________________
નદીના વિષયમાં ભાષાની વિધિ ખતાવે છે-વદુવાડા ઈત્યાદિ.
આ નદીઓમાં જળ આવવાના અનેક માર્ગો છે તેથી તે જળથી ખૂબ ભરેલા છે, અથાગ છે, એમને વેગ એટલે! તીવ્ર છે કે બીજી જગ્યાનું પાણી આવી શકતુ નથી, અથવા અધિકતાને કારણે એ જળ છલકાઈ રહ્યું છે, એનો પટ બહુજ પહેાળા છે, એનું જળ ઘણુા સ્થાન વિસ્તારને ઘેરે છે, પ્રજ્ઞાવાન સાધુ એવું ભાષણ કરે. (૩૯) સ્વાને માટે સાધુએ સાવદ્ય ખેલવું એ નિષિદ્ધ જ છે, એટલે પરા સાવદ્યયેાગના વિષયમાં ખેલવાનું નિષેધ કરે છે—તર સાવર્ણ ઇત્યાદિ.
એ પ્રકારે મુનિ, બીજાને માટે ભૂતકાલીન, વર્તમાનકાલીન તથા ભવિષ્યકાલીન, ઘર બનાવવું આદિ રૂપ પાપકર્માંને સાદ્ય સમજીને એમ ન કહે કે–તમે ઠીક કર્યું, ઠીક કહેા છે, યા જે તમે કરશો તે ઠીક છે, (૪૦)
મુ વ્રુત્તિ॰ ઇત્યાદિ. એણે યુદ્ધ સારૂં કર્યું, એણે માલપુઆ ચા શતપાક સહસ્રપાક આદિ તેલ સરસ પકાવ્યાં, એણે ઉદ્યાનને યા વેરીનાં શાક આદિને સારી પેઠે કાપી નાખ્યું, ચેરે ધન આદિ સારી પેઠે ચાયું છે, દુષ્ટ મરી ગયા તે સારૂ થયું, યા આ ઘેવર આદિમાં ઘી ખૂબ નાંખ્યુ છે. આ દુષ્ટની સંપત્તિ નષ્ટ થઈ ગઈ તે ઠીક થયું, આ રાજાની કન્યા એવી સુ ંદરી છે, એ પ્રકારની સાવદ્ય ભાષા ન મેલે, સાવ વખ॰ એ પદથી સૂચિત કર્યું છે કે ઉક્ત ભાષા જો નિરવદ્ય હોય
તે ખેલવાનો નિષેધ નથી. એ પદથી બેઉ પક્ષે ઝમકે છે એમાંથી સાવદ્ય પક્ષનું વ્યાખ્યાન ઉપર કરવામાં આવ્યું છે, નિરદ્ય પક્ષનું વ્યાખ્યાન આ પ્રમાણે છે:-- એણે વૈયાવચ્ચ યા અભયદાન સુપાત્રદાન આદિ સારાં કર્યાં છે, એનું બ્રહ્મચર્ય સારી પેઠે પકવ થયુ છે, અણુ મમતાનાં બંધનને સારી રીતે કાપ્યાં છે, એણે જ્ઞાનાદિકની સારી પ્રાપ્તિ કરી છે. સારૂં થયું કે આ અપ્રમત્ત સાધુની કમ જાળ નષ્ટ થઈ ગઈ, તે પતિ મરણથી સારી રીતે મરણ પામ્યા. અમુક સાધુની ક્રિયા અનેાખી છે, એ પ્રકારની નિરવદ્ય ભાષા એલે. (૪૧)
આવશ્યકતા ઉત્પન્ન થતાં ખેલવાની વિધિ કહે છે-ચત્તવૃત્તિ॰ ઇત્યાદિ.
આ પાકેલાં શતપાક-સહસ્રપાક તેલ આદિ પ્રયત્ન પૂર્વક પકાવવામાં આવ્યાં છે, એમ એલે. કાપેલાં શાલિ આદિ તથા શાક આદિની પ્રતિ એમ કહે કે તે પ્રયત્ન પૂર્ણાંક કાપવામાં આવ્યાં છે. સુંદરી કન્યાને જોઇને એમ કહે કે આ કન્યા સદાચારિણી તથા ધન્ય છે કે જે પોતાની સુંદરતાને કેવળ તપશ્ચર્યા આદિ ધર્મકાર્ય માં લગાડે છે, અથવા કન્યાની પ્રતિ એમ કહે કે એની સુંદરતા પૂર્વ પુણ્યના
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
૨૪