોઈએ કે જે પિતાને તથા પરને હિતકારક તથા પ્રિય હોય. કેઈપણ કારણે મૃડસ્થ સંબંધી અર્થાત ગૃહસ્થની આમતેમ વાતે કરવી, બાળકને લાડ લડાવવાં કે આરંભ સમારંભ આદિ ક્રિયાઓ ન કરવી (૨૧) નિદાdi૦ ઈત્યાદિ. “આજ આપને કે આહાર મળે છે?” એવું કઈ પૂછે યા ન પૂછે તો પણ સાધુ એમ ન કહે કે સરસ મળે છે. અથવા નીરસ મને છે. “આજ આપને ભિક્ષા મળી કે નહીં? એવું કઈ પૂછે યા ન પૂછે તે પણ સાધુ એમ ન કહે કે–આજ ભિક્ષા મળી છે કે નથી મળી અર્થાત્ એમ ન કહે કે મળી છે અને એમ પણ ન કહે કે-મળી નથી, કારણ કે એવું ભાષણ કરવાથી સાધુમાં અસંતેષ, લોલુપતા, પ્રવચનની લઘુતા આદિ દેષ આવે છે. એટલે કેવળ એમ જ કહે કે- સાધુઓને તે સદૈવ આનંદ જ આનંદ છે” એવી સાધુ સમાચારી છે. (૨૨) નામે મિ. ઈત્યાદિ–જાણીતાં–અજાણ્યા અથવા ધનવાન નિર્ધન કુળમાં નિરવદ્યતા–સાવદ્યતન સંશય નિવારવા સિવાય બીજું કાંઈ ન બેલતાં ભિક્ષા માટે સાધુ ગમન કરે. ભકત–પાનમાં લેલુપી ન થાય, અર્થાત્ સરસ ભેજન પાનની ઈચ્છાથી સંપત્તિશાલીકુળોમાંજ ભિક્ષાને માટે ન જાય. તથા સચિત્ત-મિશ્ર આદિ અમાસુક, ક્રીત, ઓશિક, અને અભ્યાહત આહાર જે અસાવધાનીને કારણે ગૃહીત થઈ જાય તે પણ તેને ઉપભોગ ન કરે. કીત આદિનું સ્વરૂપ પહેલાં કહેવામાં આવી ગયું છે. (૨૩) સંનિહિં. ઈત્યાદિ. શરીરને પુષ્ટ કરવાના પ્રજનથી રહિત નિરવદ્ય ભિક્ષા ગ્રહણ કરનારા રાગદ્વેષના ત્યાગી સાધુઓએ અણુમાત્ર પણ અર્થાત્ ચેડા પણ આહાર આદિની સંનિધિ (રાત્રિમાં સંચય) રાખવી નહીં. એમ કરનારા સાધુઓ રાસ-સ્થાવરરૂપ જગતનું પાલન કરનારા બને છે. માથામાં અંદાઝીલી શબ્દથી એ શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૩૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ અ પ્રગટ કર્યાં છે કે સાધુએ સમસ્ત સાવદ્ય વ્યાપાર કરવામાં ભીરૂ થવું જોઇએ. તથા સંવતું શબ્દથી એમ સૂચિત કર્યું છે કે સાધુએ આહાર આદિ કાઇ વસ્તુમાં આસક્તિ રાખવી ન જોઇએ. (૨૪) જૂત્તિી ઇત્યાદિ. સાધુ. લૂખાસૂકા અર્થાત્ વાલ-ચણા આદિ અ ંતપ્રાંત ભિજ્ઞાથી સંતુષ્ટ રહેનારા, જેવી જેટલી નિર્દોષ ભિક્ષા મળી જાય તેમાં સંતુષ્ટ, અધિકની ઈચ્છા ન નાખનારો, સ્વપ ઇચ્છા વાળા તથા પરને પીડા ન પહાંચાડીને અન્નપાન ગ્રહણ કરનારો બને. ત્રણ લેકમાં પ્રસિદ્ધ ક્રોધનું કડવું પરિણામ પ્રતિપાદન કરનારા જિન પ્રવચને સાંભળીને તદનુસાર કપિ ક્રોધ ન કરે. લૂખી-સૂકી ભિક્ષા મળવાથી અથવા કોઇનાં કઠોર વચનથી ચિત્તમાં ખેદ્ઘ ન લાવે. æવિત્તૌ શબ્દથી મનને વશ રાખનાર થવું જોઇએ એમ સૂચિત કર્યું છે. મુસંતુકે શબ્દથી લાભ પરીષહને જીતનાર અને એમ પ્રગટ કર્યું છે વ્િછે થી નિદાનરહિતતા સૂચિત કરી છે. મુદ્દે શબ્દથી જેટલે આહાર મળી જાય તેટલા થીજ સતાષ રાખવાનું પ્રગટ કર્યું છે. બામ્રુત્ત ન નચ્છિન્ના એ પદથી કષાયના ત્યાગ કરવા એજ જિનશાસનનું રહસ્ય છે, એમ પ્રગટ કર્યું છે (૨૫) નમુત્ત્વ. ઇત્યાદિ. સાધુ શ્રવણેન્દ્રિયને સુખ ઉપજાવનારા મનેજ્ઞ શબ્દોમાં સ્નેહ (રાગ) ન રાખે, અર્થાત્ સ્ત્રી અર્દિની કોમળ મીઠી ભાષા, એનાં ભૂષણાના ઝણઝણાટ, સ્વર અને તાલથી ચૈાભિત ગાન અથવા વીણા આદિના શબ્દ સાંભળીને અનુરકત ન થાય. શરીરથી દુ:ખદ અને કર્કશ સ્પ સહન કરે અર્થાત્ એવા સ્પથી દ્વેષ ન કરે, આ કથન અન્ય ઈંદ્રિયવિષયનું પણ ઉપલક્ષણ છે. તેથી ઈંદ્રિયાના કાઇ પણ વિષયમાં રાગ દ્વેષ ન કરવા જોઇએ. (૨૬) વુઃ ઇત્યાદિ, સાધુ ઉદ્વિગ્ન (ખિન્ન) ન થતાં ક્ષુધા પિપાસા, વિષમ શયન આદિનાં સ્થાન, ટાઢ તાપ, મેહનીય કર્મીના ઉદ્ભયથી ઉત્પન્ન અરતિ નામક નાકષાય, અને ચાર વાઘ આદિથી થતા ભયને સહન કરે કારણ કે કાયકલેશને સહન કરવાથી નિર ંતર સુખવાળુ મેાક્ષફળ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે માર પ્રકારની તપસ્યામાં કાયકલેશ પણ એક તપ છે તેથી એને સહન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, (૨૭) ત્યાં અર્થમિક ઇત્યાદિ. જ્યારે સૂર્ય અસ્ત થાય અર્થાત સંધ્યાકાળના આરભથી રાત્રિના અંત સુધી–જ્યાંસુધી સૂર્ય પૂર્વ દિશામાં ઉદિત ન થાય સુધી સર્વ પ્રકારના અન્નાદિ આહારને સાધુ મનથી પણ ન ચાહે. સ ંનિધિ રાખવાની તો વાતજ શી ? તાત્પર્ય એ છે કે સૂર્યાસ્તની પછી સૂર્યદિય સુધી આહારને શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ સર્વ પ્રકારે પરિહાર કરવા જોઇએ, કારણકે તેમાં ઘણાય પ્રાણીઓની હિંસા અને મમતા આદિ દોષ લાગે છે. (૨૮) તંત્તિને॰ ઇત્યાદિ. ભિક્ષાને લાભ ન થતાં ગૃહસ્થની ગર્હ ણા કરનાર તિતિણુ કહેવાય છે. સાધુએ એવા ન થવું જોઈએ. ભિક્ષાના લાભ ન થતાં એ વિષયમાં કાંઈ પણ ખડખડાટ ન કરવા. મન વચન અને કાયાને ચંચળ ન થવા દેવી. ભિક્ષા ગ્રહણ કરતી વખતે અથવા અન્ય સમયે પરિમિત વચનાંનું ઉચ્ચારણ કરવું, અને પરિમિત આહાર ગ્રહણ કરવા. ઉત્તરપૂર્તિને માટે ચિંતા ન કરવી. ઘણા સ્વાદિષ્ટ પદાર્થાંમાંથી દાતા ચોડો યા નીરસ આહાર આપે તે કુદ્ધ ન થવું. અત્તિતિને શબ્દથી મુનિની ભાષા સમિતિની આરાધકતા તથા ગંભીરતા પ્રકટ કરી છે, અર્થાત્ સાધુએ સદા ભાષા સમિતિમાં સાવધાન રહેવું જોઇએ અને ગંભીરતા રાખવી જોઇએ અપવછે શબ્દથી ષડ્ જીવનકાયની યતનામાં તત્પરતા પ્રદર્શિત કરી છે. અમારી શબ્દથી એમ સૂચિત કર્યું છે કે સાધુએ નિષ્પ્રયેાજન ભાષણૢ ન કરવું જોઇએ અર્થાત્ વચન ગુપ્તિનું પાલન કરવું જોઇએ. મિત્તાસને શબ્દથી રસના ઈન્દ્રિયને વશ કરવી જોઇએ એમ પ્રકટ કર્યું છે. પરંતે પદથી એમ મનાવ્યુ છે કે–અધિક ભાજન કરવાથી પ્રમાદ આવી જાય છે, પ્રમાદથી સ્વાધ્યાય આદિ ક્રિયાઓમાં ખાધા પહોંચે છે, અને ચારિત્રમાં દ્વેષ લાગે છે, અને એક દૂષણુ આવે છે, તેથી કરીને અંતપ્રાંતાદિક સાધારણ આહારથી પણ ક્ષુધા ભ્રુઝાવી લેવી જોઇએ. (૨૯) .. હવે એમ બતાવે છે કે સાધુએ મદ ન કરવા જોઇએ. ન વાદિર ઇત્યાદિ. સાધુ ખીજાને તિરસ્કાર કરે નહિ, અને આત્મપ્રશંસા કરે નહિ કેહું આવા છુ, તેવા છું, મારા જેવા ખીજે કાઇ નથી,' તથા ઉચ્ચતમ આગમ જ્ઞાન, પ્રચુર અને સરસ અન્નાદિ આહારને લાભ, પેાતાની ઉચ્ચ જાતિ, પેાતાનું તપસ્વીપણુ, તથા ‘મારી બુદ્ધિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ છે' એ પ્રમાણે પેાતાની બુદ્ધિના અશ્ચયનું અભિમાન કરે નહિ. બુદ્ધિ શબ્દ ઉપલક્ષણ છે, તેથી એમ પણ સમજવું કે શિષ્ય આદિ સંપદાનું પશુ અભિમાન કરવું નહિ કુળ, ખળ, રૂપ, એ ત્રણનું અભિમાન પણ એક દેશ અનુમતિથી (સ્થાલીપુલાક ન્યાયથી) નિષિદ્ધ સમજવું, આ સૂત્રમાં સ` મદના ત્યાગ કરવાના અભિપ્રાય રહેલે છે. (૩૦) મૈં બાળ ઈત્યાદિ. નિગ્રન્થ સાધુ જાણ્યુ કે અજાણ્યે મૂળ ગુણુ અથવા ઉત્તર ગુણાની વિરાધના થઈ જાય તુરતજ પેાતાના આત્માને એ વિરાધનાથી છુટા પાડી નાંખે, બીજીવાર એ દોષનું સેવન ન કરે, (૩૧) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ ગળાચાર ઇત્યાદિ, નિર્માળ, સરળચિત્ત, રાગ દ્વેષ રહિત, જિતેન્દ્રિય (સાધુ) અનાચારનું (સાવદ્ય ક્રિયાએનું) સેવન કરીને આચાર્યંની સમીપે થેડું પણ છુપાવે કે સ`થા ગેપન કરે નહિ. મુ શબ્દથી અનાચાર ભીરુતા, વિયઽમાવે શબ્દથી માયાચાર રહિતતા, અસંમત્તે શબ્દથી પ્રાયશ્ચિત્ત કરી લીધા પછી ફરી સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિ ન કરવી જોઇએ એમ પ્રકટ કરવામાં આવ્યુ છે. (૩૨) અમેરૢ ઇત્યાદિ. પૂજનીય આચાર્ય (ગુરૂ)નાં વચનાને સાધુ સફળ કરે— ઉલ્લંધન ન કરે. એમનાં વચનાને સ્વીકાર કરીને કાર્યરૂપે પરિણત કરે (૩૩) અધુરૂં॰ ઇત્યાદિ જીવન અનિત્ય છે અનિશ્વર છે એવા વિચાર કરીને સાધુ સમ્યગ્ જ્ઞાન સમ્યગ્ દર્શન સમ્યગ્ ચારિત્રરૂપ મેક્ષ માર્ગને સારીરીતે જાણી કરીને તથા એક જીવન અનિત્ય છે, ખબર નથી કે કયારે આ દેહથી સંચેગ છૂટી જશે, એક ક્ષણ સુધી પણ જીવિત રહેવાના નિશ્ચય નથી, એ ભાવના ભાવીને વિષયાથી વિરકત થઈ જાય. (૩૪) રત્ન ઇત્યાદિ. સાધુ, પોતાની માનસિક શક્તિ, શરીર ખળ; આગમમાં પ્રરૂપિત પદાર્થોની દઢ શ્રદ્ધા, અને નીરાગિતાને જોઇને તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણીને, અર્થાત્ પેાતાની શકિત આદિના નિશ્ચય કરીને તપાઁ આદિમાં પ્રવૃત્ત થાય. જેથી સંયમ યાગની હાનિ થાય નહિં. (૩૫) ના॰ ઇત્યદિ જયાં સુધી વૃદ્ધાવસ્થાને કારણે શરીરમાં શિથિલતા નથી આવતી, શરીરને રાગે આવીને ઘેરતા નથી, ઇંદ્રિયની શિતને! હ્રાસ નથી થતા, ત્યાં સુધી એ સ્થિતિ વચ્ચે શ્રુત ચરિત્ર રૂપ ધર્મનું આચરણ ખૂબ કરી લેવું જોઇએ. ચારિત્રની આરાધનાના મુખ્યકાળ એજ છે. વૃદ્ધાવસ્થા આદિમાં કોણ જાણે છે કે કેવી દશા થઈ જશે? (૩૬) રૢ ઇત્યાદિ પેાતાના આત્માનું હિત ચાહનાર સાધુ, ક્રેધ મેાહુનીયના ઉદ્દયથી ઉત્પન્ન થતા અક્ષમા રૂપ આત્માના વિભાવપરિણામ રૂપ ક્રોધને, ખીજાની હીનતાનું ભાન કરાવનારા માનમેહનીયના ઉયથી ઉત્પન્ન થતાં આત્માના વિભાપરિણામ રૂપ માનને, છળ કપટ રૂપ આત્માપરિણામ તત્વસ્વરૂપ માયાને, તથા લેાલ માહનીયના ઉદ્દયથી થતા ઇચ્છારૂપ આત્માના વિભાવ પરિણામ લેાલને, અર્થાત્ ચારિત્રને દૂષિત કરનારા એ ચાર દોષાને દૂર ત્યાગે, (૩૭) જોદો પ્રત્યદિ. જેમ ચીનગારીઓની વૃષ્ટિ થવાથી લેાકેા ઉદ્વેગ્ન થઈ જાય છે તેમ કાધાની પ્રજવલિત અંત:કરણવાળાનાં વચનેાથી પશુ લેકે વિરકત થઈ જાય છે. તેથી ક્રોધ પ્રીતિને નાશ કરે છે. માનથી વિનયન નાશ થાય છે, તેથી ચારિત્રનો અભાવ થાય છે. કારણ કે તે તીર્થંકર ગુરૂ દીની મર્યાદાનું અતિક્રમણ કરાવે છે. માયાથી મિત્રની મિત્રતા તૂટી જાય છે અને લાભ તે સર્વસ્વનું સત્યા નાશ જ કરી નાંખે છે, તેથી બધા ગુણ્ણા નષ્ટ થાય છે. (૩૮) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ તે પછી ક્રોધાદિ કષાયોને કેવી રીતે જીતવા? તે બતાવે છે-૩રખેજ ઇત્યાદિ ક્ષમા દ્વારા કેને, વિનયથી માનને, સરલતા (નિષ્કપટતા) થી માયાને અને સંતેષથી લોભને જીતવે જોઈએ (૩૯) કષાને નહિ જીતવાથી લાગતા દેશે બતાવે છે જોદોર ઇત્યાદી– ક્રોધ અને માન એ બેઉને, ક્ષમા અને વિનયનું અવલંબન લઈને નિગ્રહ (દમન) ન કરવામાં આવે, તથા માયા અને લેભ અને સરલતા અને સંતોષ ન રાખવાથી વધતા રહે તો એ આત્માને મલિન કરનારા ચારે કક્ષાએ પુનભવનાં મૂળમિથ્યાત્વ આદિને સિંચે છે અર્થાત્ વધારે છે–વારંવાર જન્મમરણનાં કારણ બને છે. (૪૦) થળg૦ ઈત્યાદિ. જેઓ પિતાથી દીક્ષામાં વડા હોય તેમને વિનય કરે, અર્થાત્ તેમને વંદના કરવી, તેઓ આવતાં ઊભા થઈ જવું ઈત્યાદિ તથા અઢાર હજાર શીલનું સદૈવ પાલન કરવું. કાચબાની પેઠે અંગેપગેને ગોપવી રાખવા. તપ અને સંયમમાં ઉત્સાહ સાથે પ્રવૃત્તિ કરવી. રાવણgy વિડ્યુિં કે એ પદથી એમ પ્રકટ થાય છે કે વિનયવાન જ કષાયેને ઉછેદ કરી શકે છે, તથા વિનય દ્વારા આરાધિત ગુરૂ મહારાજ પાસેથી આચાર વિષયક વિવિધ તત્તની પ્રાપ્તિ થઈ શકે છે. પુત્રાર્થે સમર્થ ન ટાવરૂ ના એ પદેથી એમ પ્રકટ થાય છે કે સંયમીએ સદૈવ ચારિત્રરૂપી ઉદ્યાનમાં રમણ કરવું જોઈએ. મુ આદિ પદથી એમ બતાવ્યું છે કે કારણ વિશેષ વિના આમ-તેમ ફરવું જોઈએ નહિ. (૪૧) - નિ ઈત્યાદિ. સાધુ વધારે ઉંઘ ન લે, હાસ્ય ન કરે અને માંહોમાંહે લોકિક વાતચીતમાં આસક્ત ન બને, પરન્તુ વાચના આદિ સ્વાધ્યાયમાં જ સદા મસ્ત રહે. (૪૨) ન' ઈત્યાદિ સાધુ શારીરિક અને માનસિક પ્રમાદ રહિત થઈને ઉત્સાહથી સાધુને પાળવાયેગ્યક્ષાતિ આદિ દશ શ્રમણ ધર્મોમાં મન વચન કાયાને નિરંતર લગાડી રાખે, અર્થાત્ તેમાં લીન રહે, જે શ્રમણ ધર્મમાં ત્રણ પેગ લગાવે છે તે સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત કરે છે. (૪૩) ઉકત આચારની સિદ્ધિને ઉપાય બતાવે છે– ર૦ ઈત્યાદિ. જે સમયે જેટલાં શાસ્ત્ર ઉપલબ્ધ હોય તેના મર્મના જ્ઞાતા ગુરૂમહારાજની સાધુ ઊપાસના (સેવા) કરે. ઉપાસના કરતાં રહે જેથી ઈહલોકમાં હિત તથા પરંપરાથી મોક્ષની પ્રાપ્તિ થાય એ અર્થના નિશ્ચયના સંબંધમાં ગુરૂ મહારાજને પૂછે. (૪૪) ગુરૂની સમીપે કેવી રીતે બેસવું જોઈએ તે કહે છે દૂરથે ઈત્યાદિ. ઈન્દ્રિયનું દમન કરનાર સાધુ ગુરૂની સમીપે હાથ, પગ, અને કાયાને એવી રીતે રાખે કે જેથી વિનય પ્રકટ થાય, તથા મન વચન કાયાને વશ રાખીને ગુરૂ મહારાજની સમીપે બેસે. (૪૫) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૩૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ ન વરવો ઈત્યાદિ. સાધુ, આચાર્ય આદિ તથા જે મુનિ દિક્ષામાં વડા હેય તેમની બાજુની તરફ ન બેસે તેમની આગળ ન બેસે, પીઠની બાજુએ ન બેસે. બાજુની તરફ બેસવાથી બરાબરીએ બેસવાને કારણે અવિનય ખાદિ દોષ લાગે છે આગળ (મેખરે) બેસવાથી વંદના કરનારાઓને માટે એમની સમીપતા રેકાઈ જાય છે તેથી વંદના અને બેલ ચાલમાં વિન આવે છે. પાછળની બાજુએ બેસવાથી આચાર્ય આદિની દ્રષ્ટિ પડી શકતી નથી. ઉપરાંત ગુરૂ મહારાજની સમીપે પગ પર પગ રાખીને પણ ન બેસવું, કારણકે એમ બેસવાથી અવિનય અને અહંકાર આદિ દોષ લાગે છે. (૪૦) શ્રપુરિઝળી, કઈ વિષય પર આચાર્ય મહારાજ ભાષણ કરી રહ્યા હોય તે જ્યાં સુધી એ વિષય પૂરો ન થાય ત્યાં સુધી વચમાં બોલવું નહીં. સામે ચતુરાઈની સાથે મીઠું મીઠું બેલીને સદ્દભાવ બતાવનાર અને પરોક્ષમાં તેમની નિંદા કરનારાં વચને બેલવાં નહિ. માયાચારથી ભરેલું અસત્ય ભાષણ કરવું નહિ. (૪૭) વળપિંઈત્યાદિ. કઈ પણ અવસ્થામાં સાધુએ પરિણામમાં અપકાર કરનારી એવી વાણું ન બોલવી જોઈએ કે જેથી દ્રષ ઉત્પન્ન થાય તથા બીજાને ક્રોધ આધિ આવી જાય, અર્થાત દ્વષ આદિનાં ઉત્પાદક વચને સાધુએ કદાપિ ઉચારવાં ન જોઈએ. (૪૮). કેમ બેલવું? તે કહે છે હિલ ઈત્યાદિ. આંનદ્રષ્ટિવાળે શ્રમણ, પિતાની આખે એવી વાતના વિષયમાં, પરિમિત, સંશય ઉત્પન્ન ન કરનારી અને સંશયને દૂર કરનારી, પુષ્ટ સ્વર વ્યંજનવાળી, સ્પષ્ટ અને સ્પષ્ટ અર્થવાળી, પ્રકરણને જ અનુકૂળ, પ્રકરણની બહાર પ્રવૃત્ત ન થનારી, તથા ન બહુ ઉંચે સ્વરે અને ન બહુ નીચે સ્વરે બેલાતી મૃદુ ઉદ્વેગને ઉત્પન્ન ન કરનારી વાણું ઉચ્ચારે. (૪૯) મારઈત્યાદિ. આચારાંગ અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) ના જ્ઞાતા, અથવા આચાર શબ્દથી અહીં આચારાંગ આદિ અગીઆર અંગોનું અને પ્રજ્ઞપ્તિ શબ્દથી ઉપાંગેનું ગ્રહણ સમજી લેવું, એટલે કે એમને ધારણ કરનાર તથા દષ્ટિવાદના પાઠી મુનિની, દષ્ટિવાદનું અધ્યયન કરતી વખતે વચનમાં જે ખલના થઈ જાય, અર્થાત્ બોલતી વખતે પ્રમાદ આદિ કઈ કારણથી સ્વર ચા વ્યંજનની ત્રુટિ રહી જાય તે સાધુ તેની હાંસી ન કરે કારણકે તે પણ છદ્મસ્થ છે. તે કારણે કેઈવાર બોલવામાં ખલન થઈ જવાને અસંભવ નથી. તાત્પર્ય એ છે કે, જ્યારે એવા પુરૂષે પણ ભાષણમાં ખલિત થઈ જાય છે, તે સામાન્ય જનની તે વાતજ શી? તેથી કરીને કેઈની પણ હાંસી ન કરવી જોઈએ. ગરિકન એ શબ્દથી એમ સૂચિત થાય છે કે-સંપૂર્ણ દૃષ્ટિવાદને જાણનારા શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ ના બોલવામાં ખલના થવાની સંભાવનાજ નથી થતી, કારણ કે તે સર્વ સંશનું સમાધાન કરનારા. જિન સમાન, સકલવા મયના જાણકાર અને જિન ભગવાનની પેઠે પ્રશ્નોને સ્પષ્ટ ઉત્તર આપનારા હોય છે. પરંતુ દષ્ટિવાદ ભણતી વખતે કદાચિત એમની વાણીમાં ખલન થવાની સંભાવના રહે છે. એ વર્તમાન અર્થવાળા “શનર પ્રત્યયથી જાણી શકાય છે. (૫૦) નવર૦ ઇત્યાદિ. મુનિ, અશ્વિની આદિ નક્ષત્ર, શુભ યા અશુભ સ્વપ્ન વાળાં ફળ, વશીકરણ, યા આકર્ષણ આદિ યોગ, ભૂત યા ભવિષ્ય કાળના કથનરૂપ નિમિત્ત, ભૂતપ્રેતાદિને મંત્ર, અતીસાર આદિ કઈ પ્રકારના રેગ ને પ્રતિકાર કરનારી ઔષધી વધુ ગૃહસ્થને બતાવે નહિ બતાવવાથી આરંભ સમારંભ આદિને સંભવ છે. જે કોઈ ગ્રહસ્થ, સાધુને પૂછે તે પણ સંયમને ભંગ થવાના ભયથી નક્ષત્રનું ફળ આદિ કહેવાં જોઈએ નહિ. (૫૧) મ. ઈત્યાદિ. સાધુ, બીજા (ગૃહસ્થાદિ)ને માટે બનાવેલી, ઉચ્ચાર પ્રસવણની ભૂમિથી યુક્ત, સ્ત્રી, પશુ, અને ઉપલક્ષણથી નપુંસક રહિત એવા ઉપાશ્રય તથા નિરવદ્ય શવ્યા, આસન આદિને સંયમ યાત્રાના નિર્વાહ માટે સ્વીકારે. અર્થાત્ જેમાં સ્ત્રી પશુ નપુંસક ન રહેતાં હોય, તથા ઉચ્ચાર પ્રસવણને માટે સ્થાન હોય એવા ઉપાશ્રયને, તથા નિરવ શા આસન આદિને સાધુ અંગીકાર કરે કે જે સાધુને માટે બનાવેલાં ન હોય. જેમ કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે “જે વસતિ-ઉપાશ્રય) એકાન્તમાં હોય, પશુ પંડકેથી અનાકર્ણ અને સ્ત્રીઓથી રહિત હોય, એવી વસતિનું સાધુ પિતાના બ્રહ્મચર્યની રક્ષાને માટે સેવન કરે (પર) ૧ ત્યાં સ્ત્રીઓને નિવાસ ન હોવાથી વિવિ, પ્રયજન વશ પણ સ્ત્રીઓની આવજા ન હોવાથી અનાકર્ણ, અકાળે પ્રવૃત્તિ કરનારી, વંદન ધમકથા શ્રવણ આદિને માટે આવનારી સ્ત્રીઓથી રહિત, તથા નપુંસક અને વિશ્વ આદિ પુરૂષથી રહિત એવા સ્થાનનું સાધુઓએ બ્રહ્મચર્યની રક્ષાને માટે સેવન કરવું જોઈએ. આ વ્યાખ્યા વિવિત્તા ઈત્યાદિ. વસતિ (ઉપાશ્રય) એકાન્તમાં હોય અર્થાત્ સ્ત્રી પશ નપુંસકથી રહિત અને બીજાને માટે બનાવેલી તથા નિર્દોષ હેવી જોઈએ, અને અહી પ્રકરણને અનુસાર કરવામાં આવી છે. બીજી જગ્યાએ પ્રકરણ આદિને અનુસાર જ સમજવી જોઈએ. કહ્યું છે કે અર્થ, પ્રકરણ, લિંગ ઔચિત્ય, દેશ અને કાળની વિશેષતાથી શબ્દના અર્થમાં ભેદ પડી જાય છે, કેવળ શબ્દથી જ નહિ. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથા પણ સાધુએ સ્ત્રીઓની સામે એકાંતમાં ન કરવી જોઈએ. નહિ તે શંકા આદિ દેવ ઉત્પન્ન થાય છે. સાધુએ ગૃહસ્થની સાથે પરિચય ન કરવું જોઈએ, કારણ કે ગૃહસ્થની સાથે પરિચય કરવાથી રાગાદિ દેને સંભવ રહે છે. સાધુએ સાધુઓની સાથે પરિચય કરે જોઈએ, કારણ કે એથી જ્ઞાન ધ્યાનરૂપ કલ્યાણની વૃદ્ધિ થાય છે. (૫૩) ૧ ભગવાને નિશીથ સૂત્રમાં કહ્યું છે કે- જે સાધુ રાત્રે અથવા વિકાળ વેળાએ સ્ત્રીઓની વચ્ચે રહે છે, સ્ત્રીઓથી ઘેરાયેલું રહે છે અપરિમિત કથા (વાર્તાલાપ) કરે છે, અથવા કરનારને અનુદે છે તે પ્રાયશ્ચિત્તને ભાગી બને છે.” ગરિમાળખ પદથી એમ ધ્વનિત થાય છે કે અનિવાર્ય કારણ ઉપસ્થિત થતાં પરિમિત વાર્તાલાપ કરવાથી પ્રાયશ્ચિત્ત લાગતું નથી. સ્ત્રી પરિચયથી દેષ બતાવે છે-કૂદ હ. ઈત્યાદિ. - જેમ કુકકડાનાં બચ્ચાં અને બિલાડી એકજ સ્થાનમાં નિવાસ કરતાં હોય તે કુકડાંનાં બચ્ચાને સદા બિલાડીને ભય રહ્યા કરે છે, તેમ બ્રહ્મચારીને (સાધુને) સ્ત્રીના શરીરથી ભય રહે છે, કારણ કે, સ્ત્રીરૂપ વિષય શીધ્રજ મનને મેહિત કરનારે બને છે, તેથી અન્ય વિષયેની અપેક્ષાએ તે દુર્જય છે. (૫૪) “વિસમિત્તિ” ઈત્યાદિ. જેની ઉપર સ્ત્રીનું ચિત્ર હોય તે ભીંતને તથા સુંદર સુંદર વસ્ત્રાલંકારોથી અલંકૃત સ્ત્રીને જવાં નહિ. કદાચિત તે ઉપર દૃષ્ટિ પડી. જાય તે જેમ પ્રચંડ સૂર્યપર નજર પડવાથી શીધ્ર નેત્રને નીચાં કરી લેવાં પડે છે, તેમ તેને જોતાંજ નેત્ર નીચી ઢાળી દેવાં. તાત્પર્ય એ છે કે-જેમ પ્રચંડ સૂર્ય તરફ નજર કરવાથીજ આંખમાં મલિનતા આવી જાય છે, તેમ સ્ત્રી પર સાનુરાગ દષ્ટિ પડવાથી ચારિત્રમાં મલિનતા આવી જાય છે. (૫૫) દૃસ્થા , ઇત્યાદિ. વધારે શું કહીએ–જેના હાથ પગ છેદેલા હોય તથા નાક કાન કાપેલાં હોય, એવી સે વર્ષની વૃદ્ધ સ્ત્રીને પણ સંસર્ગ સાધુ ન કરે. (૫૬) નિમૂના ઈત્યાદિ. આમિકલ્યાણના અભિલાષી સાધુ પુરૂષ, શરીરનું મંડન, સ્ત્રીની સાથે બોલ-ચાલ આદિ સંસર્ગ તથા પ્રતિદિન પ્રણત-સરસ-ભેજન ન કરવું જોઈએ. એ ચારિત્રને એવી રીતે શીધ્ર નષ્ટ કરી નાંખે છે કે જેવી રીતે તાલપુટ (તાળવામાં સ્પર્શ થતાં જ પ્રાણ હરણ કરનાર) વિષ પ્રાણુને નાશ કરી નાખે છે. (૫૭) ઈત્યાદિ સ્ત્રીઓનાં મુખ આદિ અંગેની, નેત્રાદિ ઉપાંગેની બનાવટ, મનહર ભાષણ, અને કટાક્ષ વિક્ષેપ આદિ અનુરાગ પૂર્વક જેવાં નહિ, અને શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ એના વિષયમાં દયાન કરવું નહિ, કારણ કે બધાં કામ-રાગને વધારનારાં છે. (૫૮) વિકુળ ઈત્યાદિ. સાધુ જિનશાસનથી સારી પેઠે જાણી લે કે-શબ્દાદિ વિષયેનાં પુશલ અનિત્ય છે. સદા એક પર્યાયથી બીજા પર્યાયમાં પરિવર્તિત થતાં રહે છે, સ્થાયી નથી. એમ જાણીને એ મનેજ્ઞ વિષયોમાં રાગ ન કરે અને અમને નેક્સમાં દોષ પણ ન કરે. શબ્દાદિ વિષયેની સાથે ઈદ્રિયને સંબંધ થઈ જાય તે તેમાં આસકિત ન કરે. તેમાં મગ્ન ન થાય. અનિત્ય વિષયમાં કરેલો રાગ પરિણામે દુઃખદાયીજ બને છે. એમ સમજીને તેમાં રાગ ન કરે પિતાનું શરીર તથા શબ્દાદિ વિષય નશ્વર છે તેથી તેના નિમિત્ત ઉત્પન્ન થનારું સુખ પણ નશ્વર છે. (૫૯) vોજાઈ. ઈત્યાદિ. સાધુ શબ્દાદિ વિષયનાં પુદ્ગલેનું વિનશ્વરતા રૂપ પરિણામ જાણીને, અથવા એમ જાણીને કે જે પુદગલ એક સમયે ઈષ્ટ હોય છે તેજ બીજે સમયે અનિષ્ટ બની જાય છે અને જે એક સમયે અનિષ્ટ હોય છે તેજ બીજે સમયે ઈષ્ટ બની જાય છે, એ વિષયોમાં તૃષ્ણ (લાલસા) ને ત્યાગ કરીને ક્રોધ આદિ કષાયરૂપી અગ્નિની ઉપશાન્તિથી પ્રાપ્ત થએલા યુકત આત્માની સાથે વિહાર કરે. અર્થાત્-પુદ્ગલેના સ્વભાવનું સ્મરણ કરવાથી ઉત્પન્ન થએલા વૈરાગ્યની સાથે સંયમ માર્ગમાં વિચરે. (૬૦) ના સંદ્ધા, ઈત્યાદિ. સાધુ જે શ્રદ્ધા ભાવનાની સાથે ગૃહસ્થાવાસને ત્યાગ કરીને દીક્ષિત થઈ સર્વશ્રેષ્ઠ સર્વવિરતિ રૂપ પદને પ્રાપ્ત થયે, એ શ્રદ્ધાને તીર્થ કર પ્રણીત મૂલ ગુણે અને ઉત્તર ગુણોમાં પાલન કરે. અર્થાત્ મૂલ ગુણો અને ઉત્તર ગુણેની રક્ષા કરનારી તથા તેમને વધારનારી એ શ્રદ્ધાને યત્નપૂર્વક વધારો રહે તાત્પર્ય એ છે કે-જે ઉત્કૃષ્ટ પરિણામથી ચારિત્ર ગ્રહણ કર્યું હતું, તે ઉત્કૃષ્ટ પરિણામથી યાજજીવન એનું પાલન કરે. (૬૧) ત વિ. ઈત્યાદિ. જેમ શૂરવીર પુરૂષ ચતુરંગ સેનાને સાથે લઈને પિતાના અસ્ત્રશસ્ત્રોથી શત્રુઓને હટાવી દે છે, તેમજ અનશન આદિ તપ, જીવનિકાયની સુરક્ષારૂપ સંયમ. વાચના, પૃચ્છના, આદિરૂપ સ્વાસ્થયને સદા આચરવામાં તત્પર એવે સાધુ પૂર્વોક્ત તપશ્ચર્યા આદિ અસ્ત્રોથી જ્ઞાનાવરણ આદિ કર્મ શત્રુઓને જીતવામાં, તથા પરનું કલ્યાણ કરવામાં સમર્થ બને છે તપશ્ચય કર્મોને નાશ કરવાને માટે અસ્ત્રની સમાન છે, તેથી તેને અજ કહેવામાં આવ્યું છે. સમરસના પદને બીજો અર્થ છે સમાધિ અર્થાત જેમ શૂરવીર પિતાની સેનાની સહાયતાથી શત્રુઓને પરાસ્ત કરીને યુદ્ધ સમાપ્ત કરી નાખે છે, તેમ સાધુ તપશ્ચર્યાદિ સેનાથી અષ્ટવિધ કર્મરૂપી રિપુઓને પરાસ્ત કરીને છેડેલા રણ (સંગ્રામ) ને સમાપ્ત કરી નાંખે છે. અર્થાત-સાધુઓનાં તપ-સંયમજ કર્મ શત્રુઓને નાશ શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ કરવાને માટે સેનાનું કામ કરે છે. તાત્પર્ય એ છે કે તપ સંયમથી સર્વ કાને નાશ થઈ જતાં, કારણને અભાવ થતાં, પછી કર્મોને પ્રાદુર્ભાવ થતું નથી. એટલે કેવળી થતાં સાધુઓને કર્મ જીતવાને વ્યાપાર નિવૃત્ત થઈ જાય છે. તવં પદથી કર્મરૂપી દુશ્મનનું દમન કરવામાં ઉત્સાહ, રંગજો પદથી કર્મશત્રુની શક્તિને ક્ષય અને સાયની પદથી કર્મરૂપી વરીનું નિરાકરણ કરવું (હઠાવવું) પ્રકટ કર્યું છે. (૬૨) “સરપ૦ ઈત્યાદિ. વાચના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય, તથા ધર્મ અને શુકલ ધ્યાનરૂપ પ્રશસ્ત ધ્યાનમાં લીન, સ્વપરની રક્ષા કરનારા, સર્વથા વિકાર રહિત ચિત્તવાળા, અને અનશન આદિ તપમાં લીન, એવા સાધુનાં પૂર્વોપાર્જિત પાપ એ રીતે નષ્ટ થઈ જાય છે કે જે રીતે અગ્નિ દ્વારા ચાંદીને મેલ નષ્ટ થઈ જાય છે. સરકાર એ પદથી ચિત્તની એકાગ્રતા, વિકથાઓને ત્યાગ, તથા નકામા રહેવાને ત્યાગ સૂચિત કર્યો છે ના પદથી સંયમની રક્ષણ શીલતા વ્યક્ત કરી છે. ગરમ પદથી જિનેન્દ્ર ભગવાનનાં વચનામાં રૂચિ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે. તારા પદથી આત્મશુદ્ધિની અતિશય અભિલાષા રાખવાનું બતાવ્યું છે. (૬૩) તે ઇત્યાદિ. પૂર્વોકતગુણવિશિષ્ટ, અનુકૂળ-પ્રતિકૂળ પરીષહાને જીતનાર, રાગદ્વેષ રહિત, જિતેન્દ્રિય, આગમના મર્મના જ્ઞાતા, મમત્વરહિત, બાહ્યાભ્યા નર પરિગ્રહના ત્યાગી, એવા સાધુ મેઘની પેઠે આવરણ કરનારાં કમેને ક્ષય થતાં કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી ભિત બને છે, કે જેમ મેઘને પડદો હટી જવાથી ચંદ્રમાં શોભાયમાન બને છે. વિશ્વમાં પદથી એમ સૂચિત કર્યું છે કે-માણુ જવા છતાં પણ જિન-પ્રવચનથી ચલાયમાન થવું ન જોઇએ વિદિ શબ્દથી આચાર, પદથી જ્ઞાન, અમને પદથી ઈહલોકસંબંધી રાજ સંમાન અને પરલોકસંબંધી દેવતા આદિની અદ્ધિ વગેરે પૌગલિક સુખેની અભિલાષાને ત્યાગ, અને વિશે પદથી જેમ પક્ષીને પાંખ વિના બીજી કશી અપેક્ષા રહેતી નથી, તેમ સાધુને ધર્મનાં ઉપકરણે સિવાય બીજી બધી વસ્તુઓનો ત્યાગ તથા ધર્મોપકરમાં પણ મમત ન રાખવી એમ સૂચિત કર્યું છે. (૬૪). શ્રી સુધમાં સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે હું જમ્મુ ! ભગવાન્ મહાવીર પ્રભુની સમીપે જેવું મેં સાંભળ્યું છે તેવુંજ મેં તમને કહ્યું છે ઇતિ દશવૈકાલિકસૂત્રનું આઠમું આચારણિધિ નામનું અધ્યયન સમાપ્ત. (૮) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ (અથ નવમું અધ્યયન) જે આ ચારને સમ્યક્ પ્રકારે પરિપાલન કરવામાં તત્પર રહે છે તેની ભાષા નિરવધુ હોય છે. એ બતાવવા માટે ભગવાને આઠમું અધ્યયન કહેલું છે. જે યથાર્થ વિનયવાન હોય તેજ આચારનું સંપૂર્ણપણે પાલન કરી શકે છે, એટલા માટે વિનયસમાધિ નામનાં નવમાં અધ્યયનમાં વિનયની શિક્ષાનું વ્યાખ્યાન કરે છે – “કંમત્ત ઇત્યાદિ. જે જાતિ અથવા કુલના અભિમાનથી અથવા વિનય આદિનું શિક્ષણ આપવા માટે ગુરૂએ કહેલા કડવા શબ્દથી ઉત્પન્ન થયેલાં કેધથી તથા કોઈ પ્રકારની શરીરમાં વેદના નહી હોવા છતાંય “મારા શરીરમાં વેદના થાય છે” આ પ્રમાણે માયા-કપટથી તથા નિદ્રા, વિકથા, આલસ્ય આદિ પ્રમાદેથી ગુરુના સમીપે ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા ગ્રહણ કરતા નથી. તે સાધુની જ્ઞાન આદિ રૂપ જે સંપત્તિ છે તે અભિમાન અથવા કેપથી નાશ પામી જાય છે. જેવી રીતે કીચક વાંસને ફળ આવે ત્યારે તે વાંસને નાશ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અભિમાન તથા કોષ વગેરેનો ત્યાગ કરીને શિષ્ય ગુરુની સમીપમાં વિનયનું શિક્ષણ લેવું જોઈએ. (૧) “સાવિ ઇત્યાદિ. જે વ્યલિંગી સાધુ રત્નાધિક ગુરુને “આ મંદબુદ્ધિ છે આ બાલક છે “અપકૃત-સિદ્ધાન્તના અજાણ છે.” એ પ્રમાણે સમજીને તેમને અનાદર કરે છે, તે અનન્ત સંસારના કારણભૂત મિથ્યાત્વને પ્રાપ્ત થઈ, “ગુરુની નિંદા ન કરવા રૂપ એવું જિનશાસનનું જે રહસ્ય તેને નહી જાણવાથી ગુરુની અશાતનાઅપરાધ–કરે છે. તાત્પર્ય એ છે કે – જે ગુરુ હોય અને દીક્ષામાં મેટા હોય તે કદાચ બુદ્ધિ વગેરે ગુણેમાં સંપૂર્ણ ન હોય, તેમજ બાલક હોય તે પણ તેમની સર્વ પ્રકારે વિનય સહિત આરાધના કરવી જોઈએ. (૨) “ઉ” ઈત્યાદિ. કઈ-કઈ ગુરુ વાર્તાલાપ આદિ વ્યવહારમાં કુશળ નથી હતા, તથા કેટલાક નાની ઉમરવાળા પણ હોય છે. પરંતુ શ્રુતજ્ઞાનથી સંપન્ન, તથા પાંચ આચારથી યુક્ત તથા મૂલ ગુણ અને ઉત્તર ગુણેનું પાલન કરવામાં મન સ્થિર રાખવાવાળા હોય છે. એ બન્ને પ્રકારના રત્નાધિકને અવિનય કરવાથી જ્ઞાન આદિ સગુણેને નાશ થઈ જાય છે. જેવી રીતે અગ્નિમાં લાકડા (કાષ્ઠ) પડતા તે ભસ્મ થઈ જાય છે. તેવીજ રીતે-કેપણ રત્નાધિકની આશાતના કરવાથી જ્ઞાન આદિ ગુણોને નાશ થઈ જાય છે (૩) ફરીથી પણ બાલ (અપવય વાળા) રાધિકના અવિનયથી થતા દેને બતાવે છે-જે વાઈિત્યાદિ. જેવી રીતે કે વ્યકિત “આ નાહે છે” એ પ્રમાણે સમજીને શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ દંડ-લાકડી આદિ વડે કરી સર્પને છ ંછેડે છે, તે તે પોતાનાં જીવનના નાશ કરનાર હાય છે. તે પ્રમાણે કદાચિત્ યાગ્ય મુનિના અભાવમાં આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠ નાની ઉમરના આચાર્ય ને ખાળક સમજીને તેને તિરસ્કાર કરવા વાળા, જિનમાર્ગના અજાણુ નકકી સંસારમાં જ પરિભ્રમણ કરે છે. (૪) ‘કાશીવિશૌ’ ઇત્યાદિ. એકદમ ક્રોધાયમાન થયેલે સર્પ જીવનના નાશ કરી શકે છે. તેથી વધારે ખીજું કશુંચ બગાડી શકતા નથી, પરન્તુ પૂજ્યપાદ આચા મહારાજની રૂડા પ્રકારે જો આરાધના વિનયપૂર્ણાંક કરવામાં આવે નહી, તે તેમની અશાતના રૂપ અમેધિ-મિત્વથી મુનિને મુકિત મળી શકી નથી અર્થાત્ આચાની અશાતનાથી ખેાધિબીજ-સમ્યકૂના અભાવ થઇ જાય છે, અને ખેાધિના અભાવ થવાથી ચાર ગતિરૂપ સંસાર સાગરના જન્મ-મરણાદિ વિવિધ વિકરાલ ચક્રોમાં ભટકતાં ભટકતાં જન્મ જન્માંતર સુધી દુઃખ ભોગવવાં પડે છે. આશય એ છે કે સર્પના હંશથી એકજ વાર મૃત્યુ થાય છે, પરન્તુ ગુરુની અશાતના કરવાથી વાર વાર જન્મ-મરણના દુઃખા લેગવવાં પડે છે. કારણકે તેને મેક્ષની પ્રાપ્તિ થતી નથી. (૫) ‘નો પાચન' ઇત્યાદિ. જે મનુષ્ય સળગતી અગ્નિમાં પગ મૂકીને ઊભેા થઈ જાય, સર્પને ક્રેષિત કરે, તથા જે જીવવાની ઇચ્છા રાખે છે છતાંય વિષ—ઝેર ખાય, તે તેની જે દુર્દશા થાય છે. તેવી જ દુર્દશા ગુરૂની આશાતના કરવાવાળાની થાય છે. અર્થાત ગુરુની આશાતના, ઉપર આપેલી સર્વ ઉપમાએ પ્રમાણે અનર્થ કરવાવાળી છે. (૬) વિશેષતા ખતાવે છે.—પિયા ૪ ઇત્યાદિ સંભવ છે કે-કદાચિત અગ્નિ કેાઇને ખાળે પણ નહિ; ક્રાધાયમાન થયેલેા સર્પ કદાચિત્ કાઈને ડંશ કરે નહી અને મહાન હલાહલ વિષ–ઝેરનું ભક્ષણ કરવા છતાંય કાઈ ઔષધના પ્રભાવે પ્રાણ બચી પણ જાય પરન્તુ ગુરુની અવહેલના કરવાથી જન્મ મરણના દુઃખા કદાપિ પણ મટી સકતાં નથી, અર્થાત્ મેક્ષની પ્રાપ્તિ કદાપિ પણ થાય નહી. હલાહલ વિષનું સ્વરૂપ એ છે કેઃ “ગાયના આંચળ પ્રમાણે જેના ફળ હાય છે જેના તેજથી આજુ-બાજુના વૃક્ષેા ખળીને ભસ્મ થઇ જાય છે. તેને હલાહલ વિષ–ઝેર કહે છે. આ વિષ કિષ્કિન્ધા, હિમાલય, દક્ષિણ સમુદ્રના કિનારે તથા કાણુ દેશમાં ઉત્પન્ન થાય છે. (૧) અર્થાત્ અગ્નિ આદિની અપેક્ષાએ ગુરુની આશાતના મહાંન અનનું કારણ છે. (૭) ‘નો ત્રચ’ ઇત્યાદિ. જે પોતાનું માથું મારીને પર્વતને છિન્ન-ભિન્ન કરવા શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૪૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છે છે; જે સુતેલા સિંહને જગાડે છે, જે તલવારની ધાર ઉપર મુઠ્ઠીને પ્રહાર કરે છે. તે સૌની જેવી દશા થાય છે તેવી જ દશા ગુરુની આશાતના કરવાવાળાની થાય છે. અર્થાતુ ગુરુની આશાતના જન્મ-મરણ આદિ અનેક દુ:ખનું કારણ છે. (૮) વિશેષ રૂપથી અવિનયનું ફળ બતાવે છે - “સિયા દુ” ઈત્યાદિ. કઈ સમયસર વાસુદેવ આદિની શકિતના પ્રભાવથી મસ્તકની ટક્કર મારવાથી પણ પર્વતના ચૂર-ચૂરા થઈ જાય, તેમજ સંભવ છે કે કેધાયમાન થયેલે સિંહ કે કારણથી જગાડવાવાળાનું ભક્ષણ પણ ન કરે. અને તે પણ સંભવ છે કે – મંત્રશકિત વડે તલવારની ધાર પર મુઠ્ઠી મારવા છતાંય જરાય છેદાય નહી, પરંતુ ગુરૂની આશાતના તે નક્કી જ મોક્ષને અટકાવનારી છે. (૯) ભારરિપુરા ઇત્યાદિ. જો, આચાર્ય મહારાજની વિનયપૂર્વક આરાધના કરવામાં આવે નહીં તે, તેમની અશાતનારૂપી મિથ્યાત્વથી સાધુને સિદ્ધિગતિની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે મેક્ષ સુખના અભિલાષી, સાધુ ગુરુને પ્રસન્ન કરવામાં ચિત્ત લગાડીને સુખપૂર્વક વિચરે કારણ કે ગુરુની પ્રસન્નતાથી શિષ્યને મોક્ષનું સુખ હથેલીમાં રાખેલાં આંબલા સમાન સુલભ થઈ જાય છે. અને સંસારમાં પરિભ્રમણ કરવાને શેડો પણ ભય રહેતું નથી (૧૦) દાદગmો ઈત્યાદિ. જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ ધૃત-ઘી આદિની અનેક આતિઓથી “વાદ” ઇત્યાદિ મન્નદ્વારા સંસ્કાર કરેલી અગ્નિને નમસ્કાર કરે છે, તે પ્રમાણે શિષ્ય અનતજ્ઞાન (કેવલજ્ઞાન) થી યુક્ત હોય તે પણ ગુરુ(આચાર્ય) ને વિનય કરે. (૧૧) ગુરુ, શિષ્ય પ્રતિ કહે છે – વસંતિ ઈત્યાદિ. હે શિષ્ય ! વિનીત શિષ્યનું એ કર્તવ્ય છે કે જે આચાર્ય આદિની પાસે શાસ્ત્રોનું અધ્યયન કરે અભ્યાસ કરે, તેમના સમીપ અવશ્ય વિનય–ભાવ બતાવે. વિનય કેવી રીતે કરે ? તે કહે છે-બે હાથ જોડીને તે જોડેલા હાથને માથા સુધી લઈને શરીર વડે નમ્રતા બતાવી-બOUT વંામ (મસ્તક વડે કરી પ્રણામ કરું છું) આ શબ્દ બેલીને વિશુદ્ધ મનથી નિરન્તર (યાવતુજીવન) ગુરુનું સનમાન કરે તાત્પર્ય એ છે કે સ્વાર્થ સાધવા માટે કેવળ અધ્યયન-અભ્યાસ કરવા સમયે જ નહીં, પરંતુ ગુરુનું સદાય સન્માન કરવું જોઈએ (૧૨) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ વિનયવાન શિષ્ય કે વિચાર કરે ? તે બતાવે છે–ારા ઈત્યાદિ. મેક્ષ માર્ગમાં ગમન કરવાવાળા જે ગુરુ અસંયમ માર્ગના ભયરૂપ લજજા, અન્ય પ્રાણીઓના દુઃખને દૂર કરવા રૂપ દયા, સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થવા રૂ૫ સત્તર પ્રકારને સંયમ, તથા બ્રહ્મચર્યની હમેશા શિક્ષા આપે છે-શિક્ષણ આપે છે–તે ગુરુ મહારાજની હું વિનયથી હમેશાં આરાધના કરું છું તાત્પર્ય એ છે કે –લજજા, દયા, સંયમ અને બ્રહ્મચર્યને ઉપદેશ આપીને કલ્યાણ કરવાવાળા ગુરુ મહારાજને બદલ હું એવી વિનય ભકિત યાવત્ જીવન કરૂં તે પણ ચૂકાવી શકું તેમ નથી. અર્થાત ગુરૂનું ત્રણ વિનય ભક્તિ અંદગી ભર કરતા છતા ચૂકાવી શકાય તેમ નથી. એ વિચાર કરીને શુદ્ધ ચિત્તથી ગુરુ મહારાજની આરાધના કશ્વા તત્પર રહે. (૧૩) ના નિસંતે ઈત્યાદિ. રાત્રી પૂરી થયા પછી જેવી રીતે સૂર્ય, સંપૂર્ણ ભરત ક્ષેત્રને પ્રકાશિત કરે છે–અર્થાત પ્રકાશ આપે છે તે પ્રમાણે આગમ અને આચારમાં તત્પર આચાર્ય મહારાજ અર્થીગમોના પ્રતિપાદન કરવાવાળા શબ્દરૂપ પ્રવચનના તને પ્રકાશિત કરે છે એટલા માટે–ને મુનિમંડળના મધ્યમાં દેવેની સભામાં જેમ ઈદ્ર મહારાજ શેભે છે. તેવી રીતે શોભે છે (૧૪) “ના સર” જેવી રીતે નક્ષત્ર અને તારા મંડળથી વેષ્ટિત શરદ ઋતુની પૂર્ણિમા પૂનમને ચન્દ્ર મેઘ રહિત નિર્મલ આકાશમાં શોભા પામે છે. તે પ્રમાણે આચાર્ય મહારાજ સાધુઓના સમૂહમાં શોભી રહે છે(૧૫) “મા ” ઈત્યાદિ–સર્વોત્કૃષ્ટ સમ્યજ્ઞાન આદિ રત્નત્રયનાં અભિલાષી થતા કર્મોની નિર્જરાની ઈચ્છા રાખવાવાળા મુનિ રત્નત્રયના પરમ સ્થાન, મહર્ષિ, અર્થાત મહાન આનન્દનું સ્થાન અને મેક્ષના અભિલાષી દયાન આદિમાં લીન આચાર્ય મહારાજની એકાગ્ર ચિત્ત અને જ્ઞાનાચારની બુદ્ધિથી આરાધના કરે, તથા તેમના મનની અનુકૂળતા પ્રમાણે પ્રવૃત્તિ કરીને તેમને પ્રસન્ન રાખે (૧૬) “જીવન ઈત્યાદિભાગુરૂ મહારાજ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશના અર્થને ધારણ કરવાવાળી બુદ્ધિથી યુકત મુનિ, તીર્થકર ભગવાને કહેલાં વિનય આરાધનાના વચનને સાંભળી પ્રમાદને પરિત્યાગ કરી સાવધાનતાપૂર્વક આચાર્ય મહારાજ તથા દીક્ષા પર્યાયથી મોટા સાધુ મુનિને વિનય કરીને તેમનું સન્માન કરે, એવા વિનીત મુનિ જ્ઞાન-આદિ ઘણું જ ગુણોને પ્રાપ્ત કરી સર્વશ્રેષ્ઠ સિધગતિને પ્રાપ્ત કરી લે છે.(૧૭) શ્રી સુધમ સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે હે જખૂ! ભગવાન મહાવીરે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ મેં તમને સંભળાવ્યું અથવા કહ્યું છે. વિનયસમાધિ નામના નવમાં અધ્યયનને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૧૯–૧ શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૭. Page #59 -------------------------------------------------------------------------- ________________ બીજો ઉદ્દેશ ફ્રી વિનયને મહિમા કહેવા માટે ખીજા ઉદ્દેશાના પ્રારંભ કરે છેઃ— “તૂટ્ટા” ઇત્યાદિ જેમ વૃક્ષના મૂળવડે સ્કન્ધની ઉત્પત્તિ થાય છે. ધથી શાખાઓ, શાખાએથી પ્રશાખાઓ, તથા પ્રશાખાએથી પત્તા-પાંદડા ઉત્પન્ન થાય છે. તે પછી એ વૃક્ષમાં ફૂલફ્ળ અને ફળમાં રસ આવે છે. (૧) દૃષ્ટાન્ત કહીને હવે દાબૅન્તિક ચેાજના કહે છે: “ ધર્મસ ઇત્યાદિ—ચાર ગતિએામાં પ્રમણ કરવા રૂપ કલેશને ઉત્પન્ન કરવા વાળા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મને જે દૂર કરે છે, તેને વિનય કહે છે. ગુરુજન આવતાં ઉભા થઈ જવું વંદના કરવી, તેમની આજ્ઞાનું પાલન કરવું, તથા તેમની ઇચ્છાને અનુકૂળ આચરણુ કરવું, તેમની આરાધના કરવી, આ સ` વિનય તે ધર્મોનું મૂલ છે વિનયનું સર્વાંત્કૃષ્ટ ફેલ મેાક્ષ છે. ધર્મોના મૂળરૂપ એ વિનયથી સાધુ-મુનિઓને કીર્તિ તથા સમસ્ત દ્વાદશાંગની સમ્યક્ પ્રાપ્તિ થાય છે. આશય એ છે કેઃ—જેવી રીતે વૃક્ષનું મૂલ-વૃક્ષનાં સ્કન્ધથી લઇને રસ સુધીનું કારણુ હાય છે. તે પ્રમાણે વિનય કીર્તિથી આરભીને મોક્ષ સુધીનું કારણ છે. ,, અથવા—પહેલી ગાથામાં વૃક્ષના આઠ અંગો સહિત દૃષ્ટાંત બતાવ્યુ છે. પૂની ગાથાના અનુરોધથી—કન્ધ, શાખા, પ્રશાખા, એ ત્રણ દૃષ્ટાન્તાના ત્રણ દાષ્યન્તિક આ ગાથામાં સમજી લેવું જોઇએ.’ આ પ્રમાણે વિનયની સાથે ક્રમથી કાર્ય –કારણુ ભાવ હાવાથી જ્ઞાન, મહાવ્રત, અને સમિતિ આદિના પણ અધ્યાહાર કરવા જોઈએ, તેના વિના સચમ આનિી સિદ્ધિ થઈ શકતી નથી. દૃષ્ટાન્ત આ પ્રમાણે ઘટાવવું — (૧) વૃક્ષના મૂળ પ્રમાણે વિનય, ધર્માંનું મૂળ છે. (ર) જેવી રીતે વૃક્ષના મૂળથી સ્કન્ધ થાય છે, તેવી રીતે વિનયથી પ્રશસ્ત ભાવ થાય છે. (૩) સ્કન્ધના સમાન પ્રશસ્ત ભાવથી શાખાની સમાન મહાવ્રત થાય છે. (૪) મહાવ્રતથી પ્રશાખાઓની સમાન સમિતિ-ગુપ્તિ થાય છે, (૫) સમિતિગુપ્તિથી પત્ર-પાંદડાની સમાન કીર્તિના કારણ રૂપ ઇન્દ્રિયનિગ્રહ આદિ ઉત્પન્ન થાય છે. (૬) તેનાંથી પુષ્પાના સમાન પાંચ પ્રકારના સ્વાધ્યાય તથા સ્વાધ્યાયથી ઉત્પન્ન ક્ષમા, ધ્યાન તથા તપની પ્રાપ્તિ થાય છે. (૭) તેનાંથી વૃક્ષના ફૂલ સમાન સ કર્યાંનુ સ થા છૂટી જવા રૂપ મેક્ષ પ્રાપ્ત થાય છે. (૮) મોક્ષ પ્રાપ્ત હાવાથી ફૂલના રસ સમાન અનન્ત અભ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વૃક્ષના મૂલ આર્દિ અંગાના દૃષ્ટાંત, ધર્મોના વિનય આદિ આઠે અગામાં ક્રમથી જોડવામાં આવે છે. (૨) “નેય ઇત્યાદિ—જે મનુષ્ય ક્રેાધી અને અવિવેકી હાય છે તથા ભયનુ કારણુ ઉભું થતાં પ્રવચનથી વ્યુત થઇ જાય છે, અભિમાની, કઠોર ભાષણ કરનાર, કપટી અને શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૪૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ ધૃત્ત' હાય છે. તે વિનીત ચાર ગતિ રૂપ સંસાર પ્રવાહમાં આ પ્રમાણે વહેતા રહે છે. જેવી રીતે જલના પ્રવાહમાં પડેલું સૂફ કાષ્ઠ હંમેશાં વહેતુ રહે છે.-તણુાતું જ રહે છે. (૩) • વિશ્મિ, ઇત્યાદિ—પ્રિય વચનથી આપેલા આચાર્ય મહારાજને વિનય વિગેરેના ઉપદેશ સાંભળીને જે કોપાયમાન થઇ જાય છે. અર્થાત્ “શું હું મૂર્ખ છુ કે જે મને આ ઉપદેશ આપે છે” આ પ્રકારની દુર્ભાવનાથી ક્રોધિત થઈ જાય છે. તે વ્યક્તિ માણસ, સામે ચાલીને આવેલી અલૌકિક લક્ષ્મીને ઠંડા મારીને ખુદ પોતે જ રોકી દે છે. (૪) १ 'आ' इत्युपसर्गसहितस्य 'इणगतौ' इत्यस्य रूपम् અવિનયના દોષ બતાવે છેઃ—“તહેવ’’ ઇત્યાદિ–રાજાની અથવા રાજાએાના પ્રિયજનેની સ્વારીમાં કામમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘેાડા અથવા હાથી અવિનીત જે થઇ જાય છે. અર્થાત્ નિર ંકુશ ખની જાય છે તે કેવલ ખાજો ઉપાડવાના કામ માટે થઇ જાય છે. અને દુઃખને પ્રાપ્ત થાય છે. અર્થાત્ પેાતાના ઇચ્છિત ખારાક તેને મળતા નથી અને અધિક દુ:ખ ભોગવે છે. આ વાત લેાકમાં—જગતમાં પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ પ્રમાણે અવિનીત સાધુ આ લેાકમાં અને પરલેાકમાં દુઃખને પ્રાપ્ત કરે છે (૫) ‘તદેવ મુવિળોગળા’ ઇત્યાદિ—જેવી રીતે હાથી અથવા ઘેડા વિનીત અર્થાત્ આજ્ઞા પ્રમાણે ચાલવા વાળા હાઈને મહાન્ યશ પામે છે, સારા કહેવાય છે. અને અનેક પ્રકારના આભૂષણેાથી શણગારીને ઇચ્છિત અનુકૂળ ખોરાક ખાઇને સુખી જોવામાં આવે છે. તેવીજ રીતે ગુરુ મહારાજની આજ્ઞાને અનુકૂળ રહીને ચાલવા વાળા સુવિનીત સાધુ, ચતુર્વિધ સઘમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. તથા જ્ઞાનાદિત્નરૂપ ઋદ્ધિથી સમૃદ્ધ અર્નાને મેક્ષ સુખને અનુભવ કરે છે. (૬) વિનીત અને અવિનીત પશુનું દૃષ્ટાંત આપીને વિનય અને અવિનયનું મૂળ સ્પષ્ટ કરીને વિનીત મનુષ્યના દૃષ્ટાન્તથી અવિનયનું ફળ અતાવે છેઃ-‘તવ ત્રિળગપ્પા' ઇત્યાદિ—લાકમાં–જગતમાં અવિનયી પુરુષ અને સ્ત્રી ચેરી, સાહસ તથા વ્યભિચાર આદિ કુકર્મામાં તત્પર રહે છે. તે દુષ્કર્મ કર્યા વાળા સના શરીર પર કારડાઓના માર પડે છે. તેના હાથ-પગ આદિ કાપી લેવાથી વિકલાંગ થઈ જાય છે અને અનેક પ્રકારના દુ:ખને ભેગવતાં જોવામાં આવે છે એ પ્રમાણે અવિનયી સાધુ પણ દુ:ખના ભાગી થાય છે. (૭) બતાવે છે : અવિનયી પુરૂષ અને સ્ત્રી કેવા પ્રકારના હોય છે. તે ફરીને “Ë=HT૦” ઈત્યાદિ– આદિ શસ્ત્રોના અવિનયી નર અને નારી. ઠંડા, સાટી, લાકડી તથા ભાલાં પ્રહારથી દુલ બનાવવામાં આવે છે. મલેદી કઠોર વચનાથી તેમનાં હૃદયને શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ ધક્કો પહોંચાડવામાં આવે છે તેમની એવી દુર્દશા થઈ જાય છે કે – તેને જોઈને બીજાઓને દયા આવી જાય છે. પરાધીન હેવાના કારણે તેમની સ્વતંત્ર ઈચ્છાઓ નાશ થઈ જાય છે. તેને ભેજન-પાન નહી મળવાથી અથવા અનાદર પૂર્વક થેડું ભજન-પાન મળવાથી ભૂખ તરસના દારુણ દુઃખને ઉઠાવે છે. આ સર્વ વાત જગતમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. અવિનીત શિષ્ય પણ આ પ્રમાણે દુઃખ લેગવે છે. (૮). વિનીત મનુષ્યના દષ્ટાન્તથી વિનયનું ફળ બતાવે છે –“વિગ” ઇત્યાદિ–સુવિનીત ઘોડા હાથીની પેઠે લેકમાં–જગતમાં માતા-પિતા તથા સાસુ, સસરા આદિ વડિલે પ્રત્યે વિનયવાન પુરુષ અથવા સ્ત્રી કીર્તિ તથા એશ્વર્ય પામીને સુખી જોવામાં આવે છે. તેવી જ રીતે વિનયવાન શિષ્ય સુખી થાય છે. (૯). દેવના દૃષ્ટાન્તથી અવિનયનું ફળ બતાવે છે: “દેવ વળગgr” ઇત્યાદિ–અવિનીત મનુષ્યનાં પ્રમાણે તિષી, વૈમાનિક તથા યક્ષ-રાક્ષસ અદિ વ્યન્તર અથવા ગુહ્યદેવ વિશેષ દેવ થઈને પણ અવિનીત હોવાથી બીજા દેવોના દાસ બનીને દુઃખ ભોગવે છે. એ પ્રમાણે શાસ્ત્રોદ્વારા સાંભળવામાં આવ્યું છે. એજ પ્રમાણે અવિનીત શિષ્ય પણ દુઃખ ભેગવે છે. (૧૦) તદેવ મુવઇragn” ઈત્યાદિ-સુવિનીત નર નારીની પ્રમાણે જે દેવ (જ્યોતિષી, વૈમાનિક) યક્ષ (વ્યન્તર) અને ગુહ્યક વિનયવાન હોય છે તે મહાન યશસ્વી તથા એશ્વર્યવાન થઈને સુખથી પરિપૂર્ણ જવામાં આવે છે. (૧૧) “સાચરિઝ૦” ઈત્યાદિ જેવી રીતે જલનું સિંચન કરવાથી વૃક્ષ વૃદ્ધિ પામે છે. તે પ્રમાણે જે શિષ્ય આચાર્ય અને ઉપાધ્યાયની સેવા તથા આજ્ઞામાં તત્પર રહે છે, તે પણ વૃદ્ધિ પામે છે અર્થાત્ તેના જ્ઞાન આદિ ગુણે ખૂબ વધે છે. (૧૨) આગળ પર કહેવાના વિષયનો વિચાર કરી વિનય કર જોઈએ તે કહે છે શgiદા ઈત્યાદિ–ગૃહસ્થ પિતાના અથવા તે પિતાના પુત્ર-પૌત્ર આદિ બીજાઓ માટે ચિત્ર-ચિત્રણ આદિ શિલ્પ કલામાં પ્રવીણતા-કુશળતા પ્રાપ્ત કરે છે તે આ લોકના સુખ માટે છે. (૧૩) વૈધ ઈત્યાદિ-શિલ્પકલા આદિ શિખવા માટે શિક્ષકને મેંપવામાં આવેલા સુકુમાર રાજપુત્ર આદિ શીખવા સમયે સાંકલ આદિનું બંધન, સેટી લાકડી વગેરેને માર તથા તીવ્ર તિરસ્કાર આદિ દુ:ખને સહન કરે છે. (૧૪) “તેરિ તે ઈત્યાદિ–તે સુકુમાર-સુકમલ રાજપુત્ર આદિ આગળ કહેવા પ્રમાણે તીવ્ર તાડન–માર ખાવા છતાંય પણ પ્રસન્નતાપૂર્વક ગુરુની આજ્ઞાને શિર પર ચઢાવી લે છે. અર્થાત-શિલ્પ કલા આદિ શિખવા માટે માર પીટ સહન કરતા છતાંય ગુરુને વસ્ત્ર શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૫૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ આદિ-આપીને તેમનું સન્માન કરે છે તેમના આવતાં સાથે જ શિષ્ય ઉભા થઈને સત્કાર કરે છે, તથા તેમને નમસ્કાર કરે છે, અને તેમનુ અનિષ્ટ કોઇ વખત પણ કરતા નથી (૧૫) ‘ત્રિપુળ નો’ ઇત્યાદિ-જયારે લૌકિક શિલ્પ વિદ્યા આદિના અભિલાષી રાજકુમાર આદિ, માર સહન કરતા થકા પણ શિક્ષકની સેવા કરે છે, તે! પછી જે સાધુ અનન્તહિકારક મેાક્ષની અભિલાષા-કરે છે જન ભગવાન દ્વારા ઉપદેશ કરાએલા આગમના મના જીજ્ઞાસુ છે, તેમના માટે તેા કહેવાનું જ શું હાય? અર્થાત્–ઉપરના લૌકિક ન્યાયન જોતાં તે વિનીત શિષ્યે ગુરુ મહારાજની સેવા અવશ્ય કરવી જોઇએ. એ કારણથી આચાર્ય-ગુરૂ મહારાજ જે કાંઇ આજ્ઞા કરે તેનું ઉલ્લંધન શિષ્યે કદાપિ કરવું નહિ, અથવા—જ્યારે રાજકુમાર આદિ, કેવલ આ લેકમાં સુખ આપવા વાળી શિલ્પ કલા આદિના શિક્ષક-ગુરુની સેવા કરે છે તે આગમરહસ્યનું જ્ઞાન આપનારા, શિષ્યના અનન્ત હિતની અભિલાષા કરવાવાળા આચાર્ય ગુરુ મહારાજની તે વાત જ શું ? અર્થાત્~તેમની સેવા તેા શિષ્યે અવશ્ય કરવીજ જોઇએ. કારણકે તે આ લેકમાં ફળ આપવાવાળી શિલ્પ આદિ કલામેના શિક્ષકની અપેક્ષા અત્યન્ત ઉત્કૃષ્ટ લ સ્વરૂપ મેાક્ષની પ્રાપ્તિ કરાવવા વાળા છે. (૧૬) ‘નીચ’ ઇત્યાદિ— શિષ્યે સમજી લેવું જોઇએ કે પેાતાની શય્યા-પથારી અથવા આસન, આચાર્ય મહારાજ તથા રત્નાધિક–દીક્ષામાં મેાટા જે મુનિરાજ હોય તેમની શય્યા આસનની અપેક્ષા દ્રવ્ય-ભાવથી નીચે રાખવી. દ્રવ્યથી આચાર્ય આદિની શમ્યા નીચેના ભાગમાં રાખવી. ભાવથી અલ્પ મૂલ્યની શય્યા રાખે તથા ગતિ નીચે રાખે અર્થાત્ આચાર્યાદિકના પાછળ પાછળ સંઘટ્ટા-સ્પર્શી ન કરીનેચાલે, બેસવા અને ઉભા રહેવાનું સ્થાન પણ નીચે રાખે, નમ્રતા પૂર્વક ચરણેામાં વંદના કરે અને નગ્નકાય થઈને બે હાથ જોડે (૧૭) કાયાના વિનય બતાવીને હવે વચનના વિનય ખતાવે છે:-‘સંઘટ્ટત્તા’ ઇત્યાદિ— જે પ્રમાદથી આચાય અથવા રત્નાધિક—ઢીક્ષામાં મોટા મુનિરાજના શરીર અથવા ઉપધીને પોતાના શરીર અથવા તે રજોહરણુ આદિથી સ્પર્શ થઇ જાય તે આ પ્રમાણે કહે કે-હે ભદન્ત ! મારે અપરાધ ક્ષમા કરો, હવે પછી આ પ્રમાણે નહિ કરૂં. (૧૮) દેષ્ટાન્ત વડે દુર્બુદ્ધિ શિષ્યના વિનય ખતાવે છે : કુળો વા’ ઇત્યાદિ—જેવી રીતે ગળીએ બળદ વારંવાર લાકડીના માર ખાઈને ગાડી ખેંચે છે, તેવી જ રીતે અવિનીત શિષ્ય વાંરવાર પ્રેરણા કરવાથી આચાય આદિનું કાર્ય કરે છે. (૧૯) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ હવે સુબુદ્ધિ શિષ્યના વિનયના પ્રકાર કહે છે:-‘બાવુંતે' ઇત્યાદિ–રત્નાધિક, જે શિષ્યને સમાધન કરીને એકવાર અથવા વારવાર ખેલાવે અથવા કાંઇ કહેવાને’ માટે સામે આવે તે તે વિનયવાન ધીર શિષ્ય, આસન પર બેઠાં-બેઠાં સાંભળે નહી, પરન્તુ આસન ઉપરથી ઉભા થઇ એટલે કે આસનના ત્યાગ કરી આદર સહિત સાંભળે (૨૦) જાનું” ઇત્યાદિ આચાર્ય આદિને અભિપ્રાય સમજીને ઋતુના અનુસાર ચેાગ્ય ઉપાચ કરીને ગુરુઓને હિતકારક તથા પ્રિય વસ્તુ જે હાય તે લાવી આપે. અર્થાત-આચાય આદિના આશય સમજીને સાધુસામાચારીપૂર્વક વસ્તુ લાવે. (૨૧) ‘વિદ્યત્તી’ ઇત્યાદિ. જે વિનય રહિત હોય છે, તે જ્ઞાન આદિ ગુણ્ણાને ગુમાવે છે, અને જે વિનયવાન હાય છે તે જ્ઞાનાદિ વૈભવવાન હાય છે, જે આ અન્ને વિષયાને ચેગ્ય પ્રકારે જાણી લે છે. તે ગ્રહણી આસેવની શિક્ષાને પ્રાપ્ત કરે છે. (૨૨) અવિનીતનું ફળ કહે છે:- યાત્રિ’ઇત્યાદિ—જે શિષ્ય ક્રોધી, બુદ્ધિના અહ કાર તથા પારકી નિન્દા કરવાવાળા, પૂરા વિચાર કર્યા વિના કામ કરવાવાળા, ગુરુ આદિની આજ્ઞાથી બહાર, જિન પ્રવચનના અજાણુ, વિનય ધર્મોના અજાણુ તથા અસંવિભાગી, અર્થાત્ આહાર આદિ જે લાવ્યા હાય તેમાંથી અન્ય મુનિઓને યથાસવિભાગ કરીને નહી આપવા વાળા એવા દુર્ગુણી શિષ્યને નિશ્ચયથી (નકકી) માક્ષ પ્રાપ્ત થતા નથી. જંતુ' પદથી એ સૂચના કરી છે કે ઃ—જેવી રીતે સૂર્યંના પ્રચંડ કિરાથી એકદમ સૂકાઈ ગયેલી કયારીમાં પડેલુખીજ અંકુરિત થઈ શકતુ નથી. તે પ્રમાણે *ૌધાગ્નિથી સતત હૃદયમાં વિનય આદિ ગુણુ ઉત્પન્ન થઈ શકતા નથી. ‘મર્દાના વે” પઢથી એ પ્રગટ કર્યુ છે કેઃ—અહંકારી માણસ મેક્ષ માર્ગોમાં ગમન કરવાના અધિકારી થતા નથી. ‘વિદ્યુત્તે' –પદ્મથી સત્ય મહાવ્રતના ભંગ ‘સાદ' પદથી વિવેકની વિકલતા રીપેમખે’ આ પદ્મથી ઉત્કૃખલતા, ‘દુધમ્મે’પદથી પ્રવચનનું મનન નહી કરવું તે, ‘વિદ્ અોવિજ્’ પદથી સકલ શાસ્ત્રના અભ્યાસ કરી લે તે પણ વિનય વિના આત્મકલ્યાણની અપ્રાપ્તિ અને ‘મંત્રિમાનો’ પદથી રસમાં લેલુપતા પ્રગટ કરી છે. (૨૩) પૂર્ણાંકત અર્થીને ઉપસકાર કરીને વિનયનું ફળ કહે છે:- ‘નિસવિત્તી’ ઇત્યાદિ જે શિષ્ય આચાય આદિની આજ્ઞાપૂર્વક ચાલવાવાળા, ગીતા તથા વિનય કરવામાં નિપુણ હાય છે. તે આ દુરસ્ત સસાર સમુદ્રને તરીને જ્ઞાનાવરણીય આદિ આઠ કર્માંના ક્ષય કરીને સર્વોત્કૃષ્ટ સિદ્ધ ગતિને પામે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ નિધિત્તી પદથી એ સૂચિત કર્યું છે કે-નેત્રનું પુરણ તથા પાસે રસ લે તે સિવાય બીજા તમામ કામ ગુરુની આજ્ઞા પ્રમાણે જ કરવાં જોઈએ. પુસથધશ્મા’ પદથી એ પ્રગટ થાય છે કે–ગીતાર્થ સાધુ જ સમસ્ત વિનયાચારથી સુસંપન્ન હોય છે. વિામિ વિગ’ પદથી એ જણાય છે કે -જે વિનયગુણનો મહિમા જાણું લે છે. તે જ જિન પ્રવચનના મર્મને સમજી શકે છે. શ્રી સુધર્મા સ્વામી જન્મે સ્વામીને કહે છે. હે જખ્ખ ભગવાન મહાવીર સ્વામીએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ હું તમને કહું છું. (૨૪) આ વિનયસમાધિ નામક નવમા અધ્યયનને બીજો ઉદ્દેશક સમાપ્ત થયે. –૨) અથ તૃતીયાદેશ ગરિક ઇત્યાદિ જેવી રીતે અગ્નિહોત્રી બ્રાહ્મણ, અગ્નિની આરાધના કરવામાં સાવધાન રહે છે. તેવી જ રીતે જે શિષ્ય આચાર્યની સેવા-પરિચર્યા કરવામાં મનને સાવધાન રાખે છે, તથા આચાર્ય આદિ દૃષ્ટિ તથા ઈશારે કરે તેને સમજીને તેમના અભિપ્રાય પ્રમાણે વ્યવહાર કરવામાં હમેશા તૈયાર રહે છે. અર્થાત જેવી રીતે આચાર્ય આદિને અભિપ્રાય હોય તે પ્રમાણે તેમની સેવામાં તત્પર રહે છે તે શિષ્ય જગતમાં પૂજનીય થાય છે. આ ગાથામાં “ચાડ્યો અને નિર્જી આ બન્ને પદ આવવાથી તે આકાર આદિનું પણ ઉપલક્ષણ થાય છે. કહ્યું છે કે : આકાર-(અંગ વિકૃતિ રૂપ આકૃતિવિશેષ મુખરાગાદિ) ઈગિત. (સૂક્ષમ બુદ્ધિગમ્ય પ્રવૃત્તિ નિવૃત્તિનું બેધક જે જે ડી-થોડી મુખની ઈશારત) ગતિ, (ગમન) ચેષ્ટા, (હસ્તાદિ વ્યાપાર) ભાષણ, (કથન) નેત્રવિકાર, (દષ્ટિપાતને ઢંગ) અને વકૃત્રવિકાર (મુખને ઈશારે) આ તમામ સંજ્ઞા વડે હૃદયનો ભાવ જાણી શકાય છે. (૧) અર્થાત્ –ઉપર કહેવા પ્રમાણે ગુરુના અભિપ્રાયને જાણીને ગુરુની સેવા કરવાવાળા શિષ્ય લેકમાન્ય થાય છે. તાત્પર્ય એ છે કે શીત–ઠંડી હોય તે આચાર્ય જે પાવરણ પર દૃષ્ટિ કરે તો તરત જ તે લાવીને તેમને અર્પણ કરે. કફ આદિને પ્રકેપ થતાં તે પ્રમાણે જરા ઇશારત કરે ત્યારે સુંઠ આદિ ઔષધ લાવીને આપે; આ પ્રમાણે ગુરુની સેવામાં જે શિષ્ય સાવધાન હોય છે તે જ સસારમાં સન્માન પામવા ગ્ય થાય છે. (૬) ‘ગાગારમદા ઈત્યાદિ–જે શિષ્ય ગુરુ મહારાજ શું આજ્ઞા-હુકમ કરશે. એ સાંભળવામાં સદાય સાવધાન રહે છે, અથવા ગુરુ મહારાજની પરિચર્યા કરતા થકા અને આચાર્યનાં વચન સાંભળતા જ તેને સ્વીકાર કરીને નિર્મળ હદયથી ભક્તિ પૂર્વક તેનું પાલન કરે છે. આ પ્રમાણે આચારની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ ચારિત્રવાન થવા માટે વિનય કરે છે. અને કેઈ પ્રકારે આશાતના કરે નહિ તે (શિષ્ય) જગતમાં પૂજ નીય થાય છે. (૨). Tળvg ઈત્યાદિ–જે બાલક છતાંય દીક્ષામાં મોટા હોય છે. તેમને શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૫૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિ રત્નત્રયન પ્રાપ્તિના સમય વિશેષ થયેા છે; તે કારણથી તે ખળક દીક્ષામાં મોટા હાવાથી તેમના કરતાં એટી ઉમર વાળા દીક્ષિતની અપેક્ષાએ તૈશ્રેષ્ટ છે. એટલે રત્નાધિક-દીક્ષામાં મેાટા હાય તે મુનિનું આવવું થતાં વિનય ભાવ બતાવવા માટે ઉભા થઇ જવું જોઇએ, અને તેમના આસનથી પોતાનું આસન નીચે રાખે છે. ચેડી અને હિતકારી ભાષા ખેલે છે, અને આજ્ઞા પાલન કરે છે. તે શિષ્ય પૂજનીય હાય છે ‘નીચત્તને વદ” આ પદથી નિરભિમાનપણું, “સુવા' પદથી માયાચારરહિતપણુ મૌવાચન' પદથી ગુરુપ્રતિ નમ્રતા અને વધુ પદથી સ્વચ્છન્દ આચરણના નિષેધ સૂચિત કર્યાં છે. (૩) ‘અન્નાય’ ઈત્યાદિ—જે મુનિ હ ંમેશાં ગૃહસ્થાશ્રમીઓને પરિચય રાખતા નથી, અને સંયમ માર્ગોમાં વિચારે છે; તથા સંયમ યાત્રાના પાલન માટે આધાક આદિ તમામ પ્રકારના દોષોથી રહિત અને અનેક પ્રકારના કુળમાંથી પ્રાપ્ત ‘હાંડી આદિથી ગૃહસ્થ દ્વારા પેાતાના લેજન પાત્રમાં કાઢેલા ભાત આદિ હું લઈશ, ખીજું લઇશ (હેારીશ) નહિ.”—ઇત્યાદિ પ્રકારના અભિગ્રહ પ્રમાણે ભાજન નહિ પામવાથી વિષાદ—Àાક પણ કરે નહી. અર્થાત્—હાય ! હું કેવા અભાગ્યવાન્ છું. કે મને ભિક્ષા મળી નહિ. આ દેશ કેવા દરિદ્ર છે ? કે જયાં ભિક્ષા પણ મળતી નથી, ઇત્યાદિ પ્રકારે ખેદ કરે નહિ, અથવા તેા પેાતાની ઉપર કહેલી ઈચ્છા પ્રમાણેની ભિક્ષાને પામીને પ્રશંસા–વખાણ પણ કરે નહિ, અર્થાત અહા ! હું લબ્ધિવાળા છુ અને દાન અાપનાર દાતા પણુ મહાન ઉદાર છે. ધન્ય છે આ દેશ કે ત્યાં આવી બ્રિક્ષા સહેલાઈથી મળી શકે છે.' આ પ્રમાણે પોતાની તથા દાતા-દાન આપનારની પ્રશંસા વખાણ કરે નહિ તે પૂજનીય છે. (૪) ‘મંથ' ઇત્યાદિ આ પ્રમાણે જે સાધુ, ગૃહસ્થ દ્વારા સ ંસ્તાકર, શય્યા, આસન અને ભેજન-પાન વિશેષ બળે તેા પણ પેાતાની ઇચ્છાને નિરોધ કરી અલ્પ ઈચ્છા રાખે છે. અનાવશ્યક (જરૂરી વિનાની) વસ્તુઓ ઉપરના મમત્વનો ત્યાગ કરીને સતેષરૂપી અમૃતથી સંતુષ્ટ બની રહે છે તે સાધુ સંસારમાં પૂજનીય હાય છે. (૫) ઇન્દ્રિયાને વશ કરવાથી પૂન્યતા મળે છે તે ખતાવે છે : ' ઇત્યાદિ અ -ધનાદિક મેળવવાના ઉદ્યોગ કરવાવાળા માણુસ, આશાને વશ થઇને લેઢાના તીખા કાંટાને ખુશીથી સહન કરી શકે છે; જેવી રીતે જલનાં ટીપાંને વરસાદ થવાથી પ`તમાં જરાય વિકાર-અસલ સ્થિતિમાં ફેરફાર થતા નથી, અને કવચ ધારણ કરનારા ચન્દ્રાએ પેાતાના ઉપર તીક્ષ્ણ બાણેને માર પડે તે પણ ચિત્તને જરાય ચલાયમાન કરતા નથી તે પ્રમાણે જે સાધુ પેાતાના કાનને માણ જેવાં લાગે; અને મનમાં પીડા ઉત્પન્ન કરે તેવાં વચનાને પણ નિઃસ્પૃહ થઇને સહન કરી લે છે અને પેતાના મનમાં જરાય પણ ખેદ પામતા નથી તેજ પૂજનીય થાય છે. (૬) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયને વશ કરવાથી પૂજ્યતા મળે છે તે બતાવે છે –“ ઇત્યાદિ અર્થ –ધનાદિક મેળવવાનો ઉદ્યોગ કરવાવાળા માણસ, આશાને વશ થઈને લેઢાના તીખા કાંટાને ખુશીથી સહન કરી શકે છે; જેવી રીતે જલનાં ટીપાંને વરસાદ થવાથી પર્વતમાં જરાય વિકાર-અસલ સ્થિતિમાં ફેરફાર થતું નથી, અને કવચ ધારણ કરનારા દ્ધાએ પોતાના ઉપર તીક્ષ્ય બાણેને માર પડે તે પણ ચિત્તને જરાય ચલાયમાન કરતા નથી તે પ્રમાણે જે સાધુ પિતાના કાનને બાણ જેવાં લાગે અને મનમાં પીડા ઉત્પન્ન કરે તેવા વચનને પણ નિઃસ્પૃહ થઈને સહન કરી લે છે અને પિતાના મનમાં જરાય પણ ખેદ પામતા નથી તેજ પૂજનીય થાય છે. (૬) pદત્તકરવા ઈત્યાદિલેઢાને કાંટે થોડા સમય સુધી પણ દુ:ખરૂપ થાય છે, જ્યારે તે લાગે છે ત્યારેજ ઘણું કરી દુઃખ થાય છે, તે પણ તે કાંટાને સરલતાથી શરીર બહારથી કાઢી જૂદે કરવામાં આવે છે, પરંતુ આ લેકમાં વેરને. અનુબંધ (સંબંધ) કરાવાવાળા અને પરલેકમાં નરક આદિ કુમતિઓમાં લઈ જવા વાળા મહા ભયંકર કઠોર વચન રૂપી કાંટે નીકળવે તે બહુ કઠિન છે; અર્થાત મર્મસ્થાનમાં ઘા કરેલ વચન રૂપી કાંટે નીકળો તે અત્યંત કઠિન છે. (૭) “મારચંતા ઈત્યાદિ–જે દુર્વચન-ખરાબ વચને રૂપી પ્રહાર, કાનમાં પ્રવેશીને સમુદિત થઈને હૃદયની તરફ આવે છે, તે વખતે જ મનમાં દુષ્ટ વિચારો ઉત્પન કરે છે. પરંતુ જે સાધુ નિરિક હોય છે, અદ્વિતીય શૂરવીર હોય છે. તથા ક્ષમા કરવી તે પોતાને ધર્મ સમજે છે, તે એવાં વચને સાંભળીને ખેદ કરતા નથી, તે સંસારમાં પૂજનીય થાય છે. ભાવ એ છે કે :-વાગબાણ (વચનરૂપી બાણ) સહન કરવામાં મુનિને કઈ પ્રકારની ઈચ્છા (લિસા) નથી. “જેવી રીતે માતાજ પિતાના બાળકનું કલ્યાણ કરે છે, તે પ્રમાણે ક્ષમા જ સાધુનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે” એવું સમજીને જે ક્ષમા કરે છે તેજ મુનિ પૂજનીય થાય છે. મજકુરે આ પદથી એ જણાવવામાં આવ્યું છે કે :-જે અન્તરંગ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે તેજ વીર પુરુષમાં શ્રેષ્ઠ થઈ શકે છે કેમકે તેજ મેક્ષ રૂપી સામ્રાજ્યના અધિકારી થાય છે. અન્ય નહિ. “નિદિ પદની એ પ્રગટ થાય છે કે –ઝેર જેવાં કડવા વચને પણ સાધુ, અમૃત સમાન મીઠાં કરી લે છે (૮) “અવાએ ૨ ઈત્યાદિ-જે સાધુ, પરીક્ષામાં અથવા પ્રત્યક્ષમાં કોઈની નિન્દા કરતા નથી. અર્થાત કોઈને દુરાચારી આદિ અપશબ્દ કહેતા નથી, તથા અન્યને અપકાર કરનારી ભાષા બોલતા નથી જેમકે “આ દંડ યોગ્ય છે” ઈત્યાદિ, તથા “હું કાલે ત્યાં અવશ્ય જઈશ” ઈત્યાદિ પ્રકારની નિશ્ચયકારી ભાષા બોલતા નથી. તથા તારો શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૫૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ પુત્ર મરી જશે” આવી દુ:ખ ઉત્પન્ન કરાવનારી ભાષા બોલતા નથી તે જ પૂજનીય થાય છે. તાત્પર્ય એ છે કે -નિરવ ભાષા બોલવાવાળા જ સંસારમાં પૂજનીય થાય છે. (૯) બસ્ટ્રણ ઇત્યાદિ–સરસ આહાર આદિમાં લુપતા નહિ કરવાવાળા ઈન્દ્રજાલ આદિ ક્રિયાઓના ત્યાગી, નિષ્કપટ, ચાડી નહિ ખાનારા, અર્થાત્ એકની વાત બીજાને અવળી સમજાવી કેને કલેશ નહિ પહોંચાડવાવાળા અને શિક્ષાને લાભ ન મળે તે પણ દીનતા નહિ ધારણ કરવાવાળા હોય છે બીજા પાસે પિતાની પ્રશંશા કરાવતા નથી તેમજ પિતે પણ પિતાની પ્રશંસા કરતા નથી; તથા નાટક વગેરે ખેલ જોવાની ઉત્કંઠા રાખતા નથી. તે પૂજનીય થાય છે. ગસુઇ પદથી રસના ઈન્દ્રિયને વિજય “ગઈ પદથી ધૂત ઠગાઈ નહી કરવી તે. અમારું પદથી સ્ફટિકના પ્રમાણે અન્તકરણની સ્વચ્છતા. “gિછે” પદથી સમતા, “વળવિત્તી પદથી સંતોષ અને પ્રવચનના મહિમાનું જ્ઞાન “ગો પદથી કર્મરૂપી નાટકને વિચાર કરીને લૌકિક નાટક જોવાની ઇરછાને પરિત્યાગ સૂચવ્યું છે. (૧૦) Tોર્દિ ઇત્યાદિ–વિનય આદિ સર્ગુણોથી સાધુ થવાય છે; અને અવિનય આદિ દુર્ગણેથી અસાધુ ( સાધુપણાથી રહિત) થઈ જાય છે એ માટે હે શિષ્ય વિનય આદિ ગુણેને ગ્રહણ કરે, અને અસાધુ બનાવવા વાળા અવિનય આદિ દુર્ગણોનો ત્યાગ કરે. અથવા વિનિયાદી ગુણેના ગ્રહણથી અને શબ્દાદિ કામ ગુણોના વર્જનથી સાધુ કહેવાય છે માટે હે મુનિ ! તમે વિનયાદિ ગ્રહણ કરે અને કામાદિ ગુણને મૂકે. તીર્થકર અને ગણધર ભગવાનને એ ઉપદેશ સાંભળીને જે સાધુ પિતાને વિનય આદિ ગુણોથી સંપન્ન બનાવી લે છે અને રાગ-દ્વેષ થવાનું કઈ કારણ ઉભું થાયતે પણ સમતા ભાવ રાખે છે. તે સંસારમાં પૂજનીય થાય છે. આશય એ છે કે-ગુરુ અદિને વિનય કરવાથી રાગ-દેવ પર વિન્ય પ્રાપ્ત કરી શકાય છે. (૧૧) તવ' ઇત્યાદિ જે સાધુ નાના–મોટા, સ્ત્રી, પુરુષ. સંયત, અસંયત, એ સર્વ પૈકી કેઈની પણ અવહેલના–તિરસ્કાર કરતા નથી, કેઈને કોધિત કરતા નથી, અહંકાર અને ક્રોધને ત્યાગ કરે છે તે પૂજનીય હોય છે. (૧૨) જે “મારા ઈત્યાદિ– શિષ્ય, જે આચાર્ય આદિ મોટાને વિનય-સત્કાર કરે છે, તે આચાર્ય આદિ, શિષ્યનું સન્માન કરે છે. અર્થાતેને સદ્દગુણનું શિક્ષણ શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૫૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ આપીને ઉન્નત–ઉચ્ચ મનાવે છે. જેવી રીતે માતા-પિતા પેાતાની પુત્રીઓને (કન્યાઓને) ગુણુ અને વયમાં વધારીને મેટાં થતાં વજ્ર ઘરેણાં અને વાહન સાથે ધર્મ પારાયણ વખાણવા લાયક ઘરમાં ચેગ્ય પતિને સોંપે છે. તેવીજ રીતે ગુરુ પણુ, વય અને મૂલેાત્તર ગુણથી વધારીને લજ્જારૂપી વસ્ત્ર તથા ક્ષમા, આવ, વિનય, સ ંતાષ, આદિ ઘરેણાથી, જ્ઞાનઆદિ રત્નાંથી સન્માન કરીને આચા પદ પર પ્રતિષ્ઠિત કરે છે, જે તપસ્વી, જિતેન્દ્રિય, તથા સત્યપાલક શિષ્ય, પૂજ્ય આચાર્ય અને પેતાથી દીક્ષામાં મેટાનું સન્માન કરે છે—તેજ પૂજનીય થાય છે (૧૩) ‘તેસિઁ’ઇત્યાદિ— જે સાધુ તે ગુણ્ણાના સમુદ્ર આચાર્ય તથા રત્નાધિકના ધર્માંપદેશવાળાં વાકયા સાંભળીને પાંચ મહાવ્રતનું પાલન કરવામાં સાવધાન, મન, વચન અને કાય આ ત્રણ ગુપ્તિસ્મેના આરાધક તથા ક્રોધ આદિ ચાર કષાયેાથી રહિત હાય છે તે પૂજનીય થાય છે. ‘મુળસારા”” આ વિશેષણથી એ પ્રગટ કરવામાં આવ્યું છે કે તેમના ઉપદેશ સમસ્ત સદ્ગુણેના પ્રકાશક, તથા આત્માને પરમ કલ્યાણકારી છે, ‘મુળી’ પદથી ગુરુની આજ્ઞાનું પાલન, ‘પંચર પદથી સાવદ્ય ક્રિયાથી ભય રાખવા ♦ તિવ્રુત્તે પદથી આત્માના વિશુદ્ધ અધ્યવસાય અને ‘વસાવાવ ૫૬ પદથી માસ્રવને નિવૈ!ધ પ્રગટ કયેર્યાં છે. (૧૪) 1 ઉપસંહાર કરતાં કહે છે ;—‘મુમિદ’- ઇત્યાદિ–મુનિ, ગુરૂ-આચાર્ય તથા રત્નાધિકની સતત સેવા કરીને નિર્ધન્થ પ્રવચનનું રહસ્ય સમજીને અતિથિરૂપથી આવેલા સાધુઓનીપરિચર્યાં–સેવામાં પ્રવીણ થઈને પૂર્વભવમાં ઉપિ ત જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના ક્ષય કરીને અનુપમ પ્રકાશમાન અર્થાત્ અનન્ત કેવલજ્ઞાન રૂપી તેજથી પ્રકાશિત સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. ‘ગમિયમ સહે’ પદથી ઉત્કૃષ્ટ વિનય સૂચિત કર્યાં છે. (૧૫) સુધર્મા સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે હે જમ્મૂ ! ભગવાન મહાવીરે જે પ્રમાણે કહ્યું છે તેવી રીતે મેં તમને કહ્યું છે. ઇતિ વિનય સમાધિ નામક નવમા અધ્યયનના ત્રીજો ઉદ્દેશક સમાપ્ત થયે. ચેાથા ઉદ્દેશક ‘મુખ્ય મે’ ઇત્યાદિ—સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે-હે આયુષ્મન! ત્રણ લેકમાં પ્રસિદ્ધ અતિમ તીર્થંકર ભગવાન્ માન સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે મેં ભગવાન પાસે જે સાંભળ્યુ છે. એ પ્રવચનમાં પરમઐશ્વર્ય વાન્ગુણ-ગણુ ગરિષ્ઠ સ્થવિર ભગવાને-વિનયસમાધિના ચાર સ્થાન નિરૂપણ કરેલાં છે. અર્થાત શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના બતાવેલા વિનયસમાધિના ચાર સ્થાન જેવી રીતે સાંભળ્યાં છે. તેવીજ રીતે ગણધર ભગવાને નિરૂપણ કર્યાં છે. શિષ્ય—હે ભદન્ત ! સ્થવિર ભગવાન દ્વારા નિરૂપિત વિનયસમાધિના ચાર સ્થાન કાણુ કાણુ છે ? આચાર્ય —અે શિષ્ય ! સ્થવિર ભગવાન દ્વારા નિરૂપિત વિનયસમાધિના ચાર સ્થાન આ પ્રમાણે છે. (૧) વિનયસમાધિ, (૨) શ્રુતસમાધિ, (૩) તપસમાધિ, (૪) આચારસમાધિ. ‘વળ’ઇત્યાદિ−(૧) ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર જ્ઞાનાવરણી આદિ આઠ કર્માંના જેના વડે નાશ થાય છે તેને વિનય કહે છે. ગુરૂની આરાધના કરવી અર્થાત્–સામેથી ગુરૂને આવતા જોઇને ઉભા થઈ જવું, વંદના કરવી, તેમના મનને અનુકૂલ પ્રવૃત્તિ કરવી અને તેમની આજ્ઞા પ્રમાણે આહાર વિહાર આદિ તમામ કાર્ય કરવાં તે વિનયનું લક્ષણ છે. ચિત્તની સમતા અથવા એકાગ્રતાને સમાધિ કહે છે. વિનયથી ચિત્તની સમાધિ (વિનયથી અથવા વિનયમાં જે આનંદ થાય છે તે આનંદ) ને વિનયસમાધિ કહે છે. (૨) ભવ્ય જીવાના હિત માટે ભગવાન તીર્થંકર દ્વારા ઉપદેશ કરાએલા અને ગણધર મહારાજ દ્વારા સાંભળેલાં આચારાંગ આદિ અંગ ઉપાંગ તે શ્રુત છે. શ્રુતથી અથવા શ્રુતમાં થવા વાળી સમાધિને શ્રુતસમાધિ કહે છે. (૩) જે આઠ કર્માંને ભસ્મ કરે તે તપ છે. તેના અનશન આદિ ખાર ભેદ છે. તપથી અથવા તપમાં થવાવાળી સમાધિને તપસમાધિ કહે છે (૪) શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે કરવામાં આવતુ જે અનુષ્ઠાનકાય તેને આચાર કહે છે. આચારથી અથવા આચારમાં થવાવાળી સમાધિને આચારસમાધિ કહે છે. ( સૂ. ૧ ) ‘વિદ્” ઇત્યાદિ જે સાધુ ઇન્દ્રિયાને વશ કરવાવાળા છે. તે વિનય, શ્રુત તપ અને આચારમાં સ્વ-પરને નિરન્તર લગાયા કરે છે. અર્થાત વિનય—આદિનું અરાચણુ કરીને સ્વ–પરને સુખી ખનાવે છે. એટલા માટે તે પડિત એટલે સત્ અને અસતના વિવેકી છે, અને તે પેાતાના મનુષ્ય ભવને સફલ કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ ‘નિતિ” પદથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે :- જે વિનય આદિ આચરણમાં ખિન્ન થતા નથી તે જ એનું પાલન કરી શકે છે. ‘વરિયા’ પદથી પાપભીરૂતા પ્રગટ કરી છે. (૧) વિનય સમાધિના ચાર સ્થાનામાં પ્રથમ વિનયસમાધિના ભેદ બતાવે છે. “પત્તિવાન ઇત્યાદિ, વિનય સમાધિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે છે. (૧) કોઇપણ કા માટે ગુરુ મીઠા શબ્દો અથવા તે કટુ-અપ્રિય શબ્દેથી કોઇ પણ આજ્ઞા કરે તે તેમની આજ્ઞાના વચનોને આદરપૂર્વક સાંભળવાની ઈચ્છા કરવી, (૨) ગુરુ મહારાજ જેવી આજ્ઞા કરે તેવુંજ કાય', પ્રસન્નતાપૂર્ણાંક કરવું. (૩) હિત—અહિતનું જ્ઞાન કરાવનારા શ્રુતજ્ઞાનની આરાધના કરવી, અર્થાત્ શાસ્ત્રવિહિત આચરણ કરીને શ્રુતજ્ઞાનને સક્લ કરવું. (૪) હું જ ઉતકૃષ્ટ છું, વિનીત છું, એ પ્રમાણે પોતાની આત્મ લાધા–પ્રશ’સા કરવી નહિ, એ વિનય સમાધિના ચેથે ભેદ છે, તે વિષયમાં “હે ” ઇત્યાદિ ગાથા છે. (સૂ. ૨) વફેર ઇત્યાદિ. તે ગાથા આ પ્રકારે છે-આત્માથી અથવા માક્ષાથી મુનિ, આચાય ઉપાધ્યાય આદિ પાસેથી બન્ને લેાકમાં ઉષકારી ઉપદેશની ઇચ્છા કરે છે, એ વડે વિનય સમાધિના પ્રથમ ભેદ પ્રદર્શિત કર્યાં છે. એટલે કે ગુરૂના ઉપદેશ શુદ્ધ હૃદયથી ગ્રહણ કરે છે. અર્થાત્ કા રૂપમાં પરિણત કરવા ચેાગ્ય સમજે છે. એ વાકયથી બીજો ભેદ ખતાન્યા છે. ગુરુના ઉપદેશ, તેનું વિધિપૂર્વક આચરણ કરે છે. એ ત્રીજો લે ખતા છે. અને વિનયસમાધિ પ્રાપ્ત કરીને અહુકાર કરતા નથી. એ વાકયથી ચાથે ભેદ પ્રગટ કર્યાં છે. (૨) હવે બીજી શ્રુતસમાધિ કહે છે– ‘૨૩થ્વી' ઇત્યાદિ—વિનમસમાધિના ચાર ભેદ્દેમાં જે બીજી શ્રુતસમાધિ છે તે ચાર પ્રકારની છે. (૧) આચારાંગ આદિ શાસ્ત્ર મને પ્રાપ્ત થશે, એટલા માટે તેનું અધ્યયન કરવું જોઇએ. (૨) હુ' એકાગ્ર સ્થિર ચિત્ત વાળા થઇશ; મારૂં મન જ્યાંત્યાં જશે નહિ, એ માટે શાસ્ત્રોના અભ્યાસ કરવા જોઇએ. (૩) શાસ્ત્રોનું અધ્યયન કરી તેનું રહસ્ય સમજીને આત્માને મેક્ષ માર્ગમાં સ્થાપિત કરીશ, એ માટે શાઓના અભ્યાસ કરવા જોઇએ. (૪) હું સયમ માર્ગોમાં સ્થિર રહીને બીજાને પણ સ્થિર કરીશ, એ માટે અધ્યયન કરવું જોઈએ. આ શ્રુતસમાધિને ચેાથે ભેદ છે. આ વિષયમાં ગાથા છે. (સૂ૩) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રતસમાધિ વિષયની ગાથા–“નામેનાવત્તા ઇત્યાદિ–(૧) જે મુનિ આચારાંગ આદિ શાસ્ત્રોનું અધ્યયન કરીને શ્રુતસમાધિમાં લીન થઈ જાય છે, તેને સમ્યજ્ઞાન પ્રાપ્તિ થાય છે. (૨) તેનું મન એકાગ્ર–સ્થિર થઈ જાય છે. (૩) તે પિતાને આભાને સંયમ માર્ગમાં સ્થિર કરે છે. (૪) અને બીજા ભવ્ય જીને ધર્મ માર્ગમાં સ્થાપિત કરે છે. (૩) વવિદા’ ઇત્યાદિ–વિનયસમાધિને ત્રીજો ભેદ તપસમાધિ છે. તેના ચાર ભેદ છે. (૧) આ લેક સમ્બન્ધી લબ્ધિ વગેરે પ્રાપ્તિની ઈચ્છાથી તપ કરે નહિ. (૨) પરલેકનાં સ્વર્ગ આદિના કામોની વાંછના થી તપ કરે નહીં. (૩) અહ? આ મહાન પુણ્યાત્મા છે; આ પ્રમાણે સર્વત્ર ફેલાઈ જવા વાળા ચશને કીર્તિ કહે છે; એકજ દિશામાં ફેલાએલા યશને વર્ણ કહે છે. અધી દિશામાં ફેલાએલા યશને શબ્દ કહે છે; તથા જ્યાં રહે છે. ત્યાંજ થાય તેને લેક કહે છે. આ સર્વની અભિલાષાથી તપ કરે નહીં (૪) કેવલ કર્મોની નિર્જરા કરવાના અભિપ્રાયથી જ તપ કરે. અન્ય નિમિત્તથી કરે નહીં. આ વિષયમાં ગાથા છે. (૪) વિવિદ ગુ ઇત્યાદિતપસમાધિમાં મન વચન કાયાના વેગને લગાવવાલા સાધુ લબ્ધિ આદિની વાંછાને મૂકીને રત્નાવલી આદિ શાસ્ત્રોક્ત અનેક ગુણવાળા તપમાં લીન રહે છે (૧) પરક સંબધી દેવાદિ સુખની આશા કરતા નથી. (૨) કીર્તિ વર્ણ શબ્દ લેકની આશાને અર્થાત લેકમાં જશ ફેલાવવાની ઈચ્છાને મૂકી કેવળ કર્મોની નિર્જરાને જ ઈચ્છે છે. (૩) તે તપશ્ચર્યાથી અનેક ભવની પાપ રાશિને ખપાવે (૪) તાત્પર્ય એ છે કે તપસમાધિમાં સદા સંલગ્ન, વિષય તૃષ્ણ રહિત, કર્મનિર્જરાન અભિલાષી મુનિજ તપ વડે અનેક ભવના પાપને ખપાવવામાં સમર્થ હોય છે. પરન્તુ કઈ કઈ વાર કીર્તિ આદિની ઈચ્છાથી તપ કરનાર કર્મોને નહીં ખપાવી શકે (૪) હવે થી આચારસમાધિ કહે છેઃ “વિ7' ઇત્યાદિ વિનય સમાધિને ચોથે ભેદ તે આચારસમાધિ છે. અને તેના પણ ચાર ભેદ છે. (૧) આ લેકની કીર્તિ મેળવવાની આશાથી આચારનું પાલન કરે નહિ, (૨) પાકના વિષય સુખ મેળવવાની અભિલાષાથી આચારનું પાલન કરે નહિ, (૪) આગમમાં પ્રતિપાદિત પ્રયજન માટે જ મૂયોત્તરગુણરૂપ આચારનું પાલન કરે. બીજા નિમિત્તથી કરે નહિ. આ ચોથું પદ તે આચારસમાધિને ચે ભેદ છે. આ વિષયમાં ગાથા છે :વિખવા” ઈત્યાદિ [૫] કિના” ઈત્યાદિ આચારસમાધિ દ્વારા આસવ દ્વારને રોકનારા સાધુ પ્રવચનમાં લીન હોય છે. અને ભિક્ષા વગેરેનો લાભ ન મળે તે પણ કોધવાળે શબ્દ બોલતા નથી શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૬૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ અથવા કેઈએ કડવાં વચને કહ્યાં હોય તે પણ કેઈવાર તેના પર રોષ નહિ કરવાવાળા સૂત્રોના જ્ઞાનથી પરિપૂર્ણ અને વિનયી હોય છે. તાત્પર્ય એ છે કે – આચાર–સમાધિમાં તત્પર મુનિ અનેક ગુણ પ્રાપ્ત કરી લીએ છે. વિચાર” પદથી એ પ્રગટ કર્યું છે કે વીતરાગનાં વચને વિના બીજાનાં વચનોથી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. અનિંતિને” પદથી સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર “ગાયાદિ પદથી ઈનિદ્રિના દમન વિના આચાર પાલનમાં અસમર્થતા અને “મારાંધણ પદથી ગુરુના અભિપ્રાયથી વિમુખ વ્યકિતનું આત્મ-કલ્યાણ થતું નથી એ પ્રગટ કર્યું છે. પ્રથમ કહેલી આચારસમાધિ, વિધિરૂપથી સમસ્ત અનર્થોનું નિવારણ કરવા વાળી, તથા સર્વ મનેરથાને સિદ્ધ કરવા વાળી, છે, એ માટે શ્રેષ્ઠ હેવાના કારણે વિવરણ પદથી પ્રથમ કહેવામાં આવી છે. કેઈ પણ પ્રકારની કામના વિના કરવામાં આવતાં ત્રણ ભેદ “પનિંતિને ઈત્યાદિ અનેક પદો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. [૫] હવે સર્વ સમાધિઓના ફળને બતાવે છે - ગમrg ઈત્યાદિ. મન, વચન અને કાયાથી શુદ્ધ સત્તર પ્રકારના સંયમમાં મનને સ્થિર રાખવા વાળા સાધુ, વિનયસમાધિ. શ્રતસમાધિ તપસમાધિ, અને આચારસાધિને જાણી મહાન ફળને ઉત્પન્ન કરનાર હોવાથી મહાહિતકારી, સુખદાયક, તથા રાકલ કર્મોથી રહિત મેક્ષ પદને પ્રાપ્ત કરે છે. અર્થાત્ પિતાના આત્માને મુક્ત બનાવે છે. “કુવિમુહો પદથી મુનિની રાગ-દ્વેષ રહિત વૃત્તિ મુસાફિંગપગો પદથી અખંડ સમાધિની સૂચના કરવામાં આવી છે. વિકટ' વિશેષણથી મેક્ષમાં અનન્તચતુષ્ટય, “દિ પદથી મોક્ષાર્થિઓનું અભિલાષાપણું, “પુEવાં પદથી દુખનો સર્વથા નાશ “ પદથી સકલ ઉપદ્રવથી રહિતપણું પ્રગટ કર્યું છે. [૬] નામMIણ ઈત્યાદિ. વિનયસમાધિની આરાધના કરવા વાળા સાધુ, જન્મ અને મરણના બધથી મુક્ત થઈ જાય છે. નર-નારકી આદિ કર્મ જન્મ પયયેને ત્યજી દે છે. અને કર્મોને નાશ કરી, પુનરાગમનરહિત મને પ્રાપ્ત થઈ સિદ્ધ થઈ જાય છે. અથવા થોડા કર્મ શેષ રહી જતાં ઉપશાન્તકામવિકાર વાળા દ્વિધારી અનુત્તર વૈમાનિક દેવ થાય છે. (૭) શ્રી સુધમ સ્વામી જખ્ખ સ્વામીને કહે છે–હે જખૂ! ભગવાન પાસેથી મેં જેવું સાંભળ્યું છે તેવું જ તને કહ્યું છે. ઈતિ વિનયસમાધિનામક નવમાં અધ્યયનને એ ઉદેશ સમાપ્ત થયે. ઈતિ નવમું અધ્યયન સમાપ્ત થયું. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ દસમું અધ્યયન નવમા અધ્યયનમાં વિનયસમાધિનું વર્ણન કર્યું જે વિનયસમાધિવાળા બને છે તેજ ભિક્ષુ કહેવાય છે. અથવા નવે અધ્યયનમાં પ્રતિપાદિત આચારતું પાલન કરવામાં તત્પરજ ભિક્ષુ કહેવાય છે, તેથી આ દસમા અધ્યયનમાં ભિક્ષુના ગુણો બતાવે છે-નિવરવક્મ. ઈત્યાદિ. જે, તીર્થકરો અને ગણધરના આદેશ અનુસાર ઘર છોડીને દીક્ષા ગ્રહણ. કરીને સર્વ કહેલા જિનાગમમાં નિરંતર મન લગાડે છે, પ્રવચનની અનુસાર પ્રવૃત્તિ કરે છે, સ્ત્રીને વશ રહેતા નથી તથા ત્યાગેલા વિષયભેગોનું ફરી સેવન કરતા નથી તેઓ ભિક્ષુ કહેવાવાને ચગ્ય બને છે. (૧) જુવં ઇત્યાદિ જેઓ પોતે ભૂમિને બદતા નથી અને બીજા પાસે ખેદાવતા નથી, છેદનારને ભલે જાણતા નથી, પિતે સચિત્ત જળ પીતા નથી, બીજાને પીવડાવતા નથી, પીનારને ભલે જાણતા નથી, તીણ શાસ્ત્રની સમાન અનિને તે બાળતા નથી, બીજા પાસે બળાવતા નથી, અને બાળનારને ભલે જાણતા નથી, તેઓ ભિક્ષુ છે. (૨) મરિન ઇત્યાદિ. જેઓ વાયુકાયની ઉત્પત્તિ કરનારાં વસ્ત્ર યા વીંજણાથી પિતે વાયુને ઉત્પન્ન કરાવતા નથી અને ઉત્પન્ન કરનારને ભલે જાણતા નથી, તથા તરૂ લતા આદિ વનસ્પતિકાયને પિતે છેદતા નથી, બીજા પાસે છેદાવતા નથી અને છેદનારને ભલે જાણતા નથી, તેમજ શાલિ, ઘઉં આદિ બીજેના ઘટના સદા ત્યાગ કરતાં સચિત્ત આહાર કરતા નથી, બીજા પાસે સચિત્ત આહાર કરાવતા નથી અને સચિત્ત આહાર કરનારને ભલે જાણતા નથી તેઓ ભિક્ષુ કહેવાને યોગ્ય છે. (૩) દેશિક આદિ આહારના દેષ બતાવે છે વM૦ ઈત્યાદિ ઔશિક આદિ આહાર કરવાથી, પૃથિવી ઇંધન અને લાકડાં આદિને આશ્રય કરીને પહેલા ત્રસ તથા સ્થાવર પ્રાણુઓને ઘાત થાય છે, તેથી જેઓ ઓદેશિક આહારને ભેગ નથી કરતા, બીજા પાસે નથી કરાવતા તથા કરનારને ભલે નથી, જાણતા, તેમજ અનાદિને પિતે પકાવતા નથી, બીજા પાસે પકાવરાવતા નથી, પકાવનારને ભલે જાણતા નથી, તેઓ ભિક્ષુ કહેવાવાને યોગ્ય છે. (૪) શોરૂમઈત્યાદિ. જે શ્રમણ. ભગવાન મહાવીરનાં વચનમાં ચિ રાખીને શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ એ વચનોને ગુરૂમહારાજ પાસેથી સમ્યફ પ્રકારે સમજીને, અતિ આદર પૂર્વક હૃદયમાં ધારણ કરીને સર્વ જીવનિકાયને આત્મસમાન સમજે છે અર્થાત્ આત્મ રક્ષાની સમાન એમની રક્ષા કરવામાં તત્પર રહે છે, પંચ મહાવ્રતની આરાધના સેિવન કરે છે અને પાંચ ઈદ્રિયોને નિગ્રહ કરે છે તે ભિક્ષુ કહેવાવાને યોગ્ય છે. [૫] વત્તારિ, ઈત્યાદિ. જેમાં ચાર કષાઓને સદા ત્યાગ કરે છે, અહંન્ત ભગવાને પ્રરૂપેલાં બત્રીસ સૂત્રની શ્રદ્ધા સાથે વાચના આદિ સ્વાધ્યાય અને તદનુસાર ક્રિયા કરવામાં તત્પર રહે છે. સોના ચાંદી આદિ સર્વ પ્રકારના ઘનથી રહિત બને છે તથા ગૃહસ્થની સાથે પરિચય રાખતા નથી. તેઓ ભિક્ષુ છે. (૬) જન્મદિદી ઇત્યાદિ જેઓ સમ્યગદષ્ટિ બનીને મતિ, કૃતિ, આદિ પાંચ જ્ઞાનોમાં અનશન આદિ બાર પ્રકારના તપમાં, સત્તર પ્રકારના સંયમમાં, પ્રમાદ બ્રાતિ આદિથી રહિત હોવાને કારણે યથાર્થ ઉપગવાન બને છે, તથા મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનું પાલન કરતાં તપશ્ચર્યા દ્વારા પૂર્વોપાર્જિત પાપનો વિનાશ કરે છે, તેઓ જ ભિક્ષુ છે. (૭) “ત, ઇત્યાદિ. જે અન્ન આદિ અશન દ્રાક્ષ યા છાશનું ધાવણ આદિ પાન, અચિત્ત નારીએલ, ખજુર, દ્રાક્ષ અદિ ખાદ્ય, તથા પ્રાસુક એપારી લવંગાદિ સ્વાદ્ય પદાર્થોને લાભ કરીને મેળવીને) બીજે–ત્રીજે દિવસે યા બીજા કેઈ વખતને માટે બચાવતા નથી. સંગ્રહતા નથી, બીજા પાસે સંગ્રહાવતા નથી તથા સંગ્રહ કરનારને એનુદતા નથી તેઓ ભિક્ષુ છે. (૮) તવ ઈત્યાદિ. જેમાં વિવિધ અશન પાન આદિ પ્રાપ્ત કરીને એક સામાચારીના પાલક પિતાનાજ ગચ્છના સાધુઓને આમંત્રિત કરીને લાવીને આહાર કરે છે, અને આહાર કરીને સ્વાધ્યાયમાં લીન બની જાય છે, તેઓ ભિક્ષુ છે. (૯) નર૦ ઈત્યાદિ. જેઓ કેઈની સાથે કલહકારિક કથા કરતા નથી, કદાપિ કેઈ પર કાધ કરતા નથી, પરંતુ ઈદ્રિયને વશ રાખીને શાન રહે છે, તથા સંયમની રક્ષા કરવામાં મન, વચન, કાયાથી સદા સાવધાન રહે છે. કદી વ્યાકુળ થતા નથી, અર્થાત્ “આટલા દિવસ તપશ્ચરણ કરતા અને સંયમ પાળતા થયા છતાં કોઈ પણ લબ્ધિ આદિની સિદ્ધિ થઈ નહિ એ વિચાર કરીને સંયમાદિથી વિચલિત થતા નથી, અને પોતાને આચારમાં સદા સાવધાન રહે છે તેઓ ભિક્ષુ છે, (૧૦) નો સંદ૬૦ ઈત્યાદિ. જેઓ હાથ પગ મરડાઈ જવા, આખમાં ધૂળ ભરાઈ જવી, ઈત્યાદિથી થનારી ઈદ્રિયની પીડાને સહન કરે છે, તથા નિંદા, નેતર યા ચાબુકને માર, તથા ભર્સેનાને ખેદ વિના સહન કરી લે છે, અર્થાત બીજાઓ તરફથી દુ:ખ દેવામાં આવે તે પણ જેઓ દુ:ખી નથી થતા, તથા જયાં ભૂત વેતાલ આદિ શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ ભંયકર અટ્ટહાસ અને શબ્દ કરે છે તેવાં સ્મશાન આદિ સ્થાનામાં સુખ અને દુઃખને સમાન સમજીને સહન કરે છે, અર્થાત્ ભૂતાના અટ્ટહાસ આદિંથી સમતા ભાવના ત્યાગ કરતા નથી તે ભિક્ષુ છે. (૧૧) હિમ॰ ઈત્યાદિ. જેઓ શ્મશાન આદિમાં માસિકી આદિ પ્રતિમા (પડિમા) સ્વીકારીને અત્યંત ભયંકર ભૂત–વેતાલ આદિને જોઇને પણ ભયભીત થતા નથી. તથા અનેક મૂલેાત્તર ગુણામાં અને તપમાં મગ્ન રહે છે, યા અનેક ગુણવાળા તપમાં લીન રહે છે, શરીર રક્ષાની ઇચ્છા કરતા નથી અર્થાત્ ભૂતવેતાલ આદિના ઉપદ્રવેથી મારૂ શરીર નષ્ટ થઈ જશે અથવા તપ આદિ કરવાથી મારી સુંદરતા ચાલી જશે, આ શરીર નાશ ન પામે. ભવાંતરમાં સુંદર શરીર પ્રાપ્ત થાએ, એવેા વિચાર કરતા નથી તેએ ભિક્ષુ છે. (૧૨) અરૂં॰ ઇત્યાદિ. જે મુનિ વારંવાર ગાળે સાંભળીને, નેતર લાકડી ઢેકુ આદિના માર સહન કરીને તથા નખ આદિથી વિદ્યારિત થઇને અથવા શીયાળ આદિ કરડે તે પણ પૃથ્વિની પેઠે નિશ્ચલ રહીને સમતાપૂર્વક બધુ સહી લે છે. જે શરીર પર રાગદ્વેષ ન કરતાં તેને મ ંડિત (ભૂષિત) કરતા નથી, અન ંત આત્મિક આનંદ રસ પ્રદાન કરનારા સંયમરૂપી વેલના ઉચ્છેદ કરવાને કૈાહાડા સમાન, સ્વર્ગ આદિના કામ ભેગ રૂપ નિદાનથી રહિત અને છે; કારણ કે નિદાનનું ફળ અત્યંત દુ:ખદાયી છે, સ’સારમાં પરિભ્રમણ કરાવનારૂં છે, એ નિદાનથી બ્રહ્મદત્ત ચક્રીને નરકમાં જવું પડયુ હતુ, તથા જે નાચ તમાશા નાટક સીનેમા જોવાની ઉત્કંઠા રાખતા નથી, તેઓ ભિક્ષુ કહેવાય છે. (૧૩) મિસૂચ॰ ઇત્યાદિ. મેક્ષાથી પુરૂષ જેને ભલી પેરે સહે છે તે પરીષહ કહેવાય છે. જે જન્મ મરણનાં અસીમ દુ:ખોનું કારણ જાણીને સંયમમાં તથા ખાર પ્રકારના તપમાં તપર રહીને ક્ષુધા આદિ પરીષહેાને કાયાથી જીતીને સ`સાર સમુદ્રમાંથી આત્માને તારી લે છે. તેએ ભિક્ષુ છે અહીં કાય ઉપલક્ષણ છે, તેથી વચન અને મનનું પણુ ગ્રહણુ સમજવાનું છે. તાત્પર્ય એ છે કે આત્માના ઉદ્ધાર કરવાને માટે પરીષહાને જીતવા અને તપ એ એઉ પ્રધાન સાધના છે. (૧૪) દૂથ મંગ॰ઇત્યાદિ. પ્રયજન વિના હાથ લાંબા પહેાળા ન કરવા તે હસ્ત'યમ કહેવાય છે. નિર્ધક પગ ન પસારવા-હલાવવા ચલાવવા આદિ પાદસયમ કહેવાય છે. શબ્દાદિ વિષયામાં રાગદ્વેષ ન કરવતે ઇંસિયમ છે. એ બધા સંયમને પાળનારા, ધર્મધ્યાન આદ્ધિમાં લીન, જેમ ઐશ્વર્યવાન પેાતાનું ઐશ્વર્ય વધારવાને સદા ઉદ્યોગ કરે છે તેમ જે સંયમરૂપી સપત્તિની વૃદ્ધિમાં સાવધાન રહે છે અને આચારાંગ આદિ સૂત્ર તથા તેના અર્થાના જ્ઞાતા છે, તેએ ભિક્ષુ કહેવાય છે. (૧૫) મિ॰ ઇત્યાદિ, જે વજ્ર-પાત્ર આદિ ઉપધિમાં મૂર્છા રહિત, લાલુપતા રહિત, સંયમને મિલન કરનારા દેષના ત્યાગી, ક્રય વિક્રયને માટે સગ્રહ શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૬૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ ન કરનારા અથવા ક્રય વિક્રય અને સંગ્રહના ત્યાગી અર્થાત્ રાત્રિમાં ઔષધ આદિને માટે ઘી આદિને પણ સંગ્રહ ન કરનારા દ્રવ્ય ભાવ પરિગ્રહથી મુક્ત અર્થાત્ દ્રવ્યથી સુવર્ણ આદિનો પરિગ્રહ ન રાખનારા હોય છે, તથા અજ્ઞાત કુળમાંથી ડી ડી ભિક્ષા ગ્રહણ કરે છે, તેઓ ભિક્ષુ છે. (૧૬) ગોઢ૦ ઈત્યાદિ. જેઓ દ્રવ્ય ભાવથી ચંચલતા રહિત, મધુર રસ આદિમાં લેલુપતા ન રાખનારા, અસંયમ રૂપ જીવનની આકાંક્ષાથી રહિત, જ્ઞાનાદિ રત્નત્રયમાં મનને સ્થિર રાખનારા તથા માયાચારના ત્યાગી હોય છે, જેઓ ડી ડી ભિક્ષા અનેક ઘરોમાંથી ગ્રહણ કરે છે, જેઓ લબ્ધિ, વસ્ત્ર પાત્રને લાભ તથા સ્તુતિ ચાહતા નથી તેઓ ભિક્ષુ છે. (૧૭) જ પરં, ઈત્યાદિ. જેઓ બીજાઓ પ્રત્યે “આ દુરાચારી છે ઈત્યાદિ ભાષાને પ્રયોગ કરતા નથી, કૈધને ઉત્પન્ન કરનારાં વચનનું ઉચ્ચારણ કરતા નથી, તથા “જ્યારે આત્મા પુણ્ય પ્રકૃતિને બંધ કરે છે ત્યારે પુણ્યનું ફળ ભેગવે છે, જ્યારે આત્મા પાપ પ્રકૃતિને બંધ કરે છે ત્યારે પાપનું ફળ ભેગવે છે એવું જાણીને કદી આત્મપ્રશંસા કરતા નથી, તેઓ ભિક્ષુ છે. (૧૮) નનામત્તે ઈત્યાદિ. જે સાધુઓ હું ક્ષત્રિય છું’ એમ જાતિ અભિમાન કરતા નથી, ‘હું બધામાં વધારે સુંદર છું” એમ રૂપનું અભિમાન કરતા નથી, વસ્ત્ર પાત્ર આદિના લાભનો ઘમંડ કરતા નથી. અર્થાત્ “મને જેવી સર્વોત્કૃષ્ટ ભિક્ષા તથા વસ્ત્ર મળે છે તેવા કોઈને મળતાં નથી” એમ લાભનું અભિમાન કરતા નથી, “આ આચારાંગ આદિ શાસ્ત્રોના જ્ઞાતા મારા જેવા કેઈ નથી” એમ શાસ્ત્રનું અભિમાન કરતાજ નથી, અથવા “હું સ્વસમય પરસમયને જ્ઞાતા છું” એમ શ્રુતને મદ કરતા નથી, તથા કુળ, બળ, તપ, અશ્વયને પણ મદ કરતા નથી, સદા ધમ ધ્યાનમાં લીન રહે છે. તેઓ ભિક્ષુ છે. (૧૯) પગg ૦ ઈત્યાદી. જે મહામુનિઓ ભવ્ય જીવને જીનેન્દ્ર ભગવાને ઉપદેશેલા ધર્મને બોધ આપે છે. શ્રત ચારિત્રરૂપ ધર્મમાં સ્થિર રહીને બીજાઓને સ્થિર કરે છે, અર્થાત્ ધર્મમાંથી ડગતા જીવેને સંસારની અસારતા તથા શરીરની અનિત્યતા સમજવીને નિશ્ચલ બનાવે છે, દીક્ષિત થઈને આરંભ સમારંભ રૂપ ગૃહસ્થની ક્રિયાઓને પરિત્યાગ કરે છે, જેઓ હાસ્યોત્પાદક ચેષ્ટા કરતા નથી, અર્થાત્ બનાવટી બોલી બેલીને વિચિત્ર પ્રકારને વેશ બનાવીને, તથા અસદુ વસ્તુને સદુ જેવી બનાવીને દેખાડતા નથી. તેઓ ભિક્ષુ છે. (૨૦) હવે ભિક્ષુ ધર્મના આરાધનનું ફળ કહે છે - તે વાસં ૦ ઈત્યાદિ. જેમને આત્મા મેક્ષરૂપી હિતમાં નિરંતર સ્થિત રહે છે. અર્થાત્ અહિંસા, સંયમ, તપ સ્વરૂપ ઉત્કૃષ્ટ મંગળમય ધર્મમાં ચિત્તને લીન રાખે છે, તે ભિક્ષુઓ રજ વીર્યથી ઉત્પન્ન થવાને કારણે અને મલમૂત્ર આદિ અશુચિ પદાર્થોથી ભરેલું હોવાને કારણે અપવિત્ર એવા વિનશ્વર શરીરને ત્યાગીને, જન્મ શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૬૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ મરણના બંધનને છેદીને, સંસાર ભ્રમણના કારણરૂપ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ રૂપી બંધનેને તેડીને જેમાંથી પાછા ફરીને પાછું સંસાર ભ્રમણ કરવું ન પડે એવી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. (21) શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે કે-હે જંબૂ! ભગવાન મહાવીરે જેવું કહ્યું છે તેવું જ મેં તને કહ્યું છે. ઈતિ દસમું અધ્યયન સમાપ્ત શ્રી દશવૈકાલિક સૂત્રઃ 2