Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૧૬)
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૬ માં છે...
વિપાકશ્રુત, ઓપપાતિક
- અનુવાદ-શ્રેણીના સર્જક :
૦ બે આગમ સૂત્રો-સંપૂર્ણ... –– વિપાશ્રુત-અંગમ-૧૧
અને
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
– – ઓપપાતિક-ઉપાંગસૂત્ર-૧
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
– X
- X
- X
- X
- X
- X
- X
–
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631
[16/1].
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
૧૬
ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૧
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
- આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય -
૦ સમાધિમરણ ઃ
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
૧૫
(૫) વિધિ સાહિત્ય :
• દીક્ષા-યોગાદિ વિધિ
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૬) પૂજન સાહિત્ય -
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(૭) યંત્ર સંયોજન :
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિશતિ સ્થાનક યંત્ર
3
3
૧
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #16
--------------------------------------------------------------------------
________________
૮૪
૧૨-ઉવવાઈ-ઉપાંગણ-૧
અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન ૦ યથાવ • ઔપપાતિકનો શબ્દાર્થ શો છે? ઉપપતન તે ઉપપાત-દેવનાક જન્મ અને સિદ્ધિગમન. તેને આશ્રીને કરાયેલ અધ્યયન તે ઔપપાતિક. આ ઉપાંગ છે. આચારાંગનું જ પ્રથમ અધ્યયન “શાપરિજ્ઞા” તેના પહેલા ઉદ્દેશામાં આ સુત્ર છે . * *rNfh નો નાવે ખવડ ધિ કા રે માથા કવથTTઇ, fધ યા છે ઉમા ૩યથTu'' ઇત્યાદિ. આ સત્રમાં જે આત્માના પપાતિકત્વનો નિર્દેશ છે, તેનો વિસ્તાર કરે છે, તેથી અથી અંગના સમીપ ભાવ વડે તે ઉપાંગ છે. તેનો ઉપોદ્ગાત કહે છે
સૂગ-૧ (સાધુ) :
તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. તે ઋદ્ધિવાળી, નિર્ભય અને સમૃદ્ધ હતી. ત્યાંના લોકો-જાનપદો પ્રમુદિત હતા. જન-મનુષ્યો વડે તે કીર્ણ હતી. સેંકડો હશો હળો વડે ખેડાયેલ, સહજપણે સુંદર માર્ગ જેવી લાગતી હતી. ત્યાં કુકડા અને સાંઢના ઘણાં સમૂહો હતા, ઈગ્લ-જવ-ચોખાથી યુક્ત હતી. ગાય, ભેંસ, ગલકની પ્રસુતા હતી. આસાસ્વાન ચૈત્ય અને યુવતીઓના વિવિધ સઝિવિટની બહુલતા હતી. તે લાંચીયા, ખીસાકાતરુ થિભેદકો, ચોરો, કંડરક્ષકોમી રહિd, હોમ, નિરૂદ્ધવ, અભિષ, વીઝad સુખવાસ હતી. અનેક શ્રેણીના કૌટુંબિકની ગીચ વસ્તી હોવા છતાં શાંતિમય હતી. નટ, નક, જd, મલ્લ મૌષ્ટિક, વેdબ, કથક, લવક, લાયક, ગાયક, લંબ, મખ, તુણઈલ્સ, dભવણિક, અનેક તાલાચરણી સેવિત હતી. આરામ, ઉધાન, અગડ, તળાવ, દીર્થિકા, વાપીથી યુકત અને નંદનવન સમાન લાગતી હતી.
• વિવેચન-૧ (અધુરુ) :
અહીં ઘણાં વાયનાભેદો દેખાય છે. તેમાંથી અહીં જે કહ્યું તેની વ્યાખ્યા કરીએ છીએ, બાકીનું બુદ્ધિમાનોએ સ્વયં જાણવું. * * * * * વાચાર્ય આ પ્રમાણે - તે કાળે, તે સમયે જેમાં આ નગરી હતી. કાળ અને સમયમાં શો ભેદ ? કાળ એટલે સામાનકાળ, વર્તમાન અવસર્પિણીતા સોયા આરારૂપ સમય, તેમાં વિશેષ છે, જેમાં તે નગરી, તે સજા અને વર્તમાન સ્વામી હતા. તે કાળે અવસર્પિણીના ચોથા આરારૂપ હેતુભૂત, તે સમયના વિશેષભૂત હેતુથી ચંપા નામે નગરી હતી. •x• અવસર્પિણીવા કાળના વર્ણક ગ્રંથ વણિત વિભૂતિયુક્ત છે ત્યારે ત હતી.
દ્ધનભવનાદિથી વૃદ્ધિને પામેલ, તિમિત-ભયરહિત હોવાથી સ્થિર, સમૃદ્ધધનધાન્યાદિ યુક્ત, પ્રમુદિત-હષ્ટ, પ્રમોદકારી વસ્તુના સદ્ભાવવી. જનાનગરમાં
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ રહેતા લોકો, જનપદ-જનપદમાં રહેતા કે ત્યાં આવતા પાઠાંતરી પ્રમુદિત જનયુક્ત ઉધાનો અને જનપદો ક્યાં છે તે. મનુષ્યજનથી સંકીર્ણ • x • અથવા ગુણવ્યાપતો જન જેમાં છે તે. હa-ળ, સેંકડો અને હાસે અથવા લાખો, સંકૃષ્ટ-ખેડાયેલી, અવિકૃષ્ટ-નજીકની, લષ્ટ-મનોજ્ઞ-ખેડૂતના અભિમત ફળ સાધનના સમર્થપણાની. પણતમોગ્યકરાયેલ, બીજ વાવવાની માર્ગ સીમાવાળી અથવા સંકષ્ટ આદિ વિશેષણ વાળી, સેતુ-પાણીની નીક હોય તેવા ક્ષેત્રવાળી સીમા જેવી છે તે અથવા લાખો હળો વડે ખેડાઈને દૂર સુધી મનોજ્ઞ લાગતી એવી સેતુસીમા જેની કહેવાય છે તે. • આના દ્વારા તે જનપદનું લોક બાહુલ્ય અને ક્ષેત્ર બાહુલ્ય કહ્યું છે.
કુકુટ-કુકડા, પંડેયસાંઢ, તેના ગ્રામ-સમૂહશી પ્રચૂર, આના વડે લોકનું પ્રમુદિતત્વ બતાવ્યું. હર્ષિત લોક જ કીડાર્યે કુકડાને પોષે છે અને સાંઢોને કરે છે. સવ-શાલિ-ઈશુ આદિથી વ્યાપ્ત, આના વડે જનપમોદનું કારણ કહ્યું. આવી વસ્તુના અભાવે લોકોને પ્રમોદ ન થાય. જ્યાં ગાય-ભેંસ-ઘેટા આદિ ઘણાં છે, આયાસ્વતસુંદર આકારવાળી કે ચિત્રોવાળા જે ચૈત્ય-દેવાયતન અને તરણી-વૈશ્યાદિ, સલિવિટસધિવેશન કે પાડાઓ [વસતી સ્થાનો ઘણાં છે તેવી. પાઠાંતરી ત્યાં અહd ચૈત્યો અને વ્રતવાળા લોકોના વિવિધ સન્નિવેશ-રહેઠાણ સ્થાનો ઘણાં છે. અથવા શોભનયો, આશ્ચર્યકારી ચૈત્યો, યજ્ઞોમાં ચૂપચય કે ધુતકીડા વિશેષ આશ્રીને ત્યાં ઘણાં નિવેશો છે તેવી નગરી.
ઉકોટ-લાંચ લેનારા, ગામાતુ-મનુષ્ય શરીર અવયવ વિશેષથી કેડ આદિ પાસેની ગ્રંથિ-કાષfપણ આદિની પોટલી, બિંદૈતિ-છેદે છે તે ગમ ગ્રંથિભેદક, ભટાચારભટો, તકચોરી કરનારા, ખંડરણિકા-દંડપાશક કે શુક લેનારા, આ બધાંથી રહિત. આ વાક્યોથી તેમાં ઉપદ્રવકારીઓનો અભાવ દર્શાવ્યો. ક્ષેમ-અશિવનો અભાવ. નિરવદુવા-નિરપદ્રવ, રાજાદિ કૃત ઉપદ્રવનો જયાં અભાવ છે તેવી.
સુભિકમ-જ્યાં ભિક્ષુકોને મનોજ્ઞ, પ્રચુર ભિક્ષા મળે છે તે. તેથી પાખંડીઓ અને ગૃહસ્થોને વિશ્વસ્વ-નિર્ભય કે અનુસુક સુખ-સુખસ્વરૂપ અથવા શુભ આવાસ
જ્યાં છે, અનેક કોટી-દ્રવ્ય સંખ્યા અથવા સ્વરૂપ પરિમાણ તે અનેક કોટીઓ, તેના વડે - તે કુટુંબોથી કીર્ણ, તથા સંતુષ્ટ જનોના યોગથી સંતોષવાળી, તેથી જ આ નગરી સુખા કે શુભા છે. • નટનાટક કરનારા, નર્તક-નૃત્ય કરનાર, જલ-વરુ આખેલક, બીજા મતે સજાના સ્તોત્રપાઠક, મલ, મૌષ્ટિક-મુડી વડે પ્રહાર કરનાર મલો, વિડંબક-વિદૂષક, કચક-કયા કહેનાર, પ્લવક-કૂદનારા કે તરનાર, લાસકરસ ગાનાર, અથવા જય શબ્દ બોલનારા-ભાંડ. આગાયક-શુભાશુભને કહેનાર, લંખ-મોટા વાંસના અગ્ર ભાગે મના, મંખ-ચિત્રફલક હાથમાં લઈ ભિક્ષા માંગતારા, તુણઈલ-લૂણ નામક વાઘ વિશેષ, dબવીણિકા-વીણા વાદક, તાલાપ-તાળીઓ વડે જોનારસી સેવાતા.
આરામ-જે માધવીલતા ગૃહાદિમાં દંપતીઓ રમે છે તે, ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષસંકુલ, જે ઉત્સવ આદિમાં બહુજન ભોગ્ય છે કે, અગડ-કૂવાડ, તડામ-તળાવ,
Page #17
--------------------------------------------------------------------------
________________
૮૬
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સૂત્ર-૧ દીધિકા-સારણી, વપિણી-ક્યારી, આ બધાંની જે રમ્યતાદિ, તેનાથી ચુકત. * * * નંદનવન-મેર પર્વતનું બીજું વન, તેની પ્રભા જેવી પ્રભાવી યુક્ત, એવી તે નગરી.
સૂગ-૧ (અધુરેથી) :
તે ઉંચી, વિપુલ, ગંભીર ખાઈથી યુક્ત હતી. ચંદ્ર, ગદા, મુકુંઢી, અવરોધ, શતદિન, ધન દ્વારા યુગલ વડે તે નગરી દુwવેશ્ય હતી. ધનુષ જેવા કુટિલ, વાંકા પ્રકારથી વીટાયેલ હતી. પ્રાકાર ઉપર ગોળ કપિશિખકોની ચિ-સંસ્થિતશોભતી હતી. અલક, ચરિકા, ગોપુરતોરણ, ઉid-સુવિભકત-રાજમાર્ગ, નિપુણ શિલ્પાચાર્ય નિર્મિત & અલા અને ઈન્દ્રકિalી સુકd હતી.
• વિવેચન-૧ (અધુરેથી) :
ઉદ્વિદ્ધ-ઉદd, વિપુલ-વિસ્તીર્ણ, ગંભીર, મધ્ય ભાગ પ્રાપ્ત થતો ન હોય, ખાતઉપસ્થી વિરતીર્ણ, ખાઈથી યુકત હતી. ચક-રશ્ય કે અરઘરનું અંગ, ગદા-પ્રહરણ વિશેષ, મુલુંટી-એક પ્રહરણ, અવરોધ-પ્રતોલિ, બારણાની અંદરનું પ્રાકાર સંભવે છે. શતતિમહા યષ્ટિ કે મહાશિલા, જે ઉપરચી પાડવાથી સો પુરુષોને મારી નાંખે છે. યમલ-સમાના સંસ્થિત એવા છે જે કપાટ-દ્વાર, ધન- નિછિદ્ર. તેથી પ્રવેશ દુકર બને. ધનુકુટિલકટિલ ધનુષ, તેનાથી પણ વક એવા પ્રકારથી પરિક્ષિd cતા વર્તુળાકાર કપિશીર્ષક વડે સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાનવત્ શોભતી એવી. અટ્ટાલક-પ્રાકાની ઉપર રહેલ આશ્રય વિરોષ. ચણ્યિા-આઠ હાથ પ્રમાણ નગર પ્રાકારનો અંતરાલ માર્ગ, દ્વાર-પ્રાકાર દ્વારિકા, ગોપુર-નગના દ્વાર, તોરણ, ઉજ્ઞતગુણવંત અને ઉચ્ચ, સુવિભક્ત-જેનો રાજમાર્ગ વિવિત છે તે. છેયાયરિય-નિપુણ આચાર્ય-શિષી વડે ચિત, દૃઢ-બળવાન, પરિધઆગળીયો, ઈન્દ્રનીલ-ગોપુરના કમાડ ઉપરના ભાલા.
• સૂત્ર-૧ (અધુરેથી) :
હાટ, વણિક ક્ષેત્ર, શિવલીના આવાસોથી સુવિધા પૂર્ણ હતી. શૃંગાટક, મિક, ચતુક, ચત્વર, વાસણ આદિની દુકાનો, વિવિધ વસ્તુઓથી સુશોભિત અને સુરમ્ય હતી. રાજ સવારી નીકળતી રહેવાથી રાજમાર્ગે ભીડ રહેતી હતી. અનેક શ્રેષ્ઠ ઘોડા, મત્ત હાથી, સમૂહ, શીબિકા, ચંદમાનિકા, યાન, યુગ્મથી આકીર્ણ હતી. ખીલેલા કમળોના વડે શોભિત જળાશય, શ્વેત શ્રેષ્ઠ ભવનોથી સુશોભિત, નિર્નિમેષ નેત્રો વડે પ્રેક્ષણિય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતી.
• વિવેચન-૧ (અધુરેથી) :
વિપણી-વણિક પથ, હાટ માર્ગ, વણિજ-વાણિજ્યનું ક્ષેત્ર-સ્થાન, શિલી-કુંભકાર આદિ તેમના વડે ભાત. તેથી જ લોકોનું પ્રયોજન સિદ્ધ થવાથી લોકોને સુખકારી હોવાથી નિવૃતસુખા. બીજી વાસનામાં “છે'ને બદલે “છેય’ શબ્દ છે. તેમાં છેક શિલ્પી વડે વ્યાપ્ત અર્થ કર્યો. શૃંગાટક-ત્રિકોણ સ્થાન, ત્રિક-જ્યાં ત્રણ માર્ગો મળે
છે તે, ચતુક-ચાર માર્ગો મળે છે તે, ચવર-ઘણાં માર્ગોવાળું સ્થાન, પણિત-ભાંડ, વાસણ-કરીયાણું, આપણ-હાટ, વિવિધ વસ્તુ - અનેક દ્રવ્યો, આ બધાંથી પરિમંડિત,
બીજી પ્રતમાં આટલા શબ્દો વધારે છે :- ચતુર્મુખ-ચતુહરિ દેવકુલાદિ, મહાપારાજમાર્ગ, પંચ-સામાન્ય માર્ગ. આ શૃંગાટક આદિમાં ભાંડની દુકાનો અથવા વિવિધ વેશ વડે લોકોથી પરિમંડિત.
નસ્પતિ-રાજા, પ્રવિકીર્ણ-ગમનાગમનથી વ્યાપ્ત, મહિપતિપથ-રાજમાર્ગ અથવા રાજા વડે બીજા રાજાની પ્રભા નિરસ્ત કરાયેલ છે તેવી, અથવા રાજા વડે રાજપમાં
જ્યાં વિસ્તારાઈ છે તે. અનેક ઉત્તમ અશ્વ, મuહાથી, ચ સમૂહ, શિબિકા, સ્કંદમાનિકા, સાન અને યુગ્ય વડે આડીર્ણ-વ્યાપ્ત અથવા અનેક ઉત્તમ અશાદિ જેમાં વ્યાપ્ત છે અને ગુણવાનું યાન આદિ જેમાં છે તે. તેમાં શિબિકા એટલે કુટાકારથી આચ્છાદિત જંપાન વિશેષ, ચંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ, યાન-ગાડા આદિ, યુગ્યગોલ્લ દેશ પ્રસિદ્ધ બે હાથ પ્રમાણ અને વેદિકા વડે શોભતી જંપાન.
વિમુકુલ-વિકસેલ કમલ, તાજી નલિની-પાિની વડે શોભિત જળ જ્યાં છે તે. પાંડુર-સુધા ધવલ, વરભવન-પ્રાસાદ, સારી રીતે નિત્ય મહિતા-પૂજિત છે. સૌભાગ્યના અતિશયથી અનિમેષ નયન વડે પ્રેક્ષણીય. પ્રાસાદય-ચિત્તને પ્રસન્ન કરનારી, દરિસણિજ્જ - જેને જોતાં ચક્ષુ થાકતા નથી, અભિરૂપ-મનોજ્ઞ રૂપ, પડિરૂપ-જોનારને મનમાં વસી જાય તેવી.
• સૂત્ર-૨ :
તે ચંપાનગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં પૂભિ નામક ચૈત્ય હતું. તે ચીકાલીન હતું. પૂર્વપુરષ કથિત પ્રાચીન, શદિત, વૃત્તિક, કિર્તિત, ફાત, છવજવંટ પતાકા સહિત, પતાકાતિપતાકાથી મંડિત, મોરપીંછીયુકત, વેદિકાકૃત, ગોબરાદિથી લિપ્ત ભૂમિવાળું હતું ત્યાં ગોષિ-સરસા ચંદનના પાંચે આંગળી અને હથેળી સહિત થાપા હતા. ત્યાં ચંદન કળશો અને ચંદન ચર્ચિત ઘટ હતાં. તેના દ્વારા દેશભાગ તોરણોથી સજાવેલા હતા. જમીનથી ઉપર સુધીના ભાગને સ્પર્શતી મોટી-મોટી, ગોળ અને લાંબી અનેક પુષ્પમાળાઓ હતી. સરસ-સુગંધી પંચવણ છુપોનો ટેસ્ટ કરાયેલ હતો. કાળો અગરુ પ્રવર કુદર૭, તુરક, ધૂપના મધમઘાટથી તે ઉત્કૃષ્ટ ગંધવાળું અને રમણીય લાગતું હતું. ઉત્તમ સુગંધી ગંધથી ગંધિત અને ગંધાવ ભૂત [એવું તે ચૈત્ય લાગતું હતું.
તે ચૈત્ય નટ, નર્તક, જલ્લ, મલ્લ, મૌષ્ટિક, વેલંબક, લવક, કથક, લાસક, આખ્યાયક, લેખ, મંખ, તુણઈલ્સ, તુંકાવીણિક, ભોજક અને માગધથી યુકત હતું. બહુજન જાનપદમાં તેની કિત ફેલાઈ હતી. ઘણાં ઉદર યુરો માટે તે આહનીય, પ્રહણીય, અનીય, વંદનીય, નર્મસણીય, પૂજનીય, સકારણીય, સન્માનનિય, કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ, વિનયપૂર્વક યુપાસનીય, દિવ્ય, સત્ય, સત્યોપાય, સપ્રિહિત પ્રાતિહાર્ય, હજારો પ્રકારની પ્રજાને પ્રાપ્ત હતું. ઘણાં લોકો ત્યાં આવીને પૂર્ણભદ્ર ચૈત્યની અર્ચના કરતા હda.
• વિવેચન-૨ :તે ચંપાનગરીમાં ઉત્તરપૂર્વ દિભાગમાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય-વ્યંતરાયન હતું.
Page #18
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨
ક
ચિરમ્-ચિરકાલ, આદિ-નિવેશ, બનેલું. તેથી જ પૂર્વ પુરુષ-અતીત મનુષ્યો વડે પ્રાપ્ત-ઉપાદેયપણે પ્રકાશિત હતું. પોરાણ-ઘણા કાળનું હોવાથી પ્રાચીન. શબ્દ
પ્રસિદ્ધિ, તેની હોવાથી શબ્દિત, વિત્ત-દ્રવ્ય, તે જેની હોવાથી વિત્તિક અથવા આશ્રિત લોકોને વૃત્તિ દેનારુ. કીર્તિત-લોકો દ્વારા કીર્તિત અથવા કીર્તિ દેનાર. નાવ - ન્યાયનિર્ણાયકત્વથી ન્યાય અથવા જ્ઞાન-લોકોએ તેના પ્રાસાદથી જ્ઞાત સામર્થ્ય અનુભવેલ.
સપડાગાઈપડાગમંડિત-પતાકા અને પતાકાને અતિક્રમતી પતાકાથી અતિપતાકા, તેના વડે મંડિત. સલોમહત્વ-રોમમય પ્રમાજનક યુક્ત. કચવેયયિ-વેદિકા રચેલ લાઈસ-જેની ભૂમિ છાણ આદિથી લેપિત છે તે, ઉલ્લોઈય-ચુનાદિ વડે સંમાર્જેલ દીવાલો યુક્ત. તે બંને વડે મહિતપૂજિત. ગોશીર્ષ-સસક્તચંદન, દર્દ-હથેળી વડે પાંચે અંગુલી સહિત થાપા મારેલ. ઉપયિત-નિવેશિત, ચંદનકળશ-માંગલ્ય ઘડા. ચંદનઘટ અને સારી રીતે કરેલ તોરણ ચુક્ત દ્વારનો દેશભાગ હતો.
આસક્ત-ભૂમિમાં સંબદ્ધ, ઉત્સક્ત-પરિસંબદ્ધ, વિપુલ-વિસ્તીર્ણ, વૃત-વર્તુળ, વગ્યારિય-લટકતી, માલ્યદામકલાપ-પુષ્પમાળારામૂહ. પંચવર્ણી સરસ સુરભિ વડે મુક્તક્ષિપ્ત પુષ્પપુંજલક્ષણ ઉપચા-પૂજા વડે યુક્ત. કાળો અગરુ આદિ ધૂપની જે મધમધતી ગંધ, ઉદ્ધૃત-ઉદ્ભૂત, તેના વડે અભિરામ. તેમાં દુરુક-ચીડા, તુઝુક-સિલ્પક. સુગંધી એવું જે પ્રવર વાસ (ચૂર્ણ) તેની ગંધ યુક્ત. ગંધવર્ણીભૂત-સૌમ્યના અતિશયથી ગંધદ્રવ્યગુટિકારૂપ [તે પૂર્ણભદ્ર ચૈત્ય હતું]
નકન‰૦ આદિ પૂર્વવત્, ભુયગ-ભોગી અથવા ભોજક-તેના પુજારી, માગધભાટ. ઘણાં લોકો-નગરના અને જાનપદ-જનપદના લોકોમાં વિશ્રુતકીર્તિક-ખ્યાતિ પ્રસિદ્ધ છે તેવા. બહુજનસ્ય આહુસ્સ-દેવાને. આહ્વનીય-સંપદાનભૂત. પાહુણિજ્યપ્રકર્ષથી આહ્લનીય. ચંદન-ગંધ આદિ વડે અર્ચનીય, સ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમંસણીય, પુષ્પ વડે પૂજનીય, વસ્ત્ર વડે સત્કારણિય, બહુમાનવિષયપણાથી સન્માનનીય, નાળ આદિ-કલ્યાણ આદિ બુદ્ધિ વડે વિનયથી પર્યુપાસનીય, કલ્યાણઅર્થહેતુ, મંગલ-અનર્થ પ્રતિહત હેતુ, દૈવત-દેવ, ચૈત્ય-ઈષ્ટ દેવતા પ્રતિમા, દિવેદિવ્ય, પ્રધાન. સત્ય-સત્ય આદેશત્વથી, - ૪ - સત્યસેવં-સેવાના સફળ કરવાથી, સન્નિહિત પાડિહે-દેવતાએ પ્રાતિહાર્ય કરેલ. યાગ-પૂજા વિશેષ, બ્રાહ્મણ પ્રસિદ્ધ, તેના હજાર ભાગ - અંશને સ્વીકારે છે. યાગ-પૂજ વિશેષ, ભાગ-વિંશતિ ભાગ આદિ,
દાય-સામાન્ય દાનાનિ. - X -
• સૂત્ર-૩ (અધુરુ) 1
તે પૂર્ણભદ્ર ચૈત્ય, એક મોટા વનખંડથી ચોતરફથી ઘેરાયેલ હતું. તે વનખંડ કૃષ્ણ-કૃષ્ણાવભાસ, નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીતશીતાવભાસ, સ્નિગ્ધ-સ્નિગ્ધાવભાસ, તિત-તિવાવભાસ, કૃષ્ણ-કૃષ્ણછાય, નીલનીલછાય, હરિત-હતિછાય, શીત-શીતછાય, સ્નિગ્ધ-સ્નિગ્ધછાય, તિવ-તિવછાય, ગહન અને સઘન છાયાથી યુક્ત, રમ્ય અને મહામેઘ નિકુટુંબ ભૂત હતું.
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
• વિવેચન-૩ (અધુરુ) :
મળ્યો - સર્વે દિશામાં, સમાત્-વિદિશામાં. કિણ્ઠકાળો વર્ણ, કિચ્હાવભાસકાળી પ્રભા, કાળા જેવી લાગે તે કૃષ્ણાવભાસ. એ પ્રમાણે નીલ-નીલોભાસ આદિ જાણવું. તેમાં નીલ-મયૂરની ડોક જેવું હરિત-પોપટના પુચ્છ જેવું, સૌર્ - શીત, સ્પર્શની અપેક્ષાઓ. - ૪ - ણિદ્ધ-સ્નિગ્ધ, રૂક્ષ નહીં. તિત્વ-વર્ણાદિ ગુણના પ્રકર્ષથી તીવ્ર. કિàકિણ્ઠચ્છાય-કૃષ્ણ શબ્દ અને કૃષ્ણચ્છાય આનું વિશેષણ છે, તેથી પુનરુક્તતા નથી. તેથી કહે છે – કૃષ્ણ એવો કૃષ્ણચ્છાય. છાયા-સૂર્યથી આવરણજન્ય વસ્તુ વિશેષ. ઘણકડિય-કડિચ્છાય એટલે અન્યોન્ય શાળાના પ્રવેશથી ઘણી નિરંતર છાયા.
મહા મેશ નિષુદ્રંદ્રભૂવ - મહામેઘના વૃંદ સમાન.
• સૂત્ર-૩ (અધુરેથી) -
તે વૃક્ષો ઉત્તમ મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજવાળા હતા. તે વૃક્ષો અનુક્રમે સુજાત, સુંદર, ધૃતભાવ પરિણત હતા. તે એક સ્કંધ, અનેક શાખા, અનેક શાખા-પ્રશાખાના વિસ્તારવાળા હતા. તેના સઘન, વિસ્તૃત, બદ્ધ સ્કંધો અનેક મનુષ્ય દ્વારા ફેલાયેલ ભુજાઓથી પણ ગૃહીત થઈ શકતા ન હતા. તેના પાંદડા છિદ્ર રહિત, સઘન, અધોમુખ, ઉપદ્રવરહિત હતા. તેના પીળા પાન ઝરી ગયા હતા. નવા-લીલા-ચમકતા પાનની સઘનતાથી
ત્યાં અંધારુ અને ગહનતા દેખાતી હતી. નવા-તણપાન, કોમલ-ઉજ્જ્વલહલતા એવા કિસલય, સુકુમાલ પ્રવાલ વડે શોભિત, ઉત્તમ કુરગ્ર શિખરથી શોભિત હતા.
તે નિત્ય કુસુમિત, નિત્ય માયિત, નિત્ય લવચિક, નિત્ય સ્તબકીય, નિત્ય ગુલયિત, નિત્ય ગોÐિક, નિત્ય યમલિક, નિત્ય જુવલિક, નિત્ય વિનમિત, નિત્ય પ્રણમિત, નિત્ય કુસુમિત-માયિત-લવકીય-તબકીય-ગુલયિત-ગોસ્ટિકયમલિક-યુવલિક-વિનમિત-૫રણમિત-સુવિભકત-પિંડ મંજરી અવતંસક ધારણ
કરેલ હતા.
પોપટ, મોર, મેના કોયલ, કોહંગક, શ્રૃંગાસ, કોંડલક, જીવં-જીવક, નંદીમુખ, કપિલ, પિંગલાંક્ષ, કાદંડ, ચક્રવાક, કલહંસ, સારસ આદિ અનેક પક્ષી ગણ યુગલ દ્વારા કરાતા શબ્દોના ઉન્નત અને મધુર સ્વાલાપ વડે ગુંતિ અને સુરમ્ય હતા. મદમાતા ભ્રમરો તથા ભ્રમરીઓના સમૂહ તથા મકરંદના લોભથી અન્યાન્ય સ્થાનોથી આવેલ વિવિધ જાતિના ભ્રમરની ગુનગુનાહટ વડે તે સ્થાન ગુંજાયમાન હતું.
તે વૃક્ષ અંદરથી ફળ-ફુલ વડે અને બહારથી પાન વડે ઢંકાયેલ હતું. પત્ર અને પુષ્પો વડે ઉચ્છન્ન અને પ્રતિવલિચ્છન્ન હતું. તેના ફળ સ્વાદુ, નિરોગી, અર્કટક હતા. વિવિધ ગુચ્છ-ગુલ્મ અને ઉત્તમ મંડપથી શોભિત હતું. વિચિત્રશુભ ધ્વજા યુક્ત હતું. વાપી-પુષ્કરિણી અને દીર્લિકામાં ઝરોખાવાળા સુંદર ભવન બનેલા હતા.
Page #19
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩
હo
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
• વિવેચન-૩ (અધુરેથી) :
તે વનખંડના વૃક્ષો મૂળમંતાદિ છે. તેમાં કંદ-મૂળની ઉપરનો વૃક્ષનો અવયવ વિશેષ, - x • સ્કંધ-થડ, વક્રછાલ, શાલા-શાખા, પ્રવાલ-પલ્લવના અંકુર, બાકીના પ્રસિદ્ધ છે. ક્યાંક ‘હરિચમંત’-પાઠ છે, હરિત-નીલતર પાંદડા. આનુ પૂર્વેણ-મૂળ આદિના ક્રમથી સારી રીતે ઉત્પન્ન, રુચિર, વર્તુળાકારે પરિણત કે પરિગત. અનેક શાખા, પ્રશાખા, વિટા-નેનો મધ્યભાગ કે વૃક્ષનો વિસ્તાર છે તે. - X - અનેક મનુષ્યોએ સારી રીતે ફેલાવેલ બાહુઓ વડે પણ જે અગ્રાહ્ય છે. ધન-નિબિડ, વિપુલવિસ્તૃત, બદ્ધ-જાત કંઘવાળુ. બીજીવાચનામાં આ પદો વધારે છે -
- પ્રાચીનપતીચીન-પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબી, શાલા-શાખાવાળું, ઉત્તર-દક્ષિણ દિશામાં વિસ્તીર્ણ-વિઠંભવાળું, અવનત-અધોમુખ, નાકંઈક નમેલું, પ્રણત-નમવાને પ્રવૃત્ત. વિશેષથી વિભાગવાળું, અવલંબા-અધોમુખપણે અવલંબમાન, પ્રલંબ-અતિ દીર્ધલાંબી શાખા અને પ્રશાખાવાળું, તેવા પ્રકારે વિટપ-વૃક્ષ વિસ્તાર જેનો છે તેવું. અવાચીનપમા-અધોમુખપર્ણવાળી, અનુગીપિકા-વૃતપણે બહાર ન નીકળેલા પાન.
( ધે અધિકૃત વાચનાને અનુસરીએ છીએ - અવિરલપતા-નિરંતર દલવાળા. અવાઈણપતા-અધોમુખ પલાશ અથવા અવાતીન પત્રાવાયુ વડે ઉપહત નહીં તેવા. અણઈયપતા-ઈતિરહિત. નિદ્ભયજરઢપંડુ પત્તા-જુના પાંડુરપત્રો ઝરી ગયા છે તે. Uવવિ નવા હરિત વડે ભિસંતત્તિ-દીપતા પકભારેણ-દળસંચય વડે અંધકારાઅંધકાવાળા, તેથી જ ગંભી-ગહન દેખાતા. સવારનવે ઉપનિગતૈિનવતરુણપત્ર પલ્લવ - અતિ અભનવ પણ ગુચ્છ વડે, કોમલ-ઉજ્જવલ-હલતા એવા, કિશલય-પત્ર વિશેષથી તથા સકુમાર પ્રવાલ વડે શોભિત ઉત્તમ અંકુરાદિ યુક્ત. આ અંકુર-પ્રવાલપલ્લવ-કિસલય-પત્રોના અવા-બહુ-બહુતરાદિ કાળ વડે કરાયેલ અવસ્થા વિશેષરી વિશેષ સંભવે છે.
fજ વે સુપિયા તેમાં માઘ - મયૂરિત, લવઈય-પલ્લવિત, થવઈય-સ્તબકવંત, ગલઈય-ગુભવત, ગોચિય-જગતગુચ્છ. જો કે સ્તબક અને ગુચ્છમાં કોઈ ભેદ નામકોશમાં જોવા મળતો નથી, અહીં પુષ્પપત્રકૃત વિશેષ ભાવવા. જમલિય-સમશ્રેણિપણે વ્યવસ્થિત છે. જુવલિય-યુગલપણે સ્થિત, વિણમિય-વિશેષથી ફલપુપ્રભારથી નમેલ, પણમિય-તે પ્રમાણે જ નમવા લાગેલ, તિગ્રંકુસુમિયમાઈય. અહીં કેટલાંક કુસુમિતાદિ એક-એક ગુણયુક્ત છે, બીજા સમસ્ત ગુણયુક્ત છે. સુવિભક્ત-સુવિવિક્ત નિપજ્ઞપણે પિંડ્ય-લંબ અને મંજરી, બંને પ્રસિદ્ધ છે, તે જ અવતંસક-શેખક, તેને ધારણ કરે છે.
મુકવરfgTયT૦ શુક આદિ સારસ સુધીના અનેક પક્ષીઓના ગણોના મિથુન વડે વિરચિત ઉન્નત્તિ શબ્દક અને મધુરસ્વર નાદિત-બોલાયેલ [કરાયેલ સ્વર જેમાં છે તે. સુરમ્ય-અતિ રમણીય. સંપિડિયદરિયભમર એકત્રિત ગર્વષ્ઠ ભ્રમરભમરીનો વન પાસે રહેલ સમૂહ થાત પરિલીયમાન-મ્બીજેથી આવીને મત ભ્રમર વડે કરાતો લય. કુસુમાસવલોલા-મકરંદમાં લંપટ, મધુર ગુમગુમ કરતા અને ગુંજતાશબ્દ વિશેષને ધારણ કરી રહેલા દેશભાગવાળું. ઉચ્છHપડિવલિછણ-અતિ
આચ્છાદિત. આ ત્રણ પણ ક્વચિત્ વૃક્ષોના વિશેષણો જણાય છે - સાઉફળ એટલે મિષ્ટ ફળ, નિરોયક-રોગવર્જિત, અકંટક-કંટક સહિત.
ક્યાંક નાનાવિધ ગુચ્છ-ગુભ મંડપરમ્યશોભિત કહ્યું છે - તેમાં ગુચ્છવૃતાકી આદિ, શુભ-નવમાલિકાદિ, મંડપ-લતા મંડપાદિ, ‘મ્ય' આદિ ક્યાંક નથી, પણ દેખાતું. વિચિતસુહકેઉભૂત-વિચિત્ર શુભ કેતુ-ધ્વજાને પ્રાપ્ત. પાઠાંતરથી વિચિતહસેઉકેઉબહલ-વિચિત્ર શુભ, પાલિબંધ જ્યાં ધ્વજાની બહલતા છે તે. વાપીચતુકોણ, પુષ્કરિણિ-વર્તુળાકાર, દીધિંકા-ઋજુ સારણીમાં સારી રીતે રહેલ રમ્ય જાલગૃહક.
• સૂરણ-૩ (અધુરેથી) :
દૂર-દૂર સુધી જનારી સુગંધના સંચિત પમાણને કારણે તે વૃક્ષો પોતાની સુંદર મહેકથી મનહર હતા. તે મહતી સુગંધને છોડતા હતા. તે નાનાવિધ, ગુછ-ગુભ-મંડાગૃહ સુખના સેતુ સમાન અને ઘણી ધા યુકત હતું. અનેક રથયાન-ગુખ્ય-શિબિકાને રાખવાને માટે ઉપયુકત હતા, તે સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરય હતા.
• વિવેચન-1 (અધુરેથી) :
પિડિમનિહારિમ-પુદ્ગલ સમૂહરૂપ, દૂર દેશગામિની અને સુગંધી-સતુ ગંધિક શુભ સરભિ વડે, બીજી ગંધો વડે તે મનોહર લાગતા હતા. મહતા મોચનપ્રકારથી મહતગંધ જ ઘાણના હેતુથી તૃપ્તિકારિત્વથી ગંધઘાણિ, તેને છોડતાં. આ વૃક્ષ વિશેષણ છે. આ સિવાયના પણ વિવિધ ગુચ્છ, ગુભ, મંડપ ગૃહો જેમાં છે, તથા શુભ સેતુ-માર્ગ કે વિશ્રામ સ્થાનો છે, જેમાં ઘણી ધ્વજાઓ છે. અનેક આદિને રાખવા માટે ઉપયુક્ત, વિસ્તીર્ણ સ્થાન હતા. સુરમ્ય, પ્રાસાદીય આદિ વૃક્ષાના વિશેષણો છે. બીજી વાચનામાં આ જ વૃક્ષ વિશેષણો વનખંડના વિશેષણપણે જોવા મળે છે.
• સૂત્ર-૪ -
તે વનખંડના બહુમધ્ય દેશભાગમાં એક મોટું ઉત્તમ એવું અશોકવૃક્ષ હતું. તેનું મૂળ કાભ અને તૃણોથી રહિત હતું. તે વૃક્ષ ઉત્તમ મૂળ, કંદ યાવતું પયત સ્થાનવાળું સુરમ્ય-પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ અને પ્રતિરૂપ હતું.
• વિવેચન-૪ -
અશોકવૃક્ષનું વર્ણન ક્વચિત્ આટલું વધારે જોવા મળે છે • ભૂમિમાં અતિ અવગાઢ જેના કંદ અને મૂલ છે તથા વર્તુળ, મનોજ્ઞ, વિશિષ્ટ સંસ્થાન, સંગત, નિબિડ, મૃદ, સ્નિગ્ધ, સારી રીતે ઉત્પન્ન થયેલ, વિકાર રહિત, અતિશય ઉંચો અને પ્રધાન જેનો ડંધ-થડ છે. જે અનેક મનુષ્યોની પ્રવર ભુજા-પ્રલંબ બાહુ-હાથ વડે અગ્રાહ્ય-આશ્લેષી ન શકાય તેવું છે. તથા કુસુમ-પુષ્પોથી ભરેલ, કંઈક નમેલા પગવાળી વિશાળ જેની શાખા છે. મધુકરી અને ભ્રમણગણ વડે ‘ગુમગુમ' શબ્દ કરેલ, બેસતા અને ઉડતા એવા તેઓની શોભાથી જે યુક્ત છે, વિવિધ પ્રકારના પક્ષી ગણોના જે યુગલ, તેઓના સુમધુર અને કાનને સુખકારી જે બોલાતા શબ્દો તેના
Page #20
--------------------------------------------------------------------------
________________
દર
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સૂત્ર-૪ વડે જે મધુમનોજ્ઞ છે [તેવું આ અશોકવૃક્ષ છે.]
હવે અધિકૃત વાયના-કુશ એટલે દર્ભ, વિકુશ-વલ્વજ આદિ, તેનાથી વિશુદ્ધરહિત, વૃક્ષાને અનુરૂપ અર્થાત્ વૃક્ષનું વિસ્તા-પ્રમાણ મૂળ-સમીપ છે. ‘મૂલમંત' આદિ વિશેષણ પૂર્વવત્ કહેવા.
• સૂત્ર-૪ (અધુરેશી) :
તે ઉત્તમ અશોક, બીજા પણ ઘણાં તિલક, લકુચ, exોપ, શિરીષ,. સતવણ, દધિપણ, લોu, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, સવ્ય, ફણસ, દાડિમ, શાલ, તાલ, તમાલ, પિયક, પિયંગ, પૂરોપણ, રાયવ્રુક્ષ અને નંદિવૃક્ષ વડે ચારે તરફથી ઘેરાયેલું છે. તે તિલક, લકુચ યાવતુ નંદિવૃક્ષોના મૂળ ડાભ અને બીજ પ્રકારના દ્રાદિથી રહિત છે. તેના મૂલ, કંદ આદિ દશે ઉત્તમ પ્રકારની છે યાવતુ રથાદિ માટેના પતિ સ્થાનવાળા, સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂષ, પ્રતિરૂપ છે.
તે તિલક ચાવત નંદિવૃક્ષ બીજી ઘણી પSાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિકલતા, અતિમુક્તકલતા, કુંદલતા અને ચામલતાથી ચોતરફથી ઘેરાયેલ છે તે પાલતાદિ નિત્ય કુસુમિત યાવતું અવતંસકધારી, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
• વિવેચન-૪ (અધુરેથી) :
તે ઉત્તમ અશોકવૃક્ષ બીજા ઘણાં તિલક, લકુચાદિથી ઘેરાયેલ છે. તેમાં સપ્તપર્ણ-છદ પર્યાય અને પત્રનામકથી યુક, ચંદન-મલયજ પયચિ, અર્જુનકકસપર્યાય, નીપ-કદંબ, કુટજ-ગિરિમલ્લિકાપર્યાય, શાલ-સર્જપર્યાય, તાલ-વૃણરાજ પર્યાય, પ્રિયક-અસનપર્યાય, પિચંગુ-શ્યામપર્યાય, નંદિવૃક્ષ-રૂઢિથી જાણવા. પદાલતા સુધી બધુ સુગમ છે.
- પાલતા-સ્થળેજ કમલિની યાચવા પાક નામક વૃક્ષલતા. નાગ આદિ વૃક્ષ વિશેષ, તેની લતા. તેમાં અશોક-કંકેલી, ચૂત-સહકાર, વન-પીલુક, વાસંતીલતા અને
અતિમુક્તકલતા એકાર્યક છે, છતાં અહીં ભેદ છે, તે રૂઢિથી જાણવો. શ્યામા-પિચંગુ. શેષ લતા રૂઢિથી જાણવી.
બીજી પ્રતમાં અશોકવૃક્ષ વર્ણન આ પ્રમાણે છે - તે ઉત્તમ અશોકવૃક્ષની ઉપર ઘણાં આઠ-આઠ મંગલ કહ્યા છે. અહીં આઠ-આઠ એમ વીસાકરણથી પ્રત્યેક તે આઠ છે, એમ વૃદ્ધો કહે છે. બીજા કહે છે આઠ અને આઠ મંગલ એ બંને સંખ્યા છે. તે આ રીતે- સ્વસ્તિક, શ્રીવત્સ, નંધાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ. તેમાં શ્રીવત્સ-તીર્થકરના હૃદયના અવયવ વિશેષનો આકાર છે. બંધાવપ્રતિદિ નવકોણ, વર્ધમાનક-શરાવલુ, બીજા મતે પુરુષારૂઢ પુષ, ભદ્રાસન-સિંહાસન, દર્પણ-અરીસો. સ્વસ્તિક વિશેષ રૂઢિથી જાણવું. બાકી પ્રસિદ્ધ છે. સર્વે રનમય, આકાશસ્ફટિકવત્ સ્વચ્છ છે, ગ્લજ્જ પુદ્ગલથી નિવૃત્ત હોવાથી ગ્લણ, મકૃણ, ઘસીને બનાવેલ પ્રતિમા જેવા ધૃષ્ટ, સુકુમાર પ્રતિભાવ મૃષ્ટ અથવા પ્રમાઈનિકા વડે
શોધિત, તેથી જ જરહિત, નિર્મલ-કઠિન મળરહિત, નિષાંક-આદ્ધમલ હિત, નિરાવરણ દીતિવાળા, પ્રભા સહિત, કિરણસહિત, નજીકની વસ્તુને ઉધોત કરનાર છે.
તે ઉત્તમ અશોકવૃક્ષની ઉપર ઘણાં કૃષ્ણવર્ણ ચામરયુક્ત ધ્વજ છે, નીલલોહિત-શુક્લ-હાલિદ્ર ચામરયુક્ત દેવજો છે. જે સ્વચ્છ, ગ્લણ છે, રૂપાની પતાકા પટવાળા, વજના દંડયુક્ત, કમળની માફક નિર્દોષ ગંધવાળા, સુરમ્ય અને પ્રાસાદીય છે, તે ઉત્તમ અશોકવૃક્ષ ઉપર ઘણાં ઉપર-ઉપર રહેલ આતપત્રો, પતાકા ઉપર રહેલ પાતાક, ઘંટયુગલ, ચામયુગલ, નીલોત્પલ સમૂહ, સૂર્યવિકાસી કમળ, ચંદ્રવિકાસી, કમળ, કુસુમ સમૂહ, પાદાંતરથી નલિન સમૂહ, સુભગ અને સૌગંધિક સમૂહ, શેત પા, મહાપુંડરીક, શતપત્ર, સહસપત્ર સર્વે રનમય ચાવત્ પ્રતિરૂપ છે.
• સૂત્ર-૫ -
તે ઉત્તમ અશોકવૃક્ષની નીચે, તેના તળની કંઈક નજીક, એક મોટો પૃથ્વીશિલાક હતો. તેની લંબાઈ-પહોળાઈ-ઉંચાઈ સુપમાણ હતી. તે કાળો, અંજન-ધન-કુપાણકુવલય-બલરામું વસ્ત્ર, આકાશ, કેશ, કાજળની ડબી, અંજન, શીંગડુ, સ્ટિકરન, જાંબુના ફળ, બીચક, સણબંધણ, નીલકમલના મોની રાશિ, અલસીના કુલ સંદેશ પ્રભાવાળો હતો. નીલમણિ, કસૌટી, કમરબંધીના ચામડાની છા, આંખોની કીકી, આ બધાંની રાશિ જેવો તેનો વર્ણ હતો. તે નિધ અને ધન હતો. તેના આઠ ખૂણા હતા, તે દર્પણના તલ સમાન સુરમ્ય હતો. તેની ઉપર ઈહામૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહગ, વાલણ, કિન્નર, B%, સરભ, અમર ઉર, વનલતા, પાલતાના ચિત્રો હતા. તેનો સ્પર્શ અજિનક, રુ, બર, નવનીત, વલ સમાન હતો. તે શિલાક સીંહાસન સંસ્થિત પ્રાસાદીય દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતો.
- વિવેચન-૫ :
fષ jધ સમાજ સ્કંધની થોડી નજીક. ઉત્તમ અશોકવૃક્ષની નીચે એક મોટો. વિકુંભ-પહોળાઈ, આયામ-લંબાઈ, ઉજોધ-ઉચ્ચત્વ, સુપમાણ-ઉચિત પ્રમાણ. કિtહ-કાળો, તેથી જ બનવવા સમાન. તેમાં અંજનક એ વનસ્પતિ વિશેષ છે. હલધરકોસેન્જ-બલદેવનું વસ્ત્ર, કwલાંગી-કાજળનું ગૃહ, શૃંગભેદ-મહિષાદિના શીંગડાનો છેદ, ઠિક-રન, અશનક-બીજક નામક વનસ્પતિ, સનબંધન-સનપુujત. મકત-રા, મસાર-મકૃણીકારક પાષાણ વિશેષ. તે અહીં કપરું સંભવે છે. કવિનંતિકમરનો ચમપક, નયનકીકા-નેત્ર મધ્યની કીકી, તેની રાશિ-સમૂહ જેવો કાળો વર્ણ. સ્નિગ્ધઘન, અષ્ટશિરા-અષ્ટકોણ.
સાર્થકતાનોને અને તેમાં ઈહામૃગ-વૃક, વાલક-વ્યાપદ ભુજગ. • • આજિનક-ચર્મમય વર, ત્રા, બર-વનસ્પતિ વિશેષ, તુલ-અર્કલ, સીહાસણસંઠિયસિંહાસનાકાર, પ્રાસાદીય ચાવતુ પ્રતિરૂપ. બીજી વાચનામાં વળી શિલાપક વર્ણન કંઈક જુદુ દેખાય છે – જનક, ઘન, કુવલય, હલધરના વસ્ત્ર સમાન ઘન મેઘ, આકાશ, કેશ, કાજળ, કÊતન, ઈન્દ્રનીલ, અતસીમાં ફૂલ સમાન. મૃગ, અંજન,
Page #21
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫
૯૪
શૃંગભેદ, રિષ્ઠક, નીલગુલિક, અવગલાતિરેક, ભ્રમર, મેઘ સમાન. અહીં ભૃગ એટલે કીડો કે અંગાર વિશેષ છે. અંજન-સૌવીરાંજન, શૃંગભેદ-વિષાણ છેદ કે વિષાણ વિશેષ, રિઠ-કાક કે ફળ વિશેષ અથવા અરિષ્ઠનીલ રક્તવિશેષ, ગુલિકા-વર્ણ દ્રવ્ય વિશેષ, ગવલ-ભેંસનું શીંગડુ આ બધાંથી અતિરેક નીલપણાથી અતિરેકવાનું. તે ભ્રમરના સમૂહરૂપ છે. * * * * * સ્નિગ્ધ-ઘન, તેથી જ અશુષિર. પ્રતિરૂપ-રૂપવંત, તેથી જ દર્શનયોગ્ય. મુક્તાજાલખચિતાંતકર્મ-મુક્તા જાલક પરિગત પ્રાંત.
સૂગ-૬ :
તે ચંપાનગરીમાં કૂણિક નામે રાજ વસતો હતો. તે મહા હિમવંત પર્વતની સમાન મહંત, મલય-ભેરુ અને મહેન્દ્ર પર્વત સદંશ પ્રધાન હતો. અત્યંત વિશુદ્ધ દીધ રાજકલ વંશમાં જન્મેલો હતો. નિરંતર રાજલક્ષણ વિરાજિત ગોપાંગયુક્ત હતો. ઘણાં લોકો દ્વારા બહુમાન્ય અને પૂજિત હતો. સર્વગુણ સમૃદ્ધ હતો. તે ક્ષત્રિય, મુદ્રિત, મૂદ્ધભિષેક, ઉત્તમ માતાપિતાથી સારી રીતે ઉત્પન્ન હતો. તે કરૂણાશીલ, સીમંકર, સીમંઘરુ દ્રોમંકર, ક્ષેમંધર, મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, જનપદમાં પિતૃતુલ્ય, જનપદપાલક, જનપદ પુરોહિત, સેતુર, કેતુર, નરાવર ઉત્તમ પુરુષ, પુરુષસીહ, પુરુષભાઇ, પુરુષોમાં આશીવિષ, પુરુષોમાં પુંડરીક સમાન, પુરુષોમાં વર ગંધહસ્તિ સમ હતો.
તે આટ્ય, દિપ્ત, વિત્ત હતો. વિસ્તીર્ણ-વિપુલ એવા ભવન, શયન, આસાન યાન, વાહનથી પયપ્તિ હતો. તેની પાસે વિપુલ ધન, ઘણાં જાત્યરૂપ રજત, આયોગ-પ્રયોગ સંપયુક્ત હતો. તેને ત્યાં ભોજન-પાન બાદ ઘણું અw બચતું હતું. તેને ત્યાં ઘણાં દાસી, દાસ, ગાય, ભેસ, ઘેટા આદિ હતા. પ્રતિપૂર્ણ યમ, કોશ, કોઠાગાર, આયુધાગાર, સૈન્ય હતું. તેણે બુ અને પ્રતિસ્પર્ધીઓને શકિતહીન બનાવી દીધા હતા. તે અપહd કંટક, નિહd કંટક, માલિય કંટક, ઉદ્ધત કંટક, કંટક હતો. અપહdશત્રુ, નિહતશત્રુ, મલિયશત્રુ, ઉદ્ધતy, નિર્જિતશત્રુ, પરાજિતશબુ હતો. તે દુર્ભિરહિત, મારિભયથી મુકત, ફોમ, શિવ, સુભિક્ષ, સુકૃત વિદનથી રહિત એવા રાજ્યનું પ્રશાસન કરતો વિચરતો હતો.
• વિવેચન-૬ :
રાજાનું વર્ણન કરે છે - મહા હિમવંત સમાન શેષ રાજપર્વતની અપેક્ષાએ મહાન હતો. મલય-પર્વત વિશેષ, મંદ-મેરુ, મહેન્દ્ર પર્વત વિશેષ અથવા શક, તેની જેમ સાપ્રધાન હતો. અત્યંત વિશુદ્ધ-નિર્દોષ, દીર્ધ-યિકાલીન જે રાજાઓના કુલરૂપ વંશ, તેમાં સારી રીતે જન્મેલ હતો. રાજલક્ષણ-સ્વસ્તિકાદિ વડે વિરાજિત અંગમંગગાત્ર વાળો હતો. મુદિત-પ્રમોદવાનું અથવા નિર્દોષ માતૃક હતો. કહ્યું છે કે- મુદિત, જે યોનિશદ્ધ હોય. પિતા-પિતામહાદિ વડે અથવા રાજ વડે રાજ્યમાં અભિષિક્ત કરાયેલ હતો. પિતાના વિનીતપણે સપુત્ર હતો.
તે દયાપત-કરણગુણ પ્રાપ્ત હતો. સીમક-મયદાકારી, સીમંધર-કરેલ મયદાનું પાલન કરનાર હતો. ક્ષેમ-અનુપદ્ધવતાનો કરનાર અને પાલક હતો. મમુસ્સિદ
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ મનુષ્યોમાં પરમેશ્વરપણે હતો. જણવયપિય-હિતકારી હોવાથી જનપદોના પિતા જેવો હતો. તેના રક્ષકપણાથી જનપદ પાલક હતો. જનપદના શાંતિકરપણાથી જનપદ પુરોહિત હતો. સેતુકર-માર્ગદર્શક. કેતુક-અદ્ભુત કાર્યકારિત્વથી સિલ કરી. મનુષ્યોમાં પ્રવર હતો.
પુરુષવર-પુરુષો મધ્ય પ્રધાન, કૂરપણાથી પુરુષસહ, રૌદ્ર રૂપcથી પુરુષવ્યાઘ, પુરષ એવો આશીવિષ-સર્પ, કોપને સફળ કરવાના સામર્થ્યથી પુરુષાશીવિષ, સુખાર્થીને સેવ્ય હોવાથી પુરુષ પુંડરીક-શ્વેતકમળ, પ્રત્યેક રાજ-ગજના ભંજકપણાથી પુરુષવરૂ ગંધહતિ. આય-સમૃદ્ધ, દેત-દવાત, વિત-પ્રસિદ્ધ. વિસ્તીર્ણ-વિસ્તારવંત, વિપુલપ્રભૂત. ભવન-શયન-આસનયુક્ત. ચાનવાહત-રથ, અશ્વાદિ. આકીર્ણ-ગુણ વડે
કીર્ણ અથવા વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહનથી આકીર્ણ. બહુ-પ્રભૂત, ધન-ગણિમાદિ, ઘણાં જાતરૂપ-રજત અર્થાત્ સોનું-૫ આયોગ-ઈલાભના, પ્રયોગ-ઉપાય, સંપયુક્ત-જેણે પ્રવૃત્ત કર્યા છે તે અથવા તેના વડે થામૃત.
વિચ્છર્દિત-ન્યક્ત, ઘણાં લોકોના ભોજન અને દાન પછી પણ બચેલ કે છડેલ હોવાના સંભવથી, અથવા જેને ત્યાં વિવિધ પ્રકારે પ્રયુર ભોજન-પાન હોય છે તેવો. ઘણાં દાસી, દાસ ઈત્યાદિ યુક્તપ્રતિપૂર્ણ ચંદ્ર-પત્થર ફેંકવાના મંત્રાદિ, કોશ-ભાંડાગાર, કોઠાગાર-ધાન્યગૃહ, આયુધાગાર-પ્રહરણશાળા. બલવ-પ્રભૂત સૈન્ય, દુમ્બલ પચ્ચામિત્ત-દુર્બલ, પ્રત્યમિત્ર-બુ કે વિરોધી રાજા. (જેના શગુ દુર્બલ થયા છે તે.]
ઓહય-ઉપહત, વિનાશિત. કંટક-પ્રતિસ્પદ્ધિ ગોગજ. અથવા આ વિશેષણ છે. એ પ્રમાણે બીજા પણ જાણવા. વિહત-સમૃદ્ધિનો અપહાર કરાયેલ. મલિતમાનભંગ કરાયેલ, ઉદ્ભૂત-દેશથી નિર્વાસિત કરેલ. તેથી જ વિધમાન તથા શત્રુઅગોત્રજ, નિર્જિત-સ્વ સૌંદર્ય અતિશયચી પતિ , પરાજિત-dવા રાજ્યના ઉપાર્જનમાં સંભાવના ભંગકરાયેલા. -x• લિંબ-વિન, ડમર-રાજકુમારદિ વડે કરાયેલ વૈરાયાદિ. ક્યાંક “પસતાહિચડમર” એવો પાઠ પણ છે. તેમાં અહિત-એટલે શમૂકત વિવર કે અધિક વિદ્વર, પસારોમાણે-પાલન કરતો કે વિચરે છે. - ૪ -
• સૂત્ર-૩ -
તે કૂણિક રાજાને ધારિણી નામે રાણી [પની હતી. તે સુકુમાલ હાથપગવાળી, અહીન-પતિપૂર્ણ-પંચેન્દ્રિયશરીરી, લસણ-વ્યંજન-ગુણથી યુક્ત, માન-ઉન્માન-પ્રમાણથી પતિપૂર્ણ, સુજાત-સવાંગસુંદર અંગવાળી, શશિવત્ સૌમ્યાકાર, કtત અને પ્રિયદર્શન-વાળી, સુરપ, હથેળીમાં આવી જાય તેવી પ્રશસ્ત શિવલિતથી વલિત કમરવાળી, કુંડલ વડે ઉદ્દિપ્ત કપોલ રેખા, શરદપૂર્ણિમાના ચંદ્રમાં સર્દેશ, નિર્મળ ચૂિર્ણ તથા સૌમ્ય વદનવાળી હતી. શૃંગારના ઘર જેવી, સુંદર વેશભૂષાવાળી, સંગત-ગd-હસિત-ભણિત-વિહિત-વિલાસ-ન્સલલિત-સંતાપનિપુણ યુકતોપચાર કુશલ, પ્રાસાદીયા, દનિીયા, અભિરૂપ અને પ્રતિરૂપા હતી. ભંભસાપુત્ર કોણિક રાજામાં અનુક્ત, અવિરત, ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂ
Page #22
--------------------------------------------------------------------------
________________
સૂત્ર
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
ગંધયુકત પંચવિધ, માનુષી કામભોગોને અનુભવતી વિચરતી હતી.
• વિવેચન-૭ :- સણીનું વર્ણન લખે છે :- અહીન-અન્યૂન, લક્ષણથી. પૂર્ણ-સ્વરૂપથી અથવા પુણ્ય-પવિત્ર પાંચે ઈન્દ્રિયો, જેમાં તચાવિધ શરીર જેનું છે તે. લક્ષણ-સ્વસ્તિક, ચકાદિ. વ્યંજન-મષિ, તિલક. ગુણ-પ્રશસ્તત્વ, તેનાથી ઉપપેત-યુક્ત. માન-જલદ્રોણપ્રમાણતા. કઈ રીતે ? જળથી પૂર્ણ ભરેલ કુંડમાં માપવા યોગ્ય મનુષ્યને બેસાડતા, જે જળ નીકળે છે, તે જો દ્રોણમાન છે, ત્યારે તે મનુષ્ય માનપાત કહેવાય છે. ઉન્માન-અદ્ધભાર પ્રમાણતા. કઈ રીતે? તુલામાં આરોપિત મનુષ્ય, જે અદ્ધભાર વડે તોલાય, ત્યારે તેને ઉન્માન પ્રાપ્ત કહેવાય છે. પ્રમાણ-સ્વ અંગુલી ૧૦૮ અંગુલ, ઉંચાઈ. તે માન-ઉન્માન-પ્રમાણથી પ્રતિપૂર્ણ-અન્યૂન. સુજાત-સુનિપજ્ઞ. સર્વે ગોશિર પ્રકૃતિ, સુંદર અંગ-શરીરવાળી.
ચંદ્રવત્ સૌમ્યાકાર - કાંત, કમનીય, તેથી જ પ્રિયવલ્લભ દર્શન-રૂપ જેની છે છે. સુરૂવ-શોભનરૂપ. મધ્ય-મધ્યભાગ. કુંડલુલ્લિહિય-કુંડલો વડે ઉલિખિત, ગંડલેખાકપાળની વલીઓ - X- કૌમુદી-ચંદ્રિકા કે કાર્તિકી, તપ્રધાન કે તેનો જે જનીકરચંદ્ર, તેની જેમ વિમલ, પ્રતિપર્ણ અને સૌમ્ય વદનવાળી. શૃંગારરસવિશેષના આગારસ્થાન જેવી, ચા-શોભન વેશયુક્ત અથવા શૃંગા-મંડન ભૂષણના આટોપથી પ્રધાન, આકાર-સંસ્થાન અને ચારવેશવાળી. સંગત-ઉચિત, હસિત-હાસ્ય, ભણિત-વાણી, વિહિત-ચેટા, વિલાસ-નેગપેટા. સહલલિતેત-પ્રસન્નપણે જે સંલાપ-પરસ્પર ભાષણરૂપ. તેમાં નિપણ એવી.
યુક્ત-સંગત, જે ઉપચાર-લોકવ્યવહાર, તેમાં કુશલ. ક્યાંક આ બીજી રીતે છે - સુંદર સ્તન, જઘન, વંદન, હાથ, પગ, નયન, લાવણ્ય, વિલાસયુક્ત. વિલાસ એટલે - સ્થાને કે આસને જતા, હાય-ભ્રમર-નેગકર્મચી જે વિશેષ ઉત્પન્ન થાય તે શ્લિષ્ટને વિલાસ કહે છે. * * * * *
• સૂત્ર-૮ :
તે કોણિક રાજાને એક પુરુષ વિપુલ વેતનથી ભગવંતની પ્રવૃત્તિના [ગમનાગમનના સમાચાર આપવાને, ભગવંતની tવસિક પ્રવૃત્તિ નિવેદન માટે રાખેલ હતો. તે પરણે બીજા ઘણાં પુરુષોને દૈનિક ભોજન તથા વેતન આપીને ભગવંતના ગમનાગમન તથા ભગવતની દૈનિક પ્રવૃત્તિના નિવેદનને માટે રાખેલા હતા.
• વિવેચન-૮ :
વિકffણ - વિહિત પ્રભૂતજીવિક. વૃત્તિ પ્રમાણ-સાડા બાર હજાર જતમદ્રાએ કહ્યું છે - માંડલિકો હજારનું પ્રીતિદાન અને આગમનમાં લાખનું દાન આપે છે. પ્રવૃત્તિવામૃત-વાર્તાનિવેદક, દૈવસિક-દિવસે અપાય તે દૈવસિક. “ભગવદ્ અમુક નગરમાં વિહરે છે કે આવે છે. તેનું નિવેદન કરે છે. દત્તભ્રતિભક્તવેતનમૂલ્ય, સ્મૃતિ-કાષપણાદિ.
• સૂત્ર-:
તે કાળે, તે સમયે ભારપુત્ર કોશિક ચા બહારની ઉપસ્થાનશાળામાં અનેક ગણનાયક, દંડનાયક, રાજ, ઈશ્વર તલવટ, માડંબિક, કૌટુંબિક, મંઝિ, મહામણિ, ગણક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમક, નગર-નિગમ-શ્રેષ્ઠી, સેનાપતિ, સાવિાહ, દૂત, સંધિપાલ સાથે પરીવરીને વિચરતો હતો.
• વિવેચન-૯ :
ભંભસારપુર-શ્રેણિક રાજાનો પુત્ર. અનેક ગણનાયક-પ્રજામાં મહત્તર, દંડનાયકતંત્રપાલ, રાજા-માંડલિક, ઈશ્વર-યુવરાજ અથવા અણિમાદિ ઐશ્વર્યયુક્ત, તલવરખુશ થયેલ રાજાએ આપેલ પબંધથી વિભૂષિત રાજસ્થાનીયા, માડંબિકછિન્નમડંબાધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો મુખીયો, મહામંત્રી-મંત્રીમંડળના પ્રધાન અથવા હસ્તિ સાધનનો ઉપરી, ગણક-જ્યોતિક અથવા ભાંડગારિક, દવાસ્કિપ્રતીહારક અથવા રાજ દ્વારપાળ, અમાત્ય-રાજ્ય અધિષ્ઠાયક, ચેટ-સેવક, પીઠમર્દકઆસન્ન સેવારત પુરુષ, વયસ્ય, નગનગરવાસી પ્રજા, નિગમ-કારણિક કે વણિક, શ્રેષ્ઠી-શ્રી દેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળા, સેનાપતિ-રાજા દ્વારા નિરપિત ચતુરંગ સૈન્ય નાયક, સાર્યવાહ-સાર્યવાહક, દૂતરાજાના આદેશનું બીજાનું નિવેદન કરનાર, સંધિપાલ-રાજ્ય સંધિ રક્ષક. આ બધાંથી સહિત અને ચોતરફથી પરિવૃત હતો.
• સૂત્ર-૧૦ (અધુરું) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર, જે આદિકર, તિકિર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસીંહ, પુરુષવરપુંડરીક, પરાવરગંધહસ્તી, અભયદાયક, ચક્ષુદાયક, માયિક, શરણાદાયક, જીતદાયક, દ્વીપ-ત્રાણ-શરણગૌ-પ્રતીષ્ઠા, ધર્મવસ્યાતુરંત ચક્રવર્તી, પતિત વર જ્ઞાન-દનિધર, વિવૃdછા, જિન-જાપક, તીણ-તક, મુકd-મોચક, બુદ્ધ-બોધક, સર્વજ્ઞ, સર્વદર્શી, શિવઅલ-અરજ-અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુનરાવર્તિક, સિદ્ધિ ગતિ નામરૂપ
સ્થાનને પ્રાપ્તિની કામનાવાળા, અરહd જિન, કેવલી, સાત હાથ ઉંચા, સમચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, વજઋષભનારાય સંઘયણી, અનુલોમ-વાયુવેગ, કંકગ્રહણી, કપોતપરિણામી, શકુનિ-પોષ-મૃષ્ટિઅંત-ઉપરિણત...
• વિવેચન-૧૦ :
ભગવંત મહાવીરનું વર્ણન લખે છે. શ્રમણ-મહાતપસ્વી અથવા અંતિમ જિનનું બીજું નામ. ભગવ-સમગ્ર ઐશ્વર્યાદિ યુક્ત, મહાવીર-દૈવાદિકૃત ઉપસર્નાદિમાં રચલિત સાવતાથી દેવે પ્રતિષ્ઠિત કરેલ નામ. આદિક-શ્રતધર્મને પ્રથમપણે કરવાના સ્વભાવવાળા. તીર્થકર-સંઘને કરનારા, સહસંબુદ્ધ-સ્વયં જ સમ્યગુ બોધ પામેલ, કઈ રીતે? તે કહે છે :- પરષોત્તમ - તળાવિધ અતિશય સંબંધથી પુરપપ્રધાન, ત્રણ ઉપમા વડે ઉત્તમત્વ કહે છે - શૌર્ય અતિશયતાથી ‘પુષસિંહ', પુરુષ જ વર પુંડરીકશેતપદા તે પુરુષવર પુંડરીક, એમની શ્વેતતા સર્વ અશુભ મલી-મસ હિતપણાથી છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૧૦
૯૮
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
એ રીતે પુરપવગંધહસ્તી-એમની ગંધહસ્તિતા, સામાન્ય હાથી કરતા વિશેષતાથી તથા બીજ , દુભિક્ષ, જનમારી આદિ દરિતના વિનાશપણાથી છે.
અભયદય-પ્રાણ પહાર કરવામાં રસિક અને ઉપસર્ગકારી એવા પ્રાણીને પણ ભય આપતા નથી અથવા સર્વપાણીના ભયના પરિહાસ્વાળી દયા જેને છે તે. તેઓ માત્ર આ નથને કરતા નથી તેમ નહીં, પણ અર્થને પણ કરે છે તે દર્શાવે છે :ચા-શ્રુતજ્ઞાન, તેને આપે છે તે ચક્ષÉય. જેમ લોકમાં ચક્ષુ આપીને વાંછિત સ્થાન માર્ગ દેખાડવા મહાઉપકારી થાય છે તેમ અહીં પણ દશવિ છે - માર્ગ એટલે સખ્યણું દર્શનાદિ મોક્ષ પથ આપે છે તેથી માર્ગદાતા. જેમ લોકમાં ચક્ષને ઉઘાડવા અને માર્ગદર્શન કરીને ચોર આદિ વિલુપ્ત ધનથી નિરુપદ્રવ સ્થાન પ્રાપ્ત કરાવતા પરમોપકારી થાય તેમ અહીં પણ બતાવતા કહે છે શરપાવ - નિરુપદ્રવ સ્થાનદાયક અર્થાત્ નિવણિ. જેમ લોકમાં ચક્ષુ-માર્ગ-શરણદાનથી દુ:ખમાં રહેલને જીવન આપે છે, તેમ અહીં પણ દર્શાવતા કહે છે –
જીવન જીવ-ભાવ પ્રાણ ધારણ અર્થાતુ અમરણધમવ, તેને આપે તે જીવદાતા. અથવા જીવોમાં જેને દાય છે તે જીવદય. તથા દીપની જેમ સમસ્ત વસ્તુ પ્રકાશક અથવા દ્વીપ-સંસાર સાગર અંતર્ગત શરીરીઓને વિવિધ દુ:ખરૂપ કલ્લોલ અભિઘાત દુ:સ્થિતને આશ્ચાસ્ય હેતુપણે છે. ત્રાણ-અનર્થ પ્રતિઘાતના હેતુપણાથી. શરણઅર્થસંપાદન, તેના હેતુપણાથી શરણ. ગતિ-દુઃખમાં સ્થિતથી સુખસ્થિતતાર્થનો આશ્રય કરાય છે. પ્રતિષ્ઠ-જેમાં પ્રતિષ્ઠા થાય છે. પ્રતિષ્ઠા-સંસારમાં પડતા પ્રાણિવર્ગને આધારરૂ૫. ત્રણ બાજુ સમુદ્ર અને ચોથો હિમવાનું, આ ચાર પૃથ્વી પર્યન્ત, તેના સ્વામીપણે થાય તે ચાતુરંત. તેવા આ ચક્રવર્તી તે ચાતુરંત ચક્રવર્તી. - x • સર્વ સજામાં અતિશયી. તે ધર્મના વિષયમાં હોવાથી ધર્મવર ચાતુરંત ચક્રવર્તી-બધાં ધર્મપ્રણેતા મધ્ય અતિશયવાળા હોવાથી.
અપ્રતિકત-કટ આદિથી અખલિત, અવિસંવાદક. તેથી જ ક્ષાયિકત્વથી વરૂ પ્રધાન, જ્ઞાનદર્શન-કેવલલક્ષણરૂપને ધારણ કરે છે તે. કઈ રીતે ? વ્યાવૃdછાનિવૃત જ્ઞાનાદિ આવરણ કે નિર્ણાય. તે રાગાદિના જયથી થાય, તેથી કહે છે - નિન - રાગાદિને જિતનાર, રાગ આદિ સ્વરૂપાદિના જ્ઞાનથી કહે છે - UTU - જ્ઞાયક, રાગાદિ સંબંધી સ્વરૂપ-કારણ-કૂળના જ્ઞાતા. તેથી જ તીર્ણ-સંસાર સાગરથી. બીજાને તરવાના ઉપદેશક હોવાથી તા. બાહ્ય અત્યંતર ગ્રન્થ કે કર્મબંધનથી મુવત, તેના ઉપદેશવર્તીત્વથી મોવી. બોધ પામેલ છે માટે યુદ્ધ, બીજાને બોધ આપવાથી વધી. આ ભવસ્થાશ્રિત વિશેષણ કહ્યા.
હવે સિદ્ધાવસ્થાશ્રિત કહે છે. જ્ઞાન-વિશેષ બોધ, દર્શન-સામાન્ય બોધ. “સિદ્ધાવસ્થામાં પુરુષને કંઈ જ્ઞાન ન થાય” આ મતનો નિરાસ કરે છે. gિra - સર્વોપદ્રવ રહિત, મવન - ચલન રહિતતાથી. અર્જરોગાભાવ. અનંત-અનંતાથ વિષય જ્ઞાનચી. અક્ષય-નાશરહિત, અથવા પરિપૂર્ણત્વથી. અવ્યાબાધઅપીડાકારી.
પુનરાવર્તક-પુનર્ભવનો અભાવ. સિદ્ધિગતિ પ્રશસ્ત નામ, સ્થાન-ક્ષીણકર્મી જીવોનું [16/7]
સ્વરૂપ કે લોકાગ્ર. x - સંપાતુકામ-તેને પ્રાપ્ત - ૪ -
અરહ-અશોકાદિ મહાપૂજાને યોગ્ય. અથવા સર્વજ્ઞત્વથી જેને અવિધમાન રહસ-એકાંત, પ્રચ્છન્ન છે . કેવલ-સંપૂર્ણ શુદ્ધ કે અનંત જ્ઞાનાદિ જેને છે તે કેવલી. તેવી જ સર્વજ્ઞ, સર્વદર્શી છે. સાત હાથ પ્રમાણ. સમ - તુલ્ય, નીચે અને ઉપરની કાયા લક્ષાણયુક્ત હોવી તે. ચતુરસ-પ્રધાન લક્ષણ યુક્તપણાથી સમચતુરસ એવું સંસ્થાનઆકાર વડે સંસ્થિત. વજઋષભનારાયસંહનન-પ્રથમ સંતાનન. અનુલોમ-અનુકૂળ, વાયુવેગ-શરીરમાંનો વાયુ. કંક-પક્ષી, તેની ગ્રહણી-ગુદાશય, જેને નીરોગપણે છે, કવોય-કપોતપક્ષનહી, તેની જેમ પરિણામ-આહાર પચવારૂપ છે. કહેવાય છે કે કપોતને પર પણ પચી જાય છે. શકુનિ-પક્ષી માફક, પોસ-અપાનદેશ, પુરુષના ઉત્સર્ગથી નિર્લેપપણે જેને છે તે. - x • ઉરૂ-જંઘા, પરિણત-વિશિષ્ટ પરિણામ યુક્ત.
• સૂત્ર-૧૦ (અધુરેથી) :
ભગવંતનું મુખ ઘ તથા ઉત્પલ નામક સુગંધી દ્રવ્ય, જેવી સુરભિમય નિશ્વાસથી યુક્ત હતા. ઉત્તમ વશ યુક્ત, નીરોગી, ઉત્તમ-પ્રશસ્ત અતિશય જોત માંસ ચુત, જલ-મલ્લષ્કલંક-વેદ-રજબ્દોષ વર્જિત શરીરી હોવાથી નિરૂપલેપ, દીપ્તિથી ઉધોતિત અંગયુકત, ઘન-નિચિત-સુબદ્ધ-લસણમય-ફૂટગાર સમાન fewત અગ્ર મસ્તકવાળા બારીક રેશાથી ભરેલ સેમલના ફળ ફાટવાથી નીકળતા રેસા જેવા કોમળ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, ગ્લજ્જ, સુરભી, સુંદર, ભુજમોચક, નીલમ, ભંગ, નીલ, કાલ, પહ૪, ભમરવૃંદ જેવા ચમકતા કાળા, ઘન, ઘુઘરાળા, પ્રદક્ષિણાવર્ત કેશ-વાળ ભગવંતના મસ્તક ઉપર હતા.
દાડમના યુw, સુવર્ણ સમાન, નિર્મળ, સુસ્નિગ્ધ હોવી વાળની વચાભૂમિ હતી. ધન, નિચિત, છમકાર મસ્તક દેશ હતો. નિર્વાણ, સમ, લષ્ટ, મૃષ્ટ, અધચંદ્ર સમ લલાટ હતું. પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન સૌમ્ય વદન હતું. આમલીનપ્રમાણયુક્ત કાન ઘણાં શોભતા હતા. પીન-માંસલ કપોલ દેશભાગ હતો. તેમની ભમરો કંઈક ખેંચાયેલા ધનુષ સમાન સુંદર, કાળા વાદળની રેખા સમાન કૃશ, કાળી અને નિધ હતી. તેમના નયન ખીલેલા પુંડરીક સમાન હતા તેમની આંખો કમળની જેમ વિકસિત, ધવલ તથા બલ હતી. નાક ગરુડ માફક ઋજુ અને ઉmત હતું. ઉચિત, શિલ પ્રવાલ, બિંબફળ સર્દેશ તેમના હોઠ હતા. પાંડુર ચંદ્રનો ટુકડો, વિમલ, નિર્મળ, શંખ, ગોક્ષીરના ફીણ, કુંદ, જલકણ, મૃણાલિ, ધવલ દંત શ્રેણિ હતી. તેમના દાંત અખંડ, અસ્ફટિત, અવિરત, સુનિધ, સુજાત હતા. અનેક દાંત એક દંતશ્રેણિ સમાન લાગતા હતા. તેમની જિલ્લા અને તાલુ અનિમાં તપાવેલ અને જળથી ધોયેલ વર્ણ સમાન લાલ હતા...
• વિવેચન-૧૦ (અધરેથી) :
પા-કમલ, ઉત્પલ-નીલોત્પલ અથવા પાક નામનું ગંધ દ્રવ્ય અને ઉત્પલઉત્પલકુષ્ઠ, તે બંનેની સુગંધ સમાન જેનો શ્વાસવાયુ હતો. તેના વડે સુરભિ વદન
Page #24
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૦
મુખ જેનું છે તે. છવી-સુકુમારવા યુક્ત. નિતંક-નીરોગ, ઉત્તમ-પ્રશસ્ત અતિ શ્વેત, નિરૂપમ, પલ-માંસ. પાઠાંતરચી તલ-રૂપ જેનું છે તે. અતિશ્રેય-અત્યંત પ્રશસ્ય.
જલમલ્લ-સ્વા પ્રયત્નથી દૂર થાય તેવો મલ. કલંકદુષ્ટ તિલકાદિ, સ્વેદપ્રસ્વેદ, રજ-રેણુ, તેનો જે દોષ-માલિન્યકરણ, તેના વડે વર્જિત, શરીર જેનું છે તે. તેથી જ નિરપક્ષેપ છે. છાયા-દીપિત વડે ઉધોતિત-પ્રકાશિત અંગવાળા. ઘનનિચિતઅતિ નિબિડ અથવા ઘનવ-લોઢાના ઘણ સમાન, નિયિત-સુબદ્ધ સુષ્ક ખાયુબદ્ધ પ્રશસ્ત લક્ષાણ, કૂટ-પર્વત શિખરના આકાર-સંસ્થાન વડે નિભ-સર્દેશ છે. પિડિકપાષાણ પિડિક સમાન અગ્ર-ઉષ્ણીષ લક્ષણ જેનું છે તે. જેનું આવા પ્રકારનું મસ્તક છે, તે ઘનનિચિતાદિ વિશેષણ શિરસ્ક.
- સાતવૉડા શાભલિ-વૃક્ષ વિશેષ, તેનું જે બોંડ-કૂળ, ઘનનિચિ-અતી નિબિડ, કોટિત-સ્ફોટિત, તેની જેમ મૃદુ-સુકુમાર અને વિશદા-વ્યક્ત અને પ્રશસ્તશુભ, સૂક્ષ્મ-ગ્લણ, લક્ષણ-લાક્ષણિક, સુગંધિ-સુરભિ. સુંદશોભન, ભુજમોચકરત્ન વિશેષ સમાન, ભૃગ-એક કીડો કે અંગાર વિશેષવતું. નૈલ-નીલીવિકાર અથવા ભૃગનેલવતુ, કજ્જલ-મષીવત, પ્રહષ્ટ ભ્રમરગણવત, સ્નિગ્ધ-કૃણચ્છાય, નિકુટુંબસમૂહ જેનો છે તે નિશ્ચિત-નિબિડ, કુંચિત-કુંડલીભૂત, પ્રદક્ષિણાવર્ત, મૂર્વનિ-મસ્તકમાં, શિરોજબ્બાલવાળા.
નામપુWITH દાડમના પુષ્પનો પ્રકાશ અર્થાતુ ક્ત, તપનીયસર્દેશક્ત સુવર્ણ જેવો વર્ણ, નિર્મળ, સુસ્નિગ્ધકેદાંતવાળ સમીપની કેશભૂમિ-કેશ ઉત્પત્તિ સ્થાનરૂપ મતકની ત્વચાવાળા. છગાકાર મસ્તક દેશ, ઉન્નતત્વના સાધચ્ચેથી છે. નિર્વાણ-વિસ્ફોટક આદિ કૃત ક્ષતિરહિત, સમ-અવિષમમત, લટ-મનોજ્ઞ, મૃટ-શુદ્ધ, અર્ધચંદ્ર સમ-ચંદ્રના ટુકડા જેવું લલાટ જેમનું છે તે.
પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન સૌમ્યવદનવાળા. આલીન, પ્રમાણયુક્ત-સ્વપમાણોપેત શ્રવણ-કાન જેના છે તે. સુશ્રવણ-શોભન શ્રવણ વ્યાપાર. પીત-અકૃશ, તેથી માંસલસમાંસ, કપોલ-ગંડ હોવાથી તેના મુખનો દેશભાગ [પણ માંસલ છે). આનામિત-કંઈક નમેલ, જે ચાપ-ધનુષ્ય, તેની જેમ રુચિર-મનોજ્ઞ, કૃણાભૂરાજીવ-કાળી મેઘરેખા સમાન પાતળી કૃષ્ણ-કાળી, સ્નિગ્ધ-સુચ્છાય, ભૂ-ભ્રમર જેની છે. બીજી વાંચનામાં થોડો ફેર છે તે મુજબ :- સંસ્થિત - તે સંસ્થાનવાળી, સંગત-ઉચિત, આયત-દીધ, સુજાતસુનિષજ્ઞ ભમર જેમની છે તે.
અવદાલિત-સૂર્ય વડે વિકાસિત જે પુંડરીક-શેતપડા, તેના જેવા નયનવાળા. તેથી જ કોકાસિયતિ-કમળની જેમ વિકસિત, ધવલ અને ક્વચિત્ દેશે પગલપાંખવાળી આંખો જેમની છે તે. ગરુડની જેમ આયત-લાંબી, જવી-અવક, તુંગઉad, નાસા-નાસિકાવાળો. ઉઅચિઅતિ-પરિકર્મિત, જે શિલારૂપ પ્રવાલ-વિદ્યુમ, બિંબફળ-ચણોઠી, તે બંને સંદેશ લાલ અને મધ્યમાં ઉન્નત અધરોષ્ઠ-નીચેના હોઠવાળા.
પાંડુર-અકલંક, જે શશિશકલ-ચંદ્ર ખંડ, વિમલ મધ્યે નિર્મળ, જે શંખ, ગાયના દૂધના ફીણ, કુંદ-પુષ્પવિશેષ, ઉદકરજ-જલકણ, મૃણાલિકા-કમળની નાળ,
૧૦૦
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ તેની જેવી ધવલ દંતશ્રેણિ. અખંડ-અર્જરિત-ધન-સુસ્નિગ્ધ-સમ્મનિષજ્ઞ, એક દંત શ્રેણિ જેવા અનેક દાંત. હતવહ-અગ્નિ વડે નિમંતિ-દમ્પમલ, ઘૌત-જળથી પ્રક્ષાલિત, તપ્ત સુવર્ણની જેવા રક્તતલ-લાલ લાલ તાળવું અને જીભ જેમની છે તે.
• સૂત્ર-૧૦ (અધુરેથી) :
ભગવંતના દાઢી-મૂંછ સુવિભક્ત અને અવસ્થિત હતા. તેમની હજૂ માંસલ, સંસ્થિત, પ્રશસ્ત, ચિત્તાની માફક વિપુલ હતી. ગ્રીવા ચાર આંગળ, સુષમાણ, ઉત્તમ શંખ સમાન હતી. સ્કંધ, ભેંસ-વરાહ-સીંહ-ચિત્ત-વૃષભ-ઉત્તમ હાથીના સ્કંધ જેવા પરિપૂર્ણ અને વિપુલ હતા. ભૂજાઓ, યુપની જેમ ગોળ, લાંબી, સુર્દઢ, જોવી ગમે તેવી, સુષદ કાંડાથી યુક્ત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઘન, સ્થિર, નાયુઓ વડે સુબદ્ધ, અર્ગલા સમાન ગોળાકાર હતી. તેમના બાહ, નાગરાજના ફેલાયેલા શરીરની માફક દીધ હતા. હાથના ભાગ, ઉrd, કોમળ, માંસલ, સુગઠિત, શુભલક્ષણોથી યુકત નિછિદ્ર, પ્રશસ્ત, આંગળીઓ સ્થૂળ, કોમળ, ઉત્તમ હતી. તેમના હસ્તતલ લાલાયિત, પાતી, ઉજળી, રુચિર, નિગ્ધ, સુકોમળ હતી.
તેમની હથેળીમાં ચંદ્ર-સૂર્ય-શંખ-ચક્ર-દિશાસૌવસ્તિકની શુભ રેખાઓ હતી. તેમનું વક્ષસ્થળ વશિલાdલ સમાન, ઉજવળ, પ્રશસ્ત, સમતલ, ઉપચિત, વિરdlણ, પૃથુલ, શ્રીવાસ્તના ચિતયુક્ત હતું. દેહની માંસલતાથી રીઢનું હાડકું દેખાતું ન હતું. તેમનું શરીર સ્વસમાન કાંતિમાન, નિર્મળ, સુંદર, નિરપહd હતું. તેમાં ઉત્તમ પુરના ૧૦૦૮ લક્ષણ પૂર્ણપણે વિધમાન હતું. તેમના દેહનો પાભિાગ નીચે તરફ ક્રમશઃ સાંકડો, દેહના પ્રમાણને અનુરૂષ, સુંદર, સુનિuw, અતિ સમુચિત પરિમાણમાં માંસલતા યુક્ત અને મનોહર હતો. તેમના વા અને ઉંદર ઉપર સીધા, સમાન, સંહિત, ઉત્કૃષ્ટ, સૂમ, કાળા, ચિકણા, ઉપાદેય, લાવણયમય, રમણીય વાળની પંક્તિ હતી. તેમની કુક્ષી મત્સ્ય અને પHી સમ સુid, પીન હતી.
• વિવેચન-૧૦ (અધુરેથી) :
અવસ્થિત • ન વધનારા, સુવિભક્ત-વિવિક્ત, ચિત્ર-અતિ રમ્યપણે અભૂત શ્મણૂ-દાઢી મૂંછના વાળ. માંસલ-પુષ્ટમાંસથી સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાન, પ્રશસ્ત-શુભ, શાલ-વાઘની જેમ, વિપુલ-
વિસ્તીર્ણ, હનુ-ચિબુક. ચાર આંગળ લક્ષણ, સુયોગ્ય પ્રમાણવાળી, ઉતપણા ત્રણ કલીના યોગથી પ્રધાન શંખ સદેશ ગ્રીવા-કંઠવાળા. વરમહિષ-પ્રધાન પાડો, વરાહ-શૂકર, સિંહ-કેસરી, શાલ-વાઘ, ઋષભ-વૃષભ, નાગવરમુખ્ય હાથી આ બધાંની જેમ પ્રતિપૂર્ણ-સ્વપ્રમાણથી અહીન, સ્કંધ-ખભા.
યુગસંનિભ-ગોળાઈ અને લંબાઈ વડે ચૂપતુલ્ય, પીન-ઉપયિત, રતિદા-જોતાં જ સુખકારી, પીવપ્રર્કોઠ-અકૃશકલાચિક, સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાન, સુશ્લિષ્ટ-સંગત, વિશિષ્ટ-પ્રધાન, ઘન-નિબિડ, સ્થિર-અતિશ્લથ નહીં, સુબદ્ધ-સારી રીતે બદ્ધ સ્નાયુઓ વડે સંધિવાળા. પુરવપરિઘવ-નગરની અર્ગલાવતું વૃત બાહુવાળા. * * * * * ભુજગેશ્વર-નાગરાજ, તેનો જે વિપુલ-મહાત્ ભોગ-દેહ છે. તથા આદાનાર્થ-ઈણિત
Page #25
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૧૦
૧૦૧
૧૦૨
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
અર્થના ગ્રહણને માટે પર્યવક્ષિપ્ત-પ્રસારિત પાઠાંતરથી - માથાન - અર્ગલા સ્થાન, તેથી ઉચઢ-નિકાશિત, ફલિહા-અર્ગલાદંડ, તેમની જેવી દીર્ધ બાહુ જેની છે તે. બીજી વાચનામાં કહ્યું છે - યુગ સદંશ, પીન, તિદાયક, પીવર, પ્રકોઠ એવા સંસ્થિત, ઉપચિત, ઘન, સ્થિર, સુસંબદ્ધ, નિગૂઢ પર્વસંધિ.
તતલ-લાલ અધો ભાગ, ઉપચિત-ઉad, મૃદુ-કોમળ, માંસલ-માંસ સહિત, સુજાત-સુનિપજ્ઞ, પ્રશસ્તલક્ષણ-શુભચિલ, અચ્છિદ્ર જાલ-વિવક્ષિત આંગળીના અંતરાલ સમૂહ રહિત, પાણી-હાથવાળા. પીવર-મહતી કોમળ આંગળીઓ. ક્યાંક-“પીવર, વૃત, સુજાત, કોમળ, ઉત્તમ આંગળીઓ” એવો પણ પાઠ છે. માર્યવાવ • તામવતું મતH , કંઈક લાલ, તલિન-પાતળી, શચિ-પવિમ, રુચિ-દીપ્ત, નિષ્પઅરૂક્ષ નખવાળા. ચંદપાસિલેહા-ચંદ્રાકારે હથેળીની રેખાવાળા, એ રીતે બીજા ત્રણ.
દિફસ્વસ્તિક-દક્ષિણાવર્ત સ્વસ્તિક, તેની પ્રશસ્તતા અને પ્રકર્ષ પ્રતિપાદનાર્થે સંગ્રહ વચનથી કહે છે - ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, દિકુ સ્વસ્તિક હસ્તરેખાવાળા. બીજી વાયનામાં વિપત્ત • વિભાગવાળી અને સુવિરવત - સારી રીતે કરેલ, સ્વકીય કર્મ વડે. બે શબ્દો વધારે છે.
અનેક શ્રેષ્ઠ લક્ષણોથી ઉત્તમ, પ્રશસ્ત, શુચિ અને રતિદાયક, રમ્ય હસ્તરેખા જેમની છે તે. હવે મૂળ વાચનાને અનુસરે છે. સોનાની શિલાતલ સમાન ઉજ્જવલ, પ્રશસ્ત-શુભ, સમતલ, ઉપચીત-માંસલ, વિસ્તીર્ણ અને પ્રયુત-અતિ વિશાળ છાતી જેની છે તે. બીજી વાચનામાં છાતીનું વિશેષણ આ રીતે દેખાય છે - ઉપચિત, શ્રેષ્ઠ નગરના કબાટવ વિસ્તીર્ણ અને પૃથુલ છાતી, બાકી પૂર્વવત્ છે.
અકરંડક-માંસલપણે ન દેખાતા એવા, વાંસાના પાછળના હાડકા, કનકની જેમ રુચક, તે નિર્મળ અને સુજાત તથા નિરુપત એવા દેહને ધારણ કરવાના સ્વભાવવાળા જે છે તે. ૧૦૦૮ પ્રતિપૂર્ણ-ચાન્યૂન, ઉત્તમ પુરુષના લક્ષણો-સ્વસ્તિક આદિને ધારણ કરે છે. સણયપાસ-નીચે નીચેના પડખા નમેલપણે હોવાથી સંશયપાસશરીર પ્રમાણ ઉચિત પડખાં વાળા તેથી જ સુંદર-સુજાત-સુનિપજ્ઞ પડખાંવાળા છે. મિતમારિક-અતિ પરિણામવંત, ઉપવીત, તિરા-ખ્ય પાકક્ષાનો અધોદેશ જેને છે તે.
હજુક-અવક, સમાન-અવિષમ, સંહત, જાત્ય-પ્રધાન, તન-સૂક્ષ્મ, કૃષ્ણ-કાળી, સ્નિગ્ધ-અરૂક્ષ, આદેય-ઉપાદેય, લડહ-લાવણ્યસહિત, તેથી જ મણીય-રમ્ય, રોણપાતળા વાળની સજિયંતિવાળા. મન્સ અને પક્ષી માફક સુજાત-સુનિua, ઉપચિત કુક્ષી-ઉદર પ્રદેશ વિશેષ જેને છે તે....
• સૂગ-૧૦ (અધુરેથી) :
[ભગવત] મત્સ્યોદર અને નિર્મળ અબ સમૂહયુક્ત હતા. વિકટ કમળ જેવી નાભિ, ગંગાવતક, પ્રદક્ષિણાવર્તક, તરંગ, ભંગુર, તાજ રવિકિરણ વડે વિકસિત કમળ જેવી ગંભીર અને વિકટ નાભિ, દેહનો મધ્ય ભાગ ત્રિકાષ્ઠિક, મુસલ અને દર્પણના હાથાના મધ્ય ભાગ જેનો, તલવારની મૂઠ સમાન, ઉત્તમ વજ સમાન ગૉળ અને પાતળો હતો. પ્રમુદિત, સ્વસ્થ, ઉત્તમ ઘોડા અને સીંહની
કમર સમાન તેમની કમર ગોળ ઘેરાયેલી હતી.
ઉત્તમ અશ્વ સમાન સુજાત, ગુહ્ય ભાગ, અન્નની જેમ નિરુપલેપ ગુદા, શ્રેષ્ઠ હાથી સમાન તુચ-વિકમ-વિલસિત ગતિ, હાથીની સૂંઢ જેવા સુજાત ઉરુ, સમગ નિમન ગૂઢ જીન, હરિણીની પિંડી, કરવિંદ ઘાસ, આdd માફક ક્રમશ: વૃત્ત જંઘા, સંસ્થિત, સુશ્લિષ્ટ ગૂઢ ગુંફ [ગોઠણ), સુપ્રતિષ્ઠિત અને કાચબા જેવા Guત્ત પણ, ક્રમશઃ સુસંહત આંગળીઓ, ઉન્નત-પાતળા-તામ-નિધ નાખો, લાલ કમળના પગ સમાન-મૃદુ-સુકુમાલ-કોમલ તળીયા, ૧oo૮ ઉત્તમ પરષલક્ષણધર પવત-નગરમગસ્સાગર-ચક્ર-અંકરૂપ ઉત્તમ ચિહ્નો અને મંગલકૃત ચરણો હતા. વિશિષ્ટરૂપ હતું. નિધૂમ અગ્નિની જવાલા, વિસ્તર્ણ વિધુતુ, નવા સૂર્યના કિરણો સમાન તેમનું તેજ હતું, તેઓ આવ-મમg-ચિનતા રહિત, છિx શોક, નિરૂપલેપ, પ્રેમ-રાગ-દ્વેષ-મોહ ચાલ્યા ગયા છે તેવા અને નિર્થીિ પ્રવચનના ઉપદેશક હતા.
• વિવેચન-૧૦ (આધુરેથી) :
મુવાર - પવિત્ર ઈન્દ્રિયો. - X - indવપયાUિTCH - ગંગાવત જેવા પ્રદક્ષિણાવર્ત તરંગ-વીચિ સમાન, ભંગુર-ભગ્ન, રવિકિરણતરુણ-તાજા સૂર્ય કિરણો વડે બોધિત-સૃષ્ટ, અકોસાયંત-વિકશીત થયેલ જે પદા, તેની જેમ ગંભીર અને વિકટ નાભિ. સાહસ્થતિ-સંક્ષિપ્ત મધ્ય, જે સોગંદ-પ્રકાઠિકા, મુશલ, દર્પણ-અરીસાનો દંડ, નિગરિય-સાર કરાયેલ જે ઉત્તમ સુવર્ણ, તેની જે સરુ-ખજ્ઞમુષ્ટિ, તેની સદંશ, વરવજ જેમ વલિત મધ્ય-મધ્ય ભાગ યુક્ત. પ્રમુદિત-રોગ શોકાદિથી અનુપહd, ઉત્તમ અન્ન અને સિંહની જેમ વૃત કટી-નિતંબ દેશવાળા. પાઠાંતરથી પ્રમુદિત ઉત્તમ અશ્વ અને સીંહની કમરથી અતિશય વૃત કમર જેની છે તેવા.
ઉત્તમ અaની જેમ સુજાત-સમ્યક્ ગુપ્તત્વથી સુનિug ગુહ્ય દેશવાળા. બીજી વાયનાથી પ્રશસ્ત, ઉત્તમ અશ્વ ગુહ્ય દેશ સમાન. જાતિ અશ્વવત્ નિરુપલેપ-લેપરહિત શરીર, જાન્ય% જ મુગ-મળ આદિથી અનુલિપ્ત શરીર હોય છે. વરવારણ-હાથીના તુલ્ય-સંદેશ, વિકમ-પરાક્રમ, વિલસિત-વિલાસવાળી ગતિ-ગમન, ઊર-જંઘાવાળા, ગયસસણ-હાથીની નાસિકા (સુંઢ), સુજાત-સુનિપજ્ઞની સબ્રિભ-સર્દેશ, ઊર-જંઘાવાળા. સમુદ્ગ-સમુદ્ગક નામક ભાજન વિશેષ, તેને ઢાંકતા જે સંધિ, તેની જેમ નિમ્નગૂઢઅત્યંત નિગૂઢ, માંસલવથી અનુad જાનુવાળા.
vi - હરિણી માક, કુરૂવિંદ-નૃણ વિશેષ, વગ-સુતરનું દોરડું, તેની જેમ વર્તુળ, ક્રમશઃ પાતળી, જંઘા. બીજા કહે છે - ષ્ય - સ્નાયુ, કુરવિંદ-કુટિલક નામે રોગવિશેષ, તેના રહિત. બાકી પૂર્વવતુ. સંસ્થિત-સંસ્થાન વિશેષવંત, સુશ્લિષ્ટ-સુઘટન, ગૂઢ-માંસલ હોવાથી ન દેખાતા, ગુલ્ફપાદ મણિબંધ ઘૂિંટણ ?], સુપતિષ્ઠ, કૂર્મકાચબા જેવા, ચાર-ઉન્નતત્વથી શોભતા ચલન-પગવાળા. આનુપૂર્વી-કમથી વઘતા કે ઘટતા, સુસંહત-સારી રીતે અને અવિરત, અંગુલી-પગના અગ્ર અવયવ. • x -
ઉજ્ઞdઅનિ, તનુ-પાતળા, તામ-લાલ, સ્નિગ્ધકાંત, નખ-પગની આંગળીના
Page #26
--------------------------------------------------------------------------
________________
સુ૧૦
૧૦૩
અવયવ. રતનલાલ, ઉત્પલગ-કમલદલ માફક મૃદુક-અસ્તબ્ધ, સુકુમારો મળે કોમળ પાદ તલવાળા. - ૪ - બીજી વાચનામાં :- નગ-પર્વત, નગર-પતન, મકરજલચર વિશેષ, સાગર, ચક-રચાંગ. આટલા જ અંક-લક્ષણો છે. વરાંક-પર્વતાદિ સિવાયના પ્રધાન લક્ષણો, મંગલાદિ-સ્વસ્તિકાદિ, તેના વડે અંકિત પગવાળા.
અગ્નિની તિધૂમ જે જવાલા, તેની તટિડિત-વિસ્તારેલ વિધુત અને તરુણરવિ કિરણ-અભિનવ સૂર્યના કિરણો, સર્દેશ-સમ, તેજ-પ્રભા. અણાસવ-પ્રાણાતિપાતાદિ રહિત. અમમ-નિર્લોભવથી મમત્વ હિત. અકિંચન-પરિગ્રહ સંજ્ઞા રહિતપણાથી દ્રવ્ય હિત. છિન્નસોત-બુટિત ભવપ્રવાહ અથવા છિન્નશોક. નિપલેપ-દ્રવ્યથી નિર્મળદેહ, ભાવથી કર્મબંધ લક્ષણ ઉપલેપ રહિત. પૂર્વોક્તને જ વિશેષથી કહે છે - શ્રપત્ર - નષ્ટ, પ્રેમ-આસક્તિ લક્ષણ, સગ-વિષયાનુરાગરૂપ, દ્વેષ-અનિષ્ટમાં અપીતિરૂપ, મોહઅજ્ઞાનરૂપ. નિર્મલ્યુ-જૈન, પ્રવચન-શાસનના દેશક.
• સૂત્ર-૧૦ (અધુરેશી) -
શાસ્ત્ર નાયક, પ્રતિષ્ઠાપક, શ્રમણપતિ, શ્રમણછંદથી ઘેરાયેલ, ૩૪-બ્રુદ્ધ અતિશય અને ઉપ-વચન અતિશય પ્રાપ્ત, સત્યવચનાતિશય પ્રાપ્ત, આકાશગત ચક, આકાશગત છત્ર, આકાશગત ચામર, આકાશ સમાન સ્વચ્છ ફટિકથી બનેલ પાદપીઠ સહિત સહાસન, આગળ ચાલતો ધર્મધ્વજ હતો. ૧૪,000 સાધુ અને ૩૬,ooo સાdીઓથી પરિવૃત્ત, પૂવનુપૂર્વી ચાલતા, પ્રામાનુગામ વિચરતા, સુખે-સુખે વિહાર કરતાં ચંપાનગરીની બહાર ઉપનગર ગામે પહોંચ્યા, ચંપાનગરીના પૂણભદ્ર ત્યે પધારવાની કામના વાળા હતા.
• વિવેચન-૧૦ (અધુરેથી) :
શાતાનાથ - તેમના નેતા, સ્વામી. પ્રતિષ્ઠાપક - તે તે ઉપાય વડે વ્યવસ્થાપક. શ્રમણકપતિ • સાધુ સંઘાધિપતિ. સમણગવિંદ પરિઅ-શ્રમણોના વૃંદની વૃદ્ધિ કરનારા કે જાણેગામી અથવા તેના વડે પરિપૂર્ણ, બુદ્ધ-જિનોના ૩૪ અતિશય પ્રાપ્ત. યથાર - વચન આદિ, સર્વે ભાષાનુગત વયન ધર્મનો બોધ કરનારા ઈત્યાદિ. અહીં વચનાતિશયનું ગ્રહણ અત્યંત ઉપકારીપણાથી પ્રાધાન્ય બતાવવા છે. અન્યથા વિમલ સુગંધીદેહ, આમય-પ્રસ્વેદ હિત, નીરોગી, લોહી ગાયના દૂધ જેવું, માંસ સફેદવર્ણ ઈત્યાદિ કહેત.
૩૫-સત્ય વચનાતિશય પ્રાપ્ત, તે વચનાતિશય આ પ્રમાણે છે - સંસ્કારીતા, ઉદાતપણું, ઉપચાયુક્ત, ગંભીર શબ્દપણું, અનુનાદિવ, દક્ષિણત્વ, ઉપનીત રાગd, મહાઈપણું, પૂર્વાપરત્વના વ્યાઘાતરહિત, શિષ્ટપણું, અસંદિગ્ધપણું, અન્યોરવ રહિત, હૃદયગ્રાહિપણું, દેશકાલ-અવ્યતીત્વ, તવાનરૂપવ, અપકીપમૃતવ, અન્યોન્ય પ્રગૃહીતપણું, અભિજાતવ, અતિ સ્તિષ્પમધુરત્વ, અપર મર્મ વેધિવ, અર્થધમભ્યિાસ અનપેતવ, ઉદારત્વ, પનિંદા અને આત્મોત્કર્ષવિપયુક્તપણું, ગ્લાધ્યવરહિત, અપનીતપણું, ઉત્પાદિત આછિa કૌતુહલત્વ, અભુતવ, અતિવિલંબિતQહિત, વિભમ-વિક્ષેપ-કિલિકિંચિતાદિતિ, અનેક જાતિ સંશ્રયથી આશ્ચર્યકારી, આહિd
૧૪
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ વિશેષત્વ, સાકાપણું, સવપરિગૃહીતપણું, પરિખેદિવ રહિત અને સુચ્છેદિત્વ રહિત એટલા વચનાતિશય છે.
તેમાં સંસ્કારીતા-સંસ્કૃતાદિ લક્ષણયુક્તપણું, ઉદાdવ-ઉચ્ચવૃત્તિત્વ, ઉપચારોપેતઅગ્રામ્યતા, અનુનાદિવ-પ્રતિરવ ઉપેતવાદિ, દક્ષિણd-સરળપણું, ઉપવીતરાગ-વમાલકોશાદિ રણ યુક્તતા, આ સાત અતિશય શબ્દોની અપેક્ષાએ છે. બીજા અશ્રિત છે. જેમાં કેટલાંકની વ્યાખ્યા આ પ્રમાણે-1 અવ્યાહત પૂવપિરd-પૂવપર વાક્યમાં અવિરોધ, શિષ્ટત્વ-અભિમત સિદ્ધાંત ઉક્ત અર્થપણું.
અસંદિગ્ધ-અસંશયકારી, અપહતાન્યોત્તરત્વ-પરદૂષણમાં અવિષયપણું, અપકીર્ણપ્રમૃતવ-અસંબદ્ધ અધિકારપણાથી અતિ વિસ્તરનો અભાવ, અન્યોન્યપ્રગૃહીતત્વ-પરસ્પર પદ કે વાક્યોની અપેક્ષાએ, -x - અતિ નિર્ધામધુરવ-ઘી ગોળ આદિ માફક સુખકારી, અપર મવિધિવ-મ્બીજાના મર્મને ન ઉઘાડવા સ્વરૂપ, * * * X - X -, ઉપગત ધ્વાધ્યત્વ-ઉતગુણના યોગથી પ્રાપ્ત ગ્લાધ્યપણું.
અપની તવ-કારક કાલ વયન લિંગાદિ વચનદોષ રહિત, ઉત્પાદિતાચ્છિન્ન કૌતુહલવ-સ્વ વિષયમાં સાંભળનારને ઉત્પન્ન કૌતુક જેના વડે વિચ્છેદ થયેલ છે, - x• વિભ્રમ-વતાના મનની ભ્રાંતતા વિક્ષેપ - તે જ અભિધેય અર્થ પ્રત્યે અનાસક્તતા કિલિન્કિંચિત - શેષ, ભય, અભિલાષાદિ ભાવ આ ત્રણેથી હિત. - x • સહિત વિશેષg-બીજા વચનોની અપેક્ષાએ વિશેષતા યુક્ત •x• સવ પરિગૃહીતd-સાહસ યુક્તતા - X - X •
હવે પ્રસ્તુત વાયના :- આકાશગત-આકાશવર્તી, ચક્ર-ધર્મચક, છd-ત્રણ છત્ર, * ચામસહિ-ચામરો વડે. • x - આખાસ ફલિયામણ-આકાશ તુલ્ય સ્વચ્છતાથી જે સ્ફટિક, તેનાથી યુક્ત સપાદ પીઠ સિંહાસન. ધમ ધ્વજ-ધર્મચકવર્તીત્વ સૂચક કેતુ-મહેન્દ્ર ધ્વજ. પુઓ-આગળ, * * ચોતરફથી વીંટાયેલ. - પુવ્વાણુપુર્વિ-પૂવનુપૂર્વીયી, પશ્ચાનુપૂર્વી કે અનાનુપૂર્વીથી નહીં અત્ ક્રમથી. ચરનુ-સંચરતા, તે જ કહે છે ગ્રામ, પ્રસિદ્ધ છે. અનુગ્રામ-વિવક્ષિત ગામ પછીનું ગામ તે પ્રામાનુગ્રામ જતાં, એક ગામથી બીજે ગામ, કોઈ ગામને ઓળંગ્યા વગર જતાં. આના દ્વારા પ્રતિબદ્ધ વિહાર કહ્યો. તેમાં પણ ઉત્સુકતાનો અભાવ. તેથી જ સુખે સુખે - શરીરના ખેદના અભાવથી અને સંયમ બાધા અભાવથી, વિહરનુએક સ્થાનથી બીજે સ્થાને જતાં કે પ્રામાદિમાં રહેતા, વવ - બહારનું ઉપનગર ગ્રામ-નગરની સમીપનું ઉપનગર, તેમાં આવ્યા.
• સૂત્ર-૧૧ -
ત્યારે પ્રવૃત્તિ નિવેદકને આ વૃત્તાંત જાણવા મળતા હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત, પ્રીતિયુક્ત મનવાળો થયો. પરમ સૌમનસ્યથી અને હાનિ વશ થઈ તેનું હદય વિકસિત થયું. તેણે નાન-ભલિક-કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કર્યાશુદ્ધ, પ્રાવેશ્ય, મંગલ, ઉત્તમ વસ્ત્રો પહેર્યો. આજ પણ મહાઈ આભરણથી શરીરને અલંકૃત કર્યું. પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને ચંપાનગરીની વચ્ચોવચ્ચ
Page #27
--------------------------------------------------------------------------
________________
સૂગ-૧૧
૧૫
૧૦૬
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
થઈને કોણિક રાજાને ઘેર બાહ્ય ઉપસ્થાન શાળામાં ભંભસારપુત્ર કોણિક રાજા પાસે આવ્યો. આવીને બે હાથ જોડી મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજયથી વધાવ્યા. વધાવીને કહ્યું - દેવાનુપિય જેમના દર્શન આપ કાંw કરો છો, પૃહા છો, પ્રાર્થના કરો છો, અભિલાષા કરો છો. આપ જેના નામ અને ગોત્રને પણ શ્રવણ કરતા હષ્ટ તુષ્ટ રાવતું હર્ષિત હEણી થાઓ છો, તે શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમથી વિહાર કરતા, એક ગામથી બીજે ગામ આવતા ચંપાનગરીના ઉપનગર ગામે પધારેલ છે. હવે ચંપાનગરીના પૂણભદ્ર ચૈત્યે પધારવાની કામનાવાળા છે. તો આપ દેવાનુપિયની પ્રીતિ અર્થે આ પિયા નિવેદન કરું છું. તે આપને પિય થાઓ.
વિવેચન-૧૧ :
ત્યારપછી આ પવિત્તિવાઉય-ભગવંતના વૃતાંતને કહેનારને ઈમીસે કહાએ – આ ભગવનના આગમનરૂપ વૃતાંત લદ્ધક્કે સમાણે • પ્રાતાર્થ થતાં અતિ જાણતા, હટતુષ્ટ-અતિ તુષ્ટ અથવા વિસ્મિત અને સંતુષ્ટ ચિત-મનવાળા થતાં, આનંદિતકંઈક મુખના સૌમ્યતાદિ ભાવથી સમૃદ્ધિ પામીને પછી નંદિત-અધિક સમૃદ્ધિ પામ્યો. પીઈમણ-મનમાં પ્રીતિને પામ્યો. પરમ સૌમનસ્ય-સુમનસ્કતા ઉત્પન્ન થઈ. હર્ષના વશથી વિસતિ-વિસ્તાર હદયનો જેમને થયો છે. આ બધાં હૃષ્ટાદિ પદો પ્રાયઃ એકાઈક છે. કે પ્રમોદના પ્રક"ને જણાવવાના હેતુથી કે સ્તુતિરૂપ છે. • x •
કચબલિકમ્મ-સ્નાન પછી સ્વગૃહ દેવતાને બલિકર્મ કર્યું, કૌતુક-મંગ-પ્રાયશ્ચિત અતિ દુ:સ્વપ્નાદિ વિધાતાર્થે અવશ્ય કરણીયd. કૌતુક-મણી, તિલક, મંગલસિદ્ધાર્થ, દધિ, અક્ષત આદિ. શુદ્ધાત્મા-સ્નાન વડે પવિત્ર કરેલ દેહ, વેશ્યાનિ-શુદ્ધ વેશ, પ્રાવેશ્ય-રાજસભામાં પ્રવેશોયિત. માંગલ્ય-મંગલ કરણમાં શોભતા વો. પ્રવરપ્રધાન, પરિહિત-પહેર્યા. અપ-સ્તોક, મહાઈ-બહુમૂલ્ય. સઆઓ-પોતાના, બાહિયિઅત્યંતરની અપેક્ષાએ બાહ્ય. ઉપસ્થાન શાળા-આસ્થાન સભા. શિરસા-મસ્તક વડે
પ્રાપ્ત-અમૃ. આવર્ત કરવું તે શિરસાવતું. જય-સામાન્ય વિદનાદિ વિષય, વિજયતે જ વિશિષ્ટતર - x - વર્ધયતિ-“આપ જય-વિજયથી વધો.”
દેવાણપિય-સરલ સ્વભાવી. દંસણ-અવલોકન. કંબંતિ-પ્રાપ્ત થયા પછી છોડવા ન ઈચ્છે. પીહંતિ-સ્પૃહા કરે છે, પ્રાપ્તને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પયંતિ-પ્રાર્થે છે, તથાભૂત સહાયજન પાસેથી યાચે છે. અભિલપંતિ-આભિમુખ્યતાથી કમનીય એમ માને છે. નામ-અભિધાન, જેમકે મહાવીર. ગોત્ર-વંશ, જેમકે કાશ્યપગોત્ર. અથવા નામ અને ગોગ. સવણયાએ-શ્રવણનો ભાવ, શ્રવણતા વડે.
• સૂઝ-૧૨ (અધુરુ) :
ત્યારે તે ભભસારપુત્ર કોણિક રાજાએ તે પ્રવૃત્તિ નિવેદક પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને હષ્ટ-તુષ્ટ યાવતુ આનંદિત હૃદય થયો. ઉત્તમ કમળ સમાન નયન વદન વિકસિત થયા. હર્ષાતિરેકથી રાજીના હાથના ઉત્તમ ફડા, બાહુરક્ષિકા કેયુર મુગટ, કુંડલ, વક્ષસ્થળ ઉપર શોભિત હાર કંપિત થયા. ગળામાં લટકતી
લાંબી માળા અને આભૂષણધર રાજ, સંભ્રમ સહિત, વરિત, ચપળતાથી તે નરેન્દ્ર સહાસનથી ઉભો થયો. ઉભો થઈને પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને પાદુકાઓ ઉતારી. પછી ખગ, છત્ર, મુગટ, વાહન અને ચામર એ પાંચ રાજચિઠ્ઠોને અલગ કર્યા.
એકaટિક ઉત્તરાસંગ કરે છે, કરીને આચમન કર્યું સ્વચ્છ, પરમશુચિભૂત થયો. કમળના ડોડા માફક હાથનું સંપુટ કર્યું. તિકિર અભિમુખ સાત-આઠ પગલા ચાલ્યો. ચાલીને ડાબો ઘુંટણ સંકોરો, સંકોચીને જમણો ઘુટણ ભૂમિ ઉપર ટકાવી, ત્રણ વખત મસ્તકને ભૂમિએ લગાડ્યું. પછી કંઈક ઉપર ઉડ્યો. કંકણ તા બાહુરક્ષિકાથી સુસ્થિર ભુજાને ઉઠાવી. બે હાથ જોડી, ચાવતું મસ્તકે અંજલિ કરીને આમ કહ્યું -
- વિવેચન-૧૨ (અધુરુ) -
સોચ્ચા-કાન વડે સાંભળીને, નિસમ્મ-હૃદયથી અવધારીને. ધારાભિઃ- જળધર વારિધારા વડે હત, નીપસ્ય-કદંબના કુલ, તેની જેમ ચંયુમાલઈય-પુલકિત, તેથી જ રોમરાજી વિકસ્વર થઈ. • x • વિકસિત-ભગવંતના આગમનનું વૃત્તાંત સાંભળતા જન્મેલ આનંદના અતિશયથી પ્રકુલ્લિત શ્રેષ્ઠ કમળ માફક - ૪ -
પ્રચલિત-ભગવંતના આગમનને સાંભળવાથી જનિત સંભ્રમના અતિરેકથી કંપિત પ્રધાન કટક, કંકણ, કુટિકા-મ્બાહુરક્ષક, કેચુર-અંગદ, મુગટ, કુંડલ-કણભરણ, હાર-મોતીયુક્ત, વિરાજ-શોભતો, રચિત-વિહિત, વક્ષતિ-હૃદય ઉપર. પ્રાલંબ-ઝુમખા. પ્રલંબમાન-લટકતા, ધોલ-દોલાયમાન, જે ભૂષણ-આભરણને ધારણ કરે છે. સરંભમસાદર, તુરિય-cવરિત, ચવલ-અતિ વિરાણી, પચ્યો હઈ-ઉતરે છે. ક્યાંક પાદુકાના વિશેષણ દેખાય છે - અક્ષરઘટના આ છે. વરિષ્ઠ-પ્રધાન, વૈડૂર્યરિઠાંજન-રત્ન વિશેષ. નિપુણ-કુશળ શિલ્પી વડે ઓવિયતિ-પરિકર્મિત જે છે તે. તેથી જ મિસિમિસિંતચકચકતી, મણિરત્ન-ચંદ્રકાંતાદિ, કર્કીતનાદિ વડે મંડિત-ભૂષિત.
અવહટ-કાઢીને, પરિહરીને. રાજકકુદ-રાજચિહ્ન ઉફેસ-મુગટ, વાલવ્યંજનીચામર, ઓગસાડિય-એક સાટક (વસ્ત્ર), ઉત્તરાસંગ-વૈકક્ષક, આચમન-જળના સ્પર્શ વડે, ચોક્ષ-વિવક્ષિત મલને દૂર કરવાથી. શું કહે છે ? પરમસુઈભૂય-અતીવ શુચિ યુક્ત. અંજલિ-સાંજલિ કરીને, મુકુલિત-મુકુલ આકૃતિ કરેલ હાથ. રાંચેઈ-સંકોચે છે. સાહ-સંહત્ય. તિખતો-ત્રણ વખત. ઈષત-કંઈક, પ્રત્યુમતિ-અવનતcવ, નમીને, પડિસાહરઈ-ઉંચે લેવા.
• સૂગ-૧ર (અધુરેથી) :
નમસ્કાર થાઓ. [કોને ?] અરિહંત ભગવંત, આદિકર, તિર્યકર, સ્વયંસંબુદ્ધ, પુરષોત્તમ, પુરુષસીહ, પુરુષવર પુંડરીક, પુરુષવર ગંધહતી, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર, લોકપ્રદીપક, લોકપધોતકર, અભયદય, ચક્ષુદય, માદિયા, શરણદય, જીવદય, બોધિદય, ધર્મદય, ધર્દિશક, ધર્મનાયક, ધમસાણી, ધર્મવર ચાતુરંત ચક્રવર્તી, દ્વીપ, બાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા, અપતિeત વર જ્ઞાનદરનિધર,
Page #28
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૧૨
૧૦૩
૧૦૮
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
વિવૃતછ%, જિ-જાપક, તિર્ણ-નાસ્ક, બુદ્ધ-બોધક, મુક્તમોચક, સર્વજ્ઞાદિશl, શિવ-અચલ-આજ-અનંત-અક્ષય-અવ્યાબાધ-પુનરાવતી સિદ્ધિગતિ નામક
સ્થાનને સંપાતને... નમસ્કાર થાઓ [કોને ?] શ્રમણ ભગવંત મહાવીર, અદિકર, તિર્થ યાવ4 સિદ્ધિગતિ પામવાને ઈચ્છુક, મારા ધમચિાર્ય ધર્મોપદેશકને. ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલો એવો હું વંદન કરું છું. મને તે ભગવંત જુઓ - અહીં રહેલ એવો હું તેમને વંદન-નમસ્કાર શું છું.
• વિવેચન-૧૨ (અધુરેથી) :
નમસ્કાર થાઓ. ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. વિશેષ એ કે - સીવો તાપ મરજી Tઈ પદ્ધ છે. ધમ્માયરિય-ધર્માચાર્ય, લાચાર્યને નહીં. ધમચાર્યપણાને જ કેમ ? તે કહે છે - ધર્મના ઉપદેશકને. તત્કગત-તે ગ્રામાંતરમાં રહેલ. ઈહગ-અહીં રહેલા એવો હું. પાસઈ મે-મને જુઓ. સ-ભગવદ્, ઈતિકટુ-એ હેતુથી. વંદઈ-પૂર્વોક્ત સ્તુતિથી સ્તવે છે. પ્રણામ કરે છે.
• સૂત્ર-૧૨ (અધુરેથી) :
ભિગવંતને વંદન, નમસ્કાર કરીને ઉત્તમ સીંહાસને પૂર્વાભિમુખ બેસે છે. બેસીને તેના પ્રવૃત્તિ નિવેદકને એક લાખ આઠ રિજd મુદ્રા પતિદાનમાં આપે છે, આપીને સકાર, સન્માન કરે છે, કરીને આમ કહ્યું - હે દેવાનુપિયા જ્યારે શ્રમણ ભગવંત મહાવીર અહીં આવે, અહીં સમોસરે, અહીં ચંપા નગરીની બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં યથપતિરૂપ અવગ્રહને અવગણીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે ત્યારે મને આ વૃત્તાંત જણાવજે. એમ કહીને તેને વિદાય કર્યો.
• વિવેચન-૧૨ (અધુરેથી) :
પ્રીતિદાન-એક લાખ આઠ રજતતું તુષ્ટિદાન આપે છે. તે આવશ્યકમાં માર્કેલિકોને સાડા બાર લાખ પ્રમાણ કહ્યું છે. કહ્યું છે કે – સાડા બાર લાખ સુવર્ણની વૃત્તિ અને સાડાબાર કરોડ સુવર્ણ પ્રીતિદાન ચકવર્તી આપે છે. વાસુદેવ આ જ પ્રમાણમાં જતનું દાન આપે છે, માંડલિકો હજારની વૃત્તિ અને લાખનું પ્રીતિદાન આપે છે.
[શંકા] અહીં એક લાખ આઠ પ્રમાણ કહ્યું છે, તેમાં વિરોધ કેમ ન માનવો ? ભગવંત ચંપાનગરીમાં આવ્યા છે માટે વિરોધ નથી. સક્કાઈ-ઉત્તમ વસ્ત્રો વડે પૂજે છે. સમ્માણઈ-કેવા પ્રકારના વચન આદિ પ્રતિપત્તિથી પૂજે છે. •x - પર્વ - આજ્ઞાનુસાર, સ્વામી - એ આમરણાર્થે છે. આજ્ઞયા - તેમની આજ્ઞાને પ્રમાણીકૃત કરીને. વિનયઅંજલિકરણાદિ, વચન-રાજાનો આદેશ, પ્રતિભૃણોતિ-સ્વીકારે છે.
• સૂગ-૧૩ :
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર બીજે દિવસે રાત્રિ ગયા પછી, પ્રભાત થતાં, ઉત્પલ-કમલાદિ ખીલી ગયા પછી, ઉજ્જવલ પ્રભાયુક્ત, લાલ અશોક, પલાશ, પોપની ચાંચચણોઠીનો ભાગ, આ બધાંની સમાન લાલ, કમલવનને વિકસિત કરનાર, સહસ્ર કિરણયુકત, દિનકર સૂર્ય ઉગ્યા પછી, પોતાના તેજથી
જાજવલ્યમાન થયા પછી, ચંપાનગરીના પૂણભદ્ર ચૈત્યે આવે છે, આવીને યથાપતિરૂપ અવગ્રહ ચાવીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. • વિવેચન-૧૩ :
નં - બીજે દિવસે, પાઉપભાયાએ - સત્રિ પછીના પ્રભાતનો પ્રકાશ થતાં, કુલ-વિકસિત, એવું ઉત્પલ-કમળ, તે અને કમરન • હણિ વિશેષ, તે બંનેનો કોમલ-મૃદુ, ઉન્મીલિત-દળોનો તથા બંને આંખોના ઉઘડવાથી. અહ પંડુરે પભાઓ - પછી, સત્રિ પછીના પ્રભાત પછી પાંડુર-શ્વેત, પ્રભાત-ઉષામાં.
તાશોક-વૃક્ષ વિશેષનો પ્રકાશ-પ્રભા, કિંશુક-પલાશ કુસુમ, શુકમુખ-પોપટની ચાંચ, ગુંજા-લાલકાળુ ફળ વિશેષ, તેનો અર્ધ ભાગ. શગ-લાલપણું, તેની સમાન, કમલાક-કમળની ઉત્પત્તિના સ્થાનભૂત, પ્રહાદિ, પંડ-નલિનવન, તેના બોધક-વિકાશ કરનાર, ઉસ્થિત-ઉગતા, કેવો સૂર્ય ? હજાર કિરણોવાળો સૂર્ય તેજથી, જાજવલ્યમાન થતા સંપલિયક-પદાસન.
• સૂત્ર-૧૪ *
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્યો-ઘણાં શ્રમણ ભગવંતોતેમાં કેટલાંક ઉગ્ર કે ભોગ કે રાજન્ય-જ્ઞાતષ્કરવ-ક્ષત્રિય જાતિના પ્રવજિત, સુભટ-સોધસેનાપતિ-પ્રશાdi-શ્રેષ્ઠી-ઈભ્ય-બીજા પણ ઘણાં ઉત્તમ ાતિ, કૂળ,
ય, વિનય, વિજ્ઞાન, વર્ણ, વિક્રમ, લાવણ્ય, સૌભાગ્ય, કાંતિયુક્ત તથા વિપુલ ધન-ધાન્ય-સંગ્રહ-પરિવારની સુખ-સવૃદ્ધિ યુd, ગુણના અતિરેકથી રાજ દ્વારા પ્રાપ્ત ઈચ્છિત ભોગ, સુખ વડે લાલિત, કિપાક ફલ સર્દેશ અસાર વિષયસુખને, પાણીના પમ્પોટા સમાન, ઘાસના અગ્રભાગે રહેલ જળબિંદુ સમાન ચંચળ જાણીને, જીવિતનેઅસર પદાર્થોને વસ્ત્ર ઉપર લાગેલી ધૂળ માફક ખંખેરીને, હિરણયાદિનો ત્યાગ કરીને વાવતુ પdજિત થયેલા છે. તેમાં કેટલાંક અર્ધમાસના દીuપયથિી, કેટલાંક માસિક પર્યાવી, એ રીતે બે માસ, ત્રણ માસ યાવત્ અગિયાર માસ કેટલાંક વર્ષ-બે વર્ષ - ત્રણ વર્ષ આદિ પચયિવાળા, કેટલાંક અનેક વર્ષના પયયિવાજ (શ્રમણો) સંયમ, તપ વડે પોતાના આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
• વિવેચન-૧૪ -
અંર્તવાતિ - શિષ્યો, અપેગઈય-કેટલાંક ઉગ-ઉગ્ર, આદિ દેવે જેમને આરક્ષકપણે નિયુક્ત કર્યા છે તેમના વંશજો. તે ઉગ્રો દીક્ષાને આશ્રીને ઉગ્ર પ્રવજિતા કહેવાય. તે રીતે બીજા પદો જાણવા. માત્ર 1 - ગુરપણે સ્થપાયેલના વંશજો, આચિ • જેઓ મિત્ર-વયસ્યપણે વ્યવસ્થાપિત છે તેમના વંશજો. નાય - ઈવાકુ વંશ વિશેષ, ના - નાગ વંશજ, ક્રોળ • કરવંશજ, ક્ષત્રિય - ચાર વર્ષોમાં બીજા વર્ણના. " - સુભટ, નાદ - સુભટથી વિશિષ્ટ એવા સહસયોધાદિ, સેTધ$ - સૈન્ય નાયક, THOાર - ધર્મશાસ્ત્રપાઠક, શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત વર્ણ પટ્ટાકિત મસ્તકવાળી, ઇભ્ય-હાથ પ્રમાણ દ્રવ્યરાશિપતિ.
Page #29
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૪
૧૦૯
૧૧૦
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
આવા પ્રકારના બીજ ઉત્તમ-જાત્યાદિ પ્રધાન, સૌભાગ્યકાંતિ યુક્ત, જાતિમાતૃપક્ષ, કુલ-પિતૃપક્ષ, રૂપ-શરીરનો આકાર, વર્ણ-ગૌરવાદિ, લાવણ્ય-આકારની સ્પૃહણીયતા, વિકમ-પૌરુષ, સૌભાગ્ય-આદેયતા, કાંતિ-દીતિ. ધન-ગણિમ, ધરિમાદિ, ધાન્ય-શાત્યાદિ, નિચય-સંચય, પરિવા-દાસી દાસ આદિ પરિવાર, રૂટિત-ઈશ્વરના અંતરને અતિકાંત, અથવા સર્વ સંગના ત્યાગથી દૂર કરાયેલ. પાઠાંતરથી ઘનઘાનિયય પરિવારા. નરપતિ-રાજા, ગુણ-વૈભવસુખાદિ, અતિરેક-અતિશય.
ઈચ્છિય-વાંછિત, ભોગ-શબ્દાદિ. સુહસંપલલિય-સુખ વડે પ્રકીડિત. કિપાકફલોવમ-વિષવૃાફળનુભ, મુણિયા-જાણીને. જલબુલ્લુઅસમાન-પાણીના પરપોટા સમાન • x • જીવિય-જીવિતવ્ય. આ વિષય સૌખ્ય ધનસંયયાદિ અધુવ-અનિત્ય રૂપ ધૂળની જેમ વસ્ત્રના અગ્ર ભાગે લાગેલ. વિધૂય-જલ્દી છોડીને, ચઈd-ત્યાગ કરીને. શું ? હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, બલ, વાહન, કોશ, કોઠાગાર, રાજ્ય, રાષ્ટ્ર, નગર, અંતઃપુર, વિપુલ ધન-સુવર્ણ-રત્ન-મણિ ઈત્યાદિ છોડીને મુંડ થઈ દીક્ષા લીધી.
અહીં સુવર્ણ-ઘડેલ સોનું, ધન-ગાય આદિ, બળ-રીન્ય, ધન-ગણિમાદિ, કનકન ઘડેલું સોનું, રત્ન-કર્કેતનાદિ, મણિ-ચંદ્રકાંતાદિ, મૌક્તિક-મોતી, શિલાપવાલવિદ્યુમ, તરત-પારાગ, આદિ શબ્દથી વસ્ત્ર, કંબલ આદિ પરિગ્રહ. સંત-વિધમાન, સારસ્વાપત-પ્રધાન દ્રવ્ય, વિચ્છર્ધ-વિશેષચી તજીને, કૃત્વા-વિક્રમણ મહિમા કરીને. સદ્ધિગોઢ-દાનાતિશયથી પ્રકાશીત કરીને. દાનને યોગ્યને પરિમાર્ચ-આપીને. ગોગિકોને આપીને. મુંડાભૂવાન્દ્રવ્યથી મસ્તકનો લોચ કરીને, ભાવતઃ ક્રોધાદિ દૂર કરીને. અગારા-ઘેરથી નીકળીને. અનગારિતાસાધુતા, પ્રવજિતા-ગતા, પામ્યા અથવા પ્રવજિતા-શ્રમણ થઈને..
• સૂત્ર-૧૫ (અધુરુ) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય-ઘણાં નિોિ હિતા, જેવા કે કેટલાંક અભિનિબોધિક ચાવતુ કેવળજ્ઞાની, કેટલાંક મનોબલિ, વચનબલિ, કાયબલિ. કેટલાંક મન-વચન કે કાયાથી શાપ કે અનુગ્રહમાં સમર્થ, કેટલાંક ખેલૌષધિ પ્રાપ્ત એ રીતે કેટલાંક જલૌષધિ, વિપૌષધિ, આમઔષધિ, સવFષધિ પ્રાપ્ત. કેટલાંક કોષ્ટબુદ્ધિ, બીજબુદ્ધિ કે પટબુદ્ધિ પ્રાપ્ત, કેટલાંક પદાનુસારી, સંભિજ્ઞ શ્રોત, ક્ષીરાશ્રવ, મધ્ધાશ્રવ, સર્પિષાશ્રવ કે અક્ષિણમહાનસિક લબ્ધિ પ્રાપ્ત, કેટલાંક વિપુલમી વિક્વણદ્ધિ પ્રાપ્ત, ચારણવિધાધર, આકાશાતિપાતી.
• વિવેચન-૧૫ (અધુરુ) :
•x• મનોબલિક-મનથી અવટંબવાળા, વા બલિક-પ્રતિજ્ઞાત અર્થના નિવક અથવા પરપણાને ક્ષોભકારી વયનવાળા. કાયબલિક-ક્ષુધાદિ પરીષહોમાં જેમની કાયા ગ્લાનિ પામતા નથી તે. જ્ઞાનબલિક-અવ્યભિચારી જ્ઞાનવાળા, દંસણબલિક-બીજા વડે ક્ષોભ ન પામનાર દર્શનવાળા. ચા»િબલિક. આ ત્રણ વિશેષણ બીજી વાચનામાં જોવા મળે છે. મનથી જ બીજાને શાપાનુગ્રહ-અપકાર, ઉપકાર કરવામાં સમર્થ. આ પ્રમાણે
વાણી અને કાયાથી પણ જાણવું.
ખેલૌષધિ-વ્યંકરૂપ ઔષધિ, સર્વે રોગાદિ અનર્થના ઉપશમ હેતુથી, તેને પ્રાપ્ત કરેલ. એ રીતે બધે જાણવું. જલ-મલ, વિપુષ-મૂત્ર આદિ બિંદુ અથવા fથ - વિઠા, પ્ર - મૂત્ર, એ જ ઔષધિ. માકર્ષા - હાય આદિનો સ્પર્શ. મલ્લી - બધી જ ચુંક, મેલ, મળ-મૂત્ર, કેશ-રોમ-નખાદિ ઔષધિ. કોષ્ઠવત્ - કુશૂલ માફક સૂત્રાર્થ ધાન્યને યથા પ્રાપ્ત અવિનષ્ટ આજન્મ ધારણ કરવાની બુદ્ધિ-મતિવાળા. બીજબુદ્ધિ-વિવિધ અર્થના અધિગમરૂપ વૃક્ષથી જન્મેલ બુદ્ધિવાળા. પડબુદ્ધિ-પટ માફક વિશિષ્ટ વધૃવનસ્પતિ વિસૃષ્ટ વિવિધ ઘણાં કાર્ય પૂ પુષ્પ, ફળના ગ્રહણમાં સમર્થપણાથી બુદ્ધિવાળા.
પદાનુસારીઅનેક સૂત્ર-અવયવ ઉપલબ્ધ હોય, તેને અનુકૂળ સો પદોને અનુસરનારવાના સ્વભાવવાળા. સંભિજ્ઞ શ્રોત-ઘણાં ભેદથી ભિન્ન શબ્દોને પૃથક્ પૃથક્ યુગપતું સાંભળે છે, અથવા શબ્દ વડે વ્યાપ્ત શબ્દગ્રાહી અથવા પ્રત્યેક શબ્દાદિ વિષય વડે જેમની સર્વે ઈન્દ્રિયો [સમર્થ છે તે). ક્ષીરાશ્રવ-દુધની જેમ મધુરવથી શ્રોતાના કર્ણ-મનને સુખકર વચનો કરે છે તે. મળાશ્રવ-પૂર્વવતુ, મધુ મા સર્વ દોષોના ઉપશમ નિમિત્તથી આલ્હાદકવથી તેના વચનને કહ્યું. અક્ષીણમહાનસીક-અનુપાનસ્થાન, તેના આશ્રિતવથી અન્ન પણ મહાનસ કહેવાય છે, તે લાખ પુરુષને આપવા છતાં પોતે ન ખાય ત્યાં સુધી તયાવિધ લબ્ધિ વિશેષથી ખુટે નહીં તેવું ભિક્ષાલબ્ધ ભોજન
ઉજ્જુમઈ-સામાન્યથી મનોમાપ્રસાહિણી મતિ-મનઃ પર્યાયજ્ઞાનવાળા, વિઉલમઈબહુવિઘ વિશેષણયુકત મન્યમાન વસ્તુ-ગ્રાહીત્વથી વિસ્તીર્ણ મતિ-મનઃપચયજ્ઞાનવાળા. તે આ રીતે - આણે “ઘટ' એમ વિચાર્યું, તે દ્રવ્યથી સોનાનો છે, ગણી પાટલિઝનો છે, કાળથી શરદ આદિ ઋતુનો, ભાવથી કાળા વણદિનો છે, તે વિપુલમતિ જાણે છે. ઋજુમતિ તે સામાન્યથી જ જાણે છે તથા ઋજુમતિ અંગુલ ચૂત અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્રમાં રહેલ સંજ્ઞીના મનોભાવ જાણે છે. વિપુલમતિ તેને સંપૂર્ણ જાણે છે. વિદુર્વણા-વૈક્રિયકરણલબ્ધિ પ્રાપ્ત.
વન - ચરણ અgિ ગમન, તેના અતિશયવાળા. તે બે ભેદે છે - જંઘાચારણ અને વિધાચારણ. તેમાં અમઅઠ્ઠમ તપ વડે જે લબ્ધિ ઉત્પન્ન થાય છે, જંઘા વ્યાપારને આશ્રીને એક જ ઉત્પાત વડે તેમાં ચકવર નામક દ્વીપ અને મેરુના શીખરે જે જાય અને પાછા આવે. ત્યાંથી બે ઉત્પાત વડે અહીં પાછા આવવા સમર્થ હોય તે જંઘા ચારણ. જે છઠ્ઠું-છટ્ઠના તપથી ઉત્પન્ન થાય, જે શ્રત વિહિતપણે બે ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપ કે મેરુ શિખરે પહોંચે, ત્યાંથી એક જ ઉત્પાદ વડે અહીં પાછા આવવા સમર્થ હોય તે વિધાયારણ. વિકલાઈ - પ્રજ્ઞપ્તિ આદિ વિવિધ વિધાવિશેષધારી. આકાશાતિપાતી-આકાશગામી વિધાના પ્રભાવથી કે પાદપાદિ પ્રભાવથી આકાશથી હિરણ્યવૃષ્ટિ આદિ કે ઈષ્ટ-અનિષ્ટ વડે પાડવાના સ્વભાવવાળા તે આકાશપાતી અથવા અમૂર્ત એવા પદાર્થોના સાધનમાં સમર્થવાદી તે આકાશવાદી.
Page #30
--------------------------------------------------------------------------
________________
સૂ-૧૫
૧૧૧
૧૧૨
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
• સૂગ-૧૫ (અધુરેથી) :
તિ શ્રમણોમાં કેટલાંક કનકાવલી તપોકર્મ કરનારા, એ રીતે એકાવલી, લસીંહનિસ્ક્રીડિત કે મહાસહનિર્કીડિત તપોકર્મ કરનારા હતા. કેટલાંક ભદ્રપતિમા, મહાભદ્રપતિમા કે સર્વતોભદ્રપતિમા અથવા વર્ધમાન આયંબિલ તપોકમ કરનારા હતા.
વિવેચન-૧૫ (અધુરેથી) :
કનકાવલિ-કનક કે મણિમય આભૂષણ વિશેષ, તેના આકારે જે તપ તે કનકાવલિ તપ. તે આ રીતે - ઉપવાસ, છ, અમ પછી આઠ અઠ્ઠમ - ચાર અને ચારની બે પંક્તિથી સ્થાપવા ઈત્યાદિ બધું વર્ણન “અંતકૃત દશાંગ' સૂત્ર મુજબ જાણવું. * * * * * આ તપમાં ચાર પરિપાટી હોય છે. પહેલી પરિપાટીમાં પારણાં વિગઈથી થાય છે, બીજીમાં વિગઈરહિત પારણું, બીજીમાં અલેપકૃત દ્રવ્યથી પારણું અને ચોથી પરિપાટીમાં આયંબિલથી પારણું કરાય છે. તેની એક પરિપાટીમાં એક વર્ષ, પાંચ માસ, બાર દિવસ થાય છે અને ચારે પરિપાટીમાં પાંચ વર્ષ, નવ માસ, અઢાર દિવસ થાય છે.
એકાવલિ તપ બીજે ક્યાંય પ્રાપ્ત ન હોય, લખેલો નથી.
લઘુસીંહનિકીડિત તપ-કહેવાનાર મહાસિંહનિષ્ક્રિડિતની અપેક્ષાએ નાનો હોવાથી તે લઘુ કહેવાય છે. સિંહગમનની માફક જે તપ તે લઘુસિંહ વિક્રીડિત તપ. ઉપવાસપછી છä, ઉપવાસ-અટ્ટમ-છ, પછી ચાર ઉપવાસ-અટ્ટમ, પાંચ ઉપવાસ-ચાર ઉપવાસ, પછી છ ઉપવાસ-પાંચ ઉપવાસ, પછી સાત ઉપવાસ-છ ઉપવાસ, પછી આઠ ઉપવાસસાત ઉપવાસ, પછી નવ ઉપવાસ-આઠ ઉપવાસ એ પ્રમાણે ક્રમ કહ્યો છે. પછી સાત અને આઠ, છ અને સાત, પાંચ અને છ, ચાર અને પાંચ, અક્રમ અને ચાર ઉપવાસ, પછી છ અને અટ્ટમ, પછી ઉપવાસ અને છઠં, પછી ઉપવાસ કQો. એક પરિપાટીમાં છ માસ અને સાત દિવસ થાય. ચાર પરિપાટીમાં વર્ષ અને ૨૮ દિવસ થાય છે. તેમાં પહેલી પરિપાટીમાં સર્વકામગુણિત પારણું હોય, બીજીમાં વિગઈ હિત, બીજીમાં અલપકારી અને ચોથીમાં આયંબિલથી પારણું થાય.
મહાસિંહનિકીડિત તપ. ઉપર મુજબ વિધિ છે, વિશેષ એ કે આમાં એકથી સોળ સુધી, પછી સોળથી એક સુધી ઉપવાસ હોય છે. ઈત્યાદિ બધાં ઉપવાસનો ક્રમ ‘તગડદસા' સૂત્ર મુજબ જાણવો. આ તપની એક પરિપાટી એક વર્ષ, છ માસ, અઢાર દિવસે પુરી થાય છે. ચારે પરિપાટી છ વર્ષ, બે માસ, બાર દિવસે પુરી થાય છે.
ભદ્રપ્રતિમા - જેમાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર સન્મુખ પ્રત્યેકમાં ચાર પ્રહર કાયોત્સર્ગ કરે છે. આ બે અહોરાત્ર પ્રમાણ છે.
મહાભદ્રપ્રતિમા-ભદ્રપ્રતિમાવતુ જ છે. તેમાં એક-એક અહોરાત્ર પર્યક્ત એક દિશાભિમુખ કાયોત્સર્ગ કરે છે. તેનું પ્રમાણ ચાર અહોરણ છે. ..સર્વતોભદ્રા - જેમાં દશે દિશામાં પ્રત્યેકમાં અહોરાત્ર કાયોત્સર્ગ કરે છે તેનું પ્રમાણ દશ અહોરાત્ર છે. અથવા સર્વતોભદ્રાપ્રતિમા બે ભેદે છે - લઘુ અને મહા. લઘુ સર્વતો
ભદ્રામાં એકથી પાંચ ઉપવાસ કરે, પછી મધ્યના અંકથી આરંભી, બાકીનાને ક્રમથી કરે, એવી પાંચ પરીપાટી હોય છે. તેમાં ૩૫ ઉપવાસ, ૫-પારણા આવે છે. તેમાં એક પરિપાટીમાં ૧oo દિવસ અને ચાર પરિપાટીમાં ૪૦૦-દિવસો થાય છે. મહીં સર્વતોભદ્રા પણ આ પ્રમાણે છે - માત્ર તેમાં એકથી સાત ઉપવાસ સુધીનો ક્રમ હોય છે. બાકી ક્રમ-પદ્ધતિ લઘુ સર્વતોભદ્રા મુજબ જાણવી. તેમાં ૧૯૬ તપો દિન અને ૪૯-પારણા દિનો છે. એ રીતે આઠ માસ અને પાંચ દિવસે એક પરિપાટી અને ચારગણા સમયે તપ પુરો થાય છે.
વર્ધમાન આયંબિલ તપ, તેમાં ઉપવાસ, પછી આયંબિલ, પછી ઉપવાસ, પછી બે આયંબિલ, પછી ઉપવાસ, પછી ત્રણ આયંબિલ, એ રીતે યાવતુ ઉપવાસ પછી ૧oo આયંબિલ. અહીં ૧૦૦ ઉપવાસ તથા ૫o૫o આયંબિલ થાય છે. [૧૪ વર્ષ, 3-માસ, ૨૦-દિન.
• સૂ-૧૫ (અધુરેથી) :
તિમાંના કેટલાંક શ્રમણો] માસિકી ભિક્ષપ્રતિમા, બેમાસી ભિક્ષપતિમા, ત્રિમાસિકી ભિક્ષુપતિમા યાવતુ સપ્તમાસિકી ભિક્ષુપતિમા સ્વીકારે છે. કેટલાંક પહેલી સપ્ત અહોરાશિની યાવતું ગીજી સાત અહોરામિકી ભિતિમાં પ્રતિપET છે. કેટલાંક અહોરાગિકી ભિન્ન-પતિમાં સ્વીકારે છે, કેટલાંક એક રાગિકી ભિક્ષ પ્રતિમા સ્વીકારે છે એ રીતે સપ્ત સપ્તમિકા, અષ્ટ અષ્ટમિકા, નવ નવમિકા અથવા દશ દશમિકા ભિાપતિમા, લઘમોકપતિમા, મહામોકપ્રતિમા, યવમધ્યચંદ્રપતિમા કે વજમધ્ય ચંદ્ર-પ્રતિમાને સ્વીકારીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે.
• વિવેચન-૧૫ (અધુરેથી) :
એક માસનું પરિમાણ તે માસિકી, તે ભિક્ષપતિમા-સાધુ પ્રતિજ્ઞા વિશેષ. તેમાં એક માસ ચાવતું એક દત્તિ અને એક પાન લે. એ રીતે બીજીથી સાતમી સુધીમાં એક-એક દતિની વૃદ્ધિ જાણવી. ત્રણ સપ્ત અહોરાગિકીમાં પહેલી સાત અહોરામપ્રમાણમાં ઉપવાસ-ઉપવાસ વડે પાણી-આહાર હિત ઉત્તાનક કે પાશાયી કે નિવધા આસને રહીને ગામથી બહાર વિચરે છે. બીજી સાત અહોરામિકી પણ એ પ્રમાણે છે, માત્ર તેમાં ઉકટક કે લગંડશાયી કે દંડાયતાસને વિચરે છે એ રીતે બીજી સાત અહોગિકી છે, તેમાં ગોદોહિકાસને કે વીરાસને કે આમકુજાસને બેસે છે. એક અહોગિકીમાં છ ઉપવાસી થઈને ગામની બહાર લાંબા હાથ કરીને રહે છે. એક રાત્રિ પ્રમાણ તે એક રાગિકી-તેમાં અમભકિસ્તક થઈ, ગામ બહાર કંઈક શરીર નમાવીને, અનિમેષ દષ્ટિથી શુક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરી, પગને જિનમુદ્રાએ સ્થાપી, હાથ લાંબા કરીને રહે છે. આ પ્રતિમા વિશિષ્ટ સંહનનાદિવાળા જ સ્વીકારે છે. કહ્યું છે કે- આ પ્રતિમાને ભાવિતામા, મહાસત્વવાળા, સંહનન અને ધૃતિયુક્ત [શ્રમણ] સખ્યણું ગુર અનુજ્ઞાથી કરે છે.
સતસતમિયં-જેમાં સાત સાત દિવસ હોય છે, તે તથા સાત દિવસના સપ્તક
Page #31
--------------------------------------------------------------------------
________________
સૂગ-૧૫
૧૧૩
વડે થાય છે. તેમાં પહેલા દિવસે એક દતિ અને એક પાનક જ હોય, બે-ત્રણ આદિથી દરેક દિવસે વધતા સાતમા દિવસે સાત દત્તિ થાય. આ રીતે બીજા છ સપ્તક જણવા. અથવા અથવા પહેલા સપ્તકમાં રોજ એક દક્તિ, બીજા આદિ સપ્તકમાં બે આદિ ગણતા યાવતુ સાતમાં સતકમાં પ્રતિદિન સાત દક્તિ નણવી. આ પ્રમાણે અષ્ટ અષ્ટમિકા, નવનવમિકા, દશદશમિકા જાણવી.
ક્યાંક આ સ્થાને ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, ભદ્રોતા ભિાપતિમા જોવા મળે છે. તેમાં સુભદ્રપ્રતિમા અપ્રસિદ્ધ છે. બાકીની પૂર્વે વ્યાખ્યાયિત કરી છે. વિશેષમાં ભદ્રોતરા આ પ્રમાણે - પહેલી પંક્તિમાં ૫/૬/૮/૯ ઉપવાસ આવે. બીજીમાં
૮/૯/૫/૬/ ઉપવાસ આવે, ત્રીજીમાં ૯/૫/૬/૮ ઉપવાસ આવે, ચોથીમાં ૬/૮/ ૯/પ ઉપવાસ, પાંચમી પંક્તિમાં ૮/૯/૫/૬/ઉપવાસ આવે. અથવા પહેલી પંક્તિમાં પ/૬/૮/૯/૧૦/૧૧ ઉપવાસ આવે. બીજી પંક્તિમાં ૮/૯/૧૦/૧૧/૫/૬/ક ઉપવાસ આવે. ત્રીજી પંક્તિમાં ૧૧/પ/૬/૮/૯/૧૦, ચોથી પંક્તિમાં ૮/૯/૧૦/૧૧/પ/૬, પાંચમી પંક્તિમાં ૧૦/૧૧/૫/૬/૮/૯, છઠ્ઠીમાં ૬/૮/૯/૧૦/૧૧/૫, સાતમીમાં | ૧૦/૧૧/૫/૬/૮ ઉપવાસ આવે.
- લઘુ-મોટીની અપેક્ષાએ નાની, મોકપ્રતિમા-મૂત્ર સંબંધી અભિગ્રહ. આ દ્રવ્યથી મૂત્રવિષયક - મૂરને ન પાઠવવારૂપ છે. ક્ષેત્રથી ગામથી બહાર, કાળથી શરદમાં કે ઉનાળામાં સ્વીકારાય છે. આ પ્રતિમા આહાર કરીને પણ સ્વીકારાય છે, ચૌદ ભત વડે પૂર્ણ થાય છે, આહાર કર્યા વિના પણ સ્વીકારાય છે, સોળ ભક્ત વડે પૂર્ણ થાય છે. ભાવથી આ પ્રતિમામાં “દેવ આદિક ઉપસર્ગ સહન કરવા” તે છે.
આ પ્રમાણે મહામોકપ્રતિમા પણ જાણવી. વિશેષ એ કે - જો આહાર કરીને સ્વીકારાય તો ૧૬-ભક્ત વડે પૂર્ણ થાય છે. આહાર કર્યા વિના સ્વીકારાય તો ૧૮ભક્ત વડે પૂર્ણ થાય છે.
યવમધ્ય ચંદ્ર પ્રતિમા-જેનો મધ્ય ભાગ જવ સમાન છે તે. ચંદ્ર માફક કલાની વૃદ્ધિ કે હાનિ વડે જે પ્રતિમા, તે ચંદ્રપ્રતિમા. જેમકે - સુદ એકમે એક કવલ કે ભિક્ષા ગ્રહણ કરે, પ્રતિદિન કવલાદિ વૃદ્ધિ વડે પૂનમે પંદર કવલાદિ, વદ એકમે પંદર જ કવલાદિ ખાઈને રોજ એકની હાનિથી અમાસને દિવસે જેમાં એક કવલ લેવાય છે, મધ્ય ભાગમાં સ્થૂળ હોવાથી યવમધ્ય કહેવાય છે.
- વરમધ્ય ચંદ્ર પ્રતિમા - વજની જેમ મધ્ય ભાગ જેમાં છે તે. જેમાં વદ એકમ ૧૫-કવલ ખાઈને, પછી પ્રતિદિન એક-એકની હાનિથી અમાસે એક કવલ ખાય. શુક્લ એકમે એક કવલથી આરંભી એક-એકની વૃદ્ધિથી પૂનમે પંદર કવલ ખાય, તે વજ મધ્ય-પ્રતિમા.
બીજી વાચનામાં ચાર પદ જોવા મળે છે – વિવેક પ્રતિમા, વિવેક-ત્યાગ, તે અંતરમાં કષાયાદિ અને બાહામાં ગણ-શરીર-અનુચિત ભકત-પાનાદિનો ત્યાગ, તે વિવેક.. સુત્સર્ગ પ્રતરિમા-કાયોત્સર્ગ કરવા તે. ઉપધાન પ્રતિમાનતપ વિષયક અભિગ્રહ,
જો કે દશાશ્રુતસ્કંધમાં ભિક્ષુ ઉપાસક પ્રતિમા સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે તો [16/8|
૧૧૪
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ પણ અહીં તે રીતે વ્યાખ્યા કરેલ નથી. ભિક્ષ પ્રતિમાને પૂર્વે જ દશર્વિલ છે. ઉપાસક પ્રતિમા સાધુને અસંભવ છે. પડિjલીણ પડિમ-સેલીનતા અભિગ્રહ.
• સૂત્ર-૧૬ (અધુરું) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં સ્થવિર ભગવંતો જાતિસંva, કુળસંપન્ન, જળસંપન્ન, રૂપસંપન્ન વિનયસંપ, ફ્રાનિસંww, દર્શનસંપન્ન, ચાસ્ત્રિસંપન્ન, લાસંપન્ન, લાઘવસંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધજમી, માનજયી, માયાજમી, લોભનયી, જિતેન્દ્રિય, જિતેનિંદ્ર, જિતપરીષહ, જીવિતાશા અને મરણભયથી વિપમુક્ત, વતપધાન, ગુણપ્રધાન, કરણપધાન, ચરણપ્રધાન, નિગ્રહપધાન, નિશ્ચયપધાન, આવપધાન, માઈલuધાન, લાઘવપધાન, ક્ષાંતિપધાન, મુક્તિાધાન, વિધાપ્રધાન, મંsuધાન, વેદપ્રધાન, બ્રહ્મપધાન નયપધાન નિયમપધાન, સત્યપધાન, શોકપ્રધાન, ચાવણ, ઉજાતપસ્વી-જિતેન્દ્રિય, શોધી, અનિદાન, અસ્ક્ય, અબહિર્લેય, અપતિવેશ્યા, સુક્ષમણચરતા, દાંત, આ જ નિગ્રન્થ પ્રવચનને આગળ કરીને વિચરતા હતા.
• વિવેચન-૧૬ (અધુરુ) :
જાતિસંપન્ન-ઉત્તમ માતૃકપક્ષયુક્ત જાણવા, અન્યથા માતૃકપક્ષ સંપન્નત્વ, પુરુષ મામને હોય, તેથી તેના કોઈ ઉકઈ કહેવાતો નથી, માટે આ વિશેષણ સમૂહને બતાવે છે, કુલસંપન્ન આદિ નવ વિશેષણ છે. વિશેષ એ કે - શુત - પિતૃપા, થન • સંહની સમુત્યપ્રાણ, સૂપ - આકૃતિ. દર્શન-સમ્યકત્વ, ચારિત્ર-સમિતિ આદિ, ન ન • અપવાદ ભીરતા કે સંયમ, નાપા • દ્રવ્યથી અક્ષ ઉપધિપણું અને ભાવથી ત્રણે ગૌરવનો ત્યાગ. ઓજસ્વી-માનસથી અવëભવાળા, તેજસ્વી-શરીરની પ્રભાવાળા, વર્ચસ્વીવચન, સૌભાગ્યાદિયુક્ત અથવા તેજ કે પ્રભાવવાળા, વર્ચસ્વી-વચન, સૌભાગ્યાદિ યુક્ત અથવા તેજ કે પ્રભાવવાળા, યશસ્વી-ખ્યાતિવાળા. ક્રોધાદિ જય-ઉદિત ક્રોધાદિને નિષ્ફળ કરવા જીવિત આશા અને મરણ ભયથી મુક્ત અર્થાત્ તેની ઉપેક્ષા કરનાર,
વ્રતપ્રધાન-યતિવ, ઉત્તમ શાક્યાદિ યતિત્વની અપેક્ષાએ નિગ્રંથ તિવાદિ, અથવા વ્રત વડે પ્રધાન. નિર્ગુન્શ-શ્રમણ, તે માત્ર વ્યવહાચ્ચી જ નહીં, તેથી કહે છે • ગુણપ્રધાન-કરુણાદિ ગુણોથી પ્રધાન, ગુણપ્રાધાન્યતા જ વિશેષથી કહે છે - કરણપઘાનાદિ સાત વિશેષણો છે. વિશેષ એ કે :- વેરા - પિંડવિશુદ્ધિ આદિ, ઘરમાં - મહાવ્રતાદિ, નિરા - અનાચાર પ્રવૃત્તિનો નિષેધ, નિશ્ચય - dવનિર્ણય કે વિહિતાનુષ્ઠાનોમાં અવશ્ય કQાનો સ્વીકાર. મા ર્નવ • માયા ઉદયનો નિગ્રહ, માર્દવ-માન ઉદયનો નિરોધ, નાયd - ક્રિયામાં દક્ષત્વ, ક્ષતિ - ક્રોધોદયનો નિગ્રહ, મુત્તો - લોભોદયનો નિરોધ, faT - પ્રજ્ઞપ્તિ આદિ, મંત્ર · હરિભેગમેથી આદિ મંત્ર, યે - આગમ કે ઝડપેદાદિ, બ4 - બહાચર્ય કે કુશલાનુષ્ઠાન, નય - નીતિ, નિયમ - અભિગ્રહ, મત્ય - સમ્યગુવાદ, શa - દ્રવ્યથી નિર્લેપતા અને ભાવથી અનવધનું આચરણ. - x •
ત્રાકુવન - સત્ કીર્તિ કે ગૌરાદિ ઉદાત શરીર વણેયુકત, અથવા સપ્રજ્ઞા. લાતપસ્વી-લજાપધાન તપસ્વી-શિષ્ય અને જિતેન્દ્રિય અથવા લજ્જા અને તપશ્રી
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સૂત્ર-૧૬
૧૧૫ વડે જેણે ઈન્દ્રિયો જીતેલી છે તે. જો કે જિતેન્દ્રિયો પૂર્વે કહ્યા છે, તો પણ અહીં લજ્જા-તપ વિશેષિતત્વથી પુનરુક્તિ ન જાણવી. સોહિ-સૃહદ, જીવલોકના મિત્રો, અથવા શોધિના યોગથી શુદ્ધિ-અકલુષ હૃદય. અતિયાણ-નિદાન હિત, ચૌલુક્ય
સુક્સવર્જિત, આબહિલેસ્સ-સંચમચી અબહિબૂત મનોવૃત્તિ. અપતિલેશ્ય-અતુલ મનોવૃત્તિ, સુશ્રામસ્યરત-અતિશય શ્રમણકર્મમાં આસક્ત, દંત-ગુરુ વડે વિનયિત. આ જ નિગ્રંથ પ્રવચનને પ્રમાણીકૃત કરીને વિચરે છે. ક્યાંક આવો પાઠ પણ છે - ઘણાં આચાર્ય, ઉપાધ્યાય, ગૃહસ્થ અને પ્રવજિતોના દીપ સમાન રીપ • મોહતમપટલને પાડવામાં પટપણાથી દ્વીપ જેવા - સંસારસાગરમાં ડૂબતાને આશ્વાસન રૂપાણાથી. બાણ-અનથિી રક્ષકપણાથી. સરણ-અર્થસંપાદકપણાથી, ગતિ-અભિગમનીય, પઈ-આશ્રય.
• સૂગ-૧૬ (અધુરેથી) :
તે સ્થિવિર] ભગવતો આત્મવાદના જાણકાર હતા, પરવાદના જાણકાર હતા, કમલવનમાં પુન:પુનઃ વિચરણ કરતા હાથીની માફક વેતાના સિદ્ધાંતની આવૃત્તિને કારણે તેનાથી સુપરિચિત હતા. તેઓ અછિદ્ર પ્રસ્ત વ્યાકરણી, રનકરંડક સમાન, કુગિકાપણરૂપ, પરવાદી પ્રમક, દ્વાદશાંગી જ્ઞાતા, સમસ્ત ગણિપિટકધારક, સવક્ષિ-સંજ્ઞાતિક, સર્વભાષાનુગામી, અજિન છતાં જિન સર્દેશ, જિનની માફક અવિતથ કહેનારા [એવા તે] સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા.
• વિવેચન-૧૬ (અધુરેથી) :
તે સ્થવિર ભગવંતો આત્મવાદી-સ્વસિદ્ધાંત પ્રવાદક, પાઠાંતરથી આત્મવાદી અર્થાત જૈન, પસ્વાદ-શાકયાદિ મતો અથવા શાક્યાદિના જ્ઞાતા. - X - આત્મવાદસ્વસિદ્ધાંત, જમઈd-પુનઃપુનઃ આવનથી અતિ પરિચિત. કોની જેમ ? કમલવનમાં ફરતા મત હાથી માફક. અચ્છિદપસિણવાગરણ-અવિરલ પ્રશ્ન અને અવિરલ ઉત્તરવાળા. - x - કુતિઆવરણભૂઅ-સ્વર્ગ, મૃત્યુ, પાતાળ લક્ષણ ત્રણ ભૂમિમાં સંભવતી વસ્તુ પણ કુગિક છે, તેની સંપાદક આપણ-હાટ, તેની જેમ સમીહિત અર્થના સંપાદનની લબ્ધિયુક્તત્વથી આ ઉપમા છે.
પરવાઈયામણ-પરવાદીના મતનું મર્દન કરવાથી. -x - અનુપકાંત-અનિરાકૃત, અન્યમૂર્થિક-પરdીશ્ચિક, અનુપtવસ્યમાન - માહામ્યથી ન પાડી શકાતા. વિહરતિવિચરે છે. તેમાં -
કેટલાંક “આચારધર' આદિ ૧૬-વિશેષણો સુગમ છે. વિશેષ એ કે - “સૂત્રકૃતઘર” પૂર્વના અંગોને ધારણ કર્યા વિના, તેને અતિશય વડે ધારણ કરવાથી સૂત્રકૃતઘાક ઈત્યાદિ કહ્યું છે. તેથી જ વિપાક શ્રતધર કહેવાથી “અગિયાર અંગના જ્ઞાતા” એમ કહ્યું છે અથવા વિદ્ગા વિચારણા અર્થત્વથી “અગિયાર ગના વિચારક” અર્થ કરવો. નવ પૂર્વી આદિનું ગ્રહણ તેના સાતિશયત્વથી પ્રાધાન્ય બતાવવા માટે છે. ચૌદપૂર્વીત્વ હોવા છતાં દ્વાદશાંગીવ કેટલાંકને ન હોય કેમકે
ચૌદપૂર્વો એ દ્વાદશાંગના અંશરૂપ છે. તેથી કહ્યું- દ્વાદશાંગ જ્ઞાતા, વળી દ્વાદશાંગીપણું છતાં કેટલાંકને સમસ્તકૃતધરવ ન હોય, તેથી કહ્યું કે સમસ્ત ગણિપિટકઘર, ગણીઅર્થ પરિચ્છેદની પિટક-સ્થાન જેવા અથવા પિટકની માફક વાળંજક, વાણિજક, બધામાં આધાર ભાજન વિશેષ સમાન જે પિટક, ગણી-આચાર્યની પેટી તે ગણિપિટકપ્રકીર્ણક શ્રતાદેશ શ્રત નિયુક્તિ આદિ યુક્ત જિન પ્રવયન. સમસ્ત-અનંતગમ પર્યાયયુક્ત ગણિપિટકને જે ધારણ કરે છે તે. --
-- તેવી જ સર્વે અક્ષર સંનિપાત - વર્ણસંયોગ શેયપણે વિધમાન છે, તેને. તથા આર્ય-અનાર્યો દ્વારા બોલાતી સર્વે ભાષામાં અનુસરે છે. તે ભાષા બોલાતા, લબ્ધિ વિશેષથી સર્વેને સર્વ ભાષામાં પરિણમે છે. અથવા સર્વભાષા-સંસ્કૃત, પ્રાકૃત, માગધી આદિમાં વ્યાખ્યા કરવાના આચારવાળા. અજિન-અસર્વજ્ઞ * * *
• સૂત્ર-૧૭ (અધુરુ) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્યો-ઘણાં અણગાર ભગવંતો સિમિત, ભાષાસામિત, એષાસમિત, આદાન-ભાંડ-માત્ર-નિક્ષેપણ સમિત, ઉચ્ચાર-પ્રસવણ-ખેલ-સિંઘાણ-જલ્લ-પારિષ્ઠાપનિકા સમિત, મનગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત, ગુપ્ત, ગુણેન્દ્રિય, ગુપ્ત બહાચારી, અમમ, અકિંચન, છિન્નગ્રંથ, છિwaોત, નિરુપલેમ, કંપાવતુ મુક્ત હોય, શંખની જેમ નિરંજન, જીવની જેમ આપતિહત ગતિ, જાત્ય કંચનવત્ જાત્યરૂપ, દફિલકવ4 પ્રાકૃત ભાવવાળા, કૂમવત ગુપ્તેન્દ્રિય, પુકરાવતુ નિરૂપલેપ, આકાશવત્ નિરાલંબન, વાયુવતુ નિરાલય, ચંદ્રવત્ સૌમ્યલેશ્વ, સૂર્યવ4 દિપ્તdજ, સાગરવત્ ગંભીર, પHવત સર્વથા વિપમુકત, મેરવત્ અપકંપ, શારદસલિલવ4 શુદ્ધ હૃદયી, ગેંડાના શૃંગસમાન એકજાત, ભારંડપક્ષીવત અપમg, હાથીવતુ શૌડીર, વૃષભવતુ ધૈર્યશીલ, સીંહવત દુધ, પૃતીવન સર્વ સ્વસિહા, હવનઅનિવત્ તેજથી દીપતા...
• વિવેચન-૧૭ (અધુર) :
સમિતિસત્રમાં મથાળ • ઉપકરણનું ગ્રહણ, મારુ માત્રા - વસ્ત્રાદિ ઉપકરણ અથવા ભાંડ-માનના ઉપકરણ અથવા ભાડું - વઆદિ, માટીના ભાજન, માત્ર • પત્ર વિશેષ, નિક્ષેપUT • મૂકતા, જે સfમત - સુપચુપેક્ષિતાદિ ક્રમથી સમ્યક્ પ્રવૃત. ૩Yપાસવા શેfiધાળ:17પટ્ટાવાયાસમા - મળ, મૂળ, થુંક, નાકનો મેલ,
ગ્લેમ, મલના ભાગમાં સમિત, શુદ્ધ ઍડિલને આશ્રીને. મનોગુપ્ત આદિ ત્રણ પદ સરળ છે. તેથી જ સર્વથા ગુપ્તવથી ગુપ્ત.
૦િ - શબ્દાદિમાં રગ રહિત અથવા ગુનાથિ - શબ્દાદિમાં રાગાદિના નિરોધથી ગુપ્ત અને ગુપ્ત-આગમ શ્રવણમાં ઇસમિતિ આદિમાં ઈન્દ્રિયોનો અનિરોધ જેમાં છે તે. ગુરબંભયારિ-વસતિ આદિ ગુતિવાળા મૈથુન વિરતિને સેવે છે. બીજી વાચનામાં કોઇ આદિ અગિયાર પદો જણાય છે. તેમાં આક્રોધ આદિ ચાર પ્રસિદ્ધ છે. તેથી જ સંત - સંતવૃત્તિથી શાંત, વસંત - બહિવૃત્તિથી પ્રશાંત, ૩વસંત - બંનેથી ઉપશાંત અથવા મન વગેરેની અપેક્ષાએ શાંત આદિ પદો છે અથવા ભવભ્રમણથી
Page #33
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૬
૧૧૩
૧૧૮
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
શ્રાંત, પ્રકટ ચિતપણાથી પ્રશાંત, ઉપશાંત-પાપથી નિવૃત્ત, અથવા પ્રશમના પ્રકનિ જણાવવા માટે આ ત્રણે એકાર્ચક પદો છે. તેથી જ પિિનવૃત-અર્થાત્ સર્વ સંતાપ રહિત.
HTTā - અવિધમાન પાપકર્મ બંધ. અગ્રંથ-હિરણ્ય આદિ ગ્રંચહિત, છિન્નસોમ-શોકરહિત અથવા સંસારપ્રવાહ જેનો છિન્ન થયો છે તે. નિરવલેવ-ઉપલેપ રહિત, કર્મબંધ હેતુરહિત. હવે નિપલેપતાને જ ઉપમાન વડે કહે છે – આ કહેવાનાર પદો (આચારાંગમાં ભાવના અધ્યયનમાં કહ્યા છે, જેની સંગ્રહગાથા-કંસ, શંખ, જીવ ઈત્યાદિ છે આ ગાથા ક્રમથી જ વ્યાખ્યા કહીએ છીએ.
કાંસાની પાણીની માફક મુકત-ચક્ત, પાણીની જેમ પાણી-બંધ હેતુત્વથી સ્નેહ જેણે તે. શંખની જેમ તિરંગણ-રાગ આદિ રંગણથી રહિત, જીવની જેમ
પ્રતિહત ગતિ થતુ પ્રત્યેનીક, કતીચિંકાદિ યુકત છતાં દેશ નગાદિમાં વિચરતા વાદ આદિ સામર્થ્ય ચક્તત્વથી અખલિત ગતિવાળા અથવા સંયમમાં પતિ હતા વૃત્તિ. ગગનવ નિરાલંબનકુલ, ગામ, નગાદિ આલંબન વર્જિત, સર્વત્ર અનિશ્રિત. વાયુવતુ અપ્રતિબદ્ધ-સામાદિમાં એક રાત્રિ આદિ વાસ. અકલુષમનપણાચી શારદ સલિલ વત્ શુદ્ધ હદયી. • •
:: કમલપત્રવત્ નિરપલેપ-કાદવ અને જળ સમાન સ્વજન વિષય સ્નેહરહિત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય-કાચબો ક્યારેક ડોક અને ચાર પગ વડે ગુપ્ત રહે છે, તેમ ઈન્દ્રિયપંચક વડે ગુપ્ત. પક્ષીની જેમ વિપમુક્ત-મુક્ત પરિકરવાથી અને અનિયત વાસથી, ખગ્રી-વન્ય જીવ, તેનું શીંગડુ એક જ હોય, તેની જેમ એકરૂપ - રાગાદિ સહાય રહિત. ભાખંડ પક્ષીવતુ અપ્રમત - આ પક્ષીને એક શરીર - અલગ ડોક - ત્રણ પણ હોય છે, તે બંનેને અત્યંત અપમતપણે જ નિવહ પ્રાપ્ત થાય છે તેથી આ ઉપમા આપી છે.
હાથીની જેમ શૂર-કપાયાદિ શગુને આશ્રીને, બળદની જેમ ઉત્પન્ન બળવાળા અર્થાત્ પ્રતિજ્ઞાત કાર્યભારના નિર્વાહક. સીંહની જેમ દુદ્ધર્ષ-પરીષહાદિ મૃગો વડે અપરાજિત. મેરુ પર્વતની માફક અનુકૂળ ઉપસર્ગવાયુ વડે અવિચલિત સાવવાળા. સાગર જેવા ગંભીર-હર્ષ, શોકાદિ કારણ સંપર્કમાં પણ અવિકૃત યિતવાળા, ચંદ્ર જેવા સૌમ્યલેશ્ય-મનના પરિણામો ઉપતાપથી રહિત હોવા, સૂર્ય જેવા દીખતેજ-દ્રવ્યથી શરીરની દીપ્તિ, ભાવથી જ્ઞાન વડે. - -
-: જાત્ય કંચનવત - નાત : પ્રાપ્ત, ફૂપ - સ્વરૂપ ગાદિ કુદ્રવ્ય વિરહથી એવા તે જાતરૂપા. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શરહિત, તેમાં સ્પર્શ-શીતોષણાદિ અનુકૂળપ્રતિકુળ પરીષહોને બઘાને સહેનારા તથા સારી રીતે નાંખેલ ઘી આદિ જે અગ્નિમાં છે કે, તેના જેવા તેજથી - જ્ઞાન અને તપ રૂપ વડે જ્વલંત-દીપતા. બીજી પ્રતમાં આ સર્વે વિશેષણો ઉપરાંત આ વિશેષણ છે - અરીસાની પટ્ટિકાની જેમ પાતળા, વિસ્તીર્ણત્વથી આદર્શફલક [અરીસાના દંડની જેમ પ્રગટ-ચયાવતુ ઉપલભ્યમાન સ્વભાવ ભાવઅરીસાના પો નયન, મુખાદિ ધર્મ અને સાધુપણે અશઠપણે મનના પરિણામ જેમાં છે તે પ્રકટ ભાવવાળા.
• સૂત્ર-૧૭ (અધુરેથી) :
તે ભગવંતને કોઈ પ્રતિબંધ નથી. તે પ્રતિબંધ ચાર ભેદ કહ્યો છે. તે આ પ્રમાણે - દ્રવ્યથી, ફોગથી, કાળથી, ભાવથી, દ્રવ્યથી સચિત-અચિત-મિક દ્રવ્યોમાં, હોમથી ગામ, નગર અરય, ખેતર, ખળો, ઘર કે આંગણમાં, કાળથી સમય કે આવલિકા કે ચાવતુ અયન કે બીજા દીર્ધકાળ સંયોગોમાં ભાવથી ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્યમાં-હોતો નથી.
તે ભગવતો વષરવાસ સિવાયના શિખ-હેમંતના આઠ માસોમાં ગામમાં એક સશ અને નગરમાં પાંચ રાગિ રિહેતા વાસણા અને ચંદનમાં સમાન દષ્ટિવાળા, ઢેફા કે સોનામાં સમાન, સુખ-દુ:ખમાં સમ, આલોક-પરલોકમાં અપતિબદ્ધ, સંસારપારગામી, કર્મના નિઘતન માટે અમ્યુથિત થઈને વિચરતા હતા.
• વિવેચન-૧૩ (અધુરેથી) :
તે ભગવંતોને આવો ક્યાંય પ્રતિબંધ હતો નહીં. જેમકે દ્રવ્યથી - સચિવાદિ ત્રણમાં, ફોગથી પ્રામાદિ સાતમાં, તેમાં ક્ષેત્ર-ધાન્યજન્મભૂમિ, ખલ-ધાન્ય મલનાદિ સ્થળ, કાળથી સમય આદિમાં - તેમાં સમય-સૌથી નિકૃષ્ટ કાળ, આવલિકા-અસંખ્યાત સમયા, યાવત્ શબ્દથી ઉચ્છવાસ નિઃશ્વાસ કાળ, શોવ - સાત પ્રાણ પ્રમાણ, નવ · સાત સ્તોક પ્રમાણ, મુત્ત - ૩૩ લવ પ્રમાણ, થUT - દક્ષિણાયન આદિ, દીર્ધકાળ સંયોગ-૧oo વગેરે વર્ષ. ભાવથી ક્રોધાદિ છે, આવા પ્રકારે તેમને પ્રતિબંધ હોતો નથી.
વાસાવાસવજ્જ-વષકાળમાં નિવાસને વજીને, ગામમાં એક સમિ વસવું અને નગરમાં પાંચ રાત્રિ રહેવું. આ પ્રતિમાકલિકોને આશ્રીને કહ્યું. બીજાને માસકલાવિહારિપણું છે. વાસીચંદણ સમાણકપુ- • x • અપકારી કે ઉપકારી, તે બંનેમાં સમાન-રાગદ્વેષ રહિતપણે સમાન તપ-વિકલ્પ સમાન આચાર જેમાં છે તે વાસીચંદન સમાન કભી. સમ-તુચ, ઉપેક્ષણીયત્વથી ઢેફા અને સુવર્ણમાં છે. * * *
બીજી વાચનામાં આમ પણ દેખાય છે - અંડજ-હંસાદિ, અંડક-મયૂર અંડક આદિ અર્થાત્ મયુરાદિની ક્રીડાદિમાં પ્રતિબંધ થાય છે, પોતજ-હતિ આદિ અથવા પોતક-બાળકમાં પ્રતિબંધ થાય. પાઠાંતરમાં અંડજ-વસ્ત્ર, કોશિકાસ્કીટ અંડક પ્રભd, બોંડજ-કપાસના ફળમાંથી થયેલ વસ્ત્ર જ, અવગૃહીંત-પરિવેષણ અર્થે ઉત્પાદિત ભોજન-પાન. પ્રગૃહીત-ભોજનાર્થે ઉત્પાદિત અથવા અવગ્રહિક-વસતી, પલક આદિ અથવા ઔપણહિક-દંડક આદિ ઉપધિ જાત, પ્રગૃહીત-પ્રકર્ષથી ગૃહીત ઔધિક.
How Hovi સિં જે જે દિશામાં વિચરવાને ઈચ્છે છે, તે તે દિશામાં વિચરે છે. શુચિભૂત-ભાવશુદ્ધિવાળા, શ્રુતિભૂત-પ્રાપ્ત સિદ્ધાંતા, લઘુભૂત-અક્ષ ઉપધિપણે અને ગૌરવયાગથી અથવા લઘુભૂત-વાયુની માફક સતત વિહાર કરનાર. અણપગંગાઘણાં આગમ અથવા આત્મ સંબંધી ગ્રંથ-હિરણ્યાદિ જેને અવિધમાન છે તે અથવા અનર્થ ગ્રંથા-ભાવધનથી યુક્ત.
Page #34
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૮
૧૧૯
-સૂત્ર-૧૮ :
તે ભગવંતોને આવા વિહારથી વિચરતા આ આવા પ્રકારે અત્યંતર-બાહ્ય તપ ઉપધાન હોય છે. તે આ પ્રમાણે - છ ભેદે અત્યંતર અને છ ભેદે બાહ્ય.
• વિવેચન-૧૮ :
હવે બીજા પ્રકારે સાધુનું વર્ણન કહે છે - તેમિ ળ થી ભાવવિડસને સુધી અનશનાદિ તપો ભેદ પ્રતિપાદન સુગમ છે જ. બીજી વાચનામાં સંયમ યાત્રા માત્રાર્થે ભોજન ગ્રહણ તે “યાત્રામાત્રાવૃત્તિ’” છે.
અધિકૃત્ વાચનામાં અત્યંતર-શરીરની અંદર જ તાપનથી સમ્યક્ દૃષ્ટિ વડે જ તપ, તેના વડે પ્રતીયમાનત્વથી. શરીરની બહાર જ તપાવવાથી મિથ્યાર્દષ્ટિ વડે તપણે પ્રતીયમાનત્વથી.
- સૂત્ર-૧૯ (અધુરુ) :
તે બાહ્યતપ શું છે ? બાહ્યતપ છ ભેટે છે. તે આ રીતે - અનશન, ઊનોદરિકા, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકલેશ પ્રતિસંલિનતા.
તે અનશન શું છે? બે ભેદે છે - ઇસ્કિ, યાવત્કથિક. તે ઇન્વકિ શું છે ? અનેકવિધ છે ચતુર્થભક્ત, છટ્ઠભક્ત, અક્રમભક્ત, દશમભકત, બારાભક્ત, ચૌદશભક્ત, સૌલશભક્ત, અર્ધમાસિકભક્ત, માસિકભક્ત, બેમાસિકભકત યાવત્ છમાસિકભક્ત.
તે યાવત્કથિત શું છે ? બે ભેટે છે - પાદપોપગમન અને ભક્ત પ્રત્યાખ્યાન. તે પદયોપગમન શું છે? બે ભેદે છે - વ્યાઘાતિમ અને નિવ્યઘિાતિમ, તે નિયમા પતિકર્મ છે. તે પાદપોપગમન છે. તે ભક્તપ્રત્યા ત્યાખ્યાન શું છે? બે ભેટે છે – વ્યાઘાતિમ, નિાિતિમ. તે નિયમા પ્રતિકર્મ છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કહ્યું, તે અનશન કહ્યું.
• વિવેચન-૧૯ (અધુરુ) :
અનશન - ભોજન નિવૃત્તિ. જે આ કરવા સમર્થ નથી તો શું કરવું ? ઊણોદરી - ઉદરને ઉભું રાખવું, ઉપલક્ષણથી અલ્પ ઉપધિપણું, તેમાં અશક્યને જે કરવાનું છે તે કહે છે, ભિક્ષાચર્યા – વૃત્તિ સંક્ષેપ. તેમાં પણ અશક્ત એ શું કરવું ? રસપરિત્યાગ. તેમાં ૫ણ અશક્તને શું કરવું ? કાયક્લેશ, તેમાં પણ અશક્ત શું કરે ? પ્રતિસંલિનતા. ઈવરિક-અલ્પકાલિક-એક ઉપવાસાદિથી છ માસ પર્યન્ત. ચાવત્કયિક-જેટલી આ કથા - આ મનુષ્ય છે એમ વ્યપદેશરૂપ, - ૪ - ચાવત્કયિક-ચાવજીવિક. વૃક્ષની જેમ ઉપગમન-ચલિત થયા વિના રહેવું તે પાદપોપગમન. વ્યાઘાતવત્ - સિંહ, દાવાનલાદિથી અભિભૂત જે સ્વીકારાય તે. નિર્વ્યાઘાતિમ-વ્યાઘાતરહિત.
• સૂત્ર-૧૯ (અધુરેથી) :
તે ઊનોદરિકા શું છે? બે ભેદે છે - દ્રવ્ય ઉનોદરિકા અને ભાવ ઉનોદરિકા. તે દ્રવ્ય ઉનોદરિકા શું છે ? બે ભેદે છે - ઉપકરણ દ્રવ્ય ઉનોદરિકા અને ભક્ત-પાન દ્રવ્ય ઉનોદરિકા. તે ઉપકરણ દ્રવ્ય ઉનોદરિકા શું છે ? ત્રણ
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
ભેદે છે – એક વસ્ત્ર, એક પાત્ર, એક મનોનુકૂલ નિર્દોષ ઉપકરણ રાખવું. આ ઉપકરણ દ્રવ્ય ઉનોદર્શિકા છે.
૧૨૦
તે ભોજન-પાન દ્રવ્ય ઉનોદરિકા શું છે ? અનેક ભેદે છે - કુકડીના આઠ ઠંડા પ્રમાણ માત્ર કોળીયા આહાર કરતા અલ્પાહાર, બાર કુકડી ઠંડા પ્રમાણ માત્ર કોળીયા આહાર કરાતં અપાઈઉનોદસ્કિા, સોળ કુકડી ઇંડા પ્રમાણ માત્ર કોળીયા આહાર કરતાં બે ભાગ પ્રાપ્ત ઉનોદરિકા, ચોવીશ કુકડી ઇંડા પ્રમાણ માત્ર કોળીયા આહાર કરતાં પ્રાપ્ત ઉનોદસ્કિા, ટુકડીના ઇંડા પ્રમાણ એકત્રીશ કોળીયા આહાર કરતાં કંઈક ન્યૂન ઉનોદરી. અને ટુકડીના ઇંડા પ્રમાણ બત્રીશ કોળીયા આહાર કરતાં પ્રમાણ પ્રાપ્ત. આનાથી એક કોળીયો ઓછો આહાર કરનાર શ્રમણનિર્ણન્ય પ્રકામરસભોજી કહેવાતા નથી. તે ભક્તપાન દ્રવ્ય ઉણોદરી કહી. દ્રવ્યોણદરી કહી.
તે ભાવ ઉણોદરી શું છે ? અનેકવિધ છે - અલ્પક્રોધ, અલ્પમાન, અલ્પમાયા, અલ્પલોભ, અપશબ્દ, અDiy.
- X-X -
તે ભિક્ષાાં શું છે ? અનેકવિધ છે દ્રવ્યાભિગ્રહ ચરક, ક્ષેત્રાભિગ્રહ ચક, કાલાભિગ્રહ યક, ભાવાભિગ્રહ ચક, ઉક્ષિપ્ત ચક, નિક્ષિપ્ત ચરક, ઉતિનિક્ષિપ્ત ચક, નિતિઉપ્તિ ચક, વર્તિય્યમાન ચક, સંહિયમાન ચરક, ઉપનીત ચરક, અપનીત ચારક, ઉપનીત અપનીત ચરક, પનીત ઉપનીત ચક, સંદૃષ્ટ ચક, અસંસૃષ્ટ ચક, તાત સંસૃષ્ટ ચક, અજ્ઞાત ચરક, મૌન ચક, દટલાભિક, અદૃષ્ટલાકિ, દૃષ્ટ લાત્મિક, અસ્પૃષ્ટ લાત્મિક, ભિક્ષાલાભિક, અભિક્ષાલાત્મિક, અગ્લાયક, ઉપનિહિત, પરિમિત-પિંડપાતિક, શુદ્વૈષણિક, સંખ્યાદત્તિક. આ ભિક્ષાચર્યા કહી.
• વિવેચન-૧૯ (અધુરેથી) *
ચિયત-પ્રીતિકર કે વ્યક્ત દોષ વડે જે ઉપકરણ-વસ્ત્ર, પાત્ર સિવાયના. - x
-
- અલ્પાહાર-બત્રીશ કોળીયાની અપેક્ષાથી આઠનું અલ્પપણું છે, અર્ધ-બત્રીશનું અડધું તે સોળ, તે બારના સમીપવર્તીપણાથી ‘બાર’ એ ઉપાદ્ધ ઉણોદરી કહી. દ્વિભાગ ઉનોદરિકા-બત્રીશનો અર્ધ ભાગ, તેથી સોળ કોળીયાને દ્વિભાગ ઉનોદરી કહે છે. ચોવીશ કોળીયા તે બીશનો બીજા અડધાના મધ્યભાગને પ્રાપ્તપણાથી તે પ્રાપ્ત ઉનોદરી કહેવાય છે અથવા બત્રીશના ત્રણ ભાગને પ્રાપ્ત અને ચોથા ભાગને અપ્રાપ્તત્વથી. એકત્રીશ એ બત્રીશથી એક જ ન્યૂન હોવાથી કિંચન્સૂન ઉણોદરી કહી. બીશ કવલથી પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ બત્રીશ કોળીયા પ્રમાણથી એકાદ
કોળીયો [ન્યૂન લેતા પણ [સાધુ પ્રકામ રસભોજી-અત્યર્થ અન્નભોક્તા કહેવાતો નથી. અપ્પતર્ - અાકલહ, કલહ એટલે ક્રોધ કાર્ય. અઝંઝ-અવિધમાન કલહ વિશેષ, અલ્પ શબ્દ અભાવ વચન અર્થમાં પણ હોય. દ્રવ્યાભિગ્રહ ચરક - દ્રવ્યને આશ્રીને અભિગ્રહથી ચરે છે - ભિક્ષાર્થે ભ્રમણ કરે છે જે દ્રવ્યાશ્રિત અભિગ્રહને સેવે છે, તે દ્રવ્યાભિગ્રહચક.
Page #35
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૯
અહીં ભિક્ષાચર્યામાં જે દ્રવ્યાભિગ્રહચરક કહ્યા, તે અધર્મી-ધર્મીના ભેદની વિવક્ષા રહિત છે. દ્રવ્યાભિગ્રહ-લેપકૃતાદિ દ્રવ્યવિષય, ક્ષેત્રાભિગ્રહ-સ્વગામ, પરગામાદિ વિષય, કાલાભિગ્રહ-પૂર્વાદિ વિષયક, ભાવાભિગ્રહ - ગાવું, હસવું આદિ પ્રવૃત્ત પુરુષાદિ વિષયક, ઉક્ષિત-પોતાના માટે રસોઈના વાસણમાંથી કાઢેલ, તે માટે અભિગ્રહ લઈ, તેની ગવેષણાને માટે જાય તે ઉક્ષિપ્ત ચક. આ પ્રમાણે આગળ પણ જાણવું.
નિપ્તિ-રસોઈના વાસણમાંથી ન કાઢેલ. ઉત્થિતનિક્ષિપ્ત-રસોઈના વાસણમાંથી કાઢીને તેમાં જ કે બીજા સ્થાને મૂકેલ અથવા ઉપ્તિ અને નિક્ષિપ્તને જે ચરે છે તે. નિક્ષિપ્ત ઉપ્તિચરક - ભોજન પાત્રમાં નાંખીને પોતાને માટે કાઢેલ તે જ નિક્ષિતોક્ષિપ્ત.
૧૨૧
વર્તિમાન ચરક - પરિવષ્યમાન ચરક. સાહરિમાન ચરક - જે ભાત આદિને શીતલ કરવાને વસ્ત્રાદિમાં વિસ્તારિને તેને ફરી વાસણમાં નાંખતા સંહરાયુ કહેવાય. ઉપનીત-કોઈ વડે ક્યાંક રખાયેલ. અ૫નીત-દૈયદ્રવ્ય મધ્યેથી અપસારિને અન્યત્ર સ્થાપિત. ઉપનીત અપનીત-લાવીને રાખ્યા પછી તે વસ્તુને બીજા સ્થાને સ્થાપેલ અથવા ઉપનીત અને અ૫નીતની જે ગવેષણા કરે તે અથવા દેનારે વર્ણવેલા ગુણ - નિરાકૃત ગુણ જેમાં એકાદ ગુણથી વર્ણિત અને બીજા ગુણની અપેક્ષાએ દૂષિત, જેમકે - અહો શીતળ જળ કેવળ ક્ષાર છે. અપનીતોપનીત - ક્ષાર છે પણ
શીતલ છે.
સંસૃષ્ટ-ખડેલા હાથ આદિ વડે દેવાતું. અસંસૃષ્ટ-ઉક્તથી વિપરીત. તજ્જાતસંસૃષ્ટ-તજ્જાત દેય દ્રવ્ય અવિરોધી વડે જે સંસૃષ્ટ હાથ આદિ વડે દેવાતુ. અજ્ઞાતસ્વાજન્યાદિ ભાવ દેખાડ્યા વિના, - ૪ - દૃષ્ટલાભિક-દેખાતો કે દેખેલો આહાર લેવો અથવા પૂર્વે જોયેલ દાતાના હાથે ભિક્ષા ગ્રહણ કરવી. અદૃષ્ટલાભિક-પહેલા ન જોયેલ આહાર અથવા પૂર્વે ન જોયેલ દાતા દ્વારા અપાતો આહાર ગ્રહણ કરવો.
પૃષ્ટલાભિક-પૂછ્યા પછી જ - હે સાધુ ! તમને શું આપીએ ? ઈત્યાદિ પ્રશ્ન પૂછી જે લાભ જેને થાય તે. અષ્ટલાભિક-ઉક્તથી વિપરીત. ભિક્ષાલાભિક-ભિક્ષા સર્દેશ ભિક્ષા માંગીને લાવેલ તુચ્છ આહાર ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા અથવા દાતા જે ભિક્ષામાં અથવા માંગીને લાવલે હોય તેમાંથી અથવા તેના દ્વારા તૈયાર કરેલ ભોજનમાંથી આહાર લેવો તે. અભિક્ષાલાભિક-ભિક્ષાલાભથી વિપરિત.
અન્નગ્લાયક-ભોજન વિના ગ્લાની પામે તે. તે અભિગ્રહ વિશેષથી સવારમાં જ દોષી અન્ન વાપરે છે. ઉપનિહિત-જે કોઈ નજીકમાં રહેલ હોય તેની ગવેષણા કરે તે. પરિમિતપિંડપાતિક-સિમિત અર્ધ પોષણાદિ લાભ જેને થાય તે. શુદ્વૈષણા-શંકાદિ દોષ રહિતતા અથવા વ્યંજનાદિ રહિત શુદ્ધ ભાત આદિની ગવેષણા જેમાં હોય તે. સંખ્યાદત્તિક-સંખ્યા પ્રધાન દત્તિઓ જેમાં છે તે. દત્તિ-એક ક્ષેપ ભિક્ષારૂપ.
• સૂત્ર-૧૯ (અધુરેથી) :
તે રસપરિત્યાગ શું છે ? અનેકવિધ છે - નિર્વિકૃતિક, પ્રણીત રસ પરિત્યાગ, આયંબિલ, આયમસિભોજી, અસાહાર, વિરસાહાર, તાહાર, પ્રાંતાહાર, રક્ષાહાર. આ સપરિત્યાગ કહ્યો.
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
તે કાયક્લેશ શું છે? અનેકવિધ છે – સ્થાનસ્થિતિક, સ્થાનાતિગ ઉત્ક્રુટુકાસનિક, પ્રતિમાસ્થાયી, વીરાસનિક, નૈષધિક, દંડાયક, લકુડસાઇ, આતાપક, અપાવૃતક, અકડુક, અનિષ્ઠીવક, સર્વ ગાત્ર પરિકર્મ-વિભૂષા વિમુક્ત.
તે કાયકલેશ કહ્યો.
૧૨૨
તે પ્રતિસંલીનતા શું છે ? ચાર ભેદે છે – ઈન્દ્રિય પ્રતિસંલીનતા, કષાય પ્રતિસંલીનતા, યોગ, વિવિક્તશયણાસનોવતા.
• વિવેચન-૧૯ (અધુરેથી) :
નિર્વિકૃતિક-ધી આદિ વિગઈ રહિત, પ્રણીતરસ - ઘી, દૂધ આદિના બિંદુ
ઝરતા હોય તે. આયંબિલ-ચોખા, મગ આદિ. આયામ સિત્યભોઈ-ઓસામણ અને તેમાં રહેલ અન્નકણ. અરસાહાર-હિંગ આદિથી ન સંસ્કારેલ આહાર વિસાહારસરહિત, જૂના ધાન્ય-ઓદનાદિ. અંતાહાર-જઘન્યધાન્ય, વાલ આદિ. પંતાહારપ્રકર્ષથી અંત્ય, વાલ આદિ જ ખાધા પછી વધેલ હોય તે અથવા પષિત [પડી રહેલ] નૃાધાર - સૂક્ષ, ક્યાંક તુચ્છાહાર પાઠ છે. તુચ્છ-અલ્પ અને અસાર.
ઢાળ િ- કાયોત્સર્ગ વડે સ્થિતિ જેની છે તે. પાઠાંતરથી ટાળાય - સ્થાનાતિગ, કાયોત્સર્ગ કરવો. - ૪ - • પત્તિમાર્ફ - પ્રતિમાસિકી આદિ, વીરાસણિય
સિંહાસને બેસીને જમીને પગ રાખીને પગ રાખીને પછી સીંહાસન લઈ લેતા જે સ્થિતિ
આવે તે. નેસઅિ-કુલા વડે જમીન ઉપર બેસનાર. દંડાયતિક-દંડની જેમ આયામવાળો. લખંડ-વાંકુ લાકડું, તેની જેમ સુનાર તે લગંડશાયી, તેનું મસ્તક કે પીઠ ભૂમિમાં રહે છે. આયાવય-શીત આદિ વડે દેહને સંતાપે છે તે. આતાપના ત્રણ પ્રકારે છે - નિષ્પન્નની ઉત્કૃષ્ટ, અનિષ્પન્નની મધ્યમા, ઉધ્ધસ્થિતની જઘન્ય, નિષ્પન્નતાપના ત્રણ ભેદે - અધોમુખ સુવે, પડખે સુવે, ચત્તો સુવે. અનિષ્પન્નાતાપના ત્રણ ભેદે - ગોદોહિક, ઉત્કૃટુક આસન, પદ્માસન. ઉર્ધ્વસ્થાનાતાપના પણ ત્રણ ભેદે - હાથ ઉંચા કરવા, એક પગે રહેવું, સમ પગે ઉભવું. પ્રાવૃતક-પાવરણ રહિત. - ૪ - ક્યાંક “ધૂયકસમંસુલોમ” પાઠ છે. તેમાં યુત - નિષ્પતિકર્મતાથી ત્યજેલ માથાના, દાઢી-મુંછ આદિના વાળ. શું કહેવા માંગે છે ? સર્વગાત્ર વિભૂષા રહિત.
• સૂત્ર-૧૯ (અધુરેથી) :
તે ઈન્દ્રિય પ્રતિસંલીનતા શું છે ? પાંચ ભેદે છે - શ્રોપ્રેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા શ્રોત્રેન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. ચક્ષુરિન્દ્રિય વિષય પ્રચાર નિરોધ કે ચક્ષુરિન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થમાં રાગ-દ્વેષ નિગ્રહ. પ્રાણેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ કે પ્રાણેન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થોમાં રાગદ્વેષ નિગ્રહ, જિકેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ કે જિલેન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થમાં રાગદ્વેષ નિગ્રહ, સ્પર્શનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ કે સ્પર્શનેન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થમાં રાગદ્વેષ નિગ્રહ. આ ઈન્દ્રિય પ્રતિસંલીનતા કહી.
તે કષાય પ્રતિસંલીનતા શું છે ? ચાર ભેદે છે – (૧) ક્રોધના (૨) માનના (૩) માયાના (૪) લોભના ઉદયનો નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધ
Page #36
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૯
માન-માયા-લોભને વિફળ કરવા. તે કષાય પ્રતિસંલીનતા છે.
તે યોગ પ્રતિસંલીનતા શું છે ? ત્રણ ભેટે છે – (૧) મન, (ર) વચન (૩) કાયાના યોગની પ્રતિસંલીનતા તે મનોયોગપતિસંલીનતા શું છે ? અકુશલ મનનો નિરોધ અને કુશલ મનની ઉદીરણા. (૨) વચન યોગ પ્રતિસંલીનતા શું છે ? અકુશલ વચનનો નિરોધ અને કુશલ વચન ઉદીરણા. તે કાયયોગ પ્રતિ સંલીનતા શું છે ? જે સુસમાહિત હાથ-પગ-ધૂમવત્ ગુપ્તેન્દ્રિય, સર્વ ગાત્ર પ્રતિસંલીન કરીને રહેવું તે.
તે વિવિક્ત શયન-આસન સેવના શું છે ? જે આરામ, ઉધાન, દેવકુળ, સભા, પપ્પા, પ્રણિતગૃહ, પ્રણિતશાળામાં સ્ત્રી, પશુ, નપુંસક સંસક્ત રહિત વસતિમાં પ્રાસુક અને એષણીય પીઠ-ફલક-શમ્ય-સંસ્તારક સ્વીકારીને વિચરવું તે. - ૪ - આ બાહ્ય તપ કહ્યો.
• વિવેચન-૧૯ (અધુરેથી) :
૧૨૩
શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ, પ્રચાર-પ્રવૃત્તિનો નિરોધ-નિષેધ. થ્રોપ્રેન્દ્રિય ગોચર પ્રાપ્ત અર્થો-કાનમાં પ્રવેશતા શબ્દોનો. આરામ-પુષ્પધાનવન, ઉધાન-પુષ્પ, ફળયુક્ત મહાવૃક્ષ સમુદાય, સભા-લોકોને બેસવાનું સ્થાન, પ્રપા-પાણીની પરબ,
પણિયગિહ-માંડ-વાસણ રાખવાના સ્થાન, પણિયસાલા-ઘણાં ગ્રાહક-દાયક જનોચિત ગૃહ વિશેષમાં, જ્યાં પગ પસારી સુવાય તેવી શય્યા.
• સૂત્ર-૨૦ (અધુરુ)
તે અત્યંતર તપ શું છે? છ ભેટે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સ
-
તે પ્રાયશ્ચિત્ત શું છે? દશ ભેદે છે આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તભય યોગ્ય, વિવેક યોગ્ય, વ્યુત્સર્ગ યોગ્ય, તપ સોગ્ય, છંદ યોગ્ય, મૂલ યોગ્ય, અનવસ્થાહ, પારંચિત યોગ્ય.
તે વિનય શું છે ? સાત ભેદે છે – જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય, લોકોપચાર વિનય... તે જ્ઞાન વિનય શું છે ? પાંચ ભેદે છે - આભિનિબોધિક-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળ જ્ઞાન વિના. તે દર્શન વિનય શું છે ? બે ભેદે છે – સુશ્રૂષણા અને અનલ્યાશતના વિનય. તે સુશ્રુષણા વિનય શું છે ? અનેકવિધ – અભ્યુત્થાન, આસનાભિગ્રહ, આસન પ્રદાન, સત્કાર, સન્માન, કૃતિકર્મ, અંજલિ પગ્રહ, આવનારની સામે જવું – ઉભેલાની પર્યાપારાના કરવી, જનારને પહોંચાડવા જવું.
• વિવેચન-૨૦ (અધુરુ) :
પ્રાયશ્ચિત્ત-અતિચાર વિશુદ્ધિ, તે વંદનાદિ વિનય વડે થાય, તેથી વિનય-કર્મ દૂર કરવાના હેતુથી પ્રવૃત્તિ. વિનયીને જ વૈયાવચ્ચ હોય, તેથી વૈયાવચ્ચ-ભોજનાદિ વડે ઉપકાર કરવો. વૈયાવચ્ચના અંતરાલમાં સ્વાધ્યાય કરવો. તેથી—સ્વાધ્યાય મર્યાદાથી શોભન પાઠ. તેમાં ધ્યાન થાય છે, તેથી ધ્યાન. શુભધ્યાનથી જ હોય તો ત્યાગ થાય.
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
તેથી વ્યુત્સર્ગ કહ્યો.
આલોયણાર્ટ-ગુરુ પાસે નિવેદનથી જે વિશુદ્ધિ યોગ્ય હોય તે - ભિક્ષાચર્યાદિ અતિચારથી થયેલ, તેના વિષયત્વથી આલોચના લક્ષણ વિશુદ્ધિ પણ આલોચનાર્હ કહેવાય. તે જ તપોરૂપત્વથી છે. એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ - પડિક્કમણાર્ટ
૧૨૪
તે મિથ્યાદુષ્કૃત. તદુભયાહ-આલોચના, પ્રતિક્રમણ સ્વભાવ. વિવેકાé-અશુદ્ધ ભોજનાદિ વિવેચન. વ્યુત્સર્ગાર્હ-કાયોત્સર્ગ. તપાર્ટ-નિવિંગઈ આદિ તપ. છેદા-પાંચ પાંચ દિવસના ક્રમે પર્યાય છેદવો. મૂલાર્જ-ફરી વ્રતમાં સ્થાપવા. અનવસ્થાપ્યાહ-તપ વિશેષ ન આયરે ત્યાં સુધી વ્રતમાં ન સ્થાપવા. પારંચિતાહ-તપો વિશેષથી જ અતિચારને પાર પહોંચાડવા. - - આસનાભિગ્રહ-જ્યાં જ્યાં [વડીલ] બેસવા ઈચ્છે ત્યાં ત્યાં આસન લઈ જવું. આસનપ્રદાન-માત્ર આસન આપવું.
---
• સૂત્ર-૨૦ (અધુરેથી) :
તે અનંત્યાશાતના વિનય શું છે? ૪૫ ભેદે છે - અરહંતની આશાતના ન કરવી, અરહત પ્રાપ્ત ધર્મની આશાતના ન કરવી. એ રીતે આચાર્ય, ઉપાધ્યાય, કુળ, ગણ, સંઘ, ક્રિયાવાનું, સાંભોગિકની તથા આભિનિબોધિક શ્રુત-અવધિ-મન:પર્યંત-કેવળ જ્ઞાનની આશાતના ન કરવી. આ પંદરની ભક્તિબહુમાન અને આ પંદરની પ્રશસ્તિ-ગુણકીર્તન, એમ ૪૫-ભેદો છે. તે આ અત્યાશાતના વિનય,
તે ચાસ્ત્રિ વિનય શું છે ? પાંચ ભેદે છે – સામાયિક ચાસ્ત્રિવિનય, એ રીતે છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય-થાખ્યાત સાસ્ત્રિવિનય. આ ચાસ્ત્રિ વિનય કહ્યો.
તે મનવિનય શું છે? બે ભેદે છે - પ્રશસ્ત મન વિનય અને અપશસ્ત મન વિનય. તે અપશસ્ત મન વિનય શું છે ? જે મન સાવધ, સક્રિય, સકર્કશ, કટુક, નિષ્ઠુર, પરુષ, આશ્રવર, છેદકર, ભેદકર, પરિતાપનકર, ઉદ્રવણકર, ભૂતોપઘાતિક-તેવા પ્રકારનું મન ન કરે - ન વિચારે. કેમકે તેવું મન એ અપશસ્ત મનોવિનય છે.
તે પ્રશતમનોવિનય શું છે? [અપ્રશસ્તથી વિપરીત તે પ્રશસ્ત મનો વિનય જાણવો. એ પ્રમાણે જ વાન વિનય જાણવો.
• વિવેચન-૨૦ (અધુરેથી)
િિરયાળ - ક્રિયાવાદીની, સંમોય - એક સામાચારીવાળા. - - મનોવિનયમાં
વિશેષથી કહે છે
- મન - અસંયતોનું ચિત્ત, સાવજ-ગર્તિત કર્મ વડે હિંસાદિથી પ્રવર્તે તે સાવધ. તેને સર્કિરિય એટલે કાયિકી આદિ ક્રિયા યુક્ત. સક્કસ-કર્કશ ભાવયુક્ત, કડુય-બીજાને કે પોતાના માટે અનિષ્ટ, નિષ્ઠુર-માર્દવતારહિત, પરુષસ્નેહરહિત, આશ્રવકર-અશુભ કર્મનો આશ્રવ કરનારું, કઈ રીતે - છેદકર એટલે હાય વગેરે છંદનકારી, ભેયક-નાક આદિ ભેદનકારી, પરિતાપનક-પ્રાણીને ઉપતાપ હેતુ, ઉદ્દવણકર-મારણાંતિક વેદનાકારી કે ધનહરણાદિ ઉપદ્રવકારી, ભૂતોપઘાતિક
1
Page #37
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૨૦
૧રપ
૧૨૬
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
જેમાં જીવોનો ઉપઘાત થાય છે. તહપગાર - આ પ્રકારે અસંયત મન સમાન. મજા નો પાર ન - મનને ન પ્રવતવિ.
• સૂત્ર-૨૦ (અધુરેશી) :
તે કાયવિનય શું છે ? બે ભેદે છે – પ્રશસ્ત કાયવિનય, અપશસ્ત કાય વિનય. તે આપશસ્ત કાયવિનય શું છે? સાત ભેદે છે – અનાયુકત એવું (૧) ગમન, (ર) સ્થાન, (3) નિસીદન, (૪) ચકૃવતન, (૫) ઉલ્લંઘન, (૬) પલંઘન, (૩) સવેન્દ્રિયકાયયોગ યોજનતા.
તે પ્રશસ્ત કાય વિનય શું છે? ઉકતથી વિપરીત-આયુકત ગુમનાદિ. આ પ્રશસ્તકાય વિનય કહ્યો, આ કાયવિનય.
તે લોકોપચાર વિનય શું છે ? સાત ભેદે છે – અભ્યાસવર્તિતા, પરઈદાનવર્તિતા, કાહિત કૃતપતિક્રિયા, આત્મગવેષણતા, દેશકાળાતા, સવર્થિ અપતિલોમતા. • x
• વિવેચન-૨૦ (અધુરેથી) :
અUTT૩ત્ત - અસાવધાનતાથી, ઉલ્લંઘણ-કાદવાદિનું અતિક્રમણ, પ્રલંઘનને અતિક્રમણ વારંવાર કરવું. સર્વેન્દ્રિયો અને કાયયોગ, યોજન-વ્યાપાર તે સર્વેન્દ્રિયકાય યોગ યોજનતા. અભ્યાસવૃત્તિતા-સમીપ વર્તવાપણું, પરછંદાણુવતિય-બીજાના અભિપ્રાયનું અનુવર્તન. કાહિતુ - જ્ઞાનાદિ નિમિતે ભોજનાદિનું દાન. કૃતપતિક્રિયા-આમને મને ભણાવેલ છે, એ બુદ્ધિથી ભોજનાદિ દાન દેવું. તગવેસણતા-દુ:ખીના વૃતાંતને શોધવો. દેશકાલજ્ઞતા-અવસરોચિત અર્થ સંપાદન. સવાર્થ પ્રતિલોમતા-આરાધ્ય વિષયક સર્વે પ્રયોજનોમાં આનુકૂલ્ય.
• સૂત્ર-૨૦ (અધુરેશી) :
તે વૈયાવચ્ચે શું છે ? દશ ભેદે છે . આચાર્યની, વૈચાવ, એ રીતે ઉપાધ્યાય-ala-Gન-તપસ્વી-સ્થવિસાધર્મિક-કુળગણ અને સંઘની વૈયાવચ્ચ.
તે સ્વાધ્યાય શું છે ? પાંચ ભેદે છે – વાચના, પૃચ્છના, પરિવતના, અનપેક્ષા અને ધર્મકથા. તે સ્વાધ્યાય કહ્યો.
તે ધ્યાન શું છે? ચાર ભેદે છે – આd, રૌદ્ધ, ધર્મ, શુકલ. આndદયાન ચાર ભેદ છે – (૧) અમનોજ્ઞ સહયોગ સાપ્ત થતા તેના વિપયોગ સંબંધ આકળતાપૂર્વક ચિંતન કરવું. () મનોજ્ઞ સપયોગ સંપ્રાપ્તિમાં તેના અવિયોગને આકુળતાથી ચિંતન કરવું. (૩) આતંકજોગ સંપયોગ સંપાપ્તિમાં તેના વિયોગનું આકુળતાપૂર્વક ચિંતન કરવું, (૪) પૂર્વ સેવિત કામભોગ સંપયોગ સંપાત થતા તેના અવિયોગને આકુળતાપૂર્વક ચિંતવવો.
• વિવેચન-૨૦ (અધુરેથી) :
વૈયાવૃત્ય-ભોજન, પાનાદિ વડે ઉપકાર કરવો. સેહ-નવદીક્ષિત, તપસ્વીઅમાદિ કરનાર, થેર-જન્માદિ વડે સ્થવિર, સાધર્મિક-સાધુ કે સાધ્વી, કુલ-ગચ્છ સમુદાય, ગણ-કુળ સમુદાય, સંઘ-ગણોનો સમુદાય. • • • અમનોજ્ઞ-અનિટ જે
શબ્દાદિ, તેનો સંપ્રયોગ-યોગ, તેના વડે સંપયુક્ત, તેવા થઈને અમનોજ્ઞ શબ્દાદિના વિયોગની ચિંતાને પામેલો થાય. ધર્મ-ધર્મી અભેદથી આ આર્તધ્યાન કહેવાય છે. - - મનોજ્ઞ-ધનાદિ, તેના અવિયોગનતી ચિંતા કરે. • x - આતંક-રોગ, તેનો વિયોગ ચિંતવે. પશિવ • પ્રીતિ કે કામભોગ-શબ્દાદિ ભોગ કે મદનસેવા, તેના અવિયોગની ચિંતા.
• સૂત્ર-૨૦ (અધુરેથી) :
આdધ્યાનના ચાર લક્ષણો કહ્યા છે – કંદનતા, શોચનતા, તેપનતા, વિલપનતા. • • • રૌદ્રધ્યાનના ચાર ભેદો છે – હિંસાનુબંધી, મૃણાનુબંધી,
નૈયાનુબંધી, સંરક્ષણાનુબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે - ઓwદોષ, બહુ દોષ, અજ્ઞાન દોષ, આમરણાંત દોષ. ••• ધર્મધ્યાન ચતુર્વિધ, ચતુપાવતાર છે. - આજ્ઞા વિજય અપાયાચિય, વિકવિયાય, સંસ્થાન વિજય.
ધર્મધ્યાનના ચાર લક્ષણો છે – આજ્ઞારુચિ, નિસરુચિ, ઉપદેશરુચિ, સૂત્રરચિ. ધર્મદયાનના ચાર આલંબન છે - વચના, પૃચ્છના, પરિવનિા, ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનપેક્ષા છે - અનિત્યાનુપેક્ષા, અશરણાનુપેad, એકવાનપેક્ષા, સંસારાનપેક્ષા.
• વિવેચન-૨૦ (અધુરેથી) :
Tu • મોટા શબ્દોથી રડવું, શોકનતા-દીનતા, તેપનતા • આંસુઓને છોડવા. વિલનતા-પુનઃ પુનઃ ક્લિષ્ટ ભાષણ. ઉસણદોસ-હિંસા, મૃષા, અદd, સંરક્ષણમાંના કોઈ એક દોષમાં અતિ પ્રવૃત રહેવું. બહુદોષ-હિંસાદિ અનેક દોષમાં ઘણું પ્રવૃત રહેવું. અાજ્ઞાનદોષ-અજ્ઞાનથી કુશાસ્ત્ર સંસ્કારથી હિંસાદિ ઘમસ્વરૂપમાં ધર્મબુદ્ધિથી જે પ્રવૃત્તિ લક્ષણ દોષ. આમરણંતદોસ-મરણ એ જ અંત તે મરણાંત, આ • મરણાંતપણાથી તે આમરણાંત. સેવિત દોષ માટે પશ્ચાત્તાપ ન કરતા કાલસૌકિવતું હિંસાદિ પ્રવૃત્તિ.
અહીં આd-રૌદ્ર પરિહરીને સાધુ ધર્મ-શુક્લને સેવે.
ચતુપ્રત્યાવતાર-ભેદ, લક્ષણ, આલંબન, અનુપેક્ષા લક્ષણ ચાર પદાર્થોમાં સમવતાર કહેવાનાર સ્વરૂપે છે તે.
આજ્ઞા-જિન પ્રવચન, તેનો વિચય-નિર્ણય જેમાં છે તે આજ્ઞાવિયય થતુ આજ્ઞાણુણાનુચિંતન. એ પ્રમાણે બાકીના પદો છે. વિશેષ આ - મપાય - રાગદ્વેષાદિ જન્ય અનર્થો, વિપાલ - કર્મફળ, સંસ્થાન - લોક, દ્વીપ, સમુદ્રાદિ આકૃતિઓ.
આજ્ઞારુચિ-નિર્યક્તાદિની શ્રદ્ધા. નિસર્ગરચિ-સ્વભાવ વડે જ તેવશ્રદ્ધા, ઉપદેશરુચિ-સાધુના ઉપદેશથી તdશ્રદ્ધા, સૂણરુચિ-આગમથી તવશ્રદ્ધા.
આલંબન-ધર્મધ્યાનરૂપી શિખરે ચડવાને સહાયક-આશ્રય કરાય તે આલંબનવાંચનાદિ. અનુપેક્ષા પ્રસિદ્ધ છે.
• સૂત્ર-૨૦ (અધુરેથી) :શુક્લધ્યાન ચતુર્ભેદ, ચતુuત્યાવતાર છે. તે આ – પૃથકત વિતર્ક
Page #38
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૦
સવિચારી, એકત્વવિતર્ક અવિચારી, સૂક્ષ્મક્રિય પતિપાતી, સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. શુક્લ ધ્યાનના ચાર લક્ષણો છે – વિવેક, વ્યુત્સર્ગ, અવ્યથા, અસંમોહ. શુકલધ્યાનના ચાર આલંબનો છે – ક્ષાંતિ, મુક્તિ, આવ, માર્દવ. શુક્લ ધ્યાનની ચાર અનુપેક્ષાઓ છે – અપાયાનુપેક્ષા, અશુભાનુપેક્ષા, અનંતવૃત્તિતાનુપેક્ષા, વિપરિણામાનુપેક્ષા. આ ધ્યાન કહ્યું.
• વિવેચન-૨૦ (અધુરેથી) :
પૃથકત્વ-એક દ્રવ્યાશ્રિતનું ઉત્પાદાદ પર્યાય ભેદથી વિતર્ક-વિકલ્પ, પૂર્વગત શ્રુતના આલંબનથી વિવિધ નય અનુસરણ લક્ષણ જેમાં છે તે પૃથકત્વ વિતર્ક.
વિચાર-અર્થથી શબ્દ, શબ્દથી અર્થમાં મન વગેરે યોગોમાંથી કોઈથી કોઈમાં વિચરણ, તે સવિચારી.
---
૧૨૩
એકત્વ-અભેદથી ઉત્પાદાદિ પર્યાયોમાંથી કોઈ એક પર્યાયના આલંબનથી, વિતર્ક-પૂર્વગત શ્રુત આશ્રીને શબ્દ કે અર્થરૂપ જેને છે તે એકત્વ વિતર્ક તથા શબ્દ અને અર્થ કે અર્થ અને શબ્દનો વિચાર આમાં નથી તથા મન વગેરેમાંથી કોઈ એકથી બીજે જેમાં નથી, તે અવિચારી [અર્થાત્ શબ્દ, અર્થ, મન, વચન, કાયામાં સંક્રમણ કરતો નથી.]
સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી-નિરુદ્ધવચન-મન યોગપણું છતાં અર્ધ નિરુદ્ધ કાય યોગપણાથી જેમાં સૂક્ષ્મ ક્રિયા છે તે અને પ્રવર્હુમાન પરિણામત્વથી અપ્રતિપતનશીલ હોવાથી અપ્રતિપાતી છે. આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવલીને જ હોય છે.
સમુચ્છિન્નક્રિય-અનિવૃત્તિ ઃ- સમુચ્છિન્ન એટલે કાયિકી આદિ ક્ષીણ ક્રિયા, શૈલેશીકરણમાં નિરુદ્ધયોગત્વથી જેમાં હોય છે તે તથા અનિવર્તિ-અવ્યાવર્તન સ્વભાવ. આત્મપદેશમાં કંપન બંધ હોય છે.
વિવેક-દેહથી આત્માનું અને આત્માથી સર્વ સંયોગનું વિવેચન-બુદ્ધિ વડે પૃથક્કરણ... વ્યુત્સર્ગ-નિસંગપણે દેહ અને ઉપધિનો ત્યાગ... અવ્યથા-દેવાદિ ઉપસર્ગ જનિત ભય કે ચલન તે વ્યથા, તેનો અભાવ... અસંમોહ-દેવાદિકૃતમાયા જનિતના સૂક્ષ્મ પદાર્થ વિષયના, સંમોહ-મૂઢતા વડે નિષેધ તે અસંમોહ.
અવાયાણુપ્તેહા-પાવ-પ્રાણાતિપાતાદિ આશ્રવદ્વાર જન્ય અનર્થોની અનુપ્રેક્ષાઅનુચિંતન... અસુભાણુોહા-સંસારના અશુભત્વનું અનુચિંતન... અનંતપરિવર્તતાનુપેક્ષા-ભવપરંપરાની અનંતવૃત્તિતાનું અનુચિંતન.. વિપરિણામાણુોહા-વસ્તુના પ્રતિક્ષણ વિવિધ પરિણામગમનનું અનુચિંતન.
• સૂત્ર-૨૦ (અધુરેથી) :
તે વ્યુત્સર્ગ શું છે? બે ભેદે છે - દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગ તે દ્રવ્ય વ્યુત્સર્ગ ચાર ભેદે છે શરીર, ગણ, ઉપધિ અને ભોજનપાનનો વ્યુત્સર્ગ [ત્યાગ]. તે દ્રવ્ય વ્યુત્સર્ગ છે.
-
તે ભાવ વ્યુત્સર્ગ શું છે ? ત્રણ ભેદે છે વ્યુત્સર્ગ, કર્મ વ્યુત્સ, તે કષાય વ્યુત્સર્ગ શું છે
.
કષાય વ્યુત્સર્ગ, સંસાર
?
ચાર ભેદે છે – ક્રોધ-માન
-
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
માયા-લોભ કષાયત્યાગ... તે સંસાર વ્યુત્સર્ગ શું છે ? ચાર ભેદે છે :- નૈરયિકતિર્યંચ-દેવ-મનુષ્ય સંસાર ત્યાગ... તે કર્મ વ્યુત્સર્ગ શું છે ? આઠ ભેદે છે ઃજ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુ-નામ-ગોત્ર-અંતરાય કર્મ
૧૨૮
વ્યુત્સર્ગ - ૪ -
• વિવેચન-૨૦ (અધુરેથી) :
સંસાર વ્યુત્સર્ગ-નસ્કાયુ આદિના હેતુ મિથ્યાર્દષ્ટિત્પાદિનો ત્યાગ. કર્મ વ્યુત્સર્ગજ્ઞાનાવરણાદિ કર્મબંધના હેતુ જ્ઞાનપ્રત્યનીકતાદિનો ત્યાગ.
• સૂત્ર-૨૧ (અધુરુ) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગતન મહાવીરના ઘણાં અણગાર ભગવંતો હતા, તેમાંના કેટલાક “આચારધર યાવત્ “વિપાકશ્રુત”ધર હતા. તેઓ ત્યાં-ત્યાં તે-તે સ્થાને એક-એક સમૂહના રૂપમાં, સમૂહના એક-એક ભાગના રૂપમાં તથા છૂટકર રૂપમાં વિભક્ત થઈને રહેલા હતા. કેટલાંક વાચના આપતા હતા, કેટલાંક પ્રતિસ્પૃચ્છા કરતા હતા. કેટલાંક અનુપેક્ષા કરતા હતા. કેટલાંક
આક્ષેપણી-વિક્ષેપણી સંવેગની-નિર્વેદની ચાર ભેદે કથાઓ કહેતા હતા. કેટલાંક ઉર્ધ્વજાનુ-અધઃશિર ધ્યાનકોષ્ઠોપગત સંયમ-તપથી આત્માને ભાવતા હતા. • વિવેચન-૨૧ (અધુરુ) :
- ૪ - તત્ત્વ સત્ય - ઉધાનાદિમાં, દ્િ - તેના અંશને કહે છે – રેશે શે - અવગ્રહ ભાગમાં, અહીં વીપ્સા (દ્વિરુક્તિ) આધાર બાહુલ્યથી સાધુ બાહુલ્ય પ્રતિપાદનાર્થે છે. ક્ચ્છ - એક આચાર્યનો પરિવાર. ગચ્છ-ગચ્છ વડે તે ગચ્છાÐિ, વાચના આપે છે તે જોડવું. - ૪ - ગુલ્મ-ગચ્છનો એક ભાગ, ઉપાધ્યાય અધિષ્ઠિત, ફ-લઘુતર ગચ્છદેશ-ગણાવચ્છેદક અધિષ્ઠિત.
વાયંતિ-સૂત્ર વાચના આપે છે. પડિપુચ્છંતિ-સૂત્રાર્થ પૂછે છે. પરિયëતિ-સૂત્રાર્યની પરાવર્તના કરે છે. અણુપ્તેહંતિ-સૂત્રાર્થને ચિંતવે છે - - અવણી-શ્રોતાને મોહથી દૂર કરી તત્વ પ્રત્યે આકૃષ્ટ કરનારી કયા.. વિવણી-શ્રોતાને કુમાર્ગથી વિમુખ કરનારી.. સંવેગણી-શ્રોતાને મોક્ષ સુખની અભિલાષા કરાવનારી. નિર્વેદની-શ્રોતાને સંસારથી નિર્વેદ કરાવનારી કથા. - - ૩′′નાનૂ અત્તેસિન - શુદ્ધ પૃથ્વી આસન વર્જીને ઔગ્રહિક નિષધાના અભાવે ઉટુક આસન થઈને - x - જેના ઉર્ધ્વ જાનુ છે તે. અને અધોમુખ-ઉંચે કે તિર્કી દૃષ્ટિ ન રાખીને. આળોટ્ટોવાય - ધ્યાનરૂપ જે કોષ્ઠ, તેને સ્વીકારેલ તથા ધ્યાનરૂપ કોઠામાં પ્રવેશવાથી સંવૃત્ત ઈન્દ્રિય અને મનોવૃત્તિરૂપ
ધાન્ય. - X -
• સૂત્ર-૨૧ (અધુરેથી) :
[તે અણગારો] સંસારભયથી ઉદ્વિગ્ન, ભીત, જન્મ-જરા-મરણથી જનિત ગંભીર દુઃખરૂપ પ્રસુભિત પ્રચુર જળથી ભરેલ, સંયોગ-વિયોગરૂપ લહેરો, ચિંતારૂપ પ્રસંગોથી પ્રસારિત, વધ-બંધરૂપ વિશાળ, વિપુલ કલ્લોલ, કરુણ-વિલપિત-લોભ કલકલ કરતી ધ્વનિયુક્ત, અવમાનના રૂપ ફીણ, તીવ્ર ખીંસના-નિરંતર અનુભૂત
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
સૂત્ર-૨૧
૧૨૯ રોગ વેદના - પરિભવ વિનિપાત-કટુ વચનથી નિર્ભત્સના, કર્મના કઠોર ઉદયથી ઉઠતી તરંગોથી પરિવ્યાપ્ત છે, તે નિત્ય મૃત્યુ-ભયરૂપ છે. તે કયાય રૂપ પાતાલથી સંકુલ, લાખો જન્મોમાં અર્જિત પાપમય જળસંચિત, પ્રતિભય, અપરિમિત મહેચ્છાથી પ્લાન બુદ્ધિરૂપી વાયુવેગથી ઉછળતા સઘન જળકણોના કારણે અંધકારયુક્ત તથા આશા પિપાસારૂપ શ્વેત છે. મોહ રૂપ મહાdd. ભોગરૂપ ભંવર, તેથી જ દુ:ખરૂપ જળ ભ્રમણ કરતો, ચપળ થતો, ઉપર ઉછળતો, નીચે પડતો વિધમાન છે. પોતામાં સ્થિત પ્રમાદ રૂપ પ્રચંડ, અત્યંત દુષ્ટ, હિંસક જળજીવોથી આહત પામીને ઉપર ઉછળતો, નીચે પડતો, ચીસો પાડતા શુદ્ધ જીવ-સમૂહોથી આ સમુદ્ર વ્યાપ્ત છે, તે જ તેનું ભયાવહ ઘોષ કે ગર્જના છે.
• વિવેચન-૨૧ (અધુરેથી) -
બીજા પ્રકારે અણગારોને કહે છે :- નંમUT નર્મરાવ જન્મ, જરા, મરણ જ કરણ-સાધનો, તે ગંભીર દુઃખ, તે જ પ્રશ્નભિત-પ્રચલિત પ્રચુર જળ તેમાં છે. સંસાર સાગરને તરે છે તે યોગ. સંયોગ-વિયોગ જ વીચી-તરંગો જેમાં છે. ચિંતાપસંગચિંતા સાતત્ય. તે જ પ્રમૃત-પ્રસર જેનો છે તે. વધ-હનન, બંધ-સંયમન, તે જ મહાંતદીધ, વિપુલ-વિસ્તીર્ણ કલોલ-મહાઉમ જેમાં છે તે તથા. • •
-- કરણ વિલાપ રૂપ લોભ, તેની જેમ કલકલ કરતો જે બોલ-ધ્વનિ. - - અપમાન-અપૂજન જ જેમાં ફીણ છે. તીવ્રખિંસન-અત્યર્થ નિંદા, પુર્લપુલ પ્રભૂતાનિરંતર ઉત્પન્ન થતી જે રોગવેદના, - x - પભિવનિપાત-પરાભિભવસંપર્ક, પરષ ઘર્ષણ-નિષ્ફરવચનથી નિર્ભર્સના સમાપન્ન બદ્ધ જે કઠિન-કર્કશ ઉદય કર્મોજ્ઞાનાવરણીયાદિ, આટલા પ્રસ્તર-પાષાણ વડે કરેલ તરંગોથી રંગવીયિ વડે ચલત નિત્ય મરણભય જ તોયઠ-પાણીનો ઉપનો ભાગ જેમાં છે તે, અથવા અપમાન ફીણ એ તોયઠનું વિશેષણ છે.
કષાય જ પાતાળ-પાતાળ કળશો વડે સંકુલ જે છે તે તથા લાખો ભવથી કલુષ જળનો સંચય જેમાં છે તે. પૂર્વ જન્મ જનિત દુ:ખની સલિલતા કહી, અહીં ભવોના જનનાદિ ધર્મવાળો જલવિશેષ સમુદાયતા કહી છે, તે પુનરુતતા નથી. અપરિમિત જે મહેચ્છા-મોટી અભિલાષા, લોકોના તે કલુષ-મલિન જે મતિ, તે જ વાયુવેગથી ઉત્પન્ન થતી જે ઉદકરજ-ઉદકરેણુ સમૂહ. તેનો - વેગ, તેના વડે અંધકાર જે છે તે. તથા પ્રધાન ફીણથી પ્રચુર આશા-પિપાસા વડે તેમાં પ્રચુર-ઘણી, આશા-અપાતાર્યને પ્રાપ્તિની સંભાવના. પિપાસુ-તેમાં જ આકાંક્ષા, તેની જેમ ધવલ જે છે તે.
મોહરૂપ મહાવર્ત, ભોગરૂપ બ્રામ્ય-મંડલ વડે ભમતો. ગુણ-વ્યાકુળ થઈને ઉછળતા અને નીચે પડતાં પાણી જેમાં છે તે, તથા પ્રમાદ-મધ આદિ, તે જ ચંડ, બહુ દુષ્ટ શાપદ, તેના વડે સમાહત-પ્રહત ઉદ્ધાવંત-ઉંચે ચડતા કે વિવિધ ચેષ્ટા કરતા, સમુદ્ર પક્ષે મસ્યાદિ અને સંસારપક્ષે પુરુષાદિ, તેનો પ્રભાર કે પુસમૂહ જેમાં છે તે તથા. ઘોર એવો જે કંદિત મહારવ-તે જ પ્રતિશબ્દ કરણથી શબ્દ કરતો ભૈરવભય16/9]
ભીમઘોષ જેમાં છે તે. તથા •
• સૂત્ર-૨૧ (અધુરેથી) :
અજ્ઞાનરૂપ ભમતા મત્સ્યો, અનપશાંત ઈન્દ્રિય સમૂહ રૂપ મહામગર વરિત ચાલવાથી જળ શુoધ થઈ રહ્યું છે, નાચતા-ચપળ-ચંચળ-ચલંત-ધુમતો જળસમૂહ. અરતિ-ભય-વિષાદ-શોક-મિથ્યાત્વરૂપ પર્વતોથી વ્યાપ્ત છે. અનાદિ સંતાન કમબંધનથી જાનિત કલેશરૂપ કાદવને કારણે અતિ દુર છે. તે દેવમનુષ્યતિર્યચ-નક ગતિ ગમનરૂપ કુટિલ પરિવર્ત છે, વિપુલ વેલા છે. ચતુરંત-મહાઅનંત-રૌદ્ર સંસાર સાગર ભયાનક દેખાઈ રહ્યો છે. [આ સંસાર સાગરને શીલસંપન્ન અણગાર તરી જાય છે.
[d સંયમ પોd] ધૃતિરૂપ રજુથી બદ્ધ હોવાથી નિપર્કપણે વરિત અને ચપળ હતું. સંવર-વૈરાગ્યરૂપ ઉચ્ચકૂપક વડે સુસંયુક્ત જ્ઞાનરૂપ શેત-વિમલ વાનો ઉંચો પાલ હતો. વિશુદ્ધ સમ્યકવરૂપ-ધીર-સંયમી કધિર તેને પ્રાપ્ત હતો. પ્રશસ્ત ધ્યાન અને પરમ વાયુ વડે પ્રેરીત થઈને શીવ્ર ગતિથી ચાલતું હતું. તેમાં ઉધમ-વ્યવસાય પરખપૂર્વક ગૃહીત નિરા-યતના-ઉપયોગ-જ્ઞાનદશન-વિશુદ્ધdલ રૂમ શ્રેષ્ઠ માલ ભરેલો હતો. જિનવર વયનથી ઉપદિષ્ટ માર્ગ વડે તે અકુટિલ સિદ્ધિરૂપ મહાપતન અભિમુખ હતું તેમાં ઉત્તમ પ્રમણરૂપ સાવિાહ સમ્યક કૃત, ઉત્તમ સંભાષણ, શોભન પ્રશ્ન, ઉત્તમ સદ્ભાવનાથી ગામે-ગામે એક રાત્રિ, નગરે-નગરે પાંચ રાત્રિ રહેતાં, જિતેન્દ્રિય, નિર્ભય, ગતભય, સચિતઅચિત્ત-મિશ્ર દ્રવ્યોમાં સગરહિત, સંયત-વિરત-મુક્ત-લઘુક-નિરવકાંક્ષ સાધુ નિભૂત થઈને ધમરિાધના રત હતા.
• વિવેચન-૨૧ (અધુરેથી) :
મrvrTUTwitતHથઇ જેમાં જ્ઞાની જ મસ્યો ભમતા હતા. અનિમૃત-અનુપશાંત જે ઈન્દ્રિયો તે જ મહામગર શીઘ ચેષ્ટા કરતા હતા, તેના વડે ઘણો જ ક્ષોભિત થતો, નાયતો એવો, ચપળો મધ્ય ચંચળ, અસ્થિરત્વથી ચલત. બીજા સ્થાને જઈને ભમતો જળસમૂહ અન્યત્ર જડસમૂહ જેમાં છે તે. અરતિ-ભય-વિષાદ-શોક-મિથ્યાત્વ રૂપ શૈલ, તેના વડે સંકટ, અનાદિપ્રવાહ જે કર્મબંધન, તે અને ક્લેશ-રાદિરૂપ જે કાદવ, તેના વડે દુતર જે છે તે. • -
-- દેવ-નર-તિર્યંચ-નરક ગતિમાં જે ગમન, તેની જેમ કુટિલ પરિવર્તના એવી વિસ્તીર્ણ વેળા-ભરતી જેમાં છે તે. દિશા અને ગતિભેદથી ચાતુરંત, મહા લાંબી, અનંત, રંદ-વિસ્તીર્ણ એવો સંસારસાગર, ભયંકર દેખાતો હતો. તે સંયમ જહાજથી તરે છે. તે સંયમજહાજ-ધૃતિરૂપ જુબંધનથી ધનિક-અતિ નિકંપ-અવિચળ છે, તેના વડે અતિવરિતપણે તરે છે.
સંવર • પ્રાણાતિપાતાદિ વિરતિરૂપ, વૈરાગ્ય-કપાય નિગ્રહ, તે રૂપ જે તુંગ-ઉંચા કૃપક-સ્તંભવિશેષ, તેના વડે સારી રીતે યુદ્ધ જે છે, તથા જ્ઞાન જ શ્વેત પટ છે, તે વિમલ અને ઉંચો છે, સમ્યકત્વરૂપ વિશુદ્ધ-નિર્દોષ, પ્રાપ્ત નિયમિક-કણધાર જેમાં છે
Page #40
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૧
૧૩૧
૧૩૨
ઉજવાઈ ઉપાંગર-સટીક અનુવાદ
છે. ધીર-અક્ષોભ સંયમ જહાજ તેના વડે યુક્ત છે. પ્રશસ્ત ધમદિ ધ્યાન રૂ૫ તપ, તે જ વાય, તેના વડે પ્રેરાઈને વેગથી ચલિત છે. કનેકવવાર્ય - ઉધમ-આળસ રહિત જે વ્યવસાય-વસ્તુનિર્ણય રૂ૫ વ્યાપાર, તે મૂળ-કપ વડે જે ખરીદેલ નિર્જરાયતના-ઉપયોગ-જ્ઞાન-દર્શન-વિશુદ્ધ વ્રતરૂપ ભાંડ-કરીયાણું, તેના વડે સંયમજહાજને ભરીને -x • ઉત્તમ શ્રમણરૂપ સાર્થવાહ છે. અહીં નિર્જરા-તપ, ચતના-બહુદોષ ત્યાગ અને અલાદોષનો આશ્રય, ઉપયોગ-સાવધાનતા, જ્ઞાનદર્શન વડે વિશુદ્ધ વ્રતો અથવા જ્ઞાનદર્શનમાં વિશદ્ધ વ્રત. અહીં વ્રત તે મહાવતો. પાઠાંતરથી જ્ઞાન-દર્શન-ચારિત્ર એ જ વિશુદ્ધ ઉત્તમ ભાંડ, તેના વડે ભરેલ સારદ્રવ્ય જેમાં છે તે..
* * * * * સુશ્રુતી-સભ્ય શ્રતગ્રંથ કે સત્ સિદ્ધાંતો કે સુશુચિ સુખ સંભાષણ જેમાં છે તે અથવા સુખેથી સંભાષણ કરાય તે સુસંભાષા. શોભન પ્રશ્નો જેમાં સુખેથી પૂછાય છે તે સુપના. શોભન આશા-વાંછા જેમાં છે તે સ્વાશા અથવા સુખેથી પ્રશ્ન કરાય અને શિક્ષા અપાય તે અપગ્નશાસ્યા અથવા શોભન પ્રરૂપ ધાન્ય જેમાં છે તે અથવા પ્રશંસનીય સુપ્રશ્નો. દૂઈજ્જત-રહેતા હતા.
નિકભય-ભય મોહનીય ઉદયના નિષેધથી. ગતભય-ઉદયમાં આવેલનો વિફળ કરવાથી. સંજય-સંયમવાળા. કઈ રીતે ? વિરત-હિંસાદિથી નિવૃત્ત. તપમાં વિશેષથી રત તે વિરત અથવા વિરયા-ઉત્સુકતા હિત અથવા વિરજસ-અપાય. સંચયાઓ વિય-સન્નિધિથી નિવૃત્ત. મુત-ગ્રંથથી મુકત. લઘુક-સ્વાઉપધિવી. નિરવકંખ-અપાતાર્થ આકાંક્ષા રહિત. સાધુ-મોક્ષ સાધનથી. નિહઅ-પ્રશાંતવૃત્તિઓ ધર્મ આચરે છે. અહીં સાધુ વર્ણનમાં જિતેન્દ્રયવ આદિ વિશેષણ ઘણી જગ્યાએ જોવા મળે છે.
• સૂત્ર-૨૨ (અધુ) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમીપે ઘણાં અસુરકુમાર દેવો પ્રગટ થયા. કાળા મહાનીલમણિ, નીલમણિ, નીલગુટિકા, ભેસની શીંગડા તથા અળસીના પુષ્પ જેવા કાળા વર્ણ તથા દીતિ હતા. તેમના ત્ર ખીલેલા કમળ સઈશ હતા, નેત્રોની ભવર નિકળી હતી. તેમના પ્રમોનો વર્ણ કંઈક સફેદ-લાલતમ જેવો હતો. તેની નાસિકા ગરુડ સર્દેશ લાંબી, સીધી, હતીહોઠ પરિપુષ્ટ મુંગા અને બિંબ ફળ સમાન લાલ હતા. દંતપંક્તિઓ સ્વચ્છ, ચંદ્રમાના ટુકડા જેવી ઉજ્જવળ તથા શંખ, ગાયના દૂધના ફીણ. જલકણ અને કમળની નાળ સËશ શેત હતી. હથેળી અને પગના તળીયા, તાલુ, જિલ્લા ગમ્મ કરી, ધોઈ, ફરી તપાવી, શોધિત કરેલ નિર્મળ સ્વર્ણ સમ લાલ હતા, વાળ કાજળ અને મેઘ સદેશ કાળા, ચક મણિ સમાન રમણીય અને નિગ્ધ હતા. ડાબા કાને કુંડલધારી, આદ્ધ ચંદન લિપ્ત શરીરી હતી.
• વિવેચન-૨૨ (અધુરુ) :
અસુવર્ણનમાં કંઈક લખીએ છીએ - કાળો જે મહાનલ-મણિ વિશેષ, તેના સમાન વર્ણવાળા, નીલ-મણિ વિશેષ ગુલિકા, ગવલ-ભેંસનું શીંગડુ, અતસીધાન્યનું પુષ વિશેષ જેવી દીપ્તિ થઈ તેવા કાળા વર્ણવાળા. પતલ, નિર્મળ, કંઈક શોત
કત અને કંઈ તામ-લાલ નયનવાળા, કમળપત્ર સમાન. • X • ધન જન સમાન કૃષ્ણ, ચક-મણિ વિશેષવત્ રમણીય, સ્નિગ્ધ વાળવાળા, ડાબા કાનમાં એક જ કુડંલને ધારણ કરનારા ઈત્યાદિ • x
• સૂત્ર-૨૨ (અઘરેથી) :
(તે આસુકુમારોએ) કંઈક સિલઘ પુષ્પ જેવા, સૂક્ષ્મ, સંકિલિષ્ટ વસ્ત્રો સુંદર રીતે પહેરેલા હતા. પ્રથમ-બારા વયને ઓળંગી ગયેલા, મધ્યમ વયને ના પામેલા, ભદ્ર-ચૌવનમાં વર્તતા હતા. તલભંગક, શ્રુટિત, પ્રવર ભૂષણ, નિર્મળ . મણિ-રન મંડિત ભુજાવાળા હતા. દશે આંગળીઓ વીંટીથી શોભિત હતી. સૂડામણિ ચિહ્નવાળ-સુરપ-મહદ્ધિ-મહાધુતિક-મહાબલી-મહાયશસ્વી-મહાસૌખ્યમહાનુભાગ-હારથી વિરાજિત વક્ષસ્થળ વાળા હતા. કટક અને ગુટિતથી રંભિત ભુજાવાળા, ગાત્મકુંડલથી મૃષ્ટ ગંડતલ અને કણપીઠ ધારી, વિચિત્ર વસ્ત્રાભરણયુક્ત, વિક્ટિમ માલા-મુગટયુકત મસ્તક, કલ્યાણ-પ્રવર વસ્ત્ર પરિહિત, કલ્યાણ-અવર-માલા અને અનુલેપન કરેલ, દેદીપ્યમાન શરીરી તથા પ્રલંબા વનમાલાધારી હતા.
• વિવેચન-૨૨ (અધુરેથી) :
fiffહ્નવપુષ્કMITH$ - કંઈક સિંલિઘપુષ્પની પ્રભા અથતુ કિંચિત્ શ્વેત. સિલિંઘ-ભૂમિફોડાછમ, અસુર લાલ હોય તે મતાંતર છે, અસંક્ષિપ્ટ-નિર્દૂષણ, સુહુમ
પ્લક્ષણ, વત્ય-વા. વવ . તેમાં ત્રણ વય છે. સોળ વર્ષ સુધી બાળ, સીતેર સુધી મધ્ય, પછી વૃદ્ધ આધવને ઉલંધીને, બીજીને સર્વયા જ પાપ્ત ભદ્ર ચૌવનવાળા કહ્યા.
તલભંગક-વાહનું આભરણ, ગુટિકા-બાહુરક્ષિકા એ જ ઉત્તમ આભૂષણ, નિર્મળમણિરન વડે મંડિત ભુજા, ચૂડામણિ લક્ષણ-ચિહ્ન પ્રાપ્ત. કહ્યું છે કે - ચૂડામણિ, કૃણી, વજ, ગરુડ, ઘટ, અશ્વ, વર્ધમાન, મકર, સિંહ, હાથી અસુરાદિના ચિહ્નો છે, મહિઢિય-મહદ્ધિક, વિશિષ્ટ વિમાન પરિવાર દિ યોગથી. મહજુજઈયવિશિષ્ટ શરીરૂઆભરણની પ્રભાના યોગથી મહાધુતિક. મહાબલ-વિશિષ્ટ શરીર પ્રમાણ, મહાયસ-વિશિષ્ટ કીર્તિવાળા, મહાસોખ-મહાસૌખ્યવાળા, મહાનુભાગ-અચિંત્ય શક્તિશાળા. પછી - x • કટક-કંકણ, ગુટિકા-બાહુરક્ષિકા.
અંગદ-બાહુ આભરણ, કુંડલ-કણભરણ, મૃગંડ-ઉલિખિત કપોલ, કપિઠિક-કણભરણ વિશેષને ધારણ કરવાના સ્વભાવવાળા. વિચિત્ર માલા-પુષ્પની માળા, મૌલ-મસ્તક, મુકટ-મુગટ જેમને છે તે. બાકી સુગમ છે. વિશેષ એ કે - ઘર - શરીર, પ્રલંબ-મુંબનક, વનમાલા-આભરણ વિશેષ, પ્રલંબ-જાનું પ્રમાણ.
• સૂ-૨૨ (અધુરેથી) :
[અસુરકુમારોએ દિવ્ય વર્ણ-ગંધ-રપ-સ્પ-સંઘાત સંસ્થાન વડે તથા દિવ્ય ઋદ્ધિ-ધુત-પ્રભા-છાયા-અર્ચ-તેજ-બ્લેસ વડે દશે દિશાઓમાં ઉધોતા કરતા, પ્રભાસિત કરતા શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવીઆવીને અનુરાગપૂર્વક ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન
Page #41
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૨
કરે છે, કરીને અતિ નીકટ નહીં-અતિ દૂર નહીં [એવા સ્થાને] શ્રવણ ઈચ્છા રાખતા, પ્રણામ કરતા, અભિમુખ રહી, વિનયથી અંજલિ જોડી પપાસે છે. • વિવેચન-૨૨ (અધુરેથી) :
વિન્દ્રેળ - દેવોચિત અર્થાત્ પ્રધાન, સંઘરાણ-સંહનન, વજ્રઋષભનારાય, સાંઠાણસમચતુરસ. રિદ્ધિ-પરિવારાદિ, ચુકવ્યા-વિવક્ષિતાર્રયોગથી, પ્રભા-યાનાદિ દીપ્તિ વડે, છાયા-શોભા, અર્ચિત્-શરીરમાં રહેલ રત્નાદિ તેજો જ્વાલા. તેજસ્-શરીર સંબંધીરુચિ કે પ્રભાવ લેશ્યા-દેહવર્ણ અથવા ધુતિ આદિ શબ્દ એકાર્થક, પ્રકાશ પ્રકર્ષ પ્રતિપાદનપર છે, પુનરુક્તિ નથી. ઉધોતયા-પ્રકાશ કરવાથી, પ્રભાસયંત-શોભતા અથવા એકાર્યક છે. રક્ત-સાનુરાગ તિકપુતો - ત્રણ વખત, આદક્ષિણ-પડખેથી, પ્રદક્ષિણા-દક્ષિણ પડખેથી. વંદંતિ-સ્તવે છે. નર્મસંતિ-શિર નમાવીને નમન કરે છે. બીજી વારાનામાં
પોતપોતાના નામગોત્ર કહે છે.
૧૩૩
• સૂત્ર-૨૩ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની સમીપે અસુરેન્દ્ર સિવાયના ઘણાં ભવનવાસી દેવો પ્રગટ થયા - નાગ, સુવર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશા, પવન, સ્તનિત-કુમાર ભવનવાસી. [તેઓ અનુક્રમે નાગફેણ, ગરુડ, વજ્ર, પૂર્ણકળશ, સીંહ, અશ્વ, હાથી, મગર, વર્ધમાનકથી તેમના મુગટ વિચિત્ર સિંધ-લક્ષણ હતા. તેઓ સુરૂષ, મહદ્ધિક હતા. બાકી પૂર્વવત્ યાવત્ પપાસે છે. • વિવેચન-૨૩ :
-
નાગફડા,
નાગ આદિને નાગફણાદિ ચિહ્નો હોય છે. તે ક્રમથી કહે છે ગરુડ, વજ્ર, પૂર્ણકળશ, સીંહ, અશ્વ, હાથી, મયરંકવર મઉડ, વન્દ્વમાણક. - x - જેના મુગટમાં આ ચિહ્નો [ક્રમશઃ] છે તે. વર્ધમાનક-શરાવલુ અથવા પુરુષ આરૂઢ પુરુષ. તે - તે નિયુક્ત-યથા સ્થાને નિયોજિત વિચિત્ર-વિવિધ, ચિહ્ન-લક્ષણ, ગત-પ્રાપ્ત. -
* * * *
- સૂત્ર-૨૪ -
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની સમીપે ઘણાં વ્યંતરદેવો પ્રગટ થયા. [] પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ભુજગપતિ અને મહાકાય તથા ગંધનિકાયગણ નિપુણ ગંધર્વ ગીતરતિક એવા અણપણી, પણપછી, ઋષિવાદિક, ચંદિત, મહાÉદિત, કુėડ, પતક [અંતર] દેવો પ્રગટ થયા. તેઓ સંચળ-ચપળ ચિત્તવાળા, ક્રીડા-પરિહાસ પ્રિય, ગંભીર હસિત-ભક્ષિત-પિયગીતનર્તન રતી, વનમાલા-મેલ મઉડ-કુંડલાદિ સ્વચ્છંદ વિકુર્વિત આભરણ અને સુંદર વિભૂષણધારી, સર્વઋતુક સુરભિ પુષ્પોથી સુરચિત-પર્વ-શોભતા-કાંત-વિકસંત
ચિત્ર-વનમાળાથી રચિત વક્ષસ્થળવાળા, કામગમી, કામરૂપધારી, વિવિધ વર્ણ રંગથી ઉત્તમ-વિચિત્ર-ચમકીલા વસ્ત્રો પહેરેલા હતા. વિવિધ દેશના વસ્ત્રાનુસાર તેઓએ વિભિન્ન પ્રકારના પોષાક ધારણ કરેલ હતા. તેઓ પ્રમુદિત-કંદકિલહકેલિ-કોલાહલ પ્રિય, હાસ્ય-બોલ બહુલ, અનેક મણિરત્નથી વિવિધરૂપે નિર્મિત
૧૩૪
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
વિચિત્ર ચિહ્નવાળા, સુરૂપ, મહર્ષિક યાવત્ પાસે છે.
• વિવેરાન-૨૪ --
ભુજગપતિ-મહોરગાધિપ. તેઓ કેવા છે ? મહાકાય-મોટા દેહવાળા, આ વિશેષણ અવસ્થા વિશેષ આશ્રીને છે, અન્યથા બધાં સાત હાય પ્રમાણવાળા હોય છે, કહ્યું છે :- ભવનપતિ-વ્યંતર-જ્યોતિક-સૌધર્મ-ઈશાનમાં સાત રત્ની ઉંચાઈ હોય છે. ગંધર્વ-વ્યંતરના આઠ ભેદરૂપ નિકાય-વર્ગ. ગંધર્વે જ તેઓનો ગણ-રાશિ. પાઠાંતરથી ગંધર્વપતિગણ. તેઓ કેવા છે ? નિપુણ-સૂક્ષ્મ, ગંધર્વ-નાટ્ય સહિત ગાન અને ગીત અને નાટ્ય વર્જિત ગેયમાં રતિ જેમને છે તે.
અણપત્રિકાદિ આઠ વ્યંતરનિકાય વિશેષભૂત, રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦ યોજનવર્તી છે. કેવા છે ? ચંચલચપલ ચિતા-અતિ ચપળ માનસવાળા, ક્રીડનક્રીડા, દ્રવ-પરિહાસ પ્રિય. ગંભીર-હસિત જેનું ભણિત-વાપયોગ અને જેમને ગીતનૃત્ય પ્રિય છે - x » X - વનમાલા-રત્નાદિમય, આપપદીન આભરણ વિશેષ, આમેલક-પુષ્પના શિખર યુક્ત મુગટ, સ્વર્ણાદિમય કુંડલ, સ્વચ્છંદ વિકુર્વિતાભરણસ્વ અભિપ્રાયથી નિર્મિત અલંકાર, તે વડે ચારુ વિભૂષણને ધારણ કરે છે. સર્વર્તુકસર્વ ઋતુમાં સંભવ, જે સુરભી-કુસુમ, તે વડે સુરચિતા જે માળા, પ્રલંબ-શોભતીકાંતા-વિકસિત-વિચિત્ર વનમાલા, તેના વડે રચિત વક્ષસ્થળ જેમનું છે તે. કામગમીઈચ્છાગામી, કામરૂપધારી-ઈચ્છિત રૂપને ધારણ કરનાર. - X - ચિત્ર-વિવિધ, ચિલિયદીપ્ત જે નિવસન-પરિધાન [વસ્ત્રો] જેમાના છે તે. વિવિધ દેશિનેપથ્ય-વિવિધ દેશ પ્રસિદ્ધ વસ્ત્રાદિ વડે ગૃહીત વેષ-નેપચ્છ.
પ્રમુદિતોનો જે કંદર્ભ-કામપ્રધાન કેલિ અથવા કામ જ. કલહ-રાટી, રાડ. કેલિ-નર્મ, કોલાહલ-કલકલ, તે સ્વ-પકૃત્ જેમને પ્રિય છે તે અથવા પ્રમુદિત તે કંદર્પાદિપ્રિય. હાસ્ય બોલબહુલ, પાઠાંતરથી હાસકેલિબહુલ. અનેક-ઘણાં મણિરત્નો, વિવિધ-ઘણાં પ્રકારે, નિયુક્ત-નિયોજિત જેમાં છે તે. તે ચિત્ર ચિહ્ન ગતા-પ્રાપ્ત, પિશાયાદિના ચિહ્નો ક્રમેણ કહે છે – કદંબ, ધ્વજ, સુલા, વટ, ખટ્યાંગ, અશોક, નાગ, તુંબરી.
• સૂત્ર-૨૫ ઃ
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની સમીપે જ્યોતિક દેવો પ્રગટ થયા - બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્વર, રાહુ, ધુમકેતુ, બુધ અને મંગળ, જેનો વર્ણ તપ્ત-તપનીય-સુવર્ણ વર્ણી જે ગ્રહો જ્યોતિક ચક્રમાં ચાર ચારે છે તે કેતુ અને ગતિરતિક અઠ્ઠાવીસ પ્રકારના જે નક્ષત્ર દેવગણ, વિવિધ સંસ્થાન સંસ્થિત પંચવર્ણી તારાઓ [પ્રગટ થયા.] તેમાં સ્થિતલૈશ્ય અને અવિશ્રાંત મંડલગતિ વડે ફરનારા [બંને હતા]. પ્રત્યેક પોતાના નામથી અંકિત ચિહ્ન પોતાના મુગટમાં ધારણ કરેલ હતા. મહદ્ધિ યાવત્ પપાસે છે.
• વિવેચન-૨૫ -
અંગારક-મંગળ. પ્રત્યેક જ્યોતિષોના અસંખ્યાતત્વથી બહુત્વ કહ્યું છે. તત
Page #42
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૨૫
૧૩૫
૧૩૬
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
તપ્ત, તપનીય-સુવર્ણના જે કનક-બિંદુ કે શલાકા અથવા તપનીય-ક્ત સુવર્ણ, કનક-પીત સુવર્ણવત્ વર્ણવાળા. ને જ - ઉક્ત સિવાયના, જોઈસંમિ-જ્યોતિ ચકમાં, ચારે ચરંતિ-ભ્રમણ કરે છે. ૩ - જળકેતુ આદિ. કેવા ? મનુષ્ય લોકાપેક્ષા ગતિરતિક. સ્થિત લેશ્ય-નિશ્ચલપ્રકાશ, ચારિણો-સંચરતા. નામંક-નામાંકિત. - X -x
• સૂત્ર-૨૬ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે વૈમાનિક દેવો પ્રગટ થયા. - સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, મહાશુક, સહસાર, આનત, પાણત, આરણ, અયુતના આધિપતિ, પ્રકૃષ્ટ હર્ષવાળા દેવો જિનદર્શનની ઉસુકતા અને ગમન જનિત હર્ષવાળા હતા. જિનેન્દ્રની વંદના કરનાર તે પાલક, પુષક, સોમનસ, શ્રીવત્સ, નંધાવત્ત, કામગમ, પ્રીતિગમ, મનોગમ, વિમલ, સર્વતોભદ્રક નામના વિમાનો વડે ભૂમિ ઉપર ઉતર્યા. તેઓ મૃગ, મહિષ, વરાહ, છગલ, દેડકો, ઘોડો, હાથી, ભુજગ, ખગ, વૃષભના ચિહ્નોથી અંકિત મુગટવાળા હતા. તે મુગટ પ્રશિથિલ ઉત્તમ અને મસ્તકે વિધમાન હતા. કુંડલોની ઉજ્જવલ દીતિથી યુક્ત વદન, મુગટથી દિપ્ત મસ્તક, ક્ત આભા, પરાગભ સદેશ ગૌર, શ્વેત, શુભ વર્ણ-ગંધાશવાળા, ઉત્તમ વૈક્રિયલધિવાળા વિવિધવાગંધ-માળાના ધાક, મહર્તિ, મહાધુનિક યાવત અંજલિ છેડી પર્યાપાસે છે.
• વિવેચન-૨૬ :
બીજી વાચનામાંથી વૈમાનિકની કંઈક વ્યાખ્યા કરીએ છીએ. તેમાં સામાનિકઈન્દ્ર સમાન આયુ આદિ ભાવ, પ્રાયશ્ચિંશ-મહતર સમાન પૂજ્ય સ્થાનીય, લોકપાલસોમ આદિ સાથે, અગમહિષીઓ સાથે, બાહ્ય-મધ્ય-અત્યંતર પરિષદ સાથે, જઘન્યમધ્યમ-ઉત્કૃષ્ટ પરિવાર વિશેષભૂત, અનીકો-હાથી, અશ્વ, રથ, પાયદળ, વૃષભ, નર્તક, ગાયકજન રૂપ સૈન્ય, આત્મરક્ષ-અંગરક્ષક, આ બધાં વડે સંપરિવૃત, માર્ગમાં હજારો દેવોથી અનુસરણ કરાતા, સુરવગણ ઈશ્વર વડે સમ્યક અનુગમન કરતા તેઓ શ્રી સહિત, સદભૂષિત, સુસમૂહનાયક, સૌમ્ય ચારરૂપવાળા, દેવ સંઘ વડે જય શબ્દ કરાતા એવા નીકળ્યા.
મૃગ આદિ દશ શકાદિ ઈન્દ્રોના ચિતરૂપે છે. તેમાં વરાહ-શૂકર, ખગઅટવીના ચતુષ્પદ વિશેષ, ઋષભ-મ્બળદ, બાકી પ્રસિદ્ધ છે. તેમાં મૃગાદિ લાંછન જેમના મુગટમાં રહેલા છે તે. તે પ્રગટ સિહોરનાદિ દીતિ વડે પ્રકાશિત મૃગાદિ લાંછનયુક્ત મુગટોવાળા. પાલક આદિ દશ નામવાળા વિમાનો વડે-ઉતāક્રિય વડે ચાલ્યા. આ ક્રમથી શક્ર આદિ અમૃત પર્યન્ત દશ ઈન્દ્રો થાય છે. તેઓ કેવા છે ?
તરુણ સૂર્યના કિરણોથી અતિશય પ્રભા જેમની છે તે તથા મણિ, કનક, રનો વડે યુક્ત જેની ઉજવલ પ્રભાવાળી સ્વર્ણજાળથી પરિગત સહ પ્રતઃ - ઉત્તમ મોતીની માળારૂપ, લંબણ, ભૂષણાદિ આભરણ વિશેષ, પ્રચલિત એવી ઘંટાવલીના જે મધુર શબ્દ તથા વેણુ, વીણા, હસતાલ કે તાળી અને કેશિકા, ગીત-ગેય, વાદિત
વાજિંત્ર, તેનો જે સ્વ-શબ્દ, તેથી તે કરણભૂત મધુર-મનોહર શબ્દોથી આકાશને પૂરતા, દિશાઓને શોભાવતા વરિત નીકળ્યા.
હતુકમણસ-અતિ તુષ્ટ ચિતવાળા, બાકીના-ઈન્દ્ર, સામાનિક આદિ. તેને જ કહે છે - દેવલોકના જે ઉત્તમવિમાન, તેના અધિપતિ. * * સ્વવિમાન વિચિત્ર ચિહ્નોના નામથી અંકિત, વિકટ-પ્રકટ-મુગટોનો જે આટોપ, તેના વડે શુભ દેખાતા તથા વિચિત્ર ઉત્તમ વિમાનના અધિપતિ સુરવરેન્દ્રોની પાછળ જાય છે. લોક-બ્રહ્મલોકની સમીપે જે વિમાન, તેના નિવાસી તે લોકાંતિક. પ્રત્યેક વિરાજમાન-શોભતા, વિરચિતકાનમાં મણિરનના કુંડલો કર્યા છે તે, બિસંતતિ-દીપતા, નિર્મળ-નિકિત-નામાદિ અંકથી અંકિત વિચિત્ર-વિવિધ પ્રકટિત-પ્રકાશિત ચિહ્નો અને મુગટો અથવા ચિલપ્રધાન મુગટો યુકત તથા આત્મીય ઋદ્ધિ આદિ સમૂહને દેખાડતા, બીજાની ઉત્તમ બદ્ધિને જોતા, એ પ્રમાણે કલાાલયા સુરવરો જિનેન્દ્રવંદનના હેતુભૂત ભાવથી પ્રેરિત બુદ્ધિ અને હર્ષિતમાનસથી જિનકલાને અનુવર્તના દેવો જિનદર્શન માટે શીઘ આગમન જનિત હર્ષ વડે. વિપુલ સૈન્ય સમુદાય સાથે [નીકળ્યા કઈ રીતે ? તે કહે છે –
ભક્તિ ઉત્સુકતાથી, ગગનતલ-વિમલ-વિપુલ જે ગમન તેના સંબંધી શીઘા વેગથી. સ્વરૂપથી ગતિચપલ, જવાને પ્રવૃત, પવનને પણ જિતનાર જે મન, તેવી શીઘ ગતિથી, વિવિધ યાન-રથાદિ, વાહન-ગજાદિ, ઉંચા કપ્ત વિમલ-ધવલ-છત્ર વડે યુક્ત. વૈક્રિય યાનાદિ અને રનોની સ્વાભાવિક તથા બીજી જે પ્રભા, તેના વડે આકાશને ઉધોતીત કરતા શીધ્ર ચાલ્યા.
પસિઢિલ-શિથિલ બંધનવાળા, ગાઢ બંધનવાળા, બાધાથી જનક ઉત્તમ મુગટચાર કોણ શેખર વિશેષ, તિરિટ-ત્રણ શિખર યુક્ત, તેને ધારણ કરે છે. કુંડલ વડે પ્રકાશિત મુખવાળા, મુગટ વડે દીપ્ત મસ્તકના કેશવાળા અથવા મુગટથી દીપતા મસ્તકવાળા, તાભા-લોહિત વર્ણવાળા, પઉમપષ્ફગો-કમળના ગર્ભ જેવી કાંતિવાળા અથ પીળા, સેય-શુક્લ. એવા ત્રણ વર્ણવાળા વૈમાનિકો હોય છે. બાકી સ્પષ્ટ છે.
બીજી પ્રતિ માં દેવી વર્ણન જોવા મળે છે. તે આ પ્રમાણે –
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે ઘણો અપ્સરાગણ પ્રગટ થયો. તે સરાઓ, અગ્નિ વડે તાપિત, જળ વડે ધોયેલ જે કનક તેનો જે વણ તેના જેવી પ્રભાવાળી અર્થાત્ ગૌરાંગી હતી, બાલ્યભાવને ઓળંગી ગયેલ, મધ્યમજરઠ વયથી રહિત અર્થાતુ નવ યૌવના હતી. અનતિવરમઅવિધમાન હાસપણાથી પ્રધાન, સૌમ્ય-નીરોગ, ચારુ-શોભન રૂપવાળી હતી. રોગાદિથી અબાધિત, શૃંગારરસયુક્ત, તથાવિધ ચૌવનવાળી, અશિથિલ અંગપણે જે તરુણવયનો ભાવ તે તારણ્યને પામેલી. જો કે આ યૌવન અને શરીર આશ્રિત લક્ષણની પ્રધાનપણે વિવક્ષિત ધર્મના આધારપણાના ભેદથી વિવક્ષા કરી છે. • •
• જરાને પ્રાપ્ત ન કરતી, સર્વાગ સુંદરી, ઈષ્ટ વસ્ત્ર-આભરણ આદિ રૂપ અને વસની રચનાથી રતિ દેનારી, તેવી જ રમણીય વેશ કે આકૃતિને ગ્રહણ કરેલી હતી. વળી તે હાર આદિ મગરમુખ શોભતા નૂપુર પર્વતના પ્રચલિત શબ્દવાળા જે આભુષણો,
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સૂત્ર-૨૬
૧૩૩ તેને ધારણ કરતી હતી. તેમાં હાર-અઢારસરો, અર્ધહાર-ગ્નવસરો, પ્રયુક્ત માણિક્ય યુક્ત કંકણો, રનના કુંડલો અથવા પ્રયુક્ત રન કુંડલો તથા પહેરેલા પ્રલંબિત હેમાલાદિવાળી, આ હેમાલ-છિદ્રવાળા સુવણલિંકાર વિશેષ તથા મણિજાલ, કનકાળ. વૈકક્ષકકૃત્ સુવર્ણ સૂત્ર, છાતી ઉપર મિસરક, કંકણો, વિશેષ પ્રકારસ્તી વીંટી, વિવિધ મણિમયી માળા, કંઠસૂત્ર-ગળામાં રહેલ સંકલક વિશેષ, રૈવેયક, સુવણી કટિસૂત્ર, તિલક-લલાટનું આભરણ, કુલ્લક-પુષ્પાકૃતિ લલાટ-આભરણ વિશેષ, સિદ્ધાર્શિકા-સર્ષપપ્રમાણ સુવર્ણકણથી રચિત સોનાની કંઠિકા, કર્ણવાલિકા-કાનના ઉપર ભાગનું આભૂષણ વિશેષ • x •••
: - ગુટિકા-બાહુ રક્ષિકા, હરતમાલક, હરિસત્તિ, કેયૂર-બાહનું આભરણા વિશેષ, વલય-કટક વિશેષ, પ્રાલંબ-ઝુંબનક, ગળાનું આભરણ વિશેષ, ગુલીયકઆંગળીનું આભરણ વિશેષ, વલાક્ષ, દીનારમાલિકા, ચંદ્રમાલિકા, સૂર્યમાલિકા, કાંચીમેખલા તે કેડના આભરણ છે, કલાપ-કંઠનું આભરણ વિશેષ, મેખલા કલાપ, કિંકિણીકા-નાની ઘંટિકા, રનમય જાંઘ ઉપર લટકતા સંકલક, જેને અંતે નાની ઘંટિકા હોય છે, ઉત્તમ નૂપુર, ક્ષુદ્રઘંટિકા પ્રધાન તુલા કોટિક, ચલનમાલિકા-પગનું આભરણ વિશેષ, નિગડ આકારનું સોનાનું પગલું આભરણ વિશેષ, જાલક-પગનું આભરણ વિશેષ, મગરમુખથી શોભતા નૂપુર.
પંચવર્ષી રંજન દ્રવ્ય કુસુભાદિ, જેના વડે રંજિતપણાથી લાલ જેવા લાલરંગના, મનોહર વસ્ત્રો પહેર્યા. તે વો મહાઈ, નાકમાંથી નીકળેલ વાયુથી ઉડી જાય તેવા લઘુ, અંગ આવકપણાથી ચક્ષહર, અતિશય વણદિયુક્ત, ઘોડાની લાળની જેમ સુકુમાર તથા કંઈક ધવલ, સુવર્ણ મંડિત આંચ-છેડાવાળા. આકાશ સ્ફટિક સર્દેશ પ્રભાવાળા વસ્ત્રો પહેર્યા હતા. તુષાહિમ, દગરતિ-ઉદકરજવતુ પાંડુર જે દુકૂલવો, તેની જેમ સુકુમાલ અને રમણીય જે ઉત્તરીય ઓઢેલ હતા, તથા ઉત્તમ આભરણથી ભૂષિત હતી.
બધી ઋતુના સુગંધી પુણો વડે સુરચિત, વિચિત્ર ઉત્તમ માળાને ધારણ કરે છે. સુગંધી ચૂર્ણ વડે અંગરાગથી - દેહ રંજન વડે, ઉત્તમ વાસ વર્ડ અને પુષ સ્ત્રના વિશેષથી જે વિરાજિત છે. અધિક શોભા સહિત, તથા ઉત્તમ મધ્યે જે શ્રેષ્ઠ ધૂપ, તેના વડે ઘપિત-સુગંધી કરાયેલ તથા શ્રી-દેવતા, તેણી લોકમાં શોભન વેપવાળી રૂઢ છે, તેથી તેની ઉપમા કરાઈ છે. દિવ્ય-શ્રેષ્ઠ, કુસુમ-અવિકસિત, માલ્ય-વિકસિત માળાઓ વડે પૂજાસજ, અંજલિ પુટ કરેલ, ઉંચાઈમાં દેવોમાં કંઈક ન્યૂન ઉંચાઈવાળી, ચંદ્ર જેવા મુખવાળી, ચંદ્રની જેવી કાંતિવાળી, ચંદ્રથી અધિક સૌમ્ય દર્શનવાળી, ઉકાની જેમ ઉધોતમાન. - -
-વિધુત જે ઘન મરીચ-કિરણો, સૂર્યના તેજથી અધિકતર, સબ્રિકાશ-જેની દીપ્તિ છે તે તથા, શૃંગારના ગૃહસમાન, સુંદર વેશવાળી તથા સંગત-ઉચિત જે ગમનાદિ, તેમાં નિપુણ જે સંગત ઉપચાર કુશલ, અહીં ગત-ગમન, હસિત-હાસ્ય, ભણિત-વચન, ચેષ્ટિત-ચેષ્ટા, વિલાસ-નેત્રવિકાર. - x • સલલિત-માધુર્ય સહિત,
સંતાપ-પરસ્પરભાષણ અથવા લલિત સાથે સંલાપ-કહ્યું છે કે- કામિનીના હાથ-પગ
ગનો વિન્યાસ અને ભૂ-નેગ-હોઠ પ્રયોજિત સૌંદર્ય તે લલિત કહેવાય છે. ઉપચારપૂm. : -
- - સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નયન એ બધાં અવયવોના જે લાવણ્યપ્રધાન રૂ૫ વડે પૃહણીય, ચૌવન અને વિલાસ વડે યુક્ત. વિલાસ-સ્થાન, આસન, ગમન અને હાથ, ભૂ, નેત્ર કમોંથી જે વિશેષથી ઉત્પન્ન થાય તે ગ્લિટને વિલાસ કહે છે.
શિરીષ-શિક્ષિ નામક તરકુસુમ, નવનીત-માખણ, તો અને મૃદુક સુકુમારઅતિ સુકુમાર, તેના જેવો સ્પર્શ જેનો છે તે તથા, કલિકલુપ-રાડ, પાપકર્મથી ભગત, તથા ઘૌત-પ્રક્ષાલિત અને નિર્માત વાળી નાંખેલ છે રજ-મલ જેમાંથી તે તથા સૌમ્યનીરજ, કાંત-કામ, પિયદેસણ-સુભગા, સુરૂપ. જિનેશ્વર પ્રતિ ભકિત વડે કરાયેલ જે દર્શનાનુરાગ, તે તથા તેના વડે હર્ષિત-સંજાત રોમાંસાદિ હર્ષ વડે ઓવઈયઅવતર્યા, ઉતર્યા. જિનસકાસ-જિન સમીપે. * * * * *
• સૂત્ર-૨૭ (અધુરુ) :
ત્યારે ચંપાનગરીના શૃંગાટક, ત્રિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપથ, પથમાં મોટા જનશળદ, જનભૂહ, જનબોલ, જનકલકલ, જન-ઉમ, જનઉcકલિકા, જન-સક્રિપાતમાં ઘણાં લોકો પરસ્પર આમ કહેતા-બોલતા-પ્રજ્ઞાપના કરતાપ્રરૂપણા કરતા હતા કે હે દેવાનુપિયો ! શ્રમણ ભગવત મહાવીર આદિર તિકર, સ્વયંસંબુદ્ધ, પરષોત્તમ ચાવતું મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાવાળા, પૂવનિપૂર્વ વિચરતા, ગામણી ગામ જતા, અહીં આવ્યા છે . સાપ્ત થયા છે : સમોસ છે. આ ચંપાનગરી બહાર પૂર્ણભદ્ધ ચૈત્યે યથાપતિરૂપ અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
• વિવેચન-૨૭ (અધુર) :
શૃંગાટક આદિમાં જ્યાં મહાજનના શબ્દાદિ છે આદિ શૃંગાટક-શીંગોડા નામક ફળ વિશેષ આકારે સ્થાન અર્થાત ત્રિકોણ, મિક-જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય છે, ચતુક-જ્યાં ચાર માર્ગો મળે છે, સત્વ-જ્યાં ઘણાં માર્ગો મળે છે, ચતુમુખતથાવિધ દેવકુલાદિ, મહાપથ-રાજમાર્ગ, પંચ-માર્ગ મામ. મહયા-મહાન, જનશબ્દપરસ્પર આલાપાદિ રૂપ * * * * * ક્વચિત્ બહુજનશબ્દ એવો પાઠ છે. જનબૂથલોકસમહ, પરસ્પર કે પદાર્થોનાં વિશેષથી વર્તે છે. એ રીતે બધે જ જાણવું. કયાંક “જણવાય અને જણલાવ”પાઠ છે. તેમાં જણાવાય-લોકોનો પરસ્પર વસ્તુ વિચારણાનો ઉલ્લાપ. કહ્યું છે કે - સંભાષણથી આલાપ થાય છે, પ્રલાપ એ અનર્થક વચન છે, કાકવા વર્ણન ઉલ્લાપ છે અને સંતાપ એ પરસ્પર ભાષણ છે.
બોલ-અવ્યક્ત વર્ણવાળો ધ્વનિ. કલકલ-તે જ પ્રાપ્ત થતો વર્ણવિભાગ. ઊર્મિસંબોધ, મોજા. ઉકલિકા-નાનો સમુદાય જ સંનિપાત-બીજા બીજા સ્થાને લોકોનું એકઠાં થવું તે. પવન્ - કહેવાનાર પ્રકારે વસ્તુ આવા - સામાન્યથી કહે છે, ખાસ
Page #44
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૨૩
૧૩૯
૧૪૦
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
- વિશેષથી કહે છે, આ જ બંને અર્થ બે-પદોથી કહે છે પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપે છે. અથવા આધ્યાતિ - સામાન્યથી, બાપત વિશેષથી, પ્રજ્ઞાપતિ-વ્યક્ત પર્યાયિ વચનથી, પ્રરૂપતિ-ઉપપતિ વડે. ઇ માTM - ચંપામાં આવ્યા, છ પત્ત પૂર્ણભદ્રમાં, $ઇ સમસ૮ - સાધુ ઉચિત અવગ્રહમાં. ચયાપતિરૂપ-ઉચિત.
• સૂત્ર-૨૭ (અધુરેશી) :
હે દેવાનપિયો . તથા અરહંત ભગવંતોના નામ-ગોત્રનું શ્રવણ પણ મહાફળદાયી છે, તો પછી તેમની સન્મુખ જવું, વંદન-નમન કરવું, પ્રતિકૃચ્છા અને પર્યાપાસના વિશે તો કહેવું જ શું? એક પણ આર્ય-ધાર્મિક-સુવચનના શ્રવણથી આટલો મોટો લાભ થાય, તો પછી વિપુલ અથના ગ્રહણથી કેટલો લાભ થાય ? તો હે દેવાનુપિયો ! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમન-સત્કાર સન્માન કરીએ. કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્ય સ્વરૂપ તેમની વિનયથી પપાસના કરીએ. જે આપણને પરભવમાં અને આ ભવમાં હિત-સુખ
મ-નિઃશ્રેયસ અને આનુગામિકપણે થાય છે. એમ કહી ઘણાં ઉગ-ઉગ્રો , ભોગ-ભોગપુત્રો... (સૂમ આગળ ચાલુ છે.].
• વિવેચન-૨૭ (અધુરેથી) :
તેનાથી મહ - વિશિષ્ટ ફળ અર્થ થાય છે. તથારૂપ - તેવા પ્રકારના સ્વભાવ, મહાફળ જનન સ્વભાવ. નામ-જેવું ખાસ નામ હોય, ગોગ-ગુણનિષજ્ઞ નામ, સવણયાસાંભળવાથી. fk yT - એ પૂર્વોક્ત અર્થને વિશેષ જણાવવા માટે છે. પંજા - આમંત્રણ અર્થમાં છે અથવા આ શબ્દ પરિપૂર્ણ-વિશેષણ અર્થમાં છે.
| અભિગમન-સામે જવું, વંદન-સ્તુતિ, નમસ્ય-પ્રણમન, પ્રતિપચ્છન-શરીરાદિ વાર્તા પ્રશ્ન. પપાસન-સેવા, આ બધાંનો ભાવ. તથા જીવ - એક પણ શાયરસ • આર્ય પ્રણેતાપણાચી આર્ય, ધમ્પિયમ્સ-ધર્મપ્રયોજનવથી ધાર્મિક, તેથી જ સુવચન. -. વૈવાળો - સ્તવીએ છીએ, નકંસામી - પ્રણામ કરીએ છીએ, સમારે મો - સત્કાર કરીએ છીએ અથવા આદર-વઆદિ અર્ચન કરીએ. સંમાણેમો - ઉચિત પ્રતિપતિ વડે સમાન કરીએ છીએ. વાળ - કલ્યાણના હેતુથી અભ્યદય હેતુ, ભગવંત સાથે જોડવું મંગલ-દુરિત ઉપશમ હેતુ, દૈવત-દૈવ, ચૈત્ય-ઈષ્ટદેવ પ્રતિમા, તેની જેમ ચૈત્ય, પર્યાપાસયામઃ - સેવા કરીએ.
આ ભગવદ્ વંદનાદિ આપણને પેશ્વમ - જન્માંતરે, પાઠાંતરથી આ ભવે અને પરભવે. વ્યાણ - ૫થ્ય અન્નવત્ હિતને માટે. સુહાણ - સુખને માટે, અમાણ • સંગતપણાથી ક્ષાંતિપદ, નિઃશ્રેયસાય-મોક્ષને માટે, આણુગામિયતાએ- આનુગામિકપણાથી ભવ પરંપરામાં સાનુબંધ સુખને માટે થશે - તે હેતુથી. IT - Asષભ દેવે સ્થાપિત આરક્ષકવંશજ, ઉજાપુર - તે જ કુમારસ્વસ્થામાં હોય, 'મા'T - ઋષભદેવે સ્થાપેલ ગુરુવંશજ, ભોગપુગા-તે જ કુમારાવસ્થા -
• સૂત્ર-૨૭ (અધુરેશી) :-. એ પ્રમાણે દ્વિપત્યાવતારથી - રાજન્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, સુભટ,
યોદ્ધા, પ્રશાતા, મલ્લકી, ઉચ્છવી-લેચ્છનીપણ, તે અને બીજી પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ [તા તેમના પુત્રોમાંનg] કેટલાંક વંદન નિમિતે, કેટલાંક પૂજન નિમિતે, એ રીતે સહકાર નિમિતે, સન્માન નિમિત્તે, દન નિમિત્તે, કુતુહલ નિમિતે, કેટલાંક અર્થ-વિનિશ્ચય હેતુ, ન સાંભળેલને સાંભળીશુ, સાંભળેલને નિઃશંકિત કરીશું, કેટલાંક અર્થ-હેતુ-કારણ-વ્યાકરણ પુછીશ..
• વિવેચન-૨૭ (અધુરેથી) :
આ પ્રમાણે બે પદના ઉચ્ચારણથી શેષ પદો જાણવા. તેમાં નાની - ભગવતના વયસ્યના વંશજ, ક્યાંક “ઇવાકુ-જ્ઞાત-Öરવ્ય” પાઠ પણ છે. ઇવાકુ-નાભેયના વંશજ, નાય-નાગવંય કે જ્ઞાાતવંશજ, કૌરવ્ય-કુરુવંશજ. યાત્ત - સામાન્યરાજ કુલીન, માહણ-બ્રાહ્મણ, ભડ-શૂરો, જોહ-યોધો, સહાયોદ્ધાદિ. પ્રશસ્તા-ધર્મશાસ્ત્રાપાઠક, મલકી-લેચ્છકી રાજા વિશેષ. કહેવાય છે કે ચેટક રાજાને અઢાર ગણરાજા હતા - નવમલકી, નવ લેચ્છકી, કાશી-કોશલક એ અઢાર ગણરાજાઓ હતા.
રાજા-માંડલિક, ઈશ્વર-યુવરાજ, અણિમાદિ ઐશ્વર્ય યુક્ત, તલવર-ખુશ થઈને રાજાએ આપેલ પટ્ટબંધથી વિભૂષિત, રાજસ્થાનીય, માડંબિક-મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો અધિપતિ, ઈભ્ય-જે દ્રવ્યનો ઢગલો પડેલ હોય, તો હાથી પણ ન દેખાય, શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળા, સેનાપતિરાજાએ નિયુક્ત કરેલ ચતુરંગ સૈન્ય નાયક, સાર્થવાહ-સાર્થનાયક, વંદન પ્રત્યયવંદન અર્થે. ક્યાંક આવો પાઠ છે - અર્થાત-જીવાદિ, હેતુન-તગમક-અન્વય વ્યતિરેકયુકત, કાણ-ઉપપતિ માગ, જેમકે - નિરુપમ સુખ સિદ્ધો હોય છે, વ્યાકરણબીજાના પ્રશ્નોના ઉત્તરરૂ૫.
• સૂત્ર-૨૭ (અધુરેથી) :
કેટલાંક ચોતરફથી મુંડ થઈને, ગૃહત્યાગ કરીને અણગારિત પ્રજિત થઈશું (એમ વિચારી), કેટલાંક પાંચ અણુવત-સાત શિક્ષddયુક્ત બાર ભેદ ગૃહસ્થ ધર્મ સ્વીકારીશું (એમ વિચારી) કેટલાંક જિનભક્તિરાગથી, કેટલાંક પોતાનો આચાર સમજીને નાન-બલિકમ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ગળામાં માળામાં ધારણ કરી, મણિ-સુવર્ણ જડિત હારધંહાર-મિસરક-પ્રાર્લભપ્રલંબ-કટિસમક-શોભાયુકત આભરણોથી પોતાને સજાવી, ઉત્તમ વસ્ત્રો પહેરી, ચંદનથી લિપ્ત ગામ-શરીર 8...[# ચાલુ છે • • -
• વિવેચન-૨૭ (અધુરેથી) :
વયનિવE - સ્વગૃહ દેવતાનું બલિકર્મ કરીને તથા કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરીને. તેમાં પ્રાયશ્ચિત્ત-દુ:સ્વપ્નાના નિવારણ માટે અવશ્ય કરણીયપણાથી, કૌતુકમષી, તિલકાદિ, મંગલ-સરસવ, દહીં, અક્ષતાદિ. ઉચ્છોલન-ઘણાં જળ વડે ધોવાની ક્રિયા વડે, ધૌત-ગાત્ર ગો] ધોઈને. અહીં સ્નાનના પ્રયુર જળપણાનું સૂચનાર્થે વિશેષણ છે. નાન સિવાયનું પ્રયોજન ગત જાણવું. મસ્તકે અને માળા ધારણ કરેલ
Page #45
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૨૩
૧૪૬
૧૪૨
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
છે, જેણે તે. આવિદ્ધ-પરિહિત મણિ-સુવર્ણના ાિત - ઈષ્ટ ચિત હાર આદિ કટીસૂત્ર પર્યન્ત તથા બીજાં પણ સુકૃત-શોભન-આભરણો. પવરવત્યપરિહિય-પ્રઘાના વસ્ત્રો પહેરેલ. ચંદણોલિતગાયમરીરા-ચંદન વડે અનુલિપ્ત ગગ [ગો તથા શરીર, જેમના છે તે...
• સૂત્ર-૨૭ (અધુરેશી) :
કેટલાંક ઘોડા ઉપર એ રીતે હાથી ઉપર, રથ ઉપર, શિલિકા ઉપર, અંદમનિકા ઉપર, કેટલાંક પગે ચાલતા, પુરુષરૂપી વઘુસ્થી પરિક્ષિત, મહાન ઉત્કૃષ્ટ સહનાદ-ભોલ-કલકલ રવથી પક્ષુભિત મહાસમુદ્રના ૨૪ ભૂત સમાન કરતાં ચંપાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને જ્યાં પૂણભદ્ર ચૈત્ય છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરની કંઈક સમીપ, છાદિ તિકિયાદિ અતિશય જુએ છે, જોઈને યાન-વાહનને સ્થાપે છે, આપીને યાન-વાહનથી ઉતરે છે, ઉતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, પછી શ્રમણ ભગવત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન કરે છે. વાંદ-નમીને બહુ નીકટ નહીં-બહુ દૂર નહીં તે રીતે શ્રવણની ઈચ્છાથી નમન કરતા, અભિમુખ થઈ, વિનયથી અંજલી જોડીને, યુuસના કરે છે.
• વિવેચન-૨૭ :
બીજી વાયનામાં આ પદપંચક છે - ચાન-શકટાદિ, યુગ્ય-ગોલ દેશ પ્રસિદ્ધ જંપાન, બે હાથ પ્રમાણ - ચાર ખૂણાવાળી વેદિકા. મિલિ-હાથી ઉપર અંબાડીરૂપ, ચિલિ-લાટ દેશ વિશેષ, જે બીજા દેશમાં ચિલિ કહેવાય છે. પવહણ-વેગસર આદિ પ્રવહણ, સીય-શિબિકા, કૂટ આકાર આચ્છાદિત જંપાન વિશેષ. સંદભાણિયચંદમાનિકા, પુરાણમાણ લાંબી જંપાન વિશેષ. પાદ વિહારરૂપ જે સંચરણ તેના દ્વારા.
પુરસવાળુર - વાગુ-મૃગબંધન, પુરુષ વાગુર જેવા. ક્યાંક થTIOffar Mા ગુમ પાઠ છે. તેમાં વર્ગ-સમાન જાતીય વૃદ, વર્ગ-વર્ગ વડે થઈને વણવર્ગ. ગુભ-વૃંદમાગ. ગુભ-ગુભ લઈને ગુભાનુભી. મય - મહત, સ્વ-[શબ્દ જોડવું. ઉકૃષ્ટિ-આનંદ મહાધ્વનિ, સિંહનાદ, બોલ-વર્ણવ્યકતતા વજિત ધ્વનિ, લકલ-વ્યક્ત વચન, તે જ આવા લક્ષણરૂપ જે સ્વ છે. તથા સમુદ્રરવધૂત સમાન કરતા. ક્ષોભ પામેલ મહા સમુદ્રના ઘોષ સમાન તન્મયવત્ નગરને કરતા.
1 ક્યાંક આ ચાર પદ દેખાય છે - પારેખા પૂ૫ વમા - ત્વરિત ગમન જનિત પાદ પ્રહારથી, પણ પછાડવાના પ્રતિવથી આકાશને ફોડતા હોય તેમ, એક જ દિશામાં, એક ભગવંતને લક્ષ્ય કરીને મુખ જેમાં તે એકાભિમુખ. તીર્થંકરતિશેષાનુજિનેશ્વરના અતિશયથી, નાપાવીur dવતિ - શકટાદિ વાહત-ગાય આદિને સ્થાપે છે - સ્થિર કરે છે. ક્યાંક વિપુoખેતી પાઠ દેખાય છે. તેમાં-વિશેષથી ખંભિત-નિશ્ચલ કરે છે.
- અહીં બીજીવાયનામાં રહેલ ઘણું લખે છે - જમીન ઉપર રાખે છે. વાહનોને વિસર્જિત કરે છે. સયિત-સયેતન, અલંકાર-રાજ લક્ષણરૂપ, તેનું વિસર્જન કરે છે.
કેવા સચિવને ? પુષ્પ, તાંબુલાદિ. આદિ શબ્દથી તેવા ફળાદિને લેવા. અલંકાર કેવા ? આયુધાદિ. ખગ તથા છત્ર, ચામર, મુગટ. પાહણ-ઉપનિહ, જોડા, એક શાટક ઉત્તરીય વા કરે છે. શૌય અર્થ જળસ્પર્શ કર્યો. આચમન વડે અશુચિદ્રવ્ય દૂર કરે છે. અત્યર્થ શુચિભૂત થઈ. ઉપચારથી ભગવંતને ઉપચરે છે.
| દર્શન થતાં, મન વડે અનેકત્વનું એકવ કરવું તે એકવીભાવ, તેનું જ કરવું તે, તેના વડે એકવીભાવ કરણથી-મનથી એકાગ્રતા. કાયિક પર્યાપાસનાને કહે છે - બાહ્ય વૃતિથી અત્યંત નિકૃત, પ્રશાંત-અંતવૃત્તિથી, ઉપશાંત થઈને, હાથ-પગ સંલીન કરેલ છે જેણે. તેથી જ અંજલિરૂપાણે, મુકુલાકારે હાથ કરીને તથા વાચિક પર્યાપાસનાને કહે છે - આ પ્રમાણે આ ભદંત ! સામાન્યથી ભટ્ટારક, વિશેષથી અવિતવ. તેથી જ અસંદિધ-શંકાથી અવિષય. તેથી જ અમને આ ઈષ્ટ છે, પ્રતિતિભગવંતના મુખથી પડતું આ ગ્રહણ કરેલ છે. અહીં ક્યાંક ‘ઈટ' જ દેખાય છે, બીજે ‘પ્રતીસિત' જ દેખાય છે. તેથી ઇચ્છિત પ્રતિચ્છિત કહ્યું.
આ અર્થ સત્ય છે • પ્રાણિને હિતકર છે. માનસિકમાં-તે ભગવદ્વચનમાં ચિત્ત-ભાવમન જેમનું છે, તે તશ્ચિત. સામાન્ય ઉપયોગ અપેક્ષાએ તસ્થિત, તમ્મણ-દ્રવ્ય મનને આશ્રીને, વિશેષ ઉપયોગ. તલ્લેસ-ભગવત્ વચનગત શુભાભ પરિણામ વિશેષ, લેશ્યા-કૃષ્ણાદિ દ્રવ્ય જનિત આત્મ પરિણામ. * * * * અહીં અધ્યવસાય વડે અધ્યવસિત તશ્ચિત્તવાદિ ભાવયુક્ત થઈને ભગવદ્ વચનમાં જ અધ્યવસિત ક્રિયા સંપાદન વિષય જેમનો છે, તે તદgવસિત, તત્તબેવસાન • તે જ ભગવદ્ વચનમાં તીવ્ર અધ્યવસાન-શ્રવણ વિધિ ક્રિયા પ્રયત્ન વિશેષરૂપ જેમાં છે તે. • • •
••• તwયક્ર - તેમાં ભગવતને અર્પિત કરણ-ઈન્દ્રિય-શબ્દ, રૂપાદિમાં શ્રોત્ર-ચક્ષુ આદિ, તેના વડે અર્પિત કરણ. તથ - ભગવદ્ વયનનો જે અર્થ, તેમાં ઉપયુક્ત, તે તદર્થોપયુક્તા. તેન - ભગવદ્ વચનથી અથવા તે અર્થથી જે ભાવનાવાસના, તેના વડે વાસિત, બીજી વાસનાને ઉપગત નહીં, તે ભાવનાથી ભાવિત. તેથી જ અTHUT - મનથી અપમાદિત્વથી. અનન્ય મનથી. શું કહે છે ?
નિપજવવUTધમાકુTRTHUT - જિનવચન કે જિનવેદનમાં ધર્માનુરાગથી ત મન જેમનું છે તે, અથવા આ એકાર્થિક છે. તે મન વગેરે સર્વે પદો, તે એકાગ્રતાના પ્રકનિ પ્રતિપાદનાર્થે છે. વિકસિત શ્રેષ્ઠ કમળ જેવા નયન અને વદન જેમના છે, તેમને પર્યાપાસે છે.
વસતિમાં સમવસરણ. વૈદ - ભગવદ્ અવસ્થાનના અવગમ અર્થે નિરૂપણ કરે છે. અર્થાત્ ભગવદ્ ક્યાં સ્થિત છે તે જાણે છે. માતાસુ - જેમાં આગંતુકો વસે છે. આરામગારેસુ - આરામ મધ્યવર્તી ઘરોમાં, આવેશનાનિ - જેમાં લોકો આવે છે તે લુહાર, કુંભારાદિના સ્થાનો. આવસથ-પરિવ્રાજકના સ્થાનો, પણિયગૃહ-હાટ, દુકાનો. પણિયસાલા-માંડ શાળા, ગૃહ-સામાન્ય શાળા. - X - યાન ગૃહોમાં, ચાન શાળામાં, કોઠાગાર-ધાન્ય ગૃહોમાં, સુસાણ-શ્મશાનમાં, સુન્નાગાર-શુન્યગૃહોમાં
Page #46
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૨૭
પરિહિંડમાણે-ભ્રમણ કરતાં, પરિઘોલેમાણે-ગમનાગમન કરતા.
• સૂત્ર-૨૮,૨૯ ઃ
[૨૮] ત્યારે તે પ્રવૃત્તિ નિવેદકે આ વૃત્તાંત જાણતાં હટતુષ્ટ યાવત્ હૃદયી થઈ, સ્નાન કરી યાવત્ અલ્પ-મહાર્ધ આભરમથી અલંકૃત શરીરી થઈ, પોતાના ઘેરથી નીકળ્યો, પોતાના ઘેરથી નીકળીને ચંપાનગરીની વચ્ચોવચથી જે બાહ્ય ઉપસ્થાન શાળાએ આવ્યો, બધી જ વકતવ્યતા પૂર્વવત્ યાવત્ નીકળે છે, નીકળીને તે પ્રવૃત્તિ નિવેદકને સાડાબાર લાખનું પ્રીતિદાન આપે છે, આપીને સત્કાર, સન્માન કરે છે, સત્કારી-સન્માનીને વિદાય કરે છે.
૧૪૩
[૨] ત્યારે તે ભંભસારપુત્ર કૂણિક રાજાએ બલવ્યાવૃત્તને આમંત્ર્યો, આમંત્રીને એમ કહ્યું – ઓ દેવાનુપ્રિય ! જલ્દીથી આભિષેક્સ હસ્તિનને સુસજ્જ કરાવો, ઘોડા-હાથી-થ-પ્રવર યોદ્ધાયુક્ત ચાતુરંગિણી સેનાને તૈયાર કરો. સુભદ્રા આદિ રાણીઓને બાહ્ય ઉપસ્થાનશાળામાં પ્રત્યેક-પ્રત્યેકને માટે યાભિમુખ જોતેલ યાનો ઉપસ્થાપિત કરો. પછી ચંપાનગરીને અંદર અને બહારથી પાણીથી સીંચાવો, સિંચાની સાફ કરાવો, લીંધાવો, નગરીના અંદરના માર્ગો-ગલીઓની સફાઈ કરાવો. પંચાતિમંચ યુક્ત કરાવો, વિવિધ રંગોની ઉંચી ધ્વજા-પતાકાથી મંડિત કરાવો. નગરીની દીવાલોને લિપખવો-પોતાવો. ગોશીસરસ-લાલ-ચંદન ચાવત્ ગંધવર્ણીભૂત કરો-કરાવો, કરી-કરાવીને આ આજ્ઞા પાછી સોંપો. [પછી] હું શ્રમણ ભગવત્ મહાવીરના વંદનાર્થે જઈશ.
• વિવેચન-૨૯ ૭
બલવાઉય-સૈન્ય વ્યાપાર પરાયણ, આભિસેક્ક-અભિષેક માટે યોગ્ય તે આભિષેક્સ, હસ્તિરત્ન-પ્રધાન હાથી, પડિકોહિ-સજ્જ કરો. પાડેક્ક-પ્રત્યેક, એકએક. જતાભિમુહ-ગમન અભિમુખ, જુતાú-બળદો વડે યુક્ત. ક્વચિત્ ‘યુગ્ધ' પાઠ છે, તે જંપાનવિશેષ છે. ગાળાડું - ગાડાં, સભિતરબાહિરિય - નગરનો મધ્ય ભાગ અને નગરનો બાહ્ય ભાગ. - x - આસિક્ત-જળ છંટકાવીને, સંમાર્જિત-કચરો શોધીને, ઉપલિપ્ત-છાણ આદિથી કોને ? શ્રૃંગાટક-ત્રિક-ચતુષ્ઠાદિને.
આ બે વાક્ય ક્યાંક જોવા મળતા નથી
આસિક્ત-કંઈક જળ છંટકાવ,
સિક્ત-તે સિવાય, તેથી જ શુચિ-પવિત્ર, સંદૃષ્ટ-કચરો દૂર કરાવીને. રચ્યાંતરાણિગલી મધ્યે, આપણવીયય-હાટ માર્ગ. મંચ-માળા, પ્રેક્ષણદૃષ્ટા લોકોના બેસવાના નિમિત્તે, અતિમંચ-તેના ઉપર જે મંચ વડે ચુક્ત. વિવિધ રાગ વડે ઉચ્છિત-ઊર્વીકૃત, ધ્વજ-ચક્ર, સિંહાદિ લાંછન યુક્ત, પતાકા-તે સિવાયની અતિપતાકા વડે અર્થાત્ પતાકાની ઉપરિવર્તી પતાકાથી મંડિત. બાકીનું નગરી વર્ણન, ચૈત્યના વર્ણન માફક જાણવું. આણત્તિનું પચ્ચપિણાહિ-આજ્ઞા પાળી મને કહો.
-
• સૂત્ર-૩૦ (અધુરુ) -
ત્યારે તે બળવ્યાવૃત, કોણિક રાજાએ આમ કહેતા. હષ્ટ-તુષ્ટ ચાવત્ હૃદયી થઈ, બે હાથ જોડીને, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આમ કહ્યું
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
હે સ્વામી ! એ પ્રમાણે વિનયથી આજ્ઞાવાનને સ્વીકારે છે. સ્વીકારીને હસ્તિવ્યામૃતને આમંત્રે છે, આમંત્રીને કહ્યું – ઓ દેવાનુપિય ! જલ્દીથી ભંભસારપુત્ર કોણિક રાજાના આભિષેક્સ હસ્તિરત્નને સજાવો. ઘોડા-હાથી-થ-પવર યોદ્ધાયુક્ત ચાતુરંગિણી સેનાને સજાવો, સજાવીને આ આજ્ઞા પાલન થયાનું નિવેદન કરો. ત્યારપછી તે હસ્તિવ્યાપૃર્ત બલવ્યામૃતના આ અર્થને સાંભળીને, વિનયપૂર્વક તેમના આજ્ઞા વચનને સ્વીકારે છે, સ્વીકારીને, કુશળ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન મતિ વિકલ્પના વિકલ્પથી સુનિપુણ બુદ્ધિ વડે ઉલ વસ્ત્ર-વેશભૂષા દ્વારા શીઘ્ર સજાવ્યો. તેનો ધાર્મિક ઉત્સવ અનુરૂપ શ્રૃંગાર કર્યો, કવચ લગાવ્યુ, કક્ષાને તેના વક્ષ:સ્થળથી કસીને બાંધ્યુ, ગળામાં હાર અને ઉત્તમ આભૂષણ
પહેરાવી શોભાવ્યો.
૧૪૪
-
તે હાથી અધિક તેજ યુક્ત થયો. સલલિત શ્રેષ્ઠ કપૂરથી શોભિત થયો. લટકતા લાંબા સ્કૂલ અને ભમરાથી અંધકાર સĒશ લાગતો, ઝુલ ઉપર વેલ-ખૂંટા ભરેલ પછદ વસ્ત્ર નાંખ્યુ. શસ્ત્ર તથા કવચ યુક્ત તે હાથી યુદ્ધાર્થ સજ્જિત જેવો હતો. છત્ર-ધ્વજ-ઘંટ-પતાકા યુક્ત, પાંચ કલગી સહ પરિમંડિત, સુંદર લાગતો હતો. બંને તરફ બે ઘંટ લટકાવ્યા. તે હાથી વિજળી સહિત કાળા વાદળ સમાન લાગતો હતો. ત્પાતિક પર્વત વત્ ચાલતો હતો, ઉન્મત્ત અને ગુલગુવંત કરતો, મન અને પવનનો જય કરતા વેગવાળો, ભીમ, સંગ્રામિક યોગ્ય, આભિષેક્ષ્ય હસ્તિ રત્નને સજાવ્યો, સજાવીને ઘોડા-હાથી-થ-પ્રવર યોદ્ધાયુક્ત ચાતુરંગિણી સેના સજ્જ કરી, રાજ્ય કરીને જ્યાં બલવ્યાવૃત્ત હતો ત્યાં આવ્યો, આવીને આ આજ્ઞાપિત કાર્ય પૂર્ણ થયાનું નિવેદન કર્યું.
ત્યારપછી તે બલવ્યાવૃત્તે યાનશાલિકને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! જલ્દી સુભદ્રા આદિ રાણીને માટે બાહ્ય ઉપસ્થાન શાળામાં પ્રત્યેક-પ્રત્યેક માટે યાત્રાભિમુખ જોડેલા વાહનો ઉપસ્થાપિત કરો, કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો.
• વિવેચન-૩૦ (અધુરુ)
હસ્તિવ્યાધૃત-મહાવત, અહીં પ્રદેશમાં ક્યાંક “આભિષેક્સ હસ્તિરત્ન'' દેખાય છે, તે અપપાઠ છે. કેમકે આગળ આ પ્રમાણે કહેવાયું છે – નિપુણ એવા આચાર્યશિલ્પોપદેશ દાતા, તેના ઉપદેશથી જે બુદ્ધિ તેની જે કલ્પના-વિકલ્પો, કેવા પ્રકારના ? સુનિપુણ અથવા નિપુણ નર વડે, ઉજ્વલનેપથ્યથી-નિર્મળવેષથી, હાંતિ-શીઘ્ર પરિપક્ષિત-પરિંગૃહીત તે, પાઠાંતરથી ઉજ્વલ નેપથ્ય વડે, સુસજ્-સારી રીતે પ્રગુણ, ધર્મમાં નિયુક્ત તે ધાર્મિક, તેના વડે સજ઼દ્ધ-સન્નાહ, સજ્જ કરાયેલ તે ધાર્મિક સન્નદ્ધ, બદ્ધ કવચ-સન્નાહ વિશેષ, તે જ બદ્ધવચિક, અથવા ધર્મિતાદિ શબ્દો એકાર્થક અને સન્નદ્ધતાના પ્રકર્ષને જણાવવાને માટે છે. ભેદપણું રૂઢિથી જાણવું. ઉત્પીડિત-ગાઢ કરાયેલ, કક્ષા-રજ્જુ, દોરડું, વક્ષસિછાતી ઉપર, બદ્ધ દૈવેયકડોકનું આભરણ, ઉત્તમ આભુષણોથી શોભતો, તેથી ત્રૈવેયબદ્ધભૂષણ વિરાજિત -
Page #47
--------------------------------------------------------------------------
________________
સૂઝ-30
૧૪૫
x • ક્યાંક અદ્યતેવગુત્ત પાઠ છે. તેમાં અધિકાધિકેન-અત્યર્થ અધિક અથવા અહિત-શત્રુના અહિતી-અપચ્યથી, તેજસા-પ્રભાવ પડે યુક્ત તે છે. સલલિત-લાલિત્ય યુક્ત ઉત્તમ જે કપૂર-કાનનું આભરણ, તેના વડે શોભતો. પ્રલંબાનિ અવમૂલાનિનીચે લટકતા અધોમુખ ઝુમખા, મધુકર-ઝરતા મદની ગંધ વડે આકૃષ્ટ ભ્રમરોથી અંઘકાર કરેલ છે જેને છે. બીજી વાયનામાં “વિરચિતવરકfપૂર સલલિત પ્રલંબાવચૂલ ચામરોકર કૃતાકાર” પાઠ છે. તેમાં ચામરોના કૃષ્ણવર્ણપણાથી ચામરના સમૂહ વડે કરાયેલ અંધકારપણું અર્થ જાણવો. ચિત્રપરિચ્છેક-લઘુ પ્રચ્છેદ-વ વિશેષ જેને છે તે. પ્રહરણાવરણ-આયુધ વયથી ભરેલ જે યુદ્ધસજ્જ-સંગ્રામ ગુણ જે છે તે. તથા પાઠાંતરથી “ધનુ-બાણ-આયુધકવચ વડે ભરેલ અને યુદ્ધસજ્જ' એ પ્રમાણે જાણવું.
છત્ર, ધ્વજ, ઘંટસહિત. પતાકા સહિત પણ જોવા મળે છે. તેમાં પતાકા-ગરુડ, સિંહાદિ ચિહ્નરહિત, પાંચ આખેલક-ચૂડા વડે પરિમંડિત, તેથી જ અભિરામ-રમ્ય છે જે તે. અવસારિત-અવલંબિત, યમલ-સમ, યુગલ-બે ઘંટ જેમાં તે. ઘંટ, પ્રહરણ આદિની ઉજ્જવલ દીતિ યુક્તત્વથી વિધુત સમાન કે વિધુત પરિગત, હાથીના દેહના કાળાપણા અને મોટાપણાને કારણે મેઘસમાન હોવાથી કાલમેઘ કહ્યું. સ્વાભાવિક પર્વત ચાલતા નથી, તેથી ઔત્પાતિક પર્વતવત ચાલતા, પાઠાંતરથી ઔત્પાતિક પર્વતવતું સખંતિ-સાક્ષાત્. • x -
કયાંક “મહામેઘ' સમાન પાઠ છે. મન-પવનને જિતનાર વેગ જેનો છે તે. ક્યાંક “શીઘવેગ' પાઠ છે. ભીમ, સાંઝામિક, આયોગ-પરિકર જેવું છે, તે. પાઠાંતરમાં સંnrગવાન - સંગ્રામ માટેનું વાધ. પાઠાંતરમાં સાંગામિક અયોધ્ય-જેની સાથે બીજો હાથી યુદ્ધ કરી ન શકે છે.
• સૂત્ર-૩૦ (અધુરેથી) :
ત્યારે તે વાનસ્પલિકે બલવ્યાકૃતના આ અર્થ-વચન આજ્ઞાને વિનય વડે સ્વીકારી, સ્વીકારીને યાનશાલામાં આવીને યાનનું પ્રત્યુutણ કર્યું. કરીને યાનની સંપમાર્ચના કરી, કરીને યાનને હટાવ્યા, હટાવીને, યાનને બહાર કાઢયા, કાઢીને યાનના વો દૂર કર્યા કરીને યાનને સમલંકૃત કર્યા. કરીને યાનને ઉત્તમ ભુષણોથી આભૂષિત કર્યા કરીને માન-વાહન જોડ્યા, જોડીને પ્રતોદલાઠી, પ્રતોદધરને સ્થાપિત કર્યો કરીને રાજમાર્ગ પકડાવ્યો. પછી બલવ્યાવૃત્ત પાસે આવ્યો, આવીને બલવ્યાવૃત્તની ઉક્ત આા પરિપૂર્ણ થયાની સૂચના આપી.
ત્યારપછી તે બલવ્યાપતે નગશુદ્ધિકને આમંત્રીને કહ્યું - ઓ દેવાનપિય! જલ્દીથી ચંપાનગરીને અંદરથી અને બહારથી પાણી વડે સીંચાવો, યાવત્ કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે નગગુપ્તિક બલવ્યાપૃર્તાના અર્થવચન આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને ચંપાનગરીને અંદર અને બહારથી સીંચાવીને યાવત કરાવીને જ્યાં બલવ્યવૃત્ત છે, તેની પાસે આવે છે, આવીને તેમની આજ્ઞાના પાલન થયાનું નિવેદન કરે છે. 17/10]
૧૪૬
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ ત્યારપછી તે બલવ્યવૃત્ત, ભંભસારપુત્ર કોણિક રાજાના અભિષેકરા હસ્તિનને સુસજ્જિત થયેલ જુએ છે. ઘોડા, હાથી ચાવતુ સુજજ કરેલ જુએ છે, સુભદ્રા આદિ રાણીના પ્રત્યેકના યાન ઉપસ્થાપિત જુએ છે, ચંપાનગરી અંદર બહારથી પાવતુ ગંધવતિભૂત કરાયેલ જુએ છે, જેને હષ્ટ-તુષ્ટ-આનંદિત ચિત્ત અને પીતિયુકત મનવાળો ચાવત હૃદયી થઈને જયાં ભંભસારપુત્ર કોણિક રાજ છે ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત કહે છે - આપ દેવાનુપિયનો અભિષેકય હસ્તિન, ઘોડા-હાથી-રથ-પ્રવર યોદ્ધાયુકત ચાતુરગણી સેના સુસજ્જ થયેલ છે, સુભદ્રા આદિ રાણીઓના પ્રત્યેકને માટે બાહ્ય ઉપસ્થાન શાળામાં સમાભિમુખ જોડેલ યાન ઉપસ્થાપિત કરાયેલ છે, સંપાનગરી અંદર બહારથી પાણી વડે સિંચિત યાવતુ ગંધવર્તીભૂત કરાયેલ છે, તો હે દેવાનુપિયા શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે પધારો.
• વિવેચન-૩૦ (અધુરેશી) :
નાણું પડ્યુવેવજીરૂ - ગાડાં આદિનું નિરીક્ષણ કર્યું, સંયમજોઈ-રજરહિત કરે છે, નીડ - શાળામાંથી બહાર કાઢે છે, સંવ• એગ્ર સ્થાને લઈ જાય છે, સૂર્ણ પવી . તેના આચ્છાદન વો દૂર કરે છે. અમારે - યંત્ર, ચોગાદિ વડે અલંકારયુક્ત કરે છે. વર પંડયા ડિવાર્ફ - પ્રવર આભૂષણથી ભૂષિત કરે છે. થાWT - બળદોને, આફાલપતિ - હાથ વડે તાડન કરે છે - ઉત્તેજિત કરે છે. સૂર્ણ પથી - માખી, મશકાદિ નિવારણાર્થે નિયુક્ત વસ્ત્રોને દૂર કરે છે. નાઈmડું નોઇg - વાહન વડે યાનને જોડે છે. વર્નાકું - Dાજનક દંડ, vયધર - પ્રતોત્રધર, શકટખેટક, 'મને - એક કાળે, મડદડ - નિયુક્ત, વટ્ટ રાહ - વર્ભને ગ્રહણ કરે છે અર્થાત્ ચાનોને માર્ગમાં સ્થાપે છે.
• સૂત્ર-૩૧ (અધુરુ) :
ત્યારે તે ભંભસારપુત્ર ફૂણિક રાજા, બલભામૃતની આ અને સાંભળી, અવધારીને હષ્ટ-તુષ્ટ યાવતું હદયી થઈને જ્યાં અનtiળા છે, ત્યાં આવે છે. આવીને અને શાળામાં પ્રવેશે છે, પ્રવેશીને અનેક વ્યાયમ યોગ્ય વલ્સન, વ્યામર્દન, મલ્લયુદ્ધ કરવા વડે શાંત પરિશ્રાંત થઈને શતપાક-સહમ્રપાક, દણિય, મદનિય બૃહણીય સુગંધી તેલ આદિ વડે સવેન્દ્રિય અને ગામને પ્રહાદનીય
વ્યંજન વડે એંજિત થઈને તેલ ચર્મમાં પતિપૂર્ણ હાથ-પગ સુકુમાલ કોમળ તલવાળા પુરષો, જે નિપુણ, દક્ષ, પ્રતાર્થ, કુશળ, મેધાવી, નિપુણ શિહોપગત, અત્યંજન-પરિમદન-ઉદ્વલન કરણ ગુણમાં સમર્થ હતા, તેમના વડે અસ્થિ-માંસવચા-રોમને સુખકારી એવી ચતુર્વિધ સંગાધનાથી સંબોધન કરાયા પછી ખેદપરિશ્રમ દૂર થતાં અટ્ટનરશાળાથી બહાર નીકળે છે • •
• • બહાર નીકળીને જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે, ત્યાં આવીને નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને મોતીની જાલથી રમ્ય, વિચિત્ર મણિરન જડિત તલવાળા અભિય નીન મંડપમાં વિવિધ મણિરન વડે ચિમિત ખાન પીઠ ઉપર
Page #48
--------------------------------------------------------------------------
________________
સૂગ-૩૧
૧૪૩
સુખેથી બેસે છે. શુદ્ધ-ગંધ-પુણ અને શુભ [ચાર) જળ વડે તથા કલ્યાણકરપ્રવર નાન વિધિથી સ્નાન કરે છે. પછી બહુવિધ સેંકડો કૌતુક વડે કલ્યાણકાવર નાન કર્યા પછી, રુંવાટીવાળા-સુકુમાલ-ગંધકાષાયિત વસ્ત્રથી શરીર લુછયું અને સસ-સુરભી-ગોશીષ ચંદનથી ગમોને લેપન કર્યું
દૂષિત-સુમહાઈ-ક્ષ્યરત્નથી સુસંવૃત્ત થયો, પવિત્ર માળા પહેરી, વણકવિલેપન કર્યું. મણિ સુવર્ણના બનેલ હાર, અર્વહાર, મિસરક, પાdબ, પલંબમાન કટિસૂત્ર વડે સારી રીતે શોભા કરી. શૈવેયક પહેર્યું. આંગળીમાં અંગુઠી પહેરી, લલિત આભરણોથી અંગોને વિભૂષિત કર્યા. ઉત્તમ કટક, શ્રુટિત વડે ભુજ ખંભિત કરી. રાજાની શોભા અધિક થઈ, મુદ્રિકાને કારણે આંગળીઓ પીળી લાગતી હતી, મુખ કુંડલથી ઉધોતિત લાગતું હતું, મુગટથી મસ્તક દીપતું હતું, હારથી વક્ષસ્થળ સુરચિત હતું. લાંબુ-લટકતું-વસ્ત્રનું ઉત્તરીય કર્યું. વિવિધ મણિ-કનકરનયુકત વિમલ-મહા-નિપુણ શિપીથી તૈયાર કરાયેલ ચમકતવિરચિત-સુશ્લિષ્ટ-વિશિષ્ટ-લષ્ટ વીરવલયો પહેર્યા.
• વિવેચન-3૦ (અધુરુ) :
મgTયાત્રા - વ્યાયામ શાળા. માવાયામ નોન અનેક વ્યાયામ નિમિત યોગ્ય આદિ વડે, તેમાં યોગ્ય-ગુણકારી, વલ્સન-ઉલંઘવું, વામીન-એકબીજાના ચાંગોનું મોટન, મલ્લયુદ્ધ, કરણ-અંગભંગ વિશેષ જે મલશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સયપાગસો વખત જે પકાવેલ અથવા જુદી જુદી સો ઔષધિ વડે તૈયાર કરીને જે પકાવેલ તે શતપાક, એ રીતે સહસ્ત્ર પાક પણ જાણવું. સુગંધી તેલ આદિથી અત્યંગન કર્યું. આદિ શબ્દથી ઘી-કપૂર-પાણી આદિ લેવા.
તે કેવા પ્રકારે હતું ? પીણણિજ્ય-રસ, લોહી, ઘાતુને સમતાકારી. દપ્પણિજગલકારી હોવાથી દર્પણીય. મયણિજ-મન્મથ વર્ધનપણાથી મદનીય, વિંટણિજબૃહણીય-માંસને પુષ્ટ કરવાથી. સર્વેન્દ્રિય અને ગામોને પ્રહલાદનીય. બીજી વાયનામાં ક્રમ ભેદ છે.
તેલચર્મ-તેલથી અચંજિતને જ્યાં રહીને સંબોધના કરાય છે તે તૈલયમ, ત્યાં સંબોધિત કર્યા. પપુઆ પfજપા પ્રતિપૂર્ણ હાથ-પગો, સુકુમારકોમલ-અત્યંત કોમળ, તલ-તળીયા છે. છેવ - અવસરજ્ઞ, બોંતેર કલા પંડિતો વડે. વળ • કાર્યમાં અવિલંબિતકારી વર્ડ, પાકું - પ્રાતાર્થ, લબ્ધ ઉપદેશ વડે. વસત • સંબોધન કર્મમાં સાધુ વડે, મહાવ - અપૂર્વ વિજ્ઞાન ગ્રહણશક્તિક. નિપુણ-સૂમ, જે શિલા-અંગમર્દનાદિ, તેને ઉગત-અધિગત વડે. મMTUT= અમ્પંગન-મદન-ઉદ્વલન કરણમાં જે ગુણવિશેષના નિર્માતા.
મુઠTV - હાડકાને સુખકારી, તેના વડે. એ રીતે બાકીના પદો જાણવા. સંવાદUTU - સંગાધના કે સંવાહના વડે અર્થાત્ વિશ્રામણા વડે. ખેદ-દિનતા, પરિશ્રમવ્યાયામ જનિત શરીરનું અસ્વાથ્ય વિશેષ, તેને દૂર કરે છે. સમસ્ત-સર્વ, જાલવિવિધ છિદ્ર સહિતનો ઘરનો કોઈ ભાગવિશેષ, તેનાથી આકુળ-વ્યાપ્ત અને અભિરામ
૧૪૮
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ રમ્ય. પાઠાંતરથી સમુવર - મુક્તાફલ યુક્ત જાળ વડે આકુળ અને રમ્ય. વિચિત્ર મણિરત્નયુક્ત કુટિમતલ-ભૂમિકા.
સુહા - શુભોદક, તીર્થોદક વડે અથવા સુખોદક-અતિ ઉષ્ણ નહીં તેવા, ગંધોદક-ચંદનાદિ સ મિશ્ર, પુણોદક-પુષ સ મિશ્ર, શુદ્ધોદક-સ્વાભાવિક જળ. તત્ય કોઉયસત-તંત્ર અર્થાત્ સ્નાન અવસરે, જે કૌતુક-રક્ષા આદિ સેંકડો વડે. પમલ-રંવાટીવાળા, તેથી જ સુકુમાલ, ગંધપધાન કાષાયી-કપાય રંગી વા તથા ક્ષિત-વિરક્ષિત, અંગ-શરીર જેનું તે. અતિ - ઉંદર આદિ વડે દૂષિત ન કરાયેલ, સુમહાઈ-બહુમૂલ્ય જે દૂષ્યરત્ન-પ્રધાન વા, તેના વડે સંવૃત-પણિત અથવા સારી રીતે સંવૃત-પરિહિત.
વન - પવિત્ર, માળા-પુષ્પદામ, વર્ણવિલેપન-શોભા કરનાર કુંકુમાદિ વિલેપન. જો કે વર્ણક શબ્દથી નામકોષમાં ‘ચંદન’ અર્થ છે. તો પણ “ગોશીષ ચંદનથી અનલિત ગામ" આ વિશેષણથી ચંદનને કહેલ હોવાથી અહીં વર્તકની ‘ચંદન’ વ્યાખ્યા કરી નથી. આવતું - પહેર્યા છે મણિ સુવર્ણo • x • પિનદ્ધ-બદ્ધ, ગીવાદિ-વેયક, અંગલીયક-ડોક અને આંગળીનું આભરણ. લલિતાંગક-લલિતશરીર, કૃતાનિ-
વિન્યસ્ત, પહેર્યા છે, લલિત આભરણ જેણે છે. અથવા પિનદ્ધ-શૈવેયક, અંગુલીયક લલિત અંગ સમાન મનોજ્ઞ કેશ-આભરણ અને પુષ્પાદિ જેના વડે તે. વરકટકતુટિક-પ્રધાન હસ્ત આભરણ, બાહાના અભણ વિશેષ, તેના બહત્વથી તંભિત થયેલ ભુજા જેની છે, તે તથા અધિકરૂપથી સશ્રીક-શોભાસહિત જે છે તે.
- - ક્યાંક “વીંટી વડે પીળી આંગળી” એવો પાઠ પણ છે કુંડલ વડે ઉધોતિત મુખ આદિ સ્પષ્ટ છે. હારોત્યય-હાર વડે આચ્છાદન કરાયેલ, સુચરઈયસારી રીતે કરાયેલ રતિક પ્રિીતિકર વક્ષ-છાતી જેની છે તે. પાલંબ-દીધ, પલંબમાણઝુંબમાન-લટકતા, પડ-વસ્ત્ર, તેના વડે સારી રીતે કરાયેલ ઉતરાસંગ વાળો. UTTTTTr#UTTe વિવિધ મણિ-કનક-રત્ન વડે વિમલ, મહાર્દ, નિપુણ શિથી વડે ઓવિયતિ-પરિકર્મિત, મિસિમિસંત-દેદીપ્યમાન, વિરચિત-નિર્મિત, સુશ્લિષ્ટ-સારી સંધી, વિશિષ્ટાનિ-બીજા કરતાં વિશેષતાવાળી, લટ-મનોહર, આવિદ્ધ-પહેરેલા છે, વીરdલય કે શ્રેષ્ઠ વલયો જેના વડે તે. કદાય બીજા કોઈ સુભટ હોય તો તે આ વીરને જીતી ન શકે કે આ વલય છોડાવી ન શકે એવા તે વીરવલય.
• સુત્ર-૩૧ (અધુરેથી) :
[તે રાજાનું બીજું કેટલું વર્ણન કરીએ ? કલાવૃક્ષ જેવો તે રાજા અલંકૃ4વિભૂષિત થયા પછી જણાતો હતો. કોરંટપુની માળા યુક્ત છગને ધારણ કરેલો, ચાર ચામરથી વિંઝાતા અંગવાળો, લોક દ્વારા મંગલ-જય શબ્દ કરાતો,
નાનગૃહથી નીકળ્યો. નાના ગૃહથી નીકળીને તે રાજા અનેક ગણનાયક, દંડનાયક, રાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈન્સ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ સાથે સંપરિવૃત્ત થઈ ધવલ મહામેઘનતી જેમ નીકળ્યો. ગ્રહણ અને તારાગણથી દીપતી અંતરિક્ષ મદયે રહેલ ચંદ્ર જેવા પ્રિયદર્શનવાળો
Page #49
--------------------------------------------------------------------------
________________
સૂગ૩૧
૧૪૯
નરપતિ, જે બાહ્ય ઉપસ્થાનશાળા, જ્યાં અભિષેક્ય હસ્તિરન હતો, ત્યાં આવે છે, આવીને અંજનગિરિ પર્વત સદેશ ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયો.
• વિવેચન-૩૧ (અધુરેથી) :
Mાવથ ગ્રેવ કલાવૃક્ષ મા, અલંકિય-મુગટ આદિ વડે, વિભૂસિયવસ્ત્રાદિ વડે. સકોરંટ-કોરંટ નામક પુષ્પ માલ્યદામ-પુષની માળા જેમાં છે તે. બીજી વાયનામાં છત્ર વર્ણન પણ જોવા મળે છે – “પટલમિવ-મેઘસમૂહવત, બૃહતું છાયાના હેતુપણાથી ‘અભ્રપટલ’ કહ્યું. પિંગલ-સુવર્ણકંબિકાથી નિર્મિત હોવાથી પીળું, ઉજ્જવલ-નિર્મળ, અથવા અg • અભ્રક, પૃથ્વીકાય પરિણામ વિશેષ, તેના પટલવતું પિંગલ-ઉજ્જવલ. અવિરલ ઘનશલાકાપણાથી સમ તુલ્ય શલાકા યોગથી સહિરાતિનિમ્ન ઉન્નત શલાકા યોગથી સંમત અને ચંદ્રમંડhસમપ્રભ જે દીપ્તિ.
fr«{wfછે. ઈત્યાદિ. તેમાં મંગલ-માંગલ્ય, શતભક્તિ-સો સંખ્યા વિચ્છિત્તિ વડે, છેક-નિપુણ શિથી વડે ચિત્રિત. કિંકિણી-લઘુ ઘંટિકા વડે, મણિહેમાલ-રન, સુવર્ણની જાળ વડે વિરચિત-કરેલ અથવા વિશિષ્ટ રતિ દાયકપણાથી, પરિગત-પરિવેષ્ટિત પર્યન્ત-પ્રાંતે, છેડે. સુવર્ણની ઘંટિકા વડે, કેવી ઘંટિકા? પ્રચલિત, કિણ-કણ અવાજ કરતી, શ્રુતિ સુખ સુમધુર શદવાળી શોભતી હતી. સખતર-આભરણ વિશેષયુક્ત જે શ્રેષ્ઠ મોતીઓની માળા, લંબંતતિપ્રલંબમાન, લટકતી. તે આભૂષણો.
- : નરેન્દ્ર-તે જ રાજાના વામપ્રમાણથી-પ્રસારિત ભુજાયુગલ માનથી, સુંદવિસ્તીર્ણ, પરિમંડલ-વૃતભાવ. શીત, તપ, વાત, વૃષ્ટિ, વિષજન્ય દોષો તેનો જે વિનાશ કરવો છે. તમન્ - અંધકાર, જ-રેણુ, મળ. તેનું બહુલ-ઘન, જે પટલ-વૃંદ, તેની ધાડની-નાશ કરનારી જે પ્રભા-કાંતિ, તેને કરનાર અથવા જોમલથી ચાંઘકારના ઘનપટલનો નાશ કરવામાં પ્રભાકર અર્થાત્ સૂર્ય સમાન તથા ઋતુ-કાળ વિશેષ, સુખસુખનો હેતુ તે વાતુ સુખ, શિવ-નિરુપદ્રવ જે છાયા-આતપ નિવારણ લક્ષણ તથા સમનુબદ્ધ-અનવચ્છિન્ન, વૈર્યમય દંડમાં સજ્જિત.
- વજમતી વસ્તુ - શલાકા નિવેશન સ્થાનમાં નિપુણ શિથી વડે ચોજિતસંબંધિત, સહસ્સ-૧૦૦૮ સંખ્યાની જે શ્રેષ્ઠ સુવર્ણશલાકા વડે નિર્મિત છે, તે તથા તેના વડે નિર્મલ, જત સંબંધી સુચ્છેદ-શોભન પ્રચ્છાદન પટ જેમાં તે તથા નિપુણ શિથી વડે અથવા જે રીતે નિપુણ થાય છે, ઉવિયત્તિ-પરિકર્મિત, મિસિમિસિંતદેદીપ્યમાન જે મણિરત્નો તે તથા સૂરમંડલથી-આદિત્યબિંબથી જે અંધકારનો નાશ કરનારા છે, તે કરા-કિરણો નીકળે છે, તેમાંના જે અણ, તે પ્રતિકત-નિરાકૃત, ફરી પણ પ્રત્યાપતક્તિ-પ્રતિવર્તમાન જે ચંચલ મરીચિકવચથી અથવા સૂર્યમંડલથી વિતિમિર કરતા નીકળતા, આગળથી પ્રતિહા, ફરી પણ પ્રતિવર્તમાન તે-તે મરીચિકવય-ચપલ કિરણસમૂહ. * * * * * * * * - સદન - અતિ ભારેપણાથી એક દંડ વડે દdહવપણાથી પ્રતિદડ સહિત, ધારણ કરતા આતથી શોભે છે.
અધિકૃત વાચનામાં - ચાર ચામર વડે વીઝાતા આદિ સ્પષ્ટ છે. બીજી વાસનામાં
૧૫o
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ રવિપff ઈત્યાદિ છે, તેમાં ચઉહિચતિ- ચાર વડે, તાહિર-તેના વડે, તથાવિધ વક વણિત સ્વરૂપ વડે ચામર વડે યુક્ત. - x - પ્રવર જે ગિરિકુહર-પર્વતનિકુંજ તેમાં જે વિચરણ-સંચરણ, તેના વડે સમુદિત-અતિ સ્ટ, નિરપહત-ઉપઘાત હિત જે અમર-અટવીની ગાય વિશેષ તેનું જે પાછળનું શરીર-શરીરનો પાછળનો ભાગ, તેમાં જે સંજાત-ઉત્પન્ન અને સંગતનવધ, તેના વડે. મમતસિયત ઈત્યાદિ. તેમાં અમલિત-અમર્દિત, જે શેતકમલ અતિ પંડરીક તથા વિમલ-નિર્મળ, ઉજ્જવલિતઉદ્દીપ્ત જે રજતગિરિ શિખર અર્થાત્ વૈતાઢ્યગિરિકૂટ તથા વિમલ જે શશિકિરણ, તેની સમાન છે, તે તથા લઘતનિર્મલ-રૂપાની જેમ ઉજ્જવલ. • • •
- - - તેથી તેના વડે પવUTIઘવન ઈત્યાદિ. તેમાં પવનાહત-વાયુ વડે પ્રેરિત, ચપલ-તરલ, લલિત-મનોહર, તરંગહસ્ત-પાતળા કલોલરૂપ હાય, તે વડે નાચતા હોય તેમ નાયતા છે, તે તથા વીચય-મહાકલ્લોલ, તેના વડે પ્રકૃત-વિસ્તારને પામ્યા, તે આ ક્ષીરોદક-ક્ષીર આકાર જળ, તે આ પ્રવરસાગર, તેનું જ ઉપૂર-પ્રકૃષ્ટ પ્રવાહ, તે તથા તેની જેમ ચંચળ જે તે તથા તેના વડે માTHEY & આદિ, અહીં હંસવધૂ હિંસલી) વડે જે યુક્ત એવું ‘માનસ' નામનું સરોવર, તેનું પરિસર-પ્રાંતમાં પરિચિત-પુનઃપુનઃ કરાયેલ આવાસ-નિવાસ.
વિશદવેષ-ધવલ આકાર, તેના વડે કનકગિરિ-મેરુ કે બીજાના જે શિખર, તેનાથી સંમૃત જે તે તથા તેના વડે અવપતિતોત્પતિત થતુ નીચે પડતા અને ઉપર ઉઠતા ત્વરિત ચપલ-અત્યંત ચપળ, જવિા-શીઘ વેગવાન મધ્યે અતિ શીઘ વેગગતિ વિશેષ જેની છે, તે તથા તેના વડે-હંસિકા વડે યુક્ત, અહીં હંસિકા વડે ચામરોના ધવલવથી દંડપરિવર્તિત્વથી અને ચપળતાથી સમાનપણું છે. તથા TITUTI UT ઈત્યાદિ - x • વિવિધ મણિ-કનક-રત્નોના સંબંધી નિર્મળ, મહાઈ, તપનીય ઉજ્જવલ-રક્તવર્ણ સુવર્ણદીપ, વિચિત્ર-વિવિધ ચિકિત દંડ જેનો છે, તે તથા ચિલિયાલિં-દીપતા કે લીન થયેલ વડે. -...
• નરપતિના શ્રી સમુદાયને પ્રકાશનકારી. વાઢણુગ્ગાયે-પ્રધાન પાટણથી સમુદ્ભવ. શ્રેષ્ઠ પાટણમાં જે શ્રેષ્ઠ શિક્ષી હોય છે, તેના વડે પરિકર્મિત હોવાથી પ્રધાન હોય છે, તેથી શ્રેષ્ઠ પાટણમાંથી બનેલ કહ્યું અથવા વરપટ્ટનાત-પ્રધાન આચ્છાદના કોશકથી ઉષ્ણત-નિકાશિત. સમૃદ્ધ રાજકુળ વડે સેવિત. 'ના' પર ઈત્યાદિ - * * *બાકુર • કાળો અગરુ, પ્રવર કુંદરુક્ક-સચ્ચીડ, તરુક્ક-સિલ્હક, વસ્વ-પ્રધાન ચંદન, આ બધાંનો જે વાસ-વાસન, તેમાંથી જે ગંધ-સૌરભ્ય, ઉભૂત-ઉદ્ભૂત, તેના વડે અભિયમ-રમ્ય, જે છે તે, તથા તેના વડે.
સલલિત, ઉભો પાસંપિ-બંને બાજુના પડખાંઓ. ચામરો વિંઝાઈ રહી હતી. સુહસીયલવાયવીઈયંગે - સારી રીતે વીંઝાતી ચામરોનો જે જે શુભ અને શીતલ વાયુ, તેના વડે વીંઝાતુ અંગ જેનું છે તે તથા. - - - અહીંથી અધિકૃત વાયના-મંગલ જયસદ્યાલોએ અર્થાત્ મંગલને માટે જય શબ્દ કરેલ લોકો વડે આલોક-દર્શન જેનું છે તે તથા “અનેક ગણનાયક” ઈત્યાદિ પૂર્વવત્.
Page #50
--------------------------------------------------------------------------
________________
સૂ-૩૧
૧૧
• સૂગ-૩૧ (અધુરેથી) :
ત્યારે તે ભભસારપુત્ર કોણિક રાજ આભિષેક્ય હસ્તિરને ઉપર આરૂઢ થઈને ચાલ્યો ત્યારે પહેલા આ અષ્ટ મંગલ તેની આગળ ક્રમશઃ રવાના થયા. તે આ પ્રમાણે - સૌવસ્તિક, શ્રીવત્સ, બંધાવતું, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મસ્ય, દર્પણ. ત્યારપછી પૂર્ણ કળશ, ભંગાર, દિવ્ય છત્ર, પતાકા, ચામર તથા દશન રચિત રાજાના દષ્ટિપથમાં અવસ્થિત દર્શનીય, હવાથી ફરકતી, ઉંચી, આકાશને સ્પર્શતી હોય તેવી વિજયધ્વજ, આગળ અનુક્રમે ચાલી.
ત્યારપછી વૈદૂર્યથી દેદીપ્યમાન વિમલ દંડ, લટકતી કોરંટ પુષ્પની માળા વડે ઉપશોભિત, ચંદ્રમંડલ સદેશ, સમૃશ્ચિત-વિમલ-આતમ, પ્રવર સીંહાસન, ઉત્તમ મણિરતનની પાદપીઠ હતી, તેના ઉપર પાદુકાઓની જોડ રાખેલ હતી. તે ઘણાં કિંકરૂકમર- પદાતિ વડે ઘેરાયેલ હતું. તે અનુક્રમે આગળ ચાલ્યું. ત્યારપછી ઘણાં લાઠી-કુત-ચાપ-ગ્રામર-પાસ-પુસ્તક-ફલક-પીઠ-વીણાફૂટ્ય-હડujને ગ્રહણ કરનારા અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી ઘણાં દંડી-મુંડી-શિખંડી-જટી-પિછી-હાસ્યકર-ડમરકરચાટુકર-વાદર-કંદપક-દવકર-કકુચિત-ક્રિડા કરો ચાલ્યા, તેઓ વગાડતાગાતા-હસતા-નાચતા-બોલતા-સંભળાવતા-રક્ષા કરતાઅવલોકન કરતા અને જય-જય શબ્દનો પ્રયોગ કરતાં અનુક્રમે આગળ ચાલ્યા.
- વિવેચન-૩૧ (અધુરેથી) :
UUUવનગર - જળથી પરિપૂર્ણ એવો ઘડો અને ભંગાર. દિવ્વાય છતપડાગા-દિવ્યવહુ દિવ્ય-શોભન, તે છત્રની સાથે પતાકા, તે છ પતાકા, સચામરચામર સહિત, દશનિ-રાજાના દષ્ટિમાર્ગમાં, ચિત-વિહિત તે દર્શનરચિત કે દર્શન થતાં તિદા-સુખપદ, દર્શન-રતિદાયક, આલોક-દૈષ્ટિપથ જ્યાં સુધી દેખાય છે અતિ ઉચ્ચ વડે જે તે આલોકદર્શનીય. વાતનોહૂત-ઉત્કમ્પિત વિજય સૂચિકા વૈજયંતીદવા, બંને પડખે લઘુપતાકિકાથી યુક્ત-પતાકા વિશેષ જ. ઉત્કૃત-ઊર્વીકૃતું. સ્વસ્વકીય અર્થાત્ રાજાની, પાદુકાયોગ-પાદુકાયુગલથી યુક્ત.
ઘણાં જે કિંકર-પ્રતિકર્મ, પ્રભુને પૂર્વે કાર્યની પૃચ્છા કરનાર, કર્મક-તેનાથી, અન્ય પ્રકારે એવા તે પુરુષો. પાદાત-પદાતિસમૂહ વડે પરિક્ષિત છે, તે તથા વયિત “દાસી-દામ-કિંકમ્ફર્મકરપુરપ-પદાતિ વડે પરિપ્તિ ” એવો પાઠ દેખાય છે. તેમાં દાસી-રોટી, દાસ-ચેટક, લ-િકાઠિકા, લાકડી. ક્યાંક સિન એવો પાઠ છે. અસિ-ખગ, તે જ યષ્ટિદંડ અથવા અસિ અને યષ્ટિ તે અસિયષ્ટિ. • x • પાશપુતનું ઉપકરણ અથવા ઘોડા આદિનું બંધન. ચાપ-ધનુષ, પુસ્તક-આય પરિજ્ઞાન હેતુ લેખક સ્થાનો અથવા પંડિતના ઉપકરણ, ફલક-સંપુટફલક કે ખેટક. અથવા અવટંબને કે ધુત ઉપકરણ અને પીઠક-આસન વિશેષ.
વીણા, કુતુપ-પ તેલ આદિનું ભાજન, હડાદ્રમ્માદિ ભાજન અથવા તાંબુલ માટે ગફલાદિ ભાજન. સિહંડી-શિખાધારી. પિછિણ-મયૂરદિપિંછવાહી. ડમરકર
૧૫ર
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ વિડવકારી, દવકપરિહાસકારી, ચાટકર-પ્રિયવાદી, કંદર્ષિય-કામપ્રધાન ક્રીડાકારી. કકુચિત-ભાંડ અથવા ભાંડપ્રાય, સાકિંતા-શિક્ષણ આપતા, સાર્વેત-આ અને આ થશે, એ પ્રમાણે વચનો સાંભળતા કે શાપ આપતા. ખંત-અન્યાયથી રક્ષા કરતા, ક્વચિત્ ‘nfધતા' પાઠ છે. શબ્દને કરતા કે રમાડતા. આલોય-રાજાદિનું અવલોકન કરતા. આ આલાવામાં કેટલાંક પદો સ્પષ્ટ હોવાથી કહેતા નથી. ક્યાંક આ આલાવાની સંગ્રહ ગાથા જોવા મળે છે. તે આ -
ખડ્ઝ, લાઠી, કુંત, ધનુષ, ચામર, પાસા, ફલક, પુસ્તક, વીણા-કૂચગ્રાહ, ત્યારપછી હઠાગ્રાહ. તથા દંડી, મુંડી, સિહંડી, પિચ્છી, જડી, હાસ્યક્રિડા, દવકારી, ચાટકારી, કંદર્પિત, કકુચિત. ગાતા, વગાડતા, નાચતા, હસતા, હાસી કરતા, બોલતા, રવ કરતા, આલોક, જય પ્રયોજતા.
સૂp-૩૧ (અધુરેથી) :
ત્યારપછી જાત્ય ૧૦૮ ઘોડા યથાક્રમે ચાલ્યા. તે ઘોડાઓ વેગ, શક્તિ, તિમય વયમાં સ્થિત હતા. હરિમેલાની કળી અને મલ્લિકા જેવી તેની આંખ હતી. પોપટની ચાંચ સમાન વક્ર પણ ઉઠાવીને શાનથી ચાલતા હતા. તેઓ ચપલ, ચંચળ ચાલવાળા હતd. લાંઘણ-વળન-ધાવ-ધોરણ-ત્રપદી-જયિની સંજ્ઞકઅતિશાયી ગતિથી દોડતા આદિ ગતિક્રમ શીખેલ હતા. ગળામાં પહેલા શ્રેષ્ઠ આભૂષણ લટકતા હતા. મુખના આભૂષણ, અવમૂલક, દર્પણાકૃતિ અલંકાર, અપ્લાન, ઘણાં સુંદર દેખાતા હતા. કટિભાગ ચામરદંડથી સુશોભિત હતા. સુંદર તરુણ સેવકે ગ્રહેલ હતા.
ત્યારપછી યથાક્રમે ૧૦૮ હાથી ચાલ્યા. તે કંઈક મત અને ઉged હતા. તેમના દાંત કંઈક બહાર નીકળેલા હતા. કંઈક ઉત્સગ-વિશાલ-ધવલ દાંતવાળા, સુવર્ણ કોણી પ્રવિષ્ઠ દાંતવાળા હતા. સુવર્ણ-મણિ, રતન-ભૂષિત, ઉત્તમ પુરુષ આરોહક વડે યુક્ત હતા.
ત્યારપછી છા-ધ્વજ-ઘટ-પતાકા-ઉત્તમ તોરણ-નંદિઘોષ-ક્ષુદ્ર પંટિકા જાળ પરિક્ષિત સહિત, હેમવત પર્વત ઉપર ઉત્પન્ન તિનિશના કાષ્ઠ જે વર્ણખચિત હતા, તે રથોમાં લાગેલા હતા. રથના પૈડાના ઘેરાવા ઉપર લોઢાના ઠ્ઠા ચડાવેલા હતા. પૈડાથી ધુર ગોળ-સુંદ-સુદઢ હતી. તેમાં ઉત્તમ શ્રેણિના ઘોડા જોડાયેલા હતા. તેને કુશલ-એક-નર સારથીઓએ ગ્રહિત કરેલા હતા. તે જમીશ તકશો વડે સુશોભિત હતા. તે કવચ, શિપ્રાણ, ધનુષ, બાણ તથા બીજ શો તેમાં રાખેલ હતી. આવા યુદ્ધ સજજ ૧૦૮ રથો અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી હાથમાં તલવાર, શક્તિ, કુંતતોમર, શૂલ, લાઠી, ભિંડિમાલ, ધનુષ, ધારણ કરેલ સૈનિકો આગળ ચાલ્યા.
• વિવેચન-૩૧ (અધરેથી) :
તરમાવM – તરુ-વેગ કે બળ તથા મલ-ધાક, તરોમલ-બળધારક, હાયન-સંવત્સર વર્તે છે, જેમાં તે, તરોમલ્લિહાયન અર્થાતું યૌવનવાળા. તેથી તે શ્રેષ્ઠ
Page #51
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૧
ઘોડાઓની એમ જોડવું. બીજી વાચનામાં આવો પાઠ પણ છે. - વરમઝિમામળ પ્રધાન માળાવાળા, તેથી જ દીપ્તિમાત્. - - હરિમેલા-વનસ્પતિ વિશેષ, તેની મુકુલકળી અને મલ્લિકા, તેના જેવી આંખો જેની છે તે અર્થાત્ શ્વેત આંખવાળા.
૧૫૩
ચંચુચ્ચિય-ચંચુરિત, કુટિલગમન અથવા ચંચુ-પોપટની ચાંચની જેમ વક્ર, ઉચિત-ઉચ્ચતા કરણ અથવા પગને ઉંચો કરવો તે. લલિત-વિલાસવત્ ગતિ અને પુલિત-ગતિ વિશેષ પ્રસિદ્ધ જ એવા પ્રકારના ચલ-અસ્થિર, ચપળપણાથી ચંચલ અર્થાત્ અતી ચટુલ ગતિ જેમની છે તે. બંધાવળ, ઈત્યાદિ, લંઘન-ખાડા આદિને ઓળંગવા, વલ્ગત-ઉંચે કુદવું, ધાવન-શીઘ્ર અને ઋજુ ગમન. ધોરણ-ગતિ ચાતુર્ય, ત્રિપદી-ભૂમિ ઉપર ત્રણ પદનો ન્યાસ, જયિની-ગમન પછી જયવતી કે જવિનીવેગવાળી, શિક્ષિતા-અભ્યસ્તા ગતિ.
નનંતનામન૰ આદિ - ૪ - લલંતિ-દોલાયમાન થતા, લામંતિ-રમ્ય, ગલલાતાનિકંઠ વડે આત, વભૂષણ. આદિ મુમં૪૧૦ - ૪ - મુખભાંડક-મુખનું આભરણ. અવયૂલા-લટકતા એવા ગુચ્છા, સ્થાસકા-આર્દશક આકારવાળા તથા મિલાણ-પણિ અથવા અમ્લાન-અમલિન, ચમરીખંડ-ચામર દંડ વડે પરિમંડિત કમર જેની છે તે. તથા ઉત્તમ તરુણ કિંકર વડે પરિગૃહિત.
હવે અધિકૃત્ વાચનાને અનુસરીએ છીએ - થાસનાળામર૰ ઈત્યાદિ. સ્વાસક, અહિલાણ-મુખસંયમન, ચોકઠુ તેનાથી યુક્ત. બાકી પૂર્વવત્ જાણવું. મિ - ઈષત્, કંઈક. વ ંશ - ઉત્સંગ વત્ ઉત્સંગ અર્થાત્ પૃષ્ઠદેશ, તેમાં કંઈક વિશાળતા, તે જે યૌવન આરંભવર્તીત્વથી તથા તે ધવલ દાંતવાળા. કાંચનકોશી-સોનાની ખોલ, દાંતમાં ખોસેલ હતી. ક્યાંક પાઠ છે - “વરપુરિસારોહગસુસંપઉત્તાણ’'. તેમાં આરોહકહસ્તિપક, મહાવત. ધ્વજા અને પતાકા, તેમાં ધ્વજા-ગરુડાદિ યુક્ત, તેનાથી બીજી તેપતાકા. સનંદિ ઘોસાણ-નંદી તે બાર વાધોનો નિર્દોષ. તે આ પ્રમાણે – ભંભા, મકુંદ, મર્દલ, કડબ, ઝલ્લરી, હુડુક્ક, કંસાલ, કાહલ, તલિમા, વંશ, શંખ, પ્રણવ એ બાર છે. સિિખણી-ક્ષુદ્ર ઘંટિકા વડે સહિત, તેની વડે જે જાલ-જાલક, તે આભરણ વિશેષ, તેના વડે પરિક્ષિત-પરિકરિત જે, તે તથા તેમાં ફ્રેમવfચત્ત ઈત્યાદિ - x - હૈમવત-હિમવત્ ગિરિ સંભવે છે, ચિત્ર-વિવિધ, ટૈનિશ-તિનિશ નામક વૃક્ષ સંબંધી કનક-સુવર્ણખચિત નિયુક્ત દારુક કાષ્ઠ જેમાં તે
શાળાવમમુય તેમાં કાલાયસ-લોઢું વિશેષ, તેના વડે સારી રીતે કરેલ નેમચક્ર ગંડધારાનું જેમાં કર્મ-બંધનક્રિયા તે. સુસિલિટ્ટ-સારી રીતે શ્લિષ્ટ, વૃત્તમંડલઅતિ મંડલ ધૂરિ જેમાં છે તે તથા સુસંવિદ્ધ-સદ્વૈધાનિ કરાયેલ, ચક્ર-સ્થાંગ, મંડલવૃત્ત ધૂરી જેમાં છે તે. આકીર્ણ-જાતિવંત, શ્રેષ્ઠ અશ્વોથી સુસંપ્રયુક્ત. કુશલનરવિજ્ઞપુરુષો, તે છેકસારથી-કુશલ સારથી. - ૪ - ૪ -
ફ્રેમ નાનાવવા ઈત્યાદિ - x - હેમજાલ-સુવર્ણનું આભરણ વિશેષ, ગવાક્ષજાલજાળ યુક્ત ગવાક્ષ, કિંકિણી-લઘુ ઘંટિકા, ઘંટા-મોટા ઘંટા. જે જાલ-સમૂહ, તે તથા
હેમજાલાદિ વડે પરિકરિત. તેમાં ઘીસતો—- બત્રીશ તોણ-માક વડે પરિમંડિત જે.
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ક્યાંક વૃત્તીમતોરારિમંડિત પાઠ છે. બત્રીશ વિભાગ જે તોરણ, તેના વડે પરિમંડિત, તે. વયૈરવર્તસકેઃ - શેખરક કે શિરસ્ત્રાણથી જે છે તે.
માવતર૫૫૦ ચાપશરૈઃ અર્થાત્ ધનુÜાણ સહિત જે પ્રહરણો-ખડ્ગાદિ આવરણ-સ્ફુરકાદિ, તેમાં ભતિ-મૃત, તેથી જ યુદ્ધસજ્જ હતા તે. ક્ષિક્ષત્તિષ્કૃતતોમર ૦ ઈત્યાદિ - x - તેમાં અસિ-ખડ્ગ આદિ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે – શક્તિ-ત્રિશૂળ, શૂલ-એક શૂળ, લઉલ-લકુટ, ભિંડિમાલ-રૂઢિથી જાણવું, તે અસિ આદિને પાણીહાથમાં જેને છે, તે તથા, તેનાથી સજ્જ-યુદ્ધને માટે. પાયત્તાણિય-પાદાતાનીક
પદાતિકટક. બીજી વાચનામાં આમ કહે છે
૧૫૪
-
સન્નદ્ધ બદ્ધવમ્નિયકવયં – તેમાં ચન્દ્વ - કશ વડે બાંધવાથી, વર્મિત-વર્ગીકૃત, શરીરના રક્ષણના હેતુથી શરીરમાં નિયોજનથી વય-અંગરક્ષક જેના વડે છે તે. - ૪ - ૪ - ઉત્પીડિત-આરોપેલ પ્રત્યંચા અને શરાસન પટ્ટિકા-ધનુર્યષ્ટિ અથવા ઉત્પીડિતાબાહુમાં બદ્ધ શરાસન પટ્ટિકા-ધવુદંડ આકર્ષણમાં, બાહુની રક્ષાર્થે ચર્મ જેના વડે તે. પિનદ્ધ-પરિહિત, ત્રૈવેયક-ડોકનું આભરણ, સારી રીતે મસ્તકમાં બાંધેલ. વિĀ પટ્ટ - વીરતા સૂચક નેત્રાદિ વસ્ત્રમય પટ્ટ. દિયા પ્યારા - ગૃહીત આયુધ-ખડ્ગ આદિ પ્રહરણ જેના વડે તે અથવા આયુધ-અક્ષપ્ત અને પ્રહરણ તે ક્ષેષ્ય વિશેષ. • સૂત્ર-૩૧ (અધુરેથી) :
ત્યારે તે પૂણિક રાજાનું વક્ષસ્થળ હારો વડે સુશોભિત હતું, કુંડલથી ઉધોતીત વદન હતું, મસ્તક મુગટથી દીપ્ત હતું, તે નહિ, નરપતિ, નરેન્દ્ર, નવૃષભ, મનુષ્યરાજ વૃષભ સમાન, અત્યધિક રાજ તેજલક્ષ્મીથી દીપતા, હાથીના સ્કંધે આરૂઢ થઈ કોટપુષ્પની માળાથી યુક્ત છત્રને ધારણ કરતા, શ્રેષ્ઠ શ્વેત ચામર વડે વીંઝાતા-વાતા, વૈશ્રમણ સમાન તે નરપતિ, અમરપતી-ઈન્દ્ર સર્દેશ ઋદ્ધિ, વિસ્તૃત કિર્તી, ઘોડા-હાથી-થ-શ્રેષ્ઠ યોદ્ધા સહિત ચાતુરંગિણી સેના વડે સમ્યક્ અનુગમન કરાતો જે પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં જવા નીકળ્યો. ત્યારે તે ભંભસારપુત્ર રૂણિક રાજા આગળ મહાન્ અશ્વો-અશ્વધર, બંને પડખે હાથીહાથીધર. પાછળ રથનો સમુદાય હતો.
• વિવેચન-૩૧ (અધુરેથી) :
હવે અધિકૃત્ વાચનાને આશ્રીને કહે છે – ત્યારે તે કૂણિક રાજા ઈત્યાદિ, “મહાનઅશ્વો” પર્યન્ત સુગમ અને વ્યાખ્યાત પ્રાયઃ છે. વિશેષ એ કે – જવાને નીકળ્યો. - - નરસીહ-શૂરત્વથી, નરપતી-સ્વામીપણાથી, નરેન્દ્ર-પરમ ઐશ્વર્ય યોગથી, નરવાભ-અંગીકૃત્ કાર્યભાર નિર્વાહકવથી. મનુજરાજા-નૃપતીઓના, વૃષભ-નાયક અર્થાત્ ચક્રવર્તી, તકલ્પ-તેની સમાન, ઉત્તરભરતાદ્ધના સાધવા-જીતવાને પ્રવૃત્ત હોવાથી. વૈશ્રમણ ચેવ-ચક્ષરાજા સમાન, નરવર્ડ અમરવ૰ આ નરપતિ કેવળ અમરપતિ સર્દેશ ઋદ્ધિ વડે પ્રથિત કીર્તિ - વિશ્રુતયશવાળા. જે દિશામાં પૂર્ણભદ્ર ચૈત્ય છે, તે જ દિશામાં પ્રાસ્તિવાન્-જવાને માટે પ્રવૃત્ત થયા. માર્ - ગમન માટે, ગમનાર્થે નીકળ્યા. મહાશ્વા-મોટા ઘોડાઓ. આસધર-અશ્વધારક પુરુષો, પાઠાંતરથી આમવર
Page #52
--------------------------------------------------------------------------
________________
સૂગ૩૧
૧૫૫
૧૫૬
ઉવવાઈ ઉપાંગર-સટીક અનુવાદ
પિય-મનોજ્ઞ-મણામ-મનોભિરામ-હૃદયગમનીય વાણી વડે જય-વિજય-મંગલાદિ સેંકડો શબ્દોથી અનવરત અભિનંદતા, અભિdવતા આ પ્રમાણે કહે છે - હે નંદ ! તમારો ય થાઓ, હે ભદ્ર ! તમારો જય થાઓ, આપનું કલ્યાણ થાઓ, ન જીતેલાને જીતો. જીતેલને પાળો, જીતેલા મધ્યે રહો.
- વિવેચન-૩ર :
કેવા શો ? અશ્વવર-અશ્વો મધ્ય પ્રધાન, નાT - હાથી, નાગધર-હાથી ધારક પુરષો. રહસંગેલિ-રથ સમુદાય.
• સૂગ-૩૧ (અધુરેથી) :
ત્યારે તે ભભસારપત્ર કુણિક સજ ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈ નીકળ્યો. તેની આગળ જળ ભરેલ ભંગાર, ગૃહિત તાલવૃત્ત, ઉંચુ કરેલ શૈત છત્ર, ઢોળાતા એવા ચામર ચાલતા હતા. તે સર્વઋદ્ધિથી, સવયુતિથી, સબલથી, સર્વ સમુદયથી, સર્વ આદરથી, સર્વ વિભૂતિથી, સર્વ વિભૂપાથી, સર્વ સંભમરી, સવ પુષ-ગંધ-માળાઅલંકારથી, સર્વ ગુટિત શબ્દના સંનિપાતથી, મહાદ્ધિ, મહાતિ, મહાબલ, મધ્ય સમુદય, મહાનું શ્રેષ્ઠ qમાં એકસાથે વગાડાતા હતા તે શંખ, પ્રણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુહી, હુડુક્ક, મુખમુરવ, મૃદંગ, દુંદુભિના નિર્દોષના નોદિત રd-Mનિ થઈ રહ્યો હતો.
• વિવેચન-૩૧ (અધરેથી) :
ત્યારે તે કોણિક ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - “તે નીકળે છે”, એ સંબંધ જોડવો. અભ્યáત-અભિમુખ ઉદ્ગત-ઉત્પાટિત શૃંગાર તથા પ્રગૃહીત તાલવૃતવીંઝણાને લઈને, ઉદ્ભૂિત શેતછત્ર-સફેદ છબ ઉંચુ રાખીને. પ્રવીજિતા વાલવ્યંજનિકાચામરો વિંઝાતા. સM-સમસ્ત, ઋદ્ધિ-આભરણાદિ રૂપ લક્ષ્મી, આ પ્રમાણે બીજા પદો પણ જાણવા. વિશેષ આ - કુત્તા - સંયોગથી પરસ્પરોચિત પદાર્થોના, વત્ત - સૈન્ય, સમુહ - પરિવારાદિ સમુદાયથી, આદર-પ્રયત્નથી, વિભૂતિ વડે, વિભૂષા-ઉચિત વેશભૂષા આદિ કરવાથી. સંભમ-ભક્તિની ઉત્સુકતાથી, ક્યાંક આ ચાર પદ વધારે દેખાય છે - પાર્ફ - કુંભકારાદિ શ્રેણિ વડે, નાય - નગર કટકાદિ પ્રધાન વડે, તાતાયર - તાળી આપીને, પ્રેફાકારી અથવા દંડાશિક વડે. સબ્લોરોહહિં - સર્વ અવરોધ વડે, સમસ્ત અંતઃપુર વડે, સર્વ પુષ-ગંધ-માળા-અલંકાર વડે. પુપ-અગ્રથિત, વાસ-ગંધ, મારાપ્રયિત, આ જ અલંકાર અથવા મુગટ આદિ.
ક્યાંક “સર્વે પુષ્પગંધ-માળા-અલંકાર-વિભુષા વડે” એવો પાઠ પણ છે. સર્વે તુર્યોનો જે શબ્દ-વનિ અને તેનો સંગત જે નિનાદ-પ્રતિશબ્દ છે. તથા તે પૂર્વોક્ત અદ્ભયાદિ પદાર્થોના સર્વપણા છતાં તેનું મહત્પણું કહેલ નથી, તેથી કહે છે - મહાનું ઋદ્ધિથી અહીં યુક્ત શબ્દ બધાં સાથે જોડવો. આ રીતે બીજા પદો પણ જાણવા. મહતું-બ્રહનું શ્રેષ્ઠ તુર્ય-વાઘોના ચમકસમક-યુગપd, સાથે જે પ્રવાદિત-ઇવનિત, તથા શંખ, પ્રણવ-ભાંડNડહ-ઢોલ, પટહ-પણવથી વિપરીત, ભેરી-મોટું કાહલ. હુડુક્ક, મુરજમહામદલ, મૃદંગ-મઈલ, દંભી-મહાઢક્કા આ બધાંનો જે નિર્દોષ-નાદિતરૂપ સ્વ, તેમાં નિઘોષ-મહાધ્વનિ, નાદિત-શબ્દાનુસારી નાદ.
• સૂર-૩૨ -
ત્યારે તે કણિક રાજા ચંપાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળતા, ઘણાં ધના, કામાથ, ભોગા, કિભિષિક, કારોટિક, લાભાર્થી, કરબાધિત, ifખક, ચકીક, લાંગલિક, મુખ માંગલિક, વર્ધમાન, પુષ્યમાનવ, ખંડિગણ તેવી ઈષ્ટ-કાંત
અસ્થfસ્થા - દ્રવ્યાર્થી, કામાર્થી-મનોજ્ઞ શબ્દ-રૂપનો અર્થી, ભોગાર્થી-મનોજ્ઞા ગંધ-રસ-પર્શનો અર્થી, લાભાર્થી-ભોજન માગાદિ પ્રાપ્તિનો અર્થી, કિબિષિકપરવિપકપણાથી પાપવ્યવહારી ભાંડાદિ, કારોટિક-કાપાલિક અથવા તાંબૂલ સ્થગિક વાહક, કારવાહિકકર પીડિત અથવા નૃપાભાવ્યવાહી. શાંખિકા-હાથમાં ચંદન ગર્ભ શંખ રાખેલા અથવા માંગાકારી શંખવાદક, ચક્રિક-ચક્ર પ્રકરણવાળા અથવા કુંભકાર, તૈલિક આદિ, નાંગલિક-ગળામાં લટકતું સોનાનું હળ આકારે ધારણ કરનાર ભટ્ટ વિશેષ કે ખેડૂત. મુહમંગલિય-જેના મુખમાં મંગળ છે તે, ચાટુકારી. વદ્ધમાણ-સ્કંધ ઉપર રાખેલ પરષ, પરમાણવ-પૂર્ણ માનવ માગધા. ખંડિકગણ-છત્ર સમુદાય. તાહિવિવક્ષિત વડે.
હવે વિવાિતત્વને કહે છે - ઇક્રાહિં-ઈચ્છવા યોગ્ય છે ઈટ અથ વાંછિત. પ્રયોજન વશ ક્યારેક ઈટ પણ કાંત હોય કે અકાંત પણ હોય, તેથી કહે છે - કાંતશબ્દો વડે કમનીય, પિય-પિયાર્થ, મનોજ્ઞ-જે મનથી સુંદરપણે જણાય છે તે અતિ ભાવથી સુંદર, મણામ-મનથી જે ફરી ફરી ગમે છે કેમકે સુંદરપણું છે તેથી. મણાભિરામમનથી વિધિપૂર્વક બહુ કાળ પર્યન્ત રમ્ય લાગે છે તે મનોભિરામ. તેના વડે.
બીજી વાચનામાં પ્રાયઃવાણીના વિશેષણરૂપે જોવા મળે છે તે ઉરાલ-ઉદાર, શબ્દથી અને અર્થચી. કલાણ-કલ્યાણ, શુભાર્ય પ્રાપ્તિસૂચક. સિવ-ઉપદ્રવરહિત અર્થાત્ શબ્દાર્થ દૂષણરહિત ઘણ-ધન્ય, ધનપ્રાપ્તિક, મંગલ-અનર્થ પ્રતિઘાત સાધી વાણી વડે, સશ્રીક-શોભાયુક્ત, હિચયણમણિજ્જ-હૃદયગમનીય, સબોધા. હિચયપલ્હાચણિજ્જ-હદય પ્રહલાદનીય, હૃદયગત કોપ-શોક ગ્રંથીની નાશકારી. મિત-પરિમિત અક્ષરવાળી, મધુકોમળ શબ્દવાળી, ગંભીર-મહા ધ્વનિ, ગ્રાહિકા-શ્રોતાને દૂરવધાર્ય અર્થને ગ્રહણ કરાવનારી.
માહિં . જેમાં સો અર્યો હોય છે તે. અથવા અર્થથી ઘણાં કુળપણાથી યુકત, તાહિં - ચપુનરક્ત એવી, વગૂનવાણી વડે. આ વાણી વિશેષણો ઈસ્ટ આદિ પ્રાયઃ કાર્થિક છે. જયવિજયમંગલસએહિં-જય, વિજય ઈત્યાદિ મંગલ અભિધાયક સો વચનો વડે. અનવસ્વ-નિરંતર, અભિનંદd-અભિનંદન આપતા, રાજાની સમૃદ્ધિ અનંત થાય તેમ કહેતા. અભિમુહંતા-રાજાને અભિખવતા. જય જય નંદા! અહીં જય જય એ સંભમમાં દ્વિવચન છે. નંદતિ-સમૃદ્ધ થાય છે. ‘નંદ' એ આમંત્રણ વયન છે. જગgiદભુવન સમૃદ્ધિકારક. ભદ્ર-લ્યાણવાનું કે કલ્યાણકારી. શેષ વ્યક્ત છે - ૪ -
• સૂત્ર-૩૨ (અધુરેથી) :દેવોમાં ઈન્દ્ર સમાન, અસુરોમાં ચમરવત, નાગકુમારોમાં ધરણવત, તારામાં
Page #53
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૨
ચંદ્રવત્, મનુષ્યોમાં ભરતવત્ ઘણાં વર્ષો, અનેક શત વર્ષો, અનેક સહસ વર્ષો, અનેક લાખ વર્ષો, અનઘસમગ્ર, હષ્ટ-તુષ્ટ, પરમાયુનું પાલન કરો. ઈષ્ટજનથી સંપવૃિત્ત રહી ચંપાનગરીનું તથા બીજાં ઘણાં ગામ, નગર, આકર, ખેડ, કટિ, મડંબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, નિગમ, સંવાહ, સંનિવેશોનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તસ્કત્વ, આજ્ઞા-ઐશ્વર્ય-સેનાપત્ય કરતા, પાલન કરતા, મહતા અહિત-નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તાલ-ત્રુટિત-ધન મૃદંગ-દુંદુભિ આદિ વાજિંત્રના શબ્દોથી વિપુલ ભોગોપભોગ ભોગવતા વિચરો એમ કહીને જય-જય શબ્દ કરે છે.
૧૫૭
• વિવેચન-૩૨ (અધુરેથી) :
ઈન્દ્ર જેવો ઈત્યાદિ વાયના વ્યક્ત છે. વિશેષ એ કે - અળદ - નિર્દોષ, સમગ્ર-સમગ્ર પરિવાર. હતુ-અતી તુષ્ટ, પરમાઉં પાલચાહિ-તે કાળની અપેક્ષાએ જે ઉત્કૃષ્ટ આયુ તે પરમાણુ. ગામ-જનપદને આશ્રીને. આક-લવણ આદિ ઉત્પત્તિ ભૂમિ, નગર-જ્યાં કર વિધમાન નથી તે. ખેટ-ધૂળીયો પ્રાકાર, કર્બટ-કુનગર, મડંબનજીકમાં નિવેશ ન હોય તે. દ્રોણમુખ-જળમાર્ગ, સ્થળમાર્ગયુક્ત. પત્તન-જળમાર્ગ કે સ્થળમાર્ગયુક્ત, બીજા કહે છે પન-રત્નભૂમિ. આશ્રમ-તાપસ આદિ આવાસ. સંવાહપર્વતના નિતંબાદિ દુર્ગ સ્થાન. સન્નિવેશ-ઘોષ વગેરે [પડાવ]. - આ બધાનું
આધિપત્ય - તેને આશરે રહેલ લોકોથી અધિકપણે તેનું અવસ્થાયિત્વ. પૌરોપત્ય-અગ્રેસરપણું. ભતૃત્વ-પોષકપણું. સ્વામિત્વ-સ્વસ્વામિ સંબંધ માત્ર. મહત્તરત્વ-તેને આશ્રિત જનની અપેક્ષાની મહત્તમપણું. આજ્ઞેશ્વર-આજ્ઞાપ્રધાન જે સેનાપતિ-સૈન્ય નાયક, તેનો ભાવ કે કર્મ. કારેમાણે-બીજા પાસે કરાવતો. પાલેમાણે-સ્વયંજ પાલન કરતો. માનવૃીિય આદિ. અહીં મહત્ વ વડે એટલું જોડવું. પ્રવ્રુતિ - આખ્યાનક પ્રતિબદ્ધ કે અહત અર્થાત્ અવ્યવચ્છિન્ન અથવા આહત-આસ્ફાલિત. જે નાટ્ય-નાટક. તેમાં જે ગીત-ગેય, વાદિત-વાઘ, તથા તંત્રી-વીણા, તલતાલ-હાથ અડાવાનો રવ અથવા તલ-હાથ, તાલ-કશિકા. તુડિયત્તિ-શેષ સૂર્ય, ધનમૃદંગ-મેઘ ધ્વનિર્મદુલ. પટુપ્રવાદિત-દક્ષપુરુષ વડે આસ્ફાલિત, આ બધાંનો જે રવ-ધ્વનિ,
• સૂત્ર-૩૨ (અધુરેથી) :
ત્યારપછી તે ભંભસારપુત્ર કૂણિક રાજા હજારો નયન-માલા વડે જોવાતોજોવાતો, હજારો હૃદયમાળા વડે અભિનંદાતો-અભિનંદાતો, હજારો મનોરથમાળા વડે સાંનિધ્ય ઈચ્છાતો-ઈચ્છાતો, હજારો વચનમાલા વડે અભિસ્તવાતોઅભિસ્તવાતો, કાંતિ-સૌભાગ્ય ગુણો વડે પ્રાર્થના કરાતો-કરાતો, ઘણાં હજારો નર-નારીઓની હજારો અંજલિ માલાઓને પોતાના જમણા હાથ વડે સ્વીકારતોસ્વીકારતો, અત્યંત કોમળ વાણીથી કુશળ વાર્તા પૂછાતો, હજારો ભવનોની પંક્તિઓને ઉલ્લંઘતો-ઉલ્લંઘતો ચંપા નગરીની વચ્ચોવચ્ચથી નીકળ્યો.
• નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
મહાવીરની કંઈક સમીપે તીર્થંકરના છત્ર આદિ અતિશય જુએ છે, જોઈને આભિષય હસ્તિ રત્નને ઉભો રાખ્યો, રાખીને આભિષેક્સ હસ્તિરત્નથી નીચે ઉતર્યો. ઉતરીને પાંચ રાજ-ચિહ્નો—ખડ્ગ, છત્ર, મુગટ, ઉપાનહ, ચામરને દૂર કર્યા. પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે.
૧૫૪
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને પાંચ પ્રકારના અભિગમથી સન્મુખ જાય છે. તે આ પ્રમાણે -૧- સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, ૨- અસિત દ્રવ્યોનો અત્યાગ, ૩- એક શાટિક ઉત્તરાસંગ કરણ, ૪- જોતાંની સાથે જ અંજલિ જોડવી, ૫- મનથી એકત્ર ભાવકરણ વડે. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમન કરે છે. વંદન-નમન કરીને ત્રણ પ્રકારની પથુપાસનાથી પાસે છે. તે આ પ્રમાણે કાયિકી, વાચિકી, માનસિકી, કાયા વડે અગ્ર હાથ-પગ સંકોચીને, શ્રવણની ઈચ્છા કરતા, નમન કરતા, અભિમુખ વિનયથી અંજલિ જોડી પર્યુપાસે છે. વાચા વડે જ્યારે જ્યારે ભગવન્ બોલતા હતા. ત્યારે-ભગવન્ ! તે એમજ છે, ભગવન્ ! તે તેમજ છે, અતિથ છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત છે, પ્રતિચ્છિત છે, ઈચ્છિત-પ્રતિચ્છિત છે. ભગવન્ ! તમે કહો છો તેમજ તે છે, એ રીતે અનુકૂળ વચન બોલતો હતો. માનસિક વડે મહા સંવેગ જનિત તીવધનુિરાગરત થઈ સેવે છે.
• વિવેચન-૩૨ (અધુરેથી) :
-
नयनमाला શ્રેણિમાં રહેલ લોકોની નેત્ર પંક્તિ વય માનાસદમંદિ મિવિજ્ઞમાળે - હજારો લોકોના મન વડે સમૃદ્ધિને પામીને જય જીવ-નંદ ઈત્યાદિ પર્યાલોચન વડે અભિનંદન કરાતા. કન્નનમાળ ઉન્નતિને કરતા કે પામતા. મણોહરમાલા સહસ્તેહિં વિચ્છિ૫માણે - “આમના વાસમાં વસીએ'' ઈત્યાદિ લોકોના
વિકલ્પો વડે વિશેષથી સ્પર્શ કરતો - X - કંતિસોભગ્ગગુણેહિંપત્થિજ્યમાણે-કાંતિ આદિ ગુણ અને હેતુથી પ્રાર્થના કરાતો-ભર્તા કે સ્વામીપણે લોકો વડે અભિલાષ કરાતો. મંજુમંજુણાઘોસેણ પડિપુચ્છમાણ-અતિ કોમળ સ્વર વડે નમીને સ્વરૂપાદિ વૃત્તાંત પૂછાતો. પાઠાંતરમાં પશ્ચિવુમાળ પાઠ છે અર્થાત્ અપ્રચલાયમાન, જાગૃત કરાતો - ૪ -. સમઝમાળ - અતિક્રમાન્ ઉલ્લંઘન કરાતો.
બીજી વાચનામાં ‘તંત્રી-તલ-તાલ-ત્રુટિત-ગીત-વાધના રવ-ધ્વનિ વડે “તે વ્યક્ત છે. કેવા પ્રકારનો રવ ? - મધુર. તેથી જ મનહર તથા જય શબ્દ ઉદ્ઘોષ વિષયથી મંજુમંજુલ ઘોષ વડે. જય શબ્દનો ઉદ્ઘોષ, વિશદ-સ્પષ્ટ જેમાં છે તે તથા તેના વડે. મંજુમંજુના-કોમળ ઘોષ-ધ્વનિ વડે. - x -
નવનિરિવિવાળુરગિરિવર૰ ઈત્યાદિ. તેમાં કંદર-પર્વતની દરી, વિવસ્તુહરગુફા કે પર્વતનું અંતર, ગિરિવર-પ્રધાન પર્વત, પ્રાસાદ-સાત માળનો આદિ, ઉર્ધ્વધનભવન-ઉંચા અવિરલ ગૃહ, દેવકુલ, શ્રૃંગાટક-ત્રિક-ચતુષ્ક-ચત્વર પૂર્વવત્. આસમપુષ્પજાતિ પ્રધાન વનખંડ, ઉધાન-પુષ્પાદિ યુક્ત વૃક્ષવાળા, કાનન-નગરથી દૂરવર્તી, સભા-આસ્થાયિકા, પ્રપા-જલદાનનું સ્થાન, આ બધાંનો જે પ્રદેશ-દેશરૂપ ભાગ તે.
Page #54
--------------------------------------------------------------------------
________________
સૂમ-૩૨
૧૫૯
૧૬૦
ઉવવાઈ ઉપાંગસૂરસટીક અનુવાદ
તેમાં પ્રદેશ-લઘુતર ભાગ, દેશ-મહત્તર ભાગ. સદ્ • x• પ્રતિશદ લાખ સંકુલ કરતો કૃણિક નીકળે છે. [એ સંબંધ જોડવો.
હણહણતા ઘોડા, ગુલબુલ કરતા હાથી, ઘણઘણ શબદ કરતા સ્થો લોકોના મહા કલકલ વ વડે આકાશને પૂરતા અથવા પ્રદેશ-દેશ ભાગોને પૂરિત કરતા. મુકવર વસુH - સુગંધી શ્રેષ્ઠ પુષ્પોના ચૂર્ણોના બંદ્ધ - ઉંચે ગયેલ જે વાસરેણુવાસક રજ, તેના વડે જે કપિલ, તથા નખ - આકાશને કરતા. કાળો અગર, કંદરક, તુર્કના ધૂપથી ઉવેખતા જીવલોકવ વાસયુક્ત કરતા. બાકી પૂર્વવતું. સર્વત્ર શ્રુભિત ચકવાલ-જનમંડલ જેમાં નિર્ગમનમાં છે તે, એ રીતે તે નીકળે છે તથા પર નવાનવું ઈત્યાદિ • x • પ્રચુર જન અથવા પૌરજન અને બાલવૃદ્ધો જે પ્રમુદિત થઈ ત્વરિત દોડતા-જલ્દી જતાં, તેમના અતિ વ્યાકુળ જે બોલ-શબ્દો ઘણાં છે, તે તથા એવા પ્રકારના આકાશને કરે છે.
ધે અધિકૃત વાચનાને આશ્રીને કહે છે – અદૂરસામંત થતુ અનિકટ આસને, ઉચિત દેશમાં. હવેઈ-સ્થિર કરે છે. અવહ-પરિત્યાગ કરીને. રાયકકુહનૃપના ચિહ્નો. ઉફેસ-મુગટ, વાલ વીયણિયચામર, સયિતાણ દવાણ વિઉસરણયારોપુષ્પાદિ સચેતન દ્રવ્યના ત્યાગથી. - x - વસ્ત્ર, આભરણાદિ અચિત દ્રવ્યનો ત્યાગ ન કરીને. ચખુફાસ-ભગવદ્ ઉપર દૈષ્ટિ પડતાં. બીજી વાયનામાં હાવીરૂપ જે સ્કંધપુદ્ગલ સંચય તેની જે સ્થાપના. ત્રણ વખત માથvi - દક્ષિણ પાર્વેથી આરંભીને પ્રદક્ષિણા-દક્ષિણ પાર્શવર્તી જે તે આદક્ષિણપ્રદક્ષિણા કરે છે. દક્ષિણ બાજુથી ત્રણ વખત ભ્રમણ કરે છે. વંદન કરે છે આદિ પૂર્વવતું.
• સૂત્ર-૩૩ :
ત્યારપછી તે સુભદ્રા આદિ રાણીઓ અંતઃપુરમાં અંદર નાન યાવતું પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકારથી વિભૂષિત થઈ, ઘણી કુવા, ચિલાતી, વામણી, વડભી, બબરી, બકુશી, યુનાની, હૃતિ, ઈસિનિકી, ચારકિનિકિ, વકુશિકા, સિંહાલિ, દમીલિ, આરબી, પુલંદિ, પકવણી, બહલી, મુરંડી, શભરિકા, પારસી - [અથતિ તે-તે દેશાદિની જે પોતપોતાની વેશભૂષાથી સજિજd હતી, જે ચિંતિત કે અભિલર્પિત ભાવને સંક્તિ કે ચેા માત્રથી સમજી લેવામાં વિજ્ઞ હતી. પોત-પોતાના દેશાનુસાર જેણે વઆદિ ધારણ કરેલા એવી દાસીઓના સમૂહથી ઘેરાયેલી, વર્ષઘરન્કંચુકી તથા અંતઃ પુરના પ્રામાણિક રક્ષાધિકારી વડે ઘેરાયેલી બહાર નીકળી.
ત્યારપછી જ્યાં પ્રત્યેકના ચાન હતા ત્યાં ગઈ, જઈને પ્રત્યેક-પ્રત્યેકના ચમાભિમુખ જોડાયેલ યાનમાં બેસી, બેસીને નિજક-પરિવાર સાથે સંપરીવરીને ચંપાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળી, નીકળીને પૂર્ણભદ્ર ચૈત્યે આવી, આવીને શ્રમણ ભગવંત મહાવીરની કંઈક સમીપે છ» આદિ તિર્થંકરના અતિશયને mયા, જોઇને પ્રત્યેક-પ્રત્યેકે પોતાના યાનને રોક્યા, રોકીને કાનમાંથી નીચે ઉતરી, ઉતરીને ઘણી કુન્શ યાવતુ દાસીથી પરિવૃત્ત થઈને શ્રમણ ભગવંત
મહાવીર પાસે આવી. આવીને ભગવંતને પાંચ પ્રકારના અભિગમથી સન્મુખ ગઈ. તે આ પ્રમાણે - સચિત દ્રવ્યોનો ત્યાગ, અચિત્ત દ્રવ્યોનો ત્યાગ યાવતું મનનું એકમીભાવકરણ. પછી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. તંદન-નમસ્કાર કરે છે. વાંદી-નમીને ઉભી રહી કોશિકરાજાને આગળ કરીને, પોતાના પરિજનો સહિત ભગવત્ સન્મુખ વિનય પૂર્વક હાથ જોડીને પર્યાપાસના કરવા લાગી.
• વિવેચન-૩૩ :
સુભદ્રા આદિ, ધારિણી અને સુભદ્રા એ નામાંતર સંભવે છે, તેથી અહીં નિર્દેશ છે, ક્યાંક ધારિણી આદિ પણ જોવા મળે છે. સંત - મધ્યે, અંતઃપુરની. બીજી વાચનામાં બધું સુગમ જ છે. વિશેષ એ કે - દ્વાદુમુસીવથથવતમાાપુસમાનર્વ ઈત્યાદિ - X • વ્યાહતસુભગ તે સૌવસ્તિક-સ્વસ્તિવાદક, તેવા વૈવામાન - અભિમાન કરેલા, પૂષ્યમાનવ-માગધ, તેમના જે જય-વિજય ઈત્યાદિ સેંકડો મંગલ, તેની તથા FUાથથાવર Hિસા - કપાક અર્થાતુ મસ્તકના વાળ બાંઘેલ કલ્પજ્ઞ વડે, છેક , નિપણ વડે, આચાર્ય-અંતઃપુરોચિત શિથી વડે રચિત. શિરાંસિ-ઉપચારણી શિરોજબંધન જેમાં છે તે. મધ્ય ધરળ મુર્તાિ - મહતી ગંધ ઘાણને છોડતા.
- હવે અધિકૃત વાચના - પુના - કુલ્પિકા ચેલા-ગેટિકા અથવા અનાર્યદેશોત્પા. વામણી-અત્યંત ટુંકા દેહવાળી, ઠીંગણી અથવા દૂસ્ત્રોત હૃદય-કોષ્ઠવાળી, વડભિ-વટકિભા, વક અધોકાયા. બર્બરી-બર્બર નામક અનાર્યદિશોug, આ પ્રમાણે બીજા સોળે પદ જાણવા. નાનાદેસીહિં-વિવિધ જનપદમાં જન્મેલ, વિદેશપરિમંડિયવિદેશના પરિમંડિત જેના વડે છે તે. વાચનાંતરમાં વિદેશપરિપિડિત શબ્દ છે. તેમાં વિદેશમાં પરિપિડિત-મળેલી. frifતિયપસ્થિર વિથTT • ઇંગિત અર્થાત ચેષ્ટિત વડે ચિંતિત અને પ્રાર્થિત વસ્તુને જાણે છે. પાઠાંતરથી • x • ઇંગિત ચિંતિત પ્રાર્થિત, મનોગત-મનમાં વર્તતા અને વયનાદિ વડે ન કહેવાયેલને જાણે છે, સ્વેદશ નેપથ્યવતું ગૃહીત વેશ જેના છે તે. તથા ચેટિકા, ચકવાલ, વર્ષધર-વદ્ધિતક, તેના સિવાયના તે કંચુકી, મહત્તર-અંતઃપુરરક્ષક, તેમનું જે વૃદ, તેના વડે પરિવૃત છે તે નિજકપરિવારની સાથે સંપરિવૃતા ૩િ - ઉર્વસ્થિત જ,
• સૂઝ-3૪ (આધુરુ) :
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ભંભસારપુત્ર ફૂણિક રાજાને, સુભદ્રા આદિ રાણીઓને, તે મહામોટી પાર્ષદાને-ઋષિપર્ષદા, મુનિદા, યતિપાર્ષદા, દેવપષદા, અનેકશત, અનેક શતવૃંદ, અનેક શતવૃંદ પરિવાર [ઉપસ્થિત હતો - તેમાં
ઓધભલી, અતિભલી, મહાબલી, અપરિમિત બલ-વીર્ય-તેજ-મહેતાકાંતિયુકત, શારદ-નવનિત-મધુર-ગભીર-ર્કોચ-નિઘોંપદુંદુભિવયુકત ઉરમાં વિસ્તરતી, કંઠમાં અવસ્થિત થતી, મસ્તકમાં પરિવ્યાપ્ત થતી, સુવિકૃત અક્ષરો સાથે, અપષ્ટ ઉચ્ચારણ વર્જિત, સાક્ષર સક્રિાતિક, પૂર્ણતા યુક્ત,
Page #55
--------------------------------------------------------------------------
________________
સૂગ-૩૪
૧૬૧
૧૬૨
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સવભાષાનુગામી, એક યોજન સુધી પહોંચાડનાર સ્વરમાં, અર્ધમાગધી ભાષામાં બોલતા રહતે ધર્મને કહ્યો.
• વિવેચન-૩૪ (અધ) :
તીરે જઇફમાનિયા - તે મહા-અતિમહતિ, ગુરુક મધ્ય અતિગુરુકા. gfસરિણા - જુએ છે તે ઋષિ, તે જ પસ્વિાર તે ઋષિપરિષદ-અતિશયજ્ઞાની સાધુને. ધર્મ કહે છે તે જોડવું. મુળ - મૌનવાળા સાધુને-વાનિયમન કરેલ સાધુને. ગત - ચાસ્ત્રિ પ્રતિ પ્રયત્ન કરે છે તે, ચાત્રિમાં ઉધત સાધુઓને. કમળા સવંતા - અનેક શત પ્રમાણ છંદો જેના છે તે. માનવવંતપરિયાતા - અનેક શત પ્રમાણ જે વૃંદો, તે પરિવાર જનો છે તે. કેવો ?
માવત - અવ્યવચ્છિન્નબલ, સંવત - અતિશય બલ, મન : પ્રશસ્ત બળ, મuffમયાન આદિ. અપરિમિત-અનંત જે બલ આદિ, તેના વડે યુક્ત જે છે. તેમાં બલ-શારીરિક, પ્રાણ. વીર્ય-જીવથી ઉત્પન્ન, તેજ-દીપ્તિ, માહાભ્યમહાનુભાવતા, કાંતિ-કામ્યતા. સાયનવસ્થUT૦ શારદ-શરસ્કાલિન, જે નવો છે, સ્વનિત-મેઘવનિત, તેની જેમ મધુર અને ગંભીર તથા ઊંચના નિઘોષવતુ દુભિવતું સ્વર જેનો છે તે.
કેવા સ્વરૂપના ધર્મને કહે છે – સુરેfવસ્થા - હૃદયમાં વિસ્તૃતપણે હૃદયમાં વિસ્તીર્ણત્વથી. કંઠમાં અવસ્થિત • x - સિરે સમાઈણાએ - મસ્તકમાં સંકીર્ણતા - x • અગસ્લાએ-સુવિભકત અક્ષરતાથી, અમખ્ખણાએ-તોતડાપણ આદિ વિના, સુવ્યક્ત અક્ષર સંનિપાત-વર્ણસંયોગ જેમાં છે તે. પુણરત્તાઓ-સ્વર કલા વડે પૂણ, રક્તાગેયરાણ અનુરકતા જે છે તે તથા.
ક્વચિત્ બે વિશેષણ છે. છૂટવિશદા-અત્યંત વ્યક્ત અક્ષરવાળા અથવા સ્કૂટવિષયવાળા-ફૂટ અર્ચવાળા, મધુકોમળ, ગંભીર-મહતી, ગ્રાહિક-અકલેશથી અર્થ બોધ કરનારી. સર્વાક્ષરોનો સંનિપાત-અવતાર જેમાં છે તે અથવા સર્વે અઢાર સંનિપાત-સંયોગો જેમાં છે તે. તે સર્વાક્ષસંનિપાતિક. સરસઈએ-વાણી વડે, જોયણનીહારિણ-યોજનને અતિકામતા સ્વર વડે. જે માગધ ભાષા લક્ષણ તેના વડે પરિપૂર્ણ અને પ્રાકૃત ભાષા લક્ષણ બહુલા તે અર્ધમાગધી કહેવાય છે.
• સૂત્ર-૩૪ (અઘરેથી) :
તે સર્વે આર્યો અને અનાર્યોને અગ્યાનપણે ધર્મ કહે છે. તે અર્ધમાગધી ભાષા તે સર્વે કર્યો અને અનાર્યોને પોત-પોતાની ભાષામાં પરિણામથી પરિણમે છે. તેિ દેશના આ પ્રમાણે- લોક છે, અલોક છે, એ પ્રમાણે જીવ-અજીવ, બંધ-મોક્ષ, પુજ્ય-પાપ, વસંવર, વેદના-નિર્જરા તથા અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ (તા) નરક-નૈરયિક, તિચિયોનિક-તિર્યંચયોનિની, માતા-પિતા, ઋષિ, દેવોદેવલોકો, સિદ્ધિ-સિહો, પરિનિવણિ-પરિનિવૃત્ત [આ બધાનું અસ્તિત્વ છે] પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન પરિગ્રહ છે. ક્રોધ, માન, માયા, લોભ યાવતું મિશ્રાદનિશલ્ય છે. 16/11]
• વિવેચન-૩૪ (અધુરેથી) :
બfમરિયાન - આર્ય કે અનાર્ય દેશોત્પણા મનુષ્યો. અપ્પો સમાયણ frખેf uTH - આર્યાદિને, તત્સંબંધી જીવને સ્વભાષા-પોતાની ભાષા સંબંધી પરિણામ-સ્વરૂપથી પરિણમે-વર્તે છે જે પ્રકારે ધર્મ કહે છે, તેને દર્શાવવાને માટે કહે છે, તે આ પ્રમાણે - લોક છે, ઈત્યાદિ લ્યાણપાપક સુધી બધું સુગમ છે. વિશેષ આ -
લોક-પંચાસ્તિકાયમય, અલોકકેવળ આકાશ રૂ૫, આ બંનેનું અસ્તિત્વ જણાવીને શૂન્યવાદનો નિરાસ કર્યો છે. તેના નિરાસની યુક્તિ બીજા ગ્રંથોથી જાણવી. એ પ્રમાણે પ્રાયઃ આગળ પણ છે. ‘જીવો છે.' આ લોકાયતક મતના નિષેધાર્યે કહ્યું. ‘અજીવો છે.’ પુરષઅદ્વૈતાદિવાદના નિષેધાર્ચે છે. ‘બંધ-મોક્ષ છે.' જીવને કર્મનો બંધ અને સર્વે કર્મોનો વિયોગ છે. આ બંને સાંખ્યમતના નિષેધાર્થે છે. • x • “પુન્યપાપ છે.” પાપજ ઘટતા અને વધતા સુખદુ:ખ નિબંધન છે, પુચકર્મ નથી. પુન્ય જ વધે કે ઘટે તે સુખદુઃખનો હેતુ છે, પાપ નહીં આ બંને વાદનો નિરાસ કર્યો છે. અથવા જગત્ વૈવિષ્ય નિબંધન કેવળ સ્વભાવવાદના નિરાસાર્થે છે.
“આશ્રવ-સંવર છે.” કર્મબંધનો હેતુ તે આશ્રવ, આશ્રવનો નિરોધ તે સંવર. આ બંને બંધ-મોક્ષના નિકારણત્વના પ્રતિષેધાર્યું છે. અથવા વીર્યના પ્રાધાન્યને જણાવવા માટે છે. “વેદના-નિર્જરા” છે. વેદના-કર્મનું અનુભવવું કે પીડા, નિર્જરાદેશથી કર્મનો ક્ષય. આ ભોગવ્યા વિના કર્મ ક્ષય ન પામે, તે પ્રતિપાદન કરવાને છે.
અરિહંતાદિ ચારની સતા, તેમનો જગમાં અતિશયપણાની શ્રદ્ધા ન કરનારને શ્રદ્ધા ઉત્પન્ન કરાવવાનું છે. નક અને નૈરયિકનું અસ્તિત્વ પ્રતિપાદન “પ્રમાણના અભાવે તેનું અગ્રાહ્યત્વ છે” એ મતના નિષેધાર્યું છે.
તિર્યંચાદિ અસ્તિત્વ પ્રતિપાદન તો પ્રત્યક્ષ પ્રમાણ છે. “ભ્રાંતિથી કુવાસનાજન્ય આ તિર્યંચાદિ પ્રતિભાસ છે, તેની સત્તા નથી” એમ જે માને છે, તેના મતને નિષેધાર્થે છે. માતા-પિતાની સતાનું અભિધાન - x - x - વાસ્તવમાં માતાપિતાનો વ્યવહાર નથી, તેવા મતના નિરાસ માટે છે, - X - X - તથા જેઓ માને છે કે પક્ષો રાગાદિ યુક્ત હોવાથી અતીન્દ્રિયાર્ચદટા સંભવતા નથી, તેના મતના નિરાસ માટે ઋષિ સતા બતાવી અને તે નિરાસ ચંદ્રનું ગ્રહણ આદિ જ્ઞાનના અવિસંવાદ દર્શનથી છે.
દેવાદિનું અસ્તિત્વ અભિધાન-જેઓ અપ્રત્યક્ષ હોવાથી દેવાદિ નથી, તેના મતને નિવારવાને માટે છે.
સિદ્ધિ-ઈષપાભારત કે નિષ્કિતાર્થતા. સિદ્ધો એટલે સિદ્ધિવાળા. પરિનિવણિકર્મકૃત સંતાપને ઉપશાંત કરી સમ્યકપણે રહેવું. પરિતિવૃત-પરિનિર્વાણવાળા તથા જેઓ માને છે . પ્રાણાતિપાતાદિ બંધ-મોક્ષનો હેતુ થતો નથી, જીવના અભાવે બંધમોક્ષ થતો નથી, તે મતના નિષેધાર્થે “પ્રાણાતિપાત છે” ઈત્યાદિ કહ્યું. x-x -
અહીં યાવત્ શબ્દથી રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરસ્પરિવાદ, અરતિરતી, માયામૃષા જાણવું. તેમાં ઝિન - પ્રેમ (રાગ અનભિવ્યકત છે, માયા-લોભ વ્યક્ત રાગ માગ છે. હેપ-અનભિ વ્યસ્ત છે, ક્રોધ-માન વ્યક્તિાક પીતિમાબ છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૪
૧૬૩
કલહ-રાટિ, ઝઘડો. અભ્યાખ્યાન-અસત્ દોષનું આરોપણ, વૈશુન્ય-પ્રચ્છન્ન સદ્દોષને પ્રગટ કરવો, પરપરિવાદ-વિપ્રકીર્ણ બીજાના ગુણ દોષને કહેવા તે. અરતિરતિ-અતિ મોહનીયના ઉદયથી ચિત્ત ઉદ્વેગનું ફળ, રતિ-વિષયોમાં મોહનીયથી ચિત્તની અભિરતિ. માયામૃષા-ત્રીજો કષાય અને બીજા આશ્રવનો સંયોગ. આના દ્વારા બધાં સંયોગો જણાવ્યા અથવા વેષાંતર અને ભાષાંતર કરણથી જે બીજાને છેતરવા તે માયામૃષાવાદ. મિથ્યાદર્શન શલ્યની માફક વિવિધ વ્યથા આપનાર છે માટે શલ્ય.
• સૂત્ર-૩૪ (અધુરેથી) :
પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ વ્યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેક છે. સર્વે અસ્તિભાવ છે, તેમ કહેવાય છે, સર્વે નાસ્તિભાવ નથી તેમ કહેવાય છે.
સુચિર્ણ કર્મો સુચિર્ણ ફળવાળા થાય છે, દુશ્વિણ કર્મો દુધ્ધિફળવાળા થાય છે. જીવ પુણ્ય-પાપનો સ્પર્શ કરે છે - બંધ કરે છે, જીવ ઉત્પન્ન થાય છે. પુન્ય-પાપ ફળ દેનાર છે.
-
[બીજી રીતે ધર્મ કહે છે આ નિષિ પ્રવચન સત્ય, અનુત્તર, કેવલ, સંશુદ્ધ, પ્રતિપૂર્ણ, નૈયાયિક, શકર્તન, સિદ્ધિમાર્ગ, મુક્તિમાર્ગ, નિર્વાણમાર્ગ, નિયણિમાર્ગ, વિતથ-અવિસંધિ, સર્વ દુઃખ પક્ષીમાર્ગ, આમાં સ્થિત જીવો સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત અને સર્વે દુઃખોના અંતકર થાય છે.
• વિવેચન-૩૪ (અધુરેથી) :
પ્રાણાતિપાત વિરમણ ઈત્યાદિમાં તેની વિધમાનતાનું અભિધાન “અપ્રમાદથી સર્વથા કરવાનું અશક્ય હોવાથી તેનો અસંભવ છે, “આ મતના નિષેધાર્થે છે. કેટલુંક કહેવું ? શક્ત્તિ એ ક્રિયાયુક્ત ભાવ તે અસ્તિભાવ, નાસ્તિ એ વિવક્ષાનિબંધનભૂત ભાવ નાસ્તિભાવ છે. સુચરિત તપ વગેરે કર્મો-ક્રિયા. સુચરિત-સુચરિતહેતુપણાથી પુન્યકર્મબંધાદિ, તે જ ફળ જેનું છે તે અર્થાત્ શુભફળ. - x + X -
સફ પુળવાવ - સારી કે નઠારી ક્રિયા વડે જીવ શુભાશુભ કર્મ બાંધે છે. તેથી જીવો પચાયંતિ-ઉત્પન્ન થાય છે. “ભસ્મીભૂત અને શાંતનું પુનઃ આગમન ક્યાંથી ?' આ નાસ્તિવયન સત્ય નથી. પછી ઉત્પત્તિ થતાં સપાને ગાળવાવ - સૌભાગ્ય કે દુર્ભાગ્યના નિબંધનપણાથી ફળવત્ શુભાશુભ કર્મ છે.
ભગવત્ બીજી રીતે ધર્મ કહે છે -
-
આ-પ્રત્યક્ષ, મૈગ્રન્થ પ્રવચન-જિનશાસન, સત્ય-જીવોને હિતકારી, અનુત્તતેનાથી પ્રધાનતર બીજું કંઈ નથી, કેવલ-અદ્વિતીય, કેવલિ-સર્વજ્ઞભાષિત, અનંતઅનંતાર્થવિષયત્વથી, પડિપુણ્ય-અગ્રન્થત્વાદિથી પ્રવચનગુણથી પ્રતિપૂર્ણ. કપ આદિ વડે શુદ્ધ સુવર્ણવત્ નિર્દોષ ગુણપૂર્ણત્વથી સંશુદ્ધ. નૈયાયિક-પ્રમાણ અબાધિત. શલ્લકત્તણ-માયાદિ શલ્યકર્તન ભાવશલ્ય વ્યવસ્જીદ, સિદ્ધિમાર્ગ-નિષ્ઠિતાર્થત્વ ઉપાય, મુક્તિમાર્ગ-સર્વ કર્મ વિયોગનો હેતુ અથવા મુક્તિ-નિર્લોભતા માર્ગ જેને પ્રાપ્ત છે તે. નિજ્જાણમગ્ધ-અનાવૃતિક ગમનનો હેતુ, નિર્વાણમાર્ગ-સકલ સંતાપ રહિતપણાનો
૧૬૪
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ માર્ગ. વિતથ-સદ્ભૂત અર્થ, અવિસંધિ-અવિરુદ્ધ પૂર્વાપરઘટ્ટન. સર્વ દુઃખના ક્ષયનો માર્ગ અથવા જેમાં બધાં દુઃખોહીન થાય છે, તે માર્ગ-શુદ્ધિ.
તેથી જ આમાં રહેલ જીવો સિાંતિ - વિશેષથી સિદ્ધિ ગમનયોગ્ય થાય છે અથવા અણિમાદિ મહાસિદ્ધિ પ્રાપ્ત કરનાર થાય છે. વુ ંતિ - કેવળજ્ઞાન પ્રાપ્તિ વડે. મુષ્યંત્તિ - ભવોપગ્રાહિક કર્માંશના ચાલ્યા જવાથી. પત્તિનિવ્વાયંતિ - કર્મકૃત્ સકલસંતાપના વિરહથી. શું કહેવા માંગે છે ? તે કહે છે – સર્વે દુઃખોનો અંત કરે છે. સૂત્ર-૩૪ (અધુરેથી) :
એકા”િ એવા ભદંત પૂર્વ કર્મો બાકી રહેતા કોઈ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં મહકિ યાવત્ મહાસૌમ્ય, દૂરગતિક, ચિરસ્થિતિક [દેવલોકમાં જાય છે.] તે ત્યાં મહદ્ધિક વત્ ચિરસ્થિતિક દેવ થાય છે. તે હાર વડે શોભતા વક્ષસ્થળવાળો યાવત્ પ્રભાસિત કરતા, કલ્પોપગ, ગતિકલ્યાણા, આગમેજિભદ્ર યાવત્ પ્રતિરૂપ થાય છે. [ભગવન] આગળ કહે છે - એ પ્રમાણે... જીવ ચાર સ્થાને નૈરયિકપણાનું કર્મ બાંધે છે, કર્મ બાંધીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. તે આ - મહારંભતા, મહાપરિંગ્રહતા. પંચેન્દ્રિય વધ અને માંસાહાર વડે. આ આલાવા વડે તિર્યંચયોનિકમાં માયા પૂર્વકની નિકૃતિ, અલિકવચન, ઉત્કચના, પંચનાથી ઉત્પન્ન થાય. મનુષ્યમાં પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિ વિનિતતા, સાનુક્રોશતા અને અમાત્સર્યથી ઉત્પન્ન થાય છે. દેવમાં સરાગ સંયમ, સંયમાાંયમ, અકામ નિર્જરા અને બાળતપોકર્મથી ઉત્પન્ન થાય છે તે કહે છે .
-
• સૂત્ર-૩૫ થી ૩૯ :
[૩૫] જે નરકમાં જાય છે, તે ત્યાં નૈરયિકો જેવી વેદના પામે છે. તિર્યંચયોનિકમાં શારીરિક-માનસિક દુઃખ પામે છે. • [૩૬] મનુષ્ય જીવન અનિત્ય છે. વ્યાધિ-જરા-મરણ-વેદના પ્રચુર છે. દેવલોકમાં દેવઋદ્ધિ અને દેવસખ્ય પામે છે. - [૩૭] • ભગવંતે નક, તિર્યંચયોનિ, માનુભાવ, દેવલોક તથા સિદ્ધ, સિદ્ધાવસ્થા અને છ જીવનિકાયને કહેલ છે . [૩૮] • જે રીતે જીવ બંધાય છે, મૂકાય છે, અને પકિલેશ પામે છે. કેટલાંક અપતિબદ્ધ જીવો જે રીતે દુ:ખોનો અંત કરે છે - [૩૯] - પીડા અને આકુળતાપૂર્ણ ચિત્તવાળા જીવ દુઃખ સાગરને પામે છે, જે રીતે વૈરાગ્ય પામેલ જીવ કમદળનો ધ્વંસ કરે છે.
• વિવેચન-૩૪ થી ૩૯ઃ
ચાર્વા - જેમાં એક જ મનુષ્યભાવ બાકી હોય તે. કોઈ ભદંત-કલ્યાણી કે ભક્તા-નૈર્ગન્થપ્રવચનને સેવનાર, પૂર્વકર્મ શેષ બાકી રહેતા કોઈ દેવોના મધ્યે મહર્ષિક- અહીં ચાવત્ કરણથી આમ જાણવું - મહાધુતિક, મહાબલી, મહાયશા, મહાનુભાગ, રંગતિક-અચ્યુત સુધીના દેવલોકગતિમાં. વિાવવા. ચાવત્ શબ્દથી કટક, ત્રુટિતથી સ્તંભિત ભૂજાવાળા, અંગદ કુંડલ સૃષ્ટગŚયલ કર્ણપીઠધારી વિચિત્ર હસ્તાભરણવાળા, દિવ્ય એવા સંઘયણ સંસ્થાન ઋદ્ધિ ધુતિ પ્રભા છાયા અર્પી
Page #57
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૩૪ થી ૩૬
૧૬૫
તેજ લેશ્યા, દશે દિશાને ઉધોતિત કરતા. - x -
કપોવડ-દેવલોકજન્ય, આગમણિભદ્ર-ભવિષ્યકાળ ભાવિ કલ્યાણ, નિર્વાણલક્ષણ ચાવત શબ્દથી પ્રાસાદીય, દર્શનીય, અભિરૂ૫, પ્રતિરૂ૫. નિર્ગસ્થ પ્રવચન ફળ વક્તવ્યતાનો નિાકર્ષ કહે છે - તે પ્રવચનના ફળને કહે છે. હવે બીજા પ્રકારે ધમને કહે છે વું રહેતું ઈત્યાદિ વ્યક્ત જ છે. • x - સુગમ - માંસ, વાયા, ર્થવUTયાણ • ઉકંચનતા મુગ્ધ વંચન પ્રવૃત્તની સમીપવર્તી વિદગ્ધ ચિતરક્ષાર્થે ક્ષણ માટે અવ્યાપારતાથી અવસ્થાન, પંચતતા-પ્રસારણ...
પ્રકૃતિભદ્રકતા-સ્વભાવથી જ ભદ્રકપણું, સાનુકોશતા-દયાપણું. તમારૂ - તે ધર્મને કહે છે, આ ધર્મકથાનો નિકઈ છે. હવે ઉકત ધમદિશનાને જ સવિશેષ જણાવે છે - પાંચ ગાથા વ્યસ્ત છે. તે ઉક્ત કથનની સંગાહિકા છે. તેમાં અડ્ડી - શરીરથી દુ:ખી, મલિવિરા - શોકાદિથી પીડિત અથવા ધ્યાનવિશેષથી આર્તિચિતવાળા અથવા આઈ-પીડાથી દુખાર્દિત ચિત્ત જેવું છે તે.
• સૂત્ર-૪૦ (અધુરું)
રાગણી કરેલા કર્મોના ફળ વિપાક પાપપૂર્ણ હોય છે, કર્મથી સવા સહિત સિદ્ધો સિદ્ધાલયને પામે છે. • - ભગવંતે જ ધર્મ બે ભેદે કહ્યો છે, તે આ - અગાર ધર્મ અને અણગાર ધર્મ. અણગર ધર્મમાં વિશે સર્વતઃ સવત્મિભાવથી મુંડ થઈને, ગૃહવાસ છોડીને અનગારપણામાં પ્રવજિત થાય છે, સવા પ્રાણાતિપાતમૃષાવાદ-અદત્તાદાન-મથુન-પરિગ્રહથી તેમજ રાત્રિભોજનથી વિરત થાય છે. હે. આયુષ્યમાન ! આ અણગાર સામયિક ધર્મ કહ્યો છે. આ ધમની શિક્ષામાં ઉપસ્થિત, વિચરતા નિગ્રન્થ કે નિગ્રન્થી આજ્ઞાના આરાધક થાય છે.
• વિવેચન-૪૦ (અધુરુ) :
બીજી વાસનામાં ગાથા ક્રમાંતરથી જોવા મળે છે. પર્વ અનુ માવા નિસને આદિ પાઠ છે, તેમાં જ્ઞાન - મહાવ્રતરૂપ કે સમાધાન માત્ર. ઉપાધ્યાય - વ્રત, આણવત. frFITT - ગુણ, ગુણવતો, નિતિ - નિર્મયાદા અને મર્યાદા-ગમ્ય, અગમ્યાદિ વ્યવસ્થા. fruષ્યવસ્થાપનહોવવાર તેમાં પ્રત્યાખ્યાન-પોરિસિ આદિ, પૌષધ-અષ્ટમી આદિ પર્વદિનમાં ઉપવસન, ઉધકોઇ - ક્રોધોદયનો અભાવ, forદ - ઉદય પ્રાપ્ત કોઇને નિફળ કરવો. તેથી જ છીપી - ક્ષપિત ક્રોધ. આ રીતે માનાદિના આલાવા છે - x • તે જાણવા.
હવે અધિકૃત વાયના-અહીં મૃત્યુલોકમાં, સર્વત: દ્રવ્યથી અને ભાવથી. સત્યના - સર્વ ક્રોધાદિ આત્મ પરિણામોને આશ્રીને. એ મૂંડ થઈને અનગારિતા પ્રવજિત થયા. પ્રથમ ૩ . આ આયુષ્યમાન ! અગાસમાઈય-સાધુની સમાચારી કે સિદ્ધાંત અથવા અનગારસામયિક. શિક્ષા-અભ્યાસ, આણાએ-આડા વડે વિચરતા જ્ઞાનાદિનો આરાધક થાય છે અથવા જિનોપદેશનો આરાધક થાય છે.
• સૂત્ર-૪૦ (અધુરેશી) :અગાર ધર્મ બાર ભેદે કહ્યો છે, તે આ • પાંચ અણુવતો. ત્રણ ગુણવતો,
૧૬૬
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ચાર શિildત. પાંચ અણુવ્રત આ છે - સ્થળ પ્રાણાતિપાત વિરમણ, શૂળ મૃષાવાદ વિરમણ, શૂળ અદત્તાદાન વિરમણ, સ્વદાસ સંતોષ, ઈચ્છા પરિમાણ. ત્રણ ગુણવતો - અનદિંડ વિરમણ, દિફવત ઉપભોગ પરિભોગ પરિમાણ, ચાર શિttવત. - સામાયિક, દેશવકાસિક, પૌષધોપવાસ, અતિથી સંયતનો વિભાગ અપશ્ચિમ મારણાંતિક સંખના-જૂષાઆરાધના. - - હે આયુષ્યમાન ! આ અગાસામયિક ધર્મ કહ્યો. ધર્મ શિક્ષા માટે ઉપસ્થિત શ્રાવક કે શ્રાવિકા આજ્ઞાથી વિચરતા આરાધક થયા છે..
• વિવેચન-૪૦ :
અપશ્ચિમ - કાર અમંગલના પરિહારાર્થપણાથી પશ્ચિમ-પશ્ચાતકાળ ભાવિની, તેથી જ મારણાંતિકી-મરણરૂપ અંત-અવસાનમાં થનારી, સંલેખના-કાયાને તપ વડે કુશ કરવી, તેની જુપણા-સેવા, આરાધના-જ્ઞાનાદિ ગુણોની વિશેષથી પાસના કરવી.
• સૂત્ર-૪૧ થી ૪૩ :
[૧] ત્યારે તે મહામોટી મનુષ્યપર્ષદા, શ્રમણ ભગવત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજીને સ્ટ-તુષ્ટ યાવતુ હૃદયી થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉથાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન કરે છે, કરીને કેટલાંક મુંડ થઈને ઘરથી નીકળી શણગારિક પ્રવજ્યા લીધી. કેટલાંક પાંચ અણુવત, સાત શિક્ષાવતરૂપ ભાર ભેદે ગૃહીધમી સ્વીકાર્યો. બાકીના પર્ષદા શ્રમણ ભગવતુ મહાવીરને વંદન-નમન કરીને કહે છે - ભગવાન ! આપે નિર્ગસ્થ પ્રવચન સારી રીતે કહ્યું એ પ્રમાણે સુપાd, સુભાષિત, સુવિનીત, સુભાવિત છે. ભગવાન ! નિથિ પ્રવચન અનુત્તર છે.
[ભગવન ! આપે ધમને કહેતા, ઉપશમને કહ્યો છે. ઉપશમને કહેતા વિવેકને કહ્યો છે, વિવેકને કહેતા વિરમણને કહ્યું છે - વિરમણને કહેતા પાપકર્મન ન કરવાનું કહ્યું. બીજી કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી કે જે આવા પ્રકારનો ધર્મ કહી શકે. આનાથી શ્રેષ્ઠ ધર્મોપદેશની વાત જ ક્યાં ? આમ કહી જ્યાંથી આવેલ તે દિશામાં પાછા ગયા.
[૪] ત્યારપછી ભંભસાપુત્ર કૃણિક રાજ, શ્રમણ ભગવત મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી સ્ટ-તુષ્ટ યાવતુ હૃદયી થઈ ઉત્થાનથી ઉત્રિત થયો, ઉલ્લાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણી રે છે, કરીને વંદન-નમન કરે છે, કરીને આમ કહ્યું- ભગવત્ ! આપે નિWપવચન સારી રીતે કહું યાવતુ આનાથી શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે? એમ કહીને જ્યાંથી આવેલ, તે દિશામાં પાછો ગયો.
[૪૩] ત્યારપછી તે સુભદ્રા આદિ રાણીએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી (સ્ટ-તુષ્ટ યાવતુ હદયી થઈને ઉત્થાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરીને, વંદન-નમન કરે છે, કરીને આમ કહ્યું - ભગવાન ! આપે નિર્ગસ્થ પ્રવચન સારી રીતે કહ્યું સાવત્
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સૂત્ર-૪૧ થી ૪૩
- ૧૬૭ આનાથી શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે ? એમ કહીને જે દિશામાંથી આવેલ, તે જ દિશામાં પાછી ગઈ. સમોસરણ પૂર્ણ.
• વિવેચન-૪૧ થી ૪૩ :
મહફાર્તયા - મહામોટી, અતિ મોટી-X-X - શ્રુત્વા-સાંભળીને, નિશમ્યઅવધારીને, થયા - કાયાના ઉદ્ઘ થવાથી, સુરખા-સારી રીતે કહેલ સામાન્યથી કહેતા. સુપUIZ - વિશેષ કહેવાથી - સારી રીતે પ્રજ્ઞd. ખુમાણ - સુ ભાષિત વચન. સુવિણીએ-સુવિનિત શિષ્યોમાં સારી રીતે વિનિયોજિત. જુનાવા - તવ કહેવાથી, સારી રીતે ભાવિત. ૩વસ - ક્રોધાદિનો નિરોધ, વિવેકા - બાહ્યગ્રન્થીનો ત્યાગ, વૈરHT • મનથી નિવૃત્તિ. ધH - ઉપશમાદિ રૂ૫, નOિ - સમર્થ થતા નથી. • x • x - ૩ત્તાંત્તર - પ્રધાનતર, પાકમૂર - આવેલ. [સમવસરણ વર્ષનt.]
મુનિ દીપરત્નસાગરે કરેલ “સમવસરવર્ણન” ટીકાનુવાદ પૂર્ણ
ઉપપાત વર્ણન
– X - X - X – • સૂમ-૪૪ (અધુરુ) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગર, જે ગૌતમ ગોમના, સાત હાથ ઉંચા, સમચતુરઢ સંસ્થાન સંસ્થિત, વજsષભનારાય સંઘયણી, કસોટી ઉપર ખચિત રખાની આભા સહિત કમળ સમાન ગૌરવણ હતા. તેઓ ઉગ્ર-દીd-dd-મહા અને ઘોર તપવાળા હતા, ઉદાર, ઘોર, ઘોર ગુણવાળા, ઘોર તપસ્વી, ઘોર બહાચવાસી, ઉક્ષિપ્તશરીરી, સંક્ષિપ્ત-વિપુલ તેજોલેયાવાળા હતા. ભગવત મહાવીરની કંઈક સમીપ ઉtવાતુ-અધોશિર થઈ ધ્યાનરૂપી કોઠામાં ઉપગત થઈ સંયમ અને તપથી આત્માને ભાવતા રહેતા હતા.
• વિવેચન-૪૪ (અધુરુ) :
સતુસ્સેહે - સાત હાથ ઉંચા, બે વિશેષણ આગમસિદ્ધ છે. કનગપુલગનિuસપહગોર-કનક અર્થાત્ સુવર્ણના, પુલક-લવ, તેનો જે નિકા-કાપમાં રેખારૂપ તથા પહ-પઘગર્ભ, તેની જેમ ગૌર જે છે તે. વૃદ્ધ વ્યાખ્યા-કનકના, લોહાદિની નહીં, જે પુલક-સાર, વણતિશય, તેનાથી પ્રધાન જે નિકષ-રેખા, તેનું જે પમ-બહલત્વ, તેની જેવા જે ગૌર તથા ઉગ્ર-અપ્રધૃષ્ય, દીપ્ત-મ્બળતા અગ્નિ માર્ક કમવનને બાળવાથી જવલન્તુ તેજ તપ જેવું છે , તપ્ત-તાપિત, તે તપ્ત તપ જેના વડે કર્મો સંતાપીને, તે તપ વડે પોતાના આત્મા પણ તપોરૂપ સંતાપિત છે, જેથી બીજાને તે અસ્પૃશ્યવત થાય છે. મહાતવ-પ્રશસ્ત કે બ્રહતતપ.
ઓરાલ-ભીમ, કઈ રીતે ? અતિ કષ્ટ તપને કરતા, પાસે રહેનાર અલાસવવાળાને ભયાનક લાગે છે. બીજા કહે છે માન - પ્રધાન, ઘોર-નિધૃણ, પરીષહઈન્દ્રિય-કષાય નામક શગુનો વિનાશ કરનાર. બીજા આત્મ નિરપેક્ષને ઘોર કહે છે. ઘોરણ-બીજા વડે દુનુચર મૂળ ગુણાદિ જેમને છે તે. ઘોરતપસ્વી-ઘૌર તપ વડે તપસ્વી. ઘોરબંભર્યવાસી-દારુણ, જે અલાસવવાળાને દુરનુચરપણે છે. બ્રાહ્મચર્યશીલ. ઉચઢ-સંસ્કારત્યાગ વડે શરીરનો ત્યાગ કર્યો છે તે. સંક્ષિપ્ત-શરીરમાં લીન, વિપુલ-વિસ્તીર્ણ, અનેક યોજન પ્રમાણ ક્ષેત્ર આશ્રિત વસ્તુને બાળવામાં સમર્થ, તેજોલશ્યા-વિશિષ્ટ તપોજન્યક્તિ વિશેષથી ઉત્પન્ન તેજોવાલા. ઉર્વજાનૂ-શુદ્ધ પૃથ્વીરૂપ આસનને વર્જિને, ઔપગ્રહિક નિષધાના અભાવે ઉકુટુક આસને રહેલ, ઉંચા જાનૂ જેના છે તે. અધોશિઅધોમુખ, ઉર્વ કે તિર્યંચ નહીં, તેવી દૃષ્ટિ રાખેલા. ધ્યાનરૂપી કોઠમાં રહેલા, જેમ કોઠામાં ધાન્ય નાંખવાથી અવિપકીર્ણ થાય, તેમ તે ભગવન ધર્મધ્યાનના કોઠામાં પ્રવેશીને ઈન્દ્રિય અને મનને આશ્રીને સંવૃતાત્મા થાય છે.
• સૂમ-૪૪ (અધુરેથી) :
ત્યારે તે ગૌતમસ્વામી શતશ્રદ્ધ, tતસંશય, શતકુતૂહલ તથા ઉત્પન્ન શ્રદ્ધ, ઉતon સંશય, ઉત્પન્ન કુતૂહલ અને સંતશ્રદ્ધ, સંજાત સંશય, અંજાd
Page #59
--------------------------------------------------------------------------
________________
સૂ-૪૪
૧૬૯
૧૩૦
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
કુતુહલ, તેમજ સમુum શ્રદ્ધા, સમુva સંશય, સમુwa કુતુહલ થઈ ઉસ્થાનથી ઉઠે છે, ઉડીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન કરે છે, કરીને બહુ નીકટ નહીં - બહુ દૂર નહીં. તે રીતે સુશ્રુષા કરતા, નમન કરતા, અભિમુખ રહી વિનયથી અંજલિ રેડી પર્યuસતા આમ કહ્યું –
• વિવેચન-૪૪ (અધુરેથી) :
નાથન • પ્રવૃત્ત ઈચ્છાવાળા, શેની ? કહેવાનાર પદાર્થોના નવપરિજ્ઞાનમાં. નાથ - જેને સંશય થયો છે તે. સંશય-અનિદ્ધિિરત અર્થ - X- જેમકે - ભગવંત મહાવીરે પહેલા અંગના પહેલા શ્રત-સ્કંધના પહેલા અધ્યયનના, પહેલા ઉદ્દેશામાં જીવનો ઉપપાત કહ્યો તે શું આત્માને અસતુ કે સતુ પરિણામાંતર આપત્તિ રૂપ છે. ગત ડર - જેને કૌતુક થયેલ છે તે. ભગવતુ કેવો ઉપપાત કહે છે, એવા સ્વરૂપને સાંભળવાની ઉત્સુકતા જન્મી.
ઉત્પન્ન શ્રદ્ધ-પહેલા ન ઉત્પન્ન થયેલ શ્રદ્ધા જેને છે તે. ઉત્પન્ન શ્રદ્ધ અને જાત શ્રદ્ધમાં શું ભેદે છે ? કંઈ નહીં. તો તેનો પ્રયોગ કેમ કર્યો ? હેતુપણુ દેખાડવાને. ઉત્પણ શ્રદ્ધાપણાથી જાત શ્રદ્ધ અર્થાત્ પ્રવૃત્ત શ્રદ્ધ. સંજાત શ્રદ્ધ આદિ - ‘સં' શબ્દ પ્રકદિ વચન છે, બીજા કહે છે - જેને પૂછવાની ઈચ્છા જન્મી છે તે જાતશ્રદ્ધ. કઈ રીતે ? જેમાંથી સંશય જમ્યો. સંશય કેમ જન્મ્યો ? જેમાંથી પૂર્વે કુતૂહલ-આ ઉપપાત કેવા પ્રકારે છે ? એવો. ત્યાં સુધી અવગ્રહ છે. એ રીતે ઉત્પન્ન-સંજાત-સમુત્પન્ન શ્રદ્ધાદિને ઈહા-પાય-ધારણા ભેદથી સમજવા. આ રીતે ઉપોદ્ઘાતગ્રંથની વ્યાખ્યા કરી.
• સૂગ-૪૪ (અધુરેથી) :
ભગવના તે જીવ, જે અસંયત, અવિરત, અપતિત પ્રત્યાખ્યાન પાપકમી, સક્રિય, અસંવૃત્ત, એકાંતદંડ, એકાંત બાલ, એકાંત સુપ્ત છે પાપકર્મથી લિપ્ત થાય છે ? હા, લિપ્ત થાય છે.
ભગવાન ! તે જીવ, જે અસંયત, અવિરત, આપતિહત પ્રત્યાખ્યાન, પાપકર્મ, સક્રિય, અસંવૃત્ત, એકાંત દંડ, એકાંત ભાલ, એકાંતસુપ્ત છે તે મોહનીય પાપકર્મથી લિપ્ત થાય છે? હા, લિપ્ત થાય છે.
ભગવત્ ! જીવ મોહનીય કર્મને વેદતા, શું મોહનીયકર્મ બાંધે છે ? વેદનીય કર્મ બાંધે છે ? ગૌતમ મોહનીય કર્મ બાંધે અને વેદનીયકર્મ પણ બાંધે. માત્ર ચરમ મોહનીય કર્મ વેદતા વેદનીય કર્મ બાંધે પણ મોહનીય કર્મ ન બાંધે.
ભગવન તે જીવ, જે અસંયત, અવિરત, આપતિત પ્રત્યાખ્યાન, પાપકમી, સક્રિય, અસંતૃત, એકાંતદંડ, એકાંતબાલ, એકાંત સુપ્ત, અવસ% બસ-પ્રાણ ઘાતી, કાળમાસે કરીને નરકમાં ઉત્પન્ન થાય ? હા, થાય.
ભગવન! તે જીવ જે અસંયત, અવિરત, આતિહd પ્રત્યાખ્યાનપાપકમી છે, તે અહીંથી મરીને ભાવિમાં દેવ થાય ? ગૌતમાં કેટલાંક દેવ થાય, કેટલાંક
દેવ ન થાય. ભગવનું એમ કેમ કહ્યું કે કેટલાંક દેવ થાય અને કેટલાંક દેવ ન થાય ? ગૌતમ! જે આ જીવો ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કબૂટ, મર્દભ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંબાહ, સન્નિવેશમાં કામતૃણાફુવા-બ્રહ્મચર્યવાસથી, અકામ અનાન-શત-આતમ-siસ-મસા-શેદ-જલ્લ-મલપંક-પરિતાપથી થોડા કે વધુ કાળ માટે આત્માને પરિતેશ આપે છે, આપીને કાળમાસે કાળ કરીને કોઈ વ્યંતર દેવલોકમાં દેવપણે ઉતાણ થાય છે, ત્યાં તેમની ગતિ, ત્યાં તેમની સ્થિતિ, ત્યાં તેમનો ઉપપાત કહ્યો છે.
• વિવેચન-૪ર (ચાલુ) :
હવે કર્મબંધપૂર્વકપણાથી ઉપપાતની કર્મબંધ પ્રરૂપણા કહે છે - મHથતife અસંમત-અસંયમી, અવિરત-તપમાં વિશેષથી રત નહીં છે. અથવા કેમ અસંયત ? કારણ કે અવિરત-વિરતિ હિત છે. ન પ્રતિહિત-સમ્યકત્વ પ્રાપ્તિથી દૂરવીકૃત નિ કરેલ.] પ્રત્યાખ્યાતિ- સર્વ વિરતિના સ્વીકારથી પ્રતિપેધિત પાપકર્મ-જ્ઞાનાવરણાદિ જેણે છે. અથવા પ્રતિહા-નિંદા વડે અતીત કાળના કર્મો અને પ્રત્યાખ્યાત-નિવૃત્તિ વડે અનાગતકાળ ભાવી કર્મોને. પાપકર્મ-પ્રાણાતિપાતાદિ પાપક્રિયા જેણે છે. તેના નિષેધથી અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી.
તેથી જ સકિરિચ-કાયિકી આદિ ક્રિયાયુક્ત, અસંવત-અનિરુદ્ધ ઈન્દ્રિય. એકાંત દંડ-સર્વથા જ પાપપ્રવૃત્તિથી આત્માને કે બીજાને દંડે છે તે. એકાંતબાલસર્વથા મિથ્યાદેષ્ટિ. તેથી એકાંતસુખ-સર્વથા મિથ્યાત્વ નિદ્રા વડે પ્રસુત. પાપકર્મજ્ઞાનાવરણાદિ અશુભ કર્મ, હાઈ-આશ્રવતિ થતુ બાંધે છે. આંત-કોમળ આમંત્રણ કે પ્રતિ અવધારણાર્થે છે. અણહાઈ-બાંધે છે, એ ઉત્તર છે. - X - X -
ત્રીજા સત્રમાં નાસ્થ કિમળકને તi આદિ કહ્યું નHO-કેવળ. ચરમમોહનીય સૂમસંપરાય ગુણ સ્થાનકમાં લોભ મોહનીય સૂક્ષ્મકિટ્ટિકારૂપ વેદતા વેદનીયને બાંધે છે. અયોગી જ વેદનીયતા અબંધક હોવાથી આમ કહ્યું. ફરી મોહનીય ન બાંધે. કેમકે સૂમ સંપરાય મોહનીય-આયુ સિવાયની છે જે પ્રકૃતિના બંધક હોય. - X - X -
હવે ઉપપાતનું નિરૂપણ કરતા કહે છે – નીવે ને આદિ. તેમાં કક્ષr - બહુલતાથી, કાલમાસે કાલંકિચ્ચ-મરણાવસરે મરીને.
gો ગુણ પેલ્વે આ સ્થાન-મૃત્યુલોક રૂપ સ્થાનથી ચ્યવી-ભ્રષ્ટ થઈ, પ્રેત્યજન્માંતરે દેવ થાય. જે પાકૅi - હવે કયા કારણથી ? આ - પ્રત્યક્ષ દેખાતા જીવોપંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યરૂપ, પ્રામાદિ પૂર્વવતુ. અામ - નિર્જરાદિની અભિલાષા વગરના. તૃણા-તૃષા તે કામતૃણાથી, એ રીતે બીજી બે પદ, #THબદામીયા છે
વે - પરસેવો નીકળે કે લાગે, જલ-રજમાત્ર, મલ્લ-કઠિનરૂપ, પંક-મલ જ પણ પરસેવાથી ભીનો થયેલ. અનાનાદિ વડે જે પરિતાપ છે. થોડાં કે વધારે કાળ માટે. અUUતર • ઘણાં મધ્યે કોઈ એક. વાણમંતર-વ્યંતર, દેવલોક-દેવજન મળે. તસ્મિનુવ્યંતર દેવલોકમાં. વેપા-અસંયતાદિ વિશેષણવાળા જીવોની, ગતિ-ગમન, હિઈ
Page #60
--------------------------------------------------------------------------
________________
સુમ-૪૨
૧ર
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
અવસ્થાન, ઉવવાઓ - દેવપણે ઉત્પન્ન થવું.
• સૂગ-૪૪ (અધુરેથી) :
ભગવન ! તે દેવોની કેટલાં કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! દશ હજાર વર્ષની છે. ભગવાન ! શું તે દેવોને ઋદ્ધિ, ધુતિ, યશ, બલ, વીર્ય કે પુરુષાકાર પરાક્રમ હોય છે? હા, હોય છે. ભગવાન ! શું તે દેવો પરલોકના આરાધક હોય છે ? ના, તે અર્થ સમર્થ નથી.
જે આ ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કKટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંભાધ, સંનિવેશમાં મનુષ્યો હોય છે જેવા કે - ડુ બદ્ધક, નીગલબદ્ધક, હડિબદ્ધક, ચારગબદ્ધક, હાથ-પગ-કાન-નાક-હોઠ-જીભમસ્તક-મુખ-મધ્ય ડે વૈકક્ષ છેદાયેલા એવા, હૃદય-નયન-દાંત કે વૃષભ ઉત્પાદિત કરાયા હોય, ગર્દન છેદાયેલ હોય, તંદુલલત છેદાયેલા હોય, ટુકડા કરીને માંસ ખવડાવાતું હોય, કુવા આદિમાં લટકાવેલા, વૃક્ષે લટકાવેલા, પથરાદિએ ઘસેલા, ધોલણ કરાયેલા, ફાડી નાંખેલા, પીલાયેલા, શૂળ પર હોવાયેલા, શૂળથી ભેદેલા, ખારવર્તિક, વાવર્તિક, જનનેન્દ્રિય કાપેલ, દાગ્નિમાં બાળલ, કાદવમાં ડૂબેલ, કાદવમાં ખુંચેલ, વલય-વશાd-નિદાન કે તોફાલ્યથી મરનારા, પતિ-વૃક્ષ કે મરભૂમિમાં પડીને મરનાર, પર્વત-વૃક્ષ કે મરભૂમિના પડખાથી પોતાને આંદોલિત કરનારા, પાણી કે અગ્નિમાં પ્રવેશ કરનારા, વિષભક્ષણ કરનારા, શરા વડે ઉત્પાટિક, વૈહાનસિક, વૃદ્ધસ્મૃષ્ટિક, કાંતારમૃતક, દુર્મિક્ષ મૃતક, અસંમ્પિષ્ટ પરિણામવાળ કાળમાણે કાળ કરીને કોઈ વ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, ત્યાં તેમની ગતિ-સ્થિતિ-ઉપપાત કહ્યો છે.
ભગવન તે દેવની કેટલી કાળ-સ્થિતિ કહી છે? ગૌતમ! ૧૨,ooo વર્ષની સ્થિતિ છે. ભગવન! તે દેવોની ઋદ્ધિ, ધુતિ, યશ, બલ, વીર્ય, પરયકાર પરાક્રમ હોય છે ? હા, છે. ભગવાન ! તે દેવો પરલોકના આરાધક હોય છે ? ના, તે અર્થ સમર્થ નથી.
વિવેચન-૪૪ (ચાલુ) :
ફી - પરિવારાદિ સંપત્તિ, ગુરૂ - ધુતિ, શરીર આભરણાદિ દીપ્તિ, નH - યશ, ખ્યાતિ. ક્યાંક ‘કાજે વા ને ફુવા' પાઠ પણ છે. તેમાં ઉત્થાન-ઉtઈ થવું તે. કર્મ-ઉક્ષેપણાદિ કિયા. બલ-શારીરિક પ્રાણ, વીર્ય-જીવપભવ પ્રાણ જ. પુરુષકારપુરપાભિમાન, તે જ નિપાદિત ફળ તે પરાક્રમ. હd-તેમજ છે. - X• અકામનિર્જરાથી પ્રાપ્ત દેવભવવાળા વ્યંતર, પરલોક-જન્માંતરના નિર્વાણસાધન અનુકૂળના, આરાધકાનિપાદક થાય છે ? એ પ્રશ્ન. ને gm - ના, આ અર્થ સર્ફ - સંગત નથી. અહીં એવું કહેવા માંગે છે કે - જે સમ્યગ્રદર્શનજ્ઞાનપૂર્વક અનુષ્ઠાનથી દેવો થાય છે, તે અવશ્યપણે અનંતર કે પસ્પર તિવણને અનુકૂળ ભવાંતરને આવર્જે છે. તે સિવાયનાને ભજના તેિમ હોય કે ન હોય.]
છે ને ત્યાર સૂત્ર વ્યક્ત છે. •x - અંડુબદ્ધગ-દુક, લાકડા કે લોઢાનું
હાથ કે પગનું બંધન વિશેષ. નિયલબદ્ધગ-નિગડ, લોઢાની પગની બેડી. હડિબદ્ધગખોટક, સાગબદ્ધગ-કેદખાનામાં બંધ. મુસ્વ-મુસ્ક, ગળાની ઘંટિકા, મેઝ-મધ્ય ઉદરદેશ, વઈકચ્છચ્છિગ-ઉત્તરાસંગ ન્યાયથી. છિગ-વિદારેલ, ચીરેલ.
હિયઉપાડિયગ-ઉપાટિત હૃદયવાળા, ફ્લેજાનું માંસ ખેંચી કાઢેલ. વસલપાડિયગ-ઉત્પાટિત વૃષણ, અંડ ખેંચી કાઢેલ. તંડુલ છિન્નગ-ચોખા પ્રમાણ ખંડ-ખંડ કરેલ, કાગણિમંસ ખાઈય-શરીરનું કોમળ માંસ ઉખેડીને તેને જ ખવડાવવું. ઉલ્લંબિયગદોરડુ બાંધીને ખાડા આદિમાં ઉતારેલા. ઉલ્લંબિત પયિા આવા ન હોય કેમકે તે વૈહાસિક શબ્દથી કહેવાનાર છે. લંબિયન-વૃક્ષની શાખાએ બાહુ બાંધી લટકેલ. ઘંસિયગ-ચંદનની જેમ પત્થર ઉપર ઘસેલ, ઘોલિયય-દહીંની જેમ મચેલ.
- - કાલિયય-કુહાડા વડે લાકડાની જેમ ફાળેલ. બીજી પ્રતમાં પીલિયગ-ચંગ વડે શેરડીની જેમ પીલાયેલ. સૂલાઈયગ-શૂળીમાં પરોવેલ, સૂલભિક્ષણ-શૂળી વડે વિંધાયેલ. ખારવતિય-ક્ષાર વડે કે ક્ષારમાં-નોક્ષકવૃક્ષની ભસ્મ આદિથી નિર્મિત મહાલારમાં ફિક્ત અથવા ક્ષાપાત્ર કરાયેલ-ક્ષાર પાત્રમાં નંખાયેલ. વઝવતિયવાધરી વડે બાંધી દેવાયેલ, વર્ધપગમાં બાંધેલ. અથવા વિદારીને બાંધેલ.
સીહચ્છિયય-અહીં પુચ્છ શબ્દથી મેહન-લિંગ જાણવું. ઉપચારથી તેથી સીહપુચ્છ કરીને સંજાત છે તે સિંહપુચ્છિતા, સિંહને જ મૈથુનથી નિવૃત્ત કરવા અતિ આકર્ષણ-ખેંચવાથી કદાચ લિંગ તુટે છે. તેમ જે ક્વચિત્ અપરાધમાં રાજપુરુષો વડે તુટેલા લિંગવાળા કરાય છે, તે સિંહપુચ્છિતક કહેવાય છે અથવા કાટિકાથી પૂતપદેશકુલના પ્રદેશમાં આવી વાધરી ઉતારીને સિંહપુચ્છાકાર કરાય છે તે સિંહપુચ્છિતા.
દવગ્નિદઢગ-દાવાનલ વડે જે દગ્ધ છે. પંકોસ-કાદવમાં જે અવસસર્વથા નિમગ્ન છે. પંકેખુત્તમ-કાદવમાં કંઈક ડૂબેલ, કેવળ તેને પાર ઉતરવામાં અશક્ત. વલયમયગ-સંયમથી ભ્રંશ થતા અથવા ભુખ આદિ વડે પીડિત થઈને મરેલ છે. વસમયગ-વિષય પરબતાથી પીડાઈને મરેલ, અથવા વિષય પરતંત્રતાને પામેલ તે વશાd, તેવા થઈને જે મર્યા હોય છે. શબ્દાદિ ક્ત હરણાદિવ4.
| નિયાણમયગ-નિદાન કરીને બાળતપ-આચરણાદિ યુક્ત થઈને જે મરેલ હોય તે. અતોસલ્લમયગ-ન ઉદ્ધરેલ ભાવશલ્ય મધ્યવર્તી ભાલા આદિ શચ વાળો થઈને જે મરે તે. ગરિપડિયગ-ગિરિ-પર્વતથી પતિત અથવા ગરિ-મહાપાષાણ જેના ઉપર પડે છે. આ પ્રમાણે તરુપતિતકા. મરુપડિયગ-મરુ એટલે નિર્જળ દેશમાં જે પતિત છે, તે તથા, મર - નિર્જળ દેશનો એક ભાગ વિશેષ અતુિ સ્થળ, તેમાં પતિત છે જે છે. ક્યાંક ‘ભરપડિયગ’ પદ છે. તેમાં ભાર-gણ, કપાસ આદિ ભારથી પતિત કે જેના ઉપર ભાર પડાયેલ છે તે.
ગપિફબંદોલયા-ગિરિ પક્ષે - પર્વત પાર્શ્વમાં અથવા છિન્ન ઢંકગિરિમાં પોતાને અંદોલય કરે છે, મારવાને માટે પાડે છે. આ રીતે વૃક્ષના પાઠ્યથી આંદોલકાદિ પણ કહેવું. સભ્યોવાડિયગ-શત્ર વડે પોતાને મરવાને માટે વિદારે છે, તે. વેહાયસિઆકાશમાં, વૃક્ષની શાખાએ પોતાને લટકાવીને જે મરણ થાય છે, તે વૈહાયસ, તે
Page #61
--------------------------------------------------------------------------
________________
સૂગ-૪૪
૧૩૩
૧૩૪
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
જેમાં છે તે વેહાનસિક મરણ. ગિદ્ધપિગ-મરણને માટે મરેલ મનુષ્ય, હાથી, ઉંટ, ગધેડાદિના દેહમાં પ્રવિષ્ટ થઈને ગીધોની ચાંચોજી વિદારિત થઈને મરે છે તે ગૃઘપૃષ્ટક.
સંકિલિષ્ટ પરિણામ-સંફિલષ્ટ પરિણામવાળા મહાઆરોદ્ર ધ્યાન વશ થઈ દેવત્વને પામતા નથી માટે.
• સૂત્ર-૪૪ (અધુરેથી) :
છે જે આ ગામ, આકર નગર, નિગમ, રાજધાની, બેડ, કબૂટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આક્રમ, સંભાત, સંનિવેશોમાં મનુષ્યો હોય છે, તે જેમકે - પ્રકૃતિભદ્રક, પ્રકૃતિઉપશાંતક, પ્રકૃતિપતનું ક્રોધ-માન-માયા-લોભ, મૃદુ માઈલસંપન્ન, આલીન, વિનીત, માતા-પિતાની સેવા કરનારા, માતા-પિતાના વચનોને અતિક્રમણ ન કરનારા, અભેચ્છા, આભારંભ, અશ્વપરિગ્રહ, અલ્પ આરંભ વડે, અલ્પ સમારંભ વડે, અભ આરંભસમારંભ વડે આજીવિકાને કરતા, ઘણાં વર્ષો આયુષ્ય પાળે છે. પાળીને કાળમાણે કાળ કરીને કોઈ એક વ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં જ તેમની ગતિ, તેમની સ્થિતિ, તેમનો ઉપપત કહ્યો છે.
ભગવન! તે દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? ગૌતમ! ચૌદ હજાર વર્ષની સ્થિતિ છે.
• વિવેચન-૪૪ (ચાલુ) :
પગઈભદગ-સ્વભાવથી જ, બીજાની અનુવૃત્તિ આદિથી નહીં ભદ્રક-પરોપકાર કરવાના સ્વભાવવાળા. પગઈઉવસંત-ક્રોધોદયના અભાવથી ઉપશાંત. પગઈતણુકોહમાણમાયલોહ-કપાયનો ઉદય થવામાં પાતળા ક્રોધાદિ ભાવ. મિમિક્વસંપ-મૃદુ જે માર્દવ-અતિશય અહંકારના જયને જે પ્રાપ્ત છે તે. આલીન-ગરને આશરે રહેલ. ભગઅનુપતાપક, સેવ્ય શિક્ષાગુણથી. તેથી જ વિનીત. એ જ કહે છે –
અમ્માપિકણ સુસૂસગા-માતાપિતાના શુશ્રુષક-સેવક. તેથી જ અમ્માપિછીણ અણક્કમણિજ્જવયાણા-માતાપિતાના વચનને તેઓ ઉલ્લંઘતા નથી તે. અખેિચ્છામહેચ્છારહિત. અપારંપરિગ્રહ-અહીં આરંભ-પૃથ્વી આદિ જીવોનું ઉપમન, કૃષિ આદિ રૂ૫, પરિગ્રહ-ધન-ધાન્યાદિનો સ્વીકાર. આ જ વાત વાયાંતરથી કહે છે - મન મા મેઇન ઈત્યાદિ. અહીં આરંભ-જીવોનો વિનાશ, સમારંભ-તેમને જ પરિતાપ કરવો તે. આરંભ સમારંભ, તે આ બંને જાણવા. વિત્તિ-વૃત્તિ, આજીવિકા, કપ્રેમાણ-કરતાં.
• સૂત્ર-૪૪ (અધુરેથી) :
તે જે આ ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કKટ, મડંભ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, અંબાહ, સંનિવેશોમાં જે સ્ત્રીઓ હોય છે તે આ રીતે - અંતઃપુરની અંદર રહેનારી, પતિ પરદેશ ગયો હોય, મૃતપતિકા, બાળવિધવા, પતિ દ્વારા પરિત્યક, માતૃરક્ષિતા, પિતૃરક્ષિતા, ભાતૃરક્ષિતા, કુલગૃહરક્ષિતા, શશૂર કુળ રક્ષિતા, [સંસ્કારના અભાવે જેના નખ, માંસ, કેશ, કક્ષાના વાળ
વધી ગયા હોય, પુરૂ-ગંધમાળાઅલંકાર રહિત હોય, જે અસ્નાન, જોદ, જલ, મલ, પંકથી પરિતાપિત હોય, જે દૂધ-દહીં-માખણ-ઘી-તેલ-ગોળ-નમક-મધુમધ-માંસરહિત આહાર કરતી હોય જે અલોચ્છા, અભારંભી, અલ્પ પરિગ્રહી હોય, જે અભ આરંભ, અલ્પ સમારંભ, આભ આરંભસમારંભ વડે આજીવિકા ચલાવતી હોય, કામ બહાર્યવાસ વડે. તે પતિ-શા અતિક્રમતી ન હોય, તેવી સ્ત્રીઓ આવા સ્વરૂપના વિહારથી વિચરતી ઘણાં વર્ષો આય ભોગવી ઈત્યાદિ પૂર્વવત યાવતુ ૬૪,૦૦૦ વર્ષની સ્થિતિ કહી છે.
• વિવેચન-૪૪ (ચાલુ) :
૨ ના રૂમ - હવે જે આ [ીઓ] અંતો અંતેઉરી-અંતઃપુરની મધ્ય રહેલી. કુલઘરરખિયાઓ - પિતૃગૃહે રહેલી. ક્યાંક ઉપરનાનિયાએfધfથUNT પાઠ છે. તેમાં મિત્રો-પિતા કે પતિ આદિના અથવા તેમના જ સુહદ, એ પ્રમાણે જ્ઞાતિજન-મામા આદિ સ્વજન, નિજક-ગોત્રીય, સંબંધી-દિયર આદિ રૂપ, પદUTદવસ વૃદ્ધિને પામેલ વિશિષ્ટ સંસ્કારના અભાવથી નખાદિ જેના તે પાઠાંતરમાં ‘પઢનહકેસમંસુરોમાઓ' છે. અહીં શ્મણૂ-દાઢી, મુંછના વાળ. તે જો કે સ્ત્રીઓને હોતા નથી, તો પણ કોઈકને થોડા-થોડા હોય છે માટે તેનું ગ્રહણ કરેલ છે. UI UTTય સ્નાન ન કરવાના કારણે પરસેવા આદિ વડે પરિતાપ જેણીને છે તે. તેમાં સ્વેદ-પરસેવો, જલ-રજમાત્ર, મલ-તે જ કઠિન થયેલ. પંક-પરસેવાથી ભીનો થયેલ મેલ. વવવવાદિ ઈત્યાદિ. જેમાંથી ક્ષી-દૂધ આદિ ચાલ્યા ગયા છે તે, તથા મધુ આદિનો ત્યાગ કરેલ છે જેના વડે તેણી, આવા પ્રકારનો આહાર જેણી વડે કરાય છે તે. પર્સન નાડુમસ - જે મૈથુનને આશ્રીને તે જ પતિશય્યા-મત સાથે શયનને ઉલ્લંઘતી નથી અર્થાત્ ઉપપતિની સાથે આશ્રય કરતી નથી.
• સૂ-૪૪ (અધુરેથી) :
તે જે આ ગામ, કર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કર્બટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, અંબાહ, સંનિવેશોમાં મનુષ્યો હોય છે. તે આ પ્રમાણે - બીજું જળ [ભાત અને પાણી], ત્રીજું જળ, સાતમું જળ, અગીયારમું જળ, ગોતમ, ગોવતીક, ગૃહીધમ ધમરાંતક, અવિરુદ્ધ-વિરુદ્ધ-વૃદ્ધ-શ્રાવક વગેરે, તે. મનુષ્યોને આ નવ રસવિગઈનો આહાર કરવો કાતો નથી. તે આ પ્રમાણે - દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધુ, મધ, માંસ. એક સસ્સવ વિગઈ સિવાય બીજી કોઈ વિગઈનું સેવન ન કરે. તે મનુ અોછા ઈત્યાદિ પૂર્વવતું. મધ્ય ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિ કહી છે..
• વિવેચન-૪૪ (ચાલુ) :
નવીય • ભાત, દ્રવ્યની અપેક્ષાએ દક-ઉદક, પાણી બીજું જેના ભોજનમાં છે તે. રાત - ઓદનાદિ બે દ્રવ્યની અપેક્ષાએ બીજું પાણી જેમાં છે તે. સત્તમ • ઓદનાદિ છ દ્રવ્યની અપેક્ષાએ સાતમું પાણી જેના ભોજનમાં છે તે. આ પ્રમાણે યુના રસમ પણ જણવું. જો તમને બૈ fધHe ઈત્યાદિ. ગૌતમ-નાનો બળદ,
Page #62
--------------------------------------------------------------------------
________________
સૂ-૪૪
૧૫
૧૩૬
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
તેના વડે ગૃહીત પાદપતનાદિ વિચિત્ર શિક્ષાથી જનચિત્ત આપ દાથી ભિક્ષા માટે ભમે છે. નોબ - જેને ગોવત છે, તે ગાય ગામથી નીકળતા નીકળે છે, ચરે ત્યારે ખાય છે, પીએ ત્યારે પીએ છે, ગાય આવે ત્યારે આવે છે, સુએ ત્યારે સુવે છે. કહ્યું છે કે- ગાયની જેમ જ નિગમ-પ્રવેશ-શયનઆસન કરે છે, ગાયની જેમ ખાય છે અને તિર્યક્રવાસ ધારણ કરે છે.
ગૃહીધર્મી-ગૃહસ્થ ધર્મ જ કલ્યાણકારી છે, એમ માનીને દેવ, અતિથિને દાનાદિ રૂ૫ ગૃહસ્થધમને અનુસરે છે. ધર્મચિંતક-ધર્મશાસ્ત્રપાઠક અર્થાત્ સભાસદ. અવિરદ્ધ-વૈનાયિક, કહ્યું છે - દેવ આદિને પરમ ભક્તિથી વિનય કરનાર તે અવિરુદ્ધ, જે રીતે વૈશ્યાયનસુત, આ પ્રમાણે બીજા પણ જાણવા. વિરુદ્ધ-અક્રિયાવાદી, કેટલાક આત્માને ન સ્વીકારીને બાહ્યાંતર વિરુદ્ધત્વથી. વૃદ્ધ-તાપસ, વૃદ્ધ કાળમાં જ દીક્ષાનો સ્વીકાર કરે છે માટે. આદિનાથના કાળમાં ઉત્પન્નત્વથી સર્વે લિંગ-વેશવાળા કે સાધમાં આધપણાથી વૃદ્ધ. શ્રાવક-ધર્મશાસ્ત્રના શ્રવણથી. બ્રાહ્મણ-વૃદ્ધશ્રાવક. આ બધાં જેની આદિમાં છે તે.
નવનીત-માખણ, સર્ષિ-ધી, ફાણિય-ગોળ. તેમાં માત્ર સરસવના તેલનો આહાર નિષેધ નથી. બાકીનીનું વર્જન કરે છે.
• સૂત્ર-૪૪ (અધુરેથી) :
તે જે આ ગંગાકૂલકા વાનપ્રસ્થ તાપસો હોય છે. તે આ પ્રમાણે - હોતૃક, પોદ્રક, કોડૂક, યાજ્ઞિક, શ્રદ્ધકી, લાલકી, હંબઉa-કુંડી ધારણ કરનાર, દતકલિક-લોજી, ઉન્મજજક, સંમાર્જક, નિમજક, સંપાલા, દક્ષિણમૂલક, ઉત્તસ્કૂલક, શંખધમક, કૂલામક, મૃગ લુબ્ધક, હસ્તિતાપસ, ઉદંડક, દિશાપોણી, વકવાસી, અંબુવાસી, બિલવાસી, જલવાસી, વેલવાસી, વૃક્ષમૂલિક, બુભll, વાયુભક્ષી સેવાલભક્ષી, મૂલાહારી, કંદહારી, વસાહારી, માહારી, પુuiાહારી, બીજીહારી, પરિસંડિત કંદ-મૂલ-ત્વચા-પ-પુણા-ફળાહારી, જલાભિષેક કઠિનગAભૂત, પંચાનિતપ વડે આતાપના લેનાર, અંગારામાં પકાવેલ, ભાડમાં ભુજેલ, પોતાના દેહને અંગારામાં પાકી હોય તેવી કરતા, ઘણાં વર્ષો તાપસ પયરય પાળે છે, પાળીને કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટથી જ્યોતિષ દેવોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. પલ્યોપમ અને લાખ વર્ષ અધિકની સ્થિતિ હોય છે. આરાધક થાય? ના, તે અર્થ સમર્થ નથી.
• વિવેચન-૪૪ (ચાલુ) :
ifiાવના - ગંગાકૂલ આશ્રિતા, વાનપત્ય-વનમાં પ્રસ્થાન ગમન કે અવસ્થાન તે વાનપ્રસ્થ, તે જેમાં હોય છે તેવી અવસ્થા, બ્રહ્મચર્ય-ગૃહસ્થ-વાનપ્રસ્થ અને ગતિ એ ચારમાં ત્રીજા આશ્રમ વર્તઓ. હોતૃક-અગ્નિ હોગિક, પોતૃક-વાધારી, કોડૂકભૂમિ એ સનારા, યાજ્ઞિક-યજ્ઞ કરનાર, સઈ-શ્રાદ્ધિક, થાલઈ-ભાંડ લઈ કરનારા, હુંબઉ-કુંડિકાધારી શ્રમણ, દેતુબલિય-કૂળભોજી, ઉમક-ઉમvજન માત્રથી જે હાય છે, સંમwગ-ઉન્મજ્જનની જેમ અસક્કરણથી જે ન્હાય છે, નિમજક-નાના
માટે નિમગ્ન જ જે ક્ષણવાર રહે છે. સંપખાલ-માટી આદિને ઘસવા પૂર્વક જે શરીરને પ્રક્ષાલે છે. દક્ષિણમૂલક-જે ગંગાના દક્ષિણતટે જ વસે છે . ઉત્તરકૂલગ-ઉક્તથી વિપરીત, સંખધમગ-શંખ વગાડીને જે જમે છે, જયાં અન્ય કોઈપણ આવતા નથી. કુલધમગ-જે તટે રહીને શબ્દ કરીને ખાય છે. મૃગલબ્ધક-પ્રસિદ્ધ છે. હસ્તિતાપસજે હાથીને મારીને તેના વડે જ ઘણો કાળ ભોજનથી જીવન વીતાવે છે -
- ઉર્ફેડગ-દંડ ઉંચો કરીને જે સંચરે છે. દિશાપોક્ષિણ-જળ વડે દિશાને પ્રોક્ષીને જે ફળ પુષ્પાદિ એકઠા કરે છે. વાકવાસિ-વલ્કલના વોવાળા, ચેલવાસીવપ્રવાસી. પાઠાંતરથી વેલવાસી-સમુદ્ર વેળાની નીકટ વસે છે. જલવાસી. જે જળમાં ડૂબીને જ રહે છે. બાકી પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - “જલાભિસેયકઢિણગાયા' જે
નાન કર્યા વિના ખાતા નથી, અથવા સ્નાન કરીને પાંડુરીભૂત ગામવાળા રહે છે. પાઠાંતરી જલાભિષેક કઠિન ગામને પ્રાપ્તા જે છે તે. ઇમાલસોલિય-અંગાર વડે જે પકાવેલ, કંડુસોલિય-કંદુમાં પકાવેલ એવું, લાખ વર્ષ અધિક પલ્યોપમ.
• સૂગ-૪૪ થી ૪૮ :
[x-અધુરેણી છે જે આ ગામ ચાવત સંનિવેશોમાં દીક્ષા લઈને શ્રમણો થાય છે. જેમકે – કંદર્ષિક, કૌકુત્યિક, મૌખસ્કિ, ગીતરતિપિય, નનિશીલ, તેઓ આ વિારથી વિચરતા ઘણાં વર્ષો શામણયાયય પાળે છે, પાળીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાણે કાળ કરીને, ઉતકૃષ્ટથી સૌધર્મકામાં કંદર્પક દેવોમાં દેવપણે ઉન્મ થાય છે. ત્યાં જ તેમની ગતિક્ષિતિ-ઉપપાત હોય છે. વિશેષ એ કે ૧૦૦૦ વર્ષ અધિક પલ્યોપમની સ્થિતિ હોય છે.
તે જે આ ગામ યાવતુ સંનિવેશમાં પરિવાજકો હોય છે. જેમકે – સાંખ્ય, યોગી, કપિલ, ભાગવ, હસ, પરમહંસ બહૂદક, કુટીચર, કૃણ પરિશ્તાજકો હોય છે. તેમાં આ આઠ બ્રાહ્મણ પરિવ્રાજક કહ્યા છે -
[] કૃષ્ણ, કરંડક, આંબડ, પરાસર, કર્ણ, હીપાયન, દેવગુપ્ત અને નારદ. - - - [૪૬] તેમાં નિશે આ આઠ ક્ષત્રિય પરિવ્રાજક્કો હોય છે [૪૭] તે આ – શીતળી, શશિધર, નનક, ભનક, વિદેહ, રાજરાજ, રાજારામ, બલ.
[૪૮] તે પરિવ્રાજકો વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, પાંચમો ઈતિહાસ, છટકુ-નિgટ તે છ ને સંગોપાંગ, સરહસ્ય ચારે વેદના માસ્ક, પાગ, ઘર, વાટક, ઘડુ અંગવિદ, ષષ્ઠિતંત્ર વિશારદ, સંખ્યાન, શિક્ષIકહ્યું, વ્યાકરણ, છંદ, નિરકત, જ્યોતિષ શાસ્ત્ર તથા અન્ય બ્રાહ્મણ શાસ્ત્રોમાં સુપરિનિષ્ઠિત હોય છે.
તે પરિવારજકો દાનધર્મ, શૌચધર્મ, તિથભિષેકને આખ્યાન કરતા, પ્રજ્ઞાપના કરતા, પ્રરૂપણા કરતા વિચરે છે. તેમના મતે જે કોઈ અશુચી થાય છે, તે જળ અને માટી વડે પ્રક્ષાલિત કરતા શુચિ-પવિત્ર થાય છે. એ પ્રમાણે અમે ચોકખાચોકના આચારવાળા, શુચિ-શુચિ સમાચારવાળા થઈને અભિષેકજળ દ્વારા અમને
Page #63
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૪૪ થી ૪૮
૧૩૩
૧૩૮
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
પોતાને પવિત્ર કરી નિર્વિને સ્વર્ગે જઈશું.
તે પરિવારજકોને માર્ગે ચાલતા કૂવા, તળાવ, નદી, વાવડી, પુષ્કરિણી, દીધિંકા, મુંજલિકા, સરોવર, સાગરમાં પ્રવેશવું કાતું નથી. ગાડા યાવત્ અંદમાનિકામાં બેસીને જવાનું ક૫તું નથી.
તે પરિવ્રાજકોને ઘોડા, હાથી, ઉંટ, બળદ, પાડા, ગધેડા ઉપર બેસીને જવું કાતું નથી, તે પરિવાકોને નટપેક્ષા યાવતું માગઇપેઇ રેવાનું કાતું. નથી. તે પuિાજકોને લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો - ઘન કરવું • સ્તંભનલૂસણ-ઉત્પાદન કરવાનું થતું નથી.
તે પરિવ્રાજકોને રીકથા, ભોજનકથા, દેશકથા, રજકથા, ચોકથા રૂપ અનદિંડ કરવો કાતો નથી. તે પરિવ્રાજકોને લોહપs, રાંગપત્ર, dભપમ, જસદ્વપત્ર, શીશાપાત્ર, ફૂપમ, સુવણપત્ર કે અન્ય કોઈ બહુમૂલ્ય (પત્ર) ધારણ કરવું કલ્ચતું નથી. માત્ર તુંબપાત્ર, કાષ્ઠપત્ર અને માટીપત્ર કહ્યું છે. તે પરિવ્રાજકોને લોહબંધન, રાંગબંધન, તંબ બંધન યાવતું બહુમૂલ્ય (બંધન) ધારણ કરવું ક૫તું નથી.
તે પuિાજકોને વિવિધ વરાળ કત વડે ધારણ કરવા કલાતા નથી. માત્ર એક ધાતુકત વસ્ત્ર કહ્યો. તે પરિવ્રાજકને હાર, આધાર, એકાવલિ, મુકતાવલિ, કનકાવલિ, રત્નાવલિ, મુરવી, કંઠમુરવિ, પ્રાલંભ, મિસરક, કટિસૂત્રક, દશમુદ્રિકાનંતક, કડક, ગુટિd, અંગ, કેયુર, કુંડલ, મુગટ, ચૂડામણિને ધારણ કરવા ન કહ્યું માત્ર તામપવિત્રક કો.
પરિવ્રાજકને ગંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ ચાર પ્રકારની માળા ઘારણ કરવી ન કરો, માત્ર એક કણક લો. તે પરિવ્રાજકને ગલુ-ચંદનકુંકુમ વડે શરીરને અનલિંપન કરવું ન કહ્યું. માત્ર એક ગંગાની માટી વડે લેપના
લે તેમને માગધ પ્રસ્થક જળ લેવું કહ્યું છે. તે પણ વહેતુક્ત વહેતુ નહીં. તે પણ સ્વચ્છ પણ કાદવવાળું પાણી નહીં, તે પણ ઘણું પ્રસજ્જન્સાફ પણ ઘણું
પસ+ગંદુ નહીં તે પણ ગાળેલું-ગાવ્યા વિનાનું નહીં. તે પણ દેવાયેલુ-દત્ત પાણી નહીં, તે પણ પીવાને માટે, હાથ-પગ-ચર-ચમસ-પ્રક્ષાલન કે ન્હાવા માટે નહીં.
પuિાજકોને માગધ તોલ મુજબ આઈ આટક પ્રમાણ જળ લેવું કહ્યું છે, તે પણ વહેતુન વહેતુ નહીં ચાવતુ દત્ત નહીં તે પણ હાથ-પગ-સ્વરચમસાક્ષાલનને માટે પીવા કે ન્હાવા માટે નહીં.
ને પરિવ્રાજકો આવા પ્રકારના વિહારથી વિચરતા ઘણાં વર્ષોનો પર્યાય પાળીને, કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટથી બ્રહ્મલોક કલ્પે દેવપણે ઉપજે છે. ત્યાં જ તેમની ગતિ-સ્થિતિ છે. તે સ્થિતિ દશ સાગરોપમની કહી છે.
બાકી પૂર્વવતુ જાણવું. • વિવેચન-૪૪ થી ૪૮ :
HIT - નિર્ગુન્ચ, સાધુ. કંદપિય-વિવિધ હાસ્યકારી, કુકુઈય-કુત્સિત ચેષ્ટાદિ [16/12]
કરનાર, જે ભમર-નયન-વચન-કર-ચરણ આદિ વડે ભાંડની જેમ ચેષ્ટા કરે છે જેમકે . પોતે હસે છે અને બીજાને હસાવે છે. મોહરિય-મુખરતા, વિવિધ અસંબદ્ધ પ્રલાપ. વિરપર ગીત વડે જે રતિ મણકીડા, તે જેને પ્રિય છે તે અથવા ગીતરતિક લોકો પ્રિય જેને છે તે. સામeણપરિયાણ-શ્રામસ્ય પર્યાય, સાધુત્વ.
પરિધ્વાયગ-તેમાં સંખ-સાંખ્ય, બુદ્ધિ-અહંકારદિ કાર્ય, ગ્રામવાદી, પ્રકૃતિ અને ઈશ્વરને જગતના કારણરૂપે સ્વીકારનારા. નાડું - યોગી, અધ્યાત્મ શાસ્ત્ર અનુષ્ઠાયી. કવિ-કપિલ જેમનો દેવતા છે તે. સાંખ્ય-નિરીશ્વર, ભિઉચ્ચ-મૃગુ લોકપ્રસિદ્ધ ઋષિ વિશેષ, તેમના શિષ્ય તે ભાર્ગવ. હંસ-પરમહંસ-બહૂદક-કુડિવ્રતા, આ ચારે પરિવ્રાજકના મતના અતિ વિશેષ છે. તેમાં ‘હંસ', જે પર્વત, કુહર, પથ, આશ્રમ, દેવકુલ, આરામના નિવાસી ભિક્ષાર્થે ગામમાં પ્રવેશે છે. “પરમહંસ' જે નદીયુલિન સમાગમ પ્રદેશમાં વસે છે. ગીર કૌપીન અને કુશને ત્યાગીને પ્રાણોને ત્યાગે છે. બહૂદકો ગામમાં એક સકિ અને નગરમાં પાંચ રાત્રિ પ્રાપ્ત ભોગોને ભોગવે છે. કુટીવતા-કુટીચર, તેઓ ઘરમાં વર્તનારા, ક્રોધ-લોભ-મોહ રહિત અને અહંકારને વર્જનારા હોય છે.
કહપરિધ્વાયગ-કૃષ્ણ પધ્રિાજક, એ પરિવ્રાજક વિશેષ છે, કેટલાંક નારાયણભક્તિક કહે છે. કંડૂ આદિ સોળ પરિવ્રાજકો લોકથી જાણવો. ટ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પછી પાંચમો ઈતિહાસ અર્થાત્ પુસણ. છઠ્ઠો નિઘંટુ નામે નામકોશ છે. સંગોવંગ-તેમાં મ - શિક્ષા આદિ, પાંગ - અંગના વિસ્તારનો પ્રબંધ. સરહસ્સરહસ્ય સહિત, દંપર્યયકત. ચારે વેદોના સારથ - અધ્યાપન દ્વારથી પર્વતક અથવા સ્મારક, બીજા વિસ્મૃત કરેલાને સ્મરણ કરાવવાથી. પારસ-પર્યાગામી, ઘાય-ધારણા કરવાને ક્ષમ. સડંગવી-૫ અંગવિદ્, શિક્ષાદિ વિચાક. સક્રિતંતવિસાય-કાપિલીયમ પંડિત.
સંખાણ-સંખ્યાન, ગણિતસ્કંધમાં સુપરિનિષ્ઠિત. હવે ષડંગોને દશવિતા કહે છે - શિવનgrખ તેમાં શિક્ષા-ચાક્ષરના સ્વરૂપનું નિરૂપક શાસ્ત્ર, કહ્યું-તથાવિધ સમઆચાર નિરાક શામ જ, તે શિક્ષાક૫. વાગરણ-શબ્દ લક્ષણ શાસ્ત્ર, છંદ-પધવચન લક્ષણ શાસ્ત્ર, નિરુત-શબ્દની નિરુક્તિનું પ્રતિપાદક. જોઈસમાયણ-જ્યોતિ શાસન અને બીજા પણ ઘણાં બ્રાહ્મણોના-વેદ વ્યાખ્યાનરૂપ બ્રાહ્મણ સંબંધી શાસ્ત્ર કે આગમ. બીજી વાયનામાં “પરિવ્રાજક સંબંધી નયોમાં” એવો પાઠ પણ છે. સુપરિનિક્રિયસુનિણાંત પણ હોય છે.
આપમાન - કહેતા, પણ9માણ-બોધ કરતાં, પàમાણ અર્થાત ઉપપત્તિ વડે સ્થાપના કરતા. ચોખા ચોખાયા-વિમલ દેહ નેપચ્યવાળા, નિસ્વધ વ્યવહારવાળા. શું કહેવા માંગે છે ? શુચિ-શુચિ આચારવાળા. અભિસેયજલપૂયપાણ-અભિષેકથી જળ વડે આત્મા પવિત્રિત કરાય છે તે. તથા અવિષેણ-વિનના અભાવથી અગડકૂવો, વાવિ-વાપી, ચાકોણ જળાશય વિશેષ, પુખરિણી-પુષ્કરિણી, કમળથી યુક્ત એવું વર્તુળ જળાશય. દીહિય-દીધિંકા, સારણી. ગુંજાલિય-ગુંજાલિકા અથ વક
Page #64
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૪૪ થી ૪૮
૧૩૯
૧૮૦
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
સારણી. સરસિ-મોટું સરોવર. •x - x -
HTS ગાડું, અહીં ચાવત્ કરણથી આ પ્રમાણે જાણવું - રથ, પાન, યુગ્ય, મંલિ, થિલિ, પ્રહરણ કે શીબિકા. આ બધાંની વ્યાખ્યા પૂર્વવત્ કરવી. હસ્તિકાયની લસણયા • સંશ્લેષણતા, સ્પર્શ ઘટ્ટણયા-સંઘન, શંભણયા-સ્તંભન, ઉર્ધ્વીકરણ. ભૂસણયા-હાથ વડે પનકાદિનું સંમાર્જન. ઉપાડણયા-ઉમૂલન.
મપાયfજ અહીં ચાવત્ શબ્દથી ગપુક, સીસું, કરજન, જાત્યરૂપું, - ૪ - લોહ, કાંસુ, હારપુટ, મણિ, શંખ, દાંત, ચર્મ, ચલ, શૈલ શબ્દ વિશેષિત પામો. અન્ય તેવા પ્રકારના મહદ્ધણ મોલ. તેમાં માં - લોઢું, જd-૫, જાતરૂપ-સુવર્ણ, કાચપથનો વિકાર, વેડંતિય-રૂઢિથી જાણવું. વૃdલોહ-ગિકુટી. કાંસ્યલોહ-કાંસાનું જ, હારપુટક-મુક્તાશુકિતપુટ, રીતિકા-પીતલ. તેમાંના કોઈ એક, અનાથી વ્યતિરિક્ત કે તેવા પ્રકારના ભોજનાદિ કાર્યકરણ સમર્થ. મહતુ-પ્રભૂત, ધન-દ્રવ્ય, મૂલ્ય-પ્રતીત. અલાબુપાળ-તુંબડાનું વાસણ.
અયબંધન ચાવતકરણથી ત્રપુકબંધનથી શૈલબંધન સુધી પાત્રાની જેમ જાણવું. • x • બીજી પ્રતમાં આ બંને સૂત્ર આ પ્રમાણે સમગ્ર છે. માત્ર ધાતુરાવા સિવાય. અહીં યુગલિક વસ્ત્ર જાણવા. હાર આદિ પૂર્વવતું. માત્ર “દશમુદ્રિકાનંતક' રૂઢ શબ્દવથી, હાથની આંગળીની દશ મુદ્રિકા જાણવી. પવિત્તUT • અંગુલીયક. ગ્રંથિમ-ગ્રંથન વડે ચેલી માળારૂપ, વેષ્ટિમ-માળાને વીંટીને બનાવેલ, પુષ્પલંબૂસક આદિ. પૂમિપૂરણ દ્વારા નિવૃત, પરસ્પર નાળા પ્રવેશન વડે મારાની વિશિષ્ટ ચના. - x • કણપૂરણકર્ણપૂક, પુષ્યમય કર્ણ આભરણ.
માગઘક પ્રક-બે અસતીની એક પ્રકૃતિ, બે પ્રકૃતિ વડે એક સેતિકા. ચાર સેતિકાનો એક કુડવ, ચાર કુડવનો એક પ્રસ્થક થાય છે. ચાર પ્રસ્થકનો આતંક, ચાર આઢકનો દ્રોણ થાય છે. આવા પ્રકારના લક્ષણથી લલિત માગધપસ્થ છે. તે પણ વહેતા જળમાંથી અર્થાત્ નધાદિ શ્રોતવર્તી લેવો. તિમિત ઓદક-જેની નીચે કાદવ ન હોય છે. બહપ્રસન્ન-અતિ સ્વચ્છ. પસ્થિત-વસ્ત્ર વડે ગાળેલ. પિબિત્તો-પીવા માટે, ચયમસ-થાળી વિશેષ અને દર્વિકા, કડછી.
• સુગ-૪૯ :
તે કાળે, તે સમયે અંબડ પરિવ્રાજકના 30o શિષ્યો, ગ્રીષ્મકાળ સમયમાં જ્યેષ્ઠામળ મહિનામાં ગંગા મહાનદીના ઉભયકુળથી કંપિલપુર નગણી પુરિમતાલ નગરે વિહાર કરતા નીકળ્યા. ત્યારે તે પરિવ્રાજકોને તે અગામિક, છિgliqપાત, દીમિગ અટવીના કેટલાંક દેશાંતર ગયા પછી, તે પૂર્વગૃહીત ઉદક અનુક્રમે પરિભોગવતા ક્ષીણ થયું. ત્યારે તે પરિdજકો ક્ષીણ ઉદક થતાં તૃણા વડે પરાભવિત થતાં દૂર દૂર સુધી પાણીને દેનારાને ન જોતાં, પરસ્પર બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિય! નિશે આપણે આ અગાર્મિક ચાવતુ અટવીના કેટલાંક દેશાંતરને પાર કરતા તે પાણી પાવત ક્ષીણ થયું છે. તો હે દેવાનપિયો' એ શ્રેયકર છે, આપણે આ અiામિક યાવત્ અટવીમાં જળ
દેનારાની ચોતરફ માણા ગવેષણા કરીએ.
આ પ્રમાણે કહી એકબીજાની પાસે આ આનો સ્વીકાર કરે છે, સ્વીકારીને તે અજ્ઞામિક યાવત અટવીમાં જળ દેનારાની ચારે દિશા-રે વિદિશામાં માણિતગવેષણા કરે છે. કરીને પાણીને દેનાર ન મળતા, બીજી વખત એકબીજાને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! અહીં પાણી આપનારા નથી, તો આપણને દત્ત ગ્રહણ કરવું કલ્પતું નથી, અદત્તનું સેવન કWતું. નથી, તો આપણે અહીં આપત્તિ કાળમાં પણ આદત ન સ્વીકારીએ, અદd ન સેવીએ, જેથી આપણે તપના લોપ કરનારા ન થઈએ. તો હે દેવાનુપિયો ! આપણે માટે શ્રેયસ્કર છે કે ત્રિદંડક, કુંડિકા, કંચનિકા, કરોટિક, ભિસિકા, છાલક, અંકુશક, કેસકિા, પવિત્રક, ગણેમિકા, છમક, વાહન, પાદુકા, ધતુરકd વને એકાંતમાં સંલેખના-ઝોસિત કરી, ભોજન-પાનના પ્રત્યાખ્યાન કરી પાદોપગત અનશન કરીને કાળની અપેક્ષા ન કરીએ.
આમ કરી એકબીજાને પાસે આ કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને ગિદંડક યાવત એકાંતમાં મૂકે છે. મૂકીને ગંગા મહાનદી વહે છે, અવગાહીને રેતીના સંથારામાં સંથરે છે. રેતીના સંથારામાં આરૂઢ થાય છે, આરૂઢ થઈને પૂર્વાભિમુખ રહી પuસને બેસીને બે હાથ જોડીને ચાવતુ આ પ્રમાણે કહ્યું - અરહંત યાવત્ સંપાદ્ધને નમસ્કાર થાઓ. શ્રમણ ભગવત મહાવીર યાવત્ સંપત્તિની કામનાવાળાને નમસ્કાર થાઓ. અમારા ધમચિાર્ય, ધમપદેશક સંબડ પરિવ્રાજકને નમસ્કાર થાઓ. પૂર્વે પણ આપણે અંખડ પરિવ્રાજક પાસે સ્થળ પ્રાણાતિપાતના જાવજીવન માટે પ્રત્યાખ્યાન કરેલ છે. મૃષાવાદ અને અદત્તાદાનને નવજીવ માટે પ્રત્યાખ્યાન કરેલ છે. જાવજીવ માટે સર્વે મૈથુનના પ્રત્યાખ્યાન કરેલ છે. સ્થૂળ પરિગ્રહના જાવજીવ માટે પ્રત્યાખ્યાન કરેલ છે • •
- - હવે આપણે શ્રમણ ભગવંત મહાવીરની પાસે જાવાજીવ માટે સર્વ પ્રાણાતિપાતના પચ્ચક્ખાણ કરીએ છીએ. સર્વે ક્રોધ-માન-માયા-લોભ-પેજ (રામ), હેલ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરિવાદ, અરતિરતિ, માયામૃષા, મિયા-દશનશલ્યને ન કરવાના પચ્ચકખાણ કરીએ છીએ. નવજીવને માટે સર્વે અશન-પાન-mદિમ-સવાદિમ એ ચારે પ્રકારના આહારને જાવજીવન માટે પચ્ચક્ખીએ છીએ.
જે આ શરીટ, ઈટ-કાંd-પિય-મનોજ્ઞ-મણામ-સ્વૈર્ય-વિશ્વાસ્થસંમત-બહુમતઅનુમ-ભાંડકરંડક સમાન છે, તેને શીત-ઉણ-ક્ષુધા-પિપાસા-વ્યાલ-ચોટ-ડાંસમશગ કે વાતિક-પિત્તિક-સંનિપાતિક વિવિધ રોગાનંકરૂપ પરીષહ-ઉપસગોંન અર્થે તેમ સાચવેલ છે, તેને પણ છેલ્લા શ્વાસોચ્છવાસે વોસિરાવીએ છીએ એમ કરી સંલેખના આરાધના કરતા, ભોજન-પાનનું પ્રત્યાખ્યાન કરી, પાદોપગત અનશન કરી, કાળની અપેક્ષા ન કરતાં વિચરે છે.
ત્યારે તે પરિવ્રાજકો ઘણાં ભોજનને અનશન વડે છેદે છે, છેદીને,
Page #65
--------------------------------------------------------------------------
________________
સૂ-૪૯
૧૮૧
૧૮૨
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
આલોચન-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ માસે કાળ કરીને બ્રહ્મલોક કલામાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેમની દશ સાગરોપમની સ્થિતિ કહી છે. તેઓ પરલોકના આરાધક છે. બાકી બધું પૂર્વવત્ છે.
• વિવેચન-૪૯ :
જે ચરક પરિવ્રાજક બ્રહ્મલોકે ગયા, તેના ઉપદર્શનથી અધિકૃત અર્થના સમનને માટે કહે છે - કાનૂનમામિ - જયેષ્ઠા કે મૂળ નખની પૂનમ જેમાં થાય તે પેઠા મૂળ માસ અર્થાત્ જેઠ માસ. અગ્રામિક-અવિધમાન પ્રામાદિ. છિન્નાપાતવ્યવચ્છિન્ન આપાત-સાર્થ, ગોકુલાદિનો સંયોગ જેમાં તે. તથા તેના દીહમદ્ધાએ-દીર્ધ માર્ગમાં. સદાવિંતિ-બોલાવે છે, સંભાષ કરે છે. મગણગવેસણ - થાળ - અન્વય ધર્મથી અન્વેષણ અને ગવેષણ-વ્યતિરેક ધર્મ વડે અન્વેષણ એ જ માર્ગણા-ગવેષણા. સાઇક્તિએ - ભોગવવાને. કુવચિત ત્રેિ માનત્તા એવો પાઠ છે. તેમાં ભંજિતએભોગવવાને, સાઈજ્જિતએ-ભોગવાવતા કે ભોગવનારની અનુમોદના કરવાને.
ત્રિદંડક-ત્રણ દંડકોનો સમાહાર. કુંડિકા-કમંડલુઓ, કાંચનિકા-દ્રાક્ષની માલિકા, કરોટિકા-માટીનું બનેલ ભાજન વિશેષ, ભિસિકા, વૃષિકા-બેસવાની પડિકા, છણાલય-છ નાલક વાળી ત્રિકાઠિકા. અંકુશકા-દેવની પૂજાને માટે વૃક્ષ-પલ્લવ આકર્ષવાને. કેસરિકા-પ્રમાર્જના માટેનો વા ખંડ, પવિત્રકા-તમમય અંગીલયક, ગણેત્રિકા-હાથનું આભરણ વિશેષ. છત્ર અને ઉપાનહ પ્રસિદ્ધ છે. ધાતુક્તા-નૈરિક રંગે રંગેલ વસ્ત્ર વિશેષ. પડિસપ્લેક્તિ-સ્વીકારે છે.
સંપલિયડનિસન્ન-પદાસને બેસેલ. પ્રાણાતિપાતાદિ વ્યાખ્યા પૂર્વવતુ. શરીર વિશેષણ વ્યાખ્યા આ પ્રમાણે છે – ઈટ એટલે વલ્લભ, કંત-કાંત, કાખ્યત્વથી. પિયપ્રિય, સદા પ્રેમવિષયવથી. મનોજ્ઞ-સુંદર, મણોમ-મન વડે મ્યતે-પ્રાપ્ત થાય છે, ફરી ફરી યાત કરાય છે તે પ્રણામ. વેગન - સર્વે પદાર્થો મધ્ય અતિશય પ્રિયવ થકી પ્રેય અથવા પ્રકર્મચી ઈજ્ય-પૂજા, જેની છે તે પ્રેજ્ય અથવા પ્રેર્ય-કાલાંતરે લઈ જવાથી. થેન્ક્ર-ધૈર્ય, અસ્થિરમાં પણ મૂઢ વડે ધૈર્યના આરોપણથી. વેસાણિય-વિશ્વાસ, જેનું પ્રયોજન છે તે વૈશ્નાસિક, પરશરીર જ પ્રાયઃ અવિશ્વાસ હેતુ થાય છે.
સમય-સંમત, તેના કરેલા કાર્યોના સંમતપણાથી. બહુમય-ઘણાંની મધ્યે મતઈષ્ટ છે જે તે બહુમત. અનુમત-વૈગુણ્ય દર્શન છતાં પણ પાછળથી તેને અનુમતે થાય. ભંડકરંડક સમાન - આભરણ, કરંડક તુચ ઉપાદેય. તથા મા | સીય - આદિ વ્યકત છે. માત્ર મા શબ્દ નિષેધાર્યું છે. અહીં સ્પૃશવ એ યથાયોગ યોજવું. અથવા મા એ “આ શરીર નહીં” એમ વ્યાખ્યા કરવી. બાલ-વ્યાપદ કે સર્પ. રોગ-કાળ મહા વ્યાધિ, આતંક-સધધાતી. પરીષહ-ક્ષુધા આદિ બાવીશ ઉપસર્ગો-દિવ્ય આદિ. ફુસંતુ-સ્પર્શતા.
તિવર્લ્ડ - એ પ્રમાણે વિચારીને જે પાળવું તે. äfપ - આ શરીર પણ, વોસિરામિ-ત્યાગ કરવો, વિસર્જન કરીને વિચરે છે. સંલેહણા-શરીરને તપ વડે કૃશ કરવું. તેને કે તેના દ્વારા મિથ - જુષ્ટ કે સેવિત. તથા “સંલેહણા ખોષણા ઝોષિત.”
ક્વચિત્ સંલેખના-કષાય શરીરનું કૃષિ-પાતળું કરવું તે. જોષણા-પ્રીતિ કે સેવા. તે તથા તેના વડે જે જુષ્ટ-સેવિત તે સંલેખના જોષણા વડે ઘૂસતા - ક્ષીણ કરાયેલ છે છે તે. તથા ભોજન-પાનના પ્રત્યાખ્યાન કરેલ.
પાવવા - પાદપઉપગત, વૃક્ષવતુ નિણંદનપણે અવસ્થિત. કાલે અણવડંખમાણ-મરણની અપેક્ષા ન કરતા. કેટલાંક અતિ કટ પામેલા મરણની અપેક્ષા રાખે છે, તેના નિષેધ માટે કહે છે. અણસણાયો છેઠંતિ-અનશન વડે પરિહરે છે. આ બધાં જ કે દેશ વિરતિમાં રહેલા હતા છતાં પરિવ્રાજક કિયાથી બ્રહ્મલોકે ગયાં, એમ જાણવું. અન્યથા આ કથન નિષ્ફળ જ થાય. દેશવિતિફળ, આમને પરલોકના આરાધકપણું છે, બ્રહ્મલોક ગમન તે પરિવ્રાજક ક્રિયાનું ફળ છે, તેમ ન કહેવું. નહીં તો મિથ્યાદષ્ટિ કપિલાદિને પણ તે કહેત.
• સૂત્ર-પ૦ :
ભગવન! ઘણાં લોકો એકબીજાને એમ કહે છે, એમ ભાખે છે, એમ પ્રરૂપે છે કે નિશે બડ પરિવ્રાજક, કૅપિલપુરનગરમાં સો ઘરોમાં હાર કરે છે, સો ઘરોમાં વસતિ કરે છે. ભગવાન ! તે કેવી રીતે? ગૌતમ ! જે ઘણાં લોકો એકબીજાને એમ કહે છે યાવતું એમ પપે છે - નિશે અંબઇ પરિવ્રાજક કપિલામાં ચાવતુ એ ઘરોમાં વસતિ કરે છે. આ અર્થ સત્ય છે. ગૌતમ ! હું પણ એમ કહું છું ચાવતું પડ્યું છે કે નિષે ભડ પશ્ચિાજક યાવત્ વસતિ કરે છે.
ભગવાન ! એમ કેમ કહ્યું કે - ભડ પરિવ્રાજક યાવ4 વસતિ કરે છે ગૌતમઆંબડ પરિવ્રાજકને પ્રકૃતિભદ્રતાથી યાવત્ વિનીતપણાથી, નિરંતર છ-છના તપોકર્સ વડે, બાહુને ઉd રાખીને, સૂયભિમુખ થઈ આતાપના ભૂમિમાં આતાપના લેતા શુભ પરિણામથી, પ્રશસ્ત વિશુદ્ધયમાન વેશ્યાથી, અન્યદા કોઈ દિવસે તેના આવક કર્મોના ક્ષયોપશમથી ઈહાપોહ-માણાગવેષણા કરતા વીયલબ્ધિ સક્રિય લબ્ધિ અને અવધિજ્ઞાન લબ્ધિ સમુત્પન્ન થઈ છે. તેથી તે અંબડ પશ્ચિાજક તેવી વીયલધિ-વૈક્રિયલધિ-અવધિજ્ઞાનલબ્ધિ સમુત્પન્ન હોવાથી લોકોને વિસ્મય પમાડવાના હેતુથી કંપિલપુરના સો ઘરોમાં યાવત્ વસતિ કરે છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે- ભડ પરિવ્રાજક કંપલપુરનગરના સો ઘરોમાં યાવતુ વસે છે.
ભગવાન ! ભડ બ્રિાજક આપ દેશનુપિયની પાસે મુડ થઈને, ઘરથી નીકળી શણગારિકપણે તજિત થવા સમર્થ છે. ના, આ અર્થ સંગત નથી. ગૌતમ બડ પરિવ્રાજક શ્રાવક જીવાજીવનો જ્ઞાતા યાવતુ આત્માને ભાવિત કરતા વિચરે છે. વિશેષ એ • ઉદ્ભૂિત સ્ફટિક, અપાવૃdદ્વાર, ત્યકત અંતઃપુર ગૃહદ્ધર પ્રવેશી અપય ન હતો.
આંબડ પશ્ચિાજકે શૂળ પ્રાણાતિપાત ચાવત પરિગ્રહનું જાવજીવ માટે પ્રત્યાખ્યાન કરેલ છે. વિશેષ એ કે મૈથુનનું પચ્ચક્ખાણ જાવજીવને માટે સર્વથા કરેલ છે. અબડને માગમનથી અતિરિક્ત ગાડાની પુરિ પ્રમાણ જળમાં પણ
Page #66
--------------------------------------------------------------------------
________________
સૂગ-૫૦
૧૮૩
શીઘતાથી ઉતરવાનું કહ્યુતું નથી. અબડને ગાડી આદિની સવારી કાતી નથી, ઈત્યાદિ પૂર્વવત્ કહેવું યાવતુ ગંગાની માટીના લેપ સુધી બધું કહેવું.
બડ પરિવ્રાજકને આધાકમાં, ઔશિક, મીશાત, અથવપૂરક, પૂતિકર્મ, કીતકૃત, પ્રામિત્ય, અનિસૃષ્ટ, અભ્યાહત, સ્થાપિત, રચિત, કતારભક્ત, દુર્ભિાભકd, પ્રાણુણક ભક્ત, ગ્લાનાભક્ત કે વઈલિકાભક્ત, ભોજન-પાન કલાતા ન હતાં.
અભડ પરિવ્રાજકને મૂલભોજન યાવતુ બીજભોજન ખાવા-પીવા કલાતા ન હતા. અભડ પરિવ્રાજકને ચતુર્વિધ અનર્થદંડના નવજીવન માટે પ્રત્યાખ્યાન હતા, તે આ પ્રમાણે-અપધ્યાનચરિત પ્રમાદાચરિત, હિંચપદાન, પાપ કર્મોપદેશ. તેને માગધ અર્ધચઢક જળ લેવું કાતું હતું. તે પણ વહેતુ, ન વહેતુ નહીં ચાવત્ તે પણ ગાળેલું-ગાળ્યા વિનાનું નહીં, તે પણ સાવધ-નિરવધ સમજીને નહીં, તે પણ સજીવ-જીવ નહીં, તે પણ દત્તઅદત્ત નહીં, તે પણ દાંત, હાથ, પગ, ચ, ચમસને ધોવાને માટે કે પીવાને માટે પણ નાન માટે નહીં. તેને માગધ આઢક જળ ગ્રહણ કરવું કશે, તે પણ વહેતુ યાવતુ દત્ત પણ અદત નહીં, તે પણ ન્હાવા માટે, પણ હાથ-પગઅરુ-ચમસ ધોવા કે પીવાને માટે નહીં
અંબને ન્યતીર્થિક, તેના દેવ કે અન્યતીર્થિક પરિગૃહીત ચૈત્યને વંદન-નમન ચાવતું પપાસવા કાતા નથી. સિવાય કે અહત અને અહંત ચૈત્ય. - ભગવન ! આંબા કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ! તે ઉચ્ચાવચ્ચ શીલ-qત-ગુણ-વેરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો શ્રમણોપાસક પયય પાળે છે, પાળીને માસિકી સંલેખનાથી આત્માને આરાધી, સાઈઠ ભકતોને અનશનથી છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ, કાળમાસે કાળ કરી, બહાલોકે દેવપણે ઉત્પન્ન થશે.
ત્યાં કેટલાંક દેવોની દશ સાગરોપમ સ્થિતિ કહી છે. ત્યાં ભડ દેવની પણ આ સ્થિતિ થશે. ત્યાંથી આયુ-ભવ-સ્થિતિ ક્ષય કરી પછી ચ્યવીને જ્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ મહાવિદેહ વાસમાં જે કુળ આય, દીપ્ત, વિત્ત, વિસ્તીર્ણ-વિપુલ-ભવન-શયન-આસન-ચાન-વાહનવાળા કુળો છે, જેમાં બહુ ધન
ત્યિરાજજd આદિ છે, આયોગ-પ્રયોગ સંપયુકત છે, વિચ્છર્દિત-પ્રયુર-ભોજન પાન છે, ઘણાં દાસી-દાસ-ગાય-ભેંસ-ઘેટા આદિ છે, ઘણાં લોકો અપરિભૂત છે, તેવા પ્રકારના કુળોમાં પુત્રપણે ઉપજશે.
ત્યારપછી તે બાળક ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા ધર્મમાં દેa પ્રતિજ્ઞાવાળા થશે. તે ત્યાં નવ માસ પતિપૂર્ણ અને સાડાસાત અહોરx વીત્યા પછી સકમલ હાથ-પગવાળો ચાવતું શશિ-સૌમ્યાકાર, કાંત, પ્રિયદનિ, સુરૂપ બાળકને જન્મ આપશે. ત્યારપછી તે બાળકના માતા-પિતા પહેલા દિવસે
૧૮૪
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સ્થિતિપતિતા કરશે, બીજા દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન કરાવશે, છ દિવસે જાગાિ કરશે, અગીયારમો દિવસ વીત્યા પછી અશુચિ જાતકર્મ કરણથી નિવૃત્ત થઈ, બામો દિવસો સંપ્રાપ્ત થતા, માતાપિતા આ આવા સ્વરૂપનું ગૌણ, ગુણનિux નામ કરશે. • • જ્યારથી અમને આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં
પ્રતિજ્ઞાવાળા થયા, તેથી અમારા આ બાળકનું દેઢ પ્રતિજ્ઞdiળા થયા, તેથી અમારા બાળકનું ઢપ્રતિજ્ઞ નામ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતા તેને “પતિજ્ઞ” એ પ્રમાણે નામ પાડશે.
તે ઢાતિજ્ઞ બાળકને તેના માતા-પિતા સાતિરેક આઠ વર્ષનો થયો જાણીને શોભન તિથિ-રણ-નક્ષત્ર-મુહમાં કલચાર્ય પાસે લઈ જશે. ત્યારપછી તે કલાચાર્ય તે દઢપતિજ્ઞ બાળકને જેમાં ગણિત પ્રધાન છે તે લેખાદિ શકુનરુત પત્તની બોંતેર કળા સુત્ર-અર્થ-કરણથી સાધિત કરાવશે, શીખવશે.
તે કળા આ પ્રમાણે - લેખ, ગણિત, રૂપ, નૃત્ય, ગીત, વાજિંત્ર, સવરગત, કરગત, સમતાલ, ધુત, જનવાદ, પાસક, અષ્ટાપદ, પૌરકૃત્ય, દમણુંક અણવિધિ, પાનવિધિ, વસ્ત્રવિધિ, વિલેપનવિધિ, શયનવિધિ, આય, પ્રહેલિકા માણધિકા, ગાથા, ગીતિક, શ્લોક, હિરણ્યક્તિ , સુવર્ણયુક્તિ, ગંધયુક્તિ, સૂયુક્તિ, આભરણવિધિ, તરુણીપતિકર્મ, શ્રી લક્ષણ, પુરષ લક્ષણ, અa લક્ષણ, હાથીલક્ષણ, બળદલક્ષણ, કુકુટલક્ષણ, ચકલક્ષણ, છબ લiણ, વાસ્તુવિદ્ય, કંધાવારમાન, નગરમાન, વસ્તુનિવેશન, બૃહ, પ્રતિબૃહ, ચાર, પ્રતિચાર, ચકલૂહ, ગરુડબૂહ, શકટબૂહ, યુદ્ધ, નિયુદ્ધ, યુવાતિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહયુદ્ધ, ઉતાયુક્ત, પુશસ્ત્ર, સર્વાહ, ધનુર્વેદ, હિરણયપાક, સુવર્ણપાક, વૃdખેડ, સુતાપેડ, નાલિકાખેડ, પગછેદ, કટછેદ, સજીવ, નિત, શકુનud આ બોંતેકળા સધાવી-શીખવી માતાપિતાને સોંપ્યો.
ત્યારપછી તે દઢપ્રતિજ્ઞના માતા-પિતાએ તે કલાચાર્યને વિપુલ આશનપાન-મનસ્વાદિમ વડે, વગંધમાળા-અહંકાર વડે સકાય, સન્માન્યા. સતકાર અને સન્માન કરીને વિપુલ જીવિતાઈ પીર્તિદાન આપે છે. આપીને વિદાય કર્યો.
- ત્યારપછી તે દઢપ્રતિજ્ઞ બાળક બોંતેર કલા પંડિત થયો, તેના નવ સુપ્તાંગ જાગૃત થઈ ગયા. અઢાર દેશી ભાષાનો વિશારદ થયો. ગીતરતી, ગંધર્વ-નૃત્ય કુશળ, આયોધી, હસ્તીચોધી, રથયોધી, બાહુયોધી, બાહુપમદ, વિકાઉચારી, સાહસિક અને ભોગને માટે પર્યાપ્ત સમર્થ થયો.
ત્યારે હ્રપતિજ્ઞ દારૂને માતાપિતાએ બોતેર કલાપંડિત યાવતું ભોગસમર્થ જણીને વિપુલ ભોગ, પાન-ભોગ, લયનભોગ, વસ્ત્રાભોગ, શયનભોગ, કામભોગો વડે નિમંત્રિત કરશે. ત્યારે તે ઢાતિજ્ઞ બાળક, વિપુલ અpyભોગ ચાવતુ શયનભોગમાં આસકત, અનુરક્ત, વૃદ્ધ, યુપન્ન થશે નહી.
જેમ કોઈ ઉત્પલ, પw, કુસુમ, નલિન, સુભગ, સુગંધ, પુંડરીક, મહાપુંડરીક, શત, સહસત્ર, લક્ષત્ર [કમલો કાદવમાં જન્મે છે, પાણીમાં વૃદ્ધિ પામે છે,
Page #67
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫૦
૧૮૫
પણ પંકરજમાં કે જલરજમાં ઉપલિપ્ત થતાં નથી. એ પ્રમાણે પ્રતિજ્ઞ બાળક કામમાં જન્મ્યો, ભોગમાં વૃદ્ધિ પામ્યો પણ કામરજ કે ભોગરજમાં લીપ્ત થશે નહીં, મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધિ-પરિજનમાં લિપ્ત થશે નહીં.
તે તથારૂપ સ્થવિરો પાસે કેવલ બોધિ પામશે, કેવલબોધિ પામીને, ઘરથી નીકળી અણગારિક પ્રવ્રજ્યા લેશે. તે ઇસિમિત ચાવત્ ગુપ્ત બ્રહ્મચારી અણગાર થશે. તે ભગવંતને આવા વિહારથી વિચરતા અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃત્ન, પરિપૂર્ણ કેવળ વર જ્ઞાનદર્શન સમુત્પન્ન થશે.
ત્યારે તે દૃઢ પ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષો કેવલિપાયિને પાળશે. કેવલિપયયિને પાળીને, માસિકી સંલેખનાથી આત્માને આરાધીને, સાઈઠ ભક્તોને અનશન વડે છેદીને, જે હેતુથી નગ્નભાવ અને મુંડભાવને કરેલ, અનાન-અતવન-કેશલોચહાચર્ય વાસ-અછાંક-અનોપાહનક-ભૂમિશય્યા-ફલકશયા-કાષ્ઠ શય્યા-પરગૃહ પ્રવેશ પ્રાપ્ત કે અપ્રાપ્ત આહારમાં-બીજા દ્વારા હીલના, પ્રિંસના, નિંદણા, ગહણા, તાલના, તર્જના, પરિભવના, પ્રત્યક્ષના ઉચ્ચાવચ્ચ, ગ્રામર્કટક, બાવીશ પરીષહ ઉપસર્ગોને સહન કરે છે, તે અર્થને આરાધીને છેલ્લા શ્વાસોચ્છ્વારો સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે.
• વિવેચન-૫૦ :
વધુનોળ આદિ વ્યક્ત છે. વિશેષ આ - પ્રકૃતિભદ્રતા અહીં યાવત્ કરણથી “પ્રકૃતિ ઉપશાંતતા, પ્રકૃતિ તનુ ક્રોધ-માન-માયા લોભ, મૃદુ માર્દવસંપન્નતા, આલીનતા, ભદ્રતા’ લેવું. અનિક્ષિપ્તેન-અવિશ્રાંતથી, પગિઝિય-પ્રગૃહ્ય. પરિણામ-જીવપરિણતિ, અધ્ય વસાન-મનોવિશેષ, લેસા-તેજોલેશ્યાદિ, તદાવરણિજ્જ-વીર્યાન્તર, વૈક્રિયલબ્ધિ પ્રાપ્તિ નિમિત્ત અવધિજ્ઞાનાવરણ. ઈહા-શું તે આમ હશે કે તેમ, એવી સદર્યાલોચનાભિમુખ મતિની ચેષ્ટા. વ્યૂહ-આ આમ જ છે, એવો નિશ્ચય, માર્ગણાઅન્વય ધર્મ આલોચન - ૪ - ૪ - પ્રાયઃ સ્થાણુધાં જ ઘટે છે. ગવેષણા-વ્યતિરેક ધર્મ આલોચન જેમકે - સ્થાણુ જ છે, આ શિરઃકંચનાદિ પ્રાયઃ પુરુષ ધર્મ નથી. વીરિયલદ્ધિએ - વીર્યલબ્ધિ વડે, વેઉલ્વિયલીએ-વૈક્રિય લબ્ધિ વડે. ઓહિણાણલદ્ધિ-અવધિજ્ઞાનલબ્ધિ સમુત્પન્ન-વીર્યલબ્ધિ આદિ ત્રણ ઉત્પન્ન થયા. - x - ૪ - ૪ - સ્થાનાંગાદિ પુસ્તકમાં 'અમ્મ૪' એમ દર્શાવેલ છે. ‘યિનીવાનીવ’ અહીં યાવત્ શબ્દથી આમ જાણવું - પુન્ય, પાપને ઉપલબ્ધ. આશ્રવ-સંવ-નિર્જરા-ક્રિયાઅધિકરણ-બંધ-મોક્ષ તત્વમાં કુશળ. અહીં આશ્રવ - પ્રાણાતિપાતાદિ, સંવત - પ્રાણાતિપાતવિરમણાદિ, નિર્બા - કર્મનું દેશથી ક્ષપણ, વિા - કાયિકી આદિ, અધિરા - ખડ્ગાદિ નિર્વર્તન સંયોજનાદિ. બંધમોક્ષ - કર્મ વિષયમાં. આના વડે જ્ઞાનસંપન્નતા કહી.
અોખ્ખુ - અવિધમાનસાહાચ્ય કુતીર્થિકથી પ્રેતિ થઈ સમ્યકત્વ અવિચલન પ્રતિ બીજાની સહાયની અપેક્ષા કરતા નથી. તેથી જ કહે છે
देवासुरनाग સુવળખવા ઈત્યાદિ. તેમાં – સેવા - વૈમાનિકો, અસુરનાળ - અસુરકુમાર, નાગકુમાર
-
૧૮૬
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
ભવનપતિ વિશેષ. સુવણ-જ્યોતિષ્ક, ક્યાંક ‘ગરુડ’ એ પાઠ નથી. તેથી સુવર્ણીસુવર્ણકુમાર-ભવનપતિ વિશેષ. યક્ષ-રાક્ષસ-કિન્ન-કિંપુરુષ એ વ્યંતરના ભેદ છે. ગરુડ-ગરુડ ચિહ્નવાળા સુવર્ણકુમાર, ગંધર્વ અને મહોરગ, વ્યંતરો છે.
આ નિર્ણન્ય પ્રવચનમાં નિસ્યંકિય-સંદેહ રહિત, નિલ્ડંખિય-બીજા દર્શનના પક્ષપાતથી મુક્ત. નિઇિગિચ્છ-ફળ પ્રતિ શંકારહિત. લદ્ધă-અર્થ શ્રવણથી લબ્ધાર્થ. ગહિય≈-અવધારણથી ગૃહિતાર્થ. પુઘ્ધિય≈-સંશય થતાં પૃષ્ટાર્ય. અહિંગય≈-અધિગત અર્થ કે અભિગત અર્થવાળા, અર્થના અવબોધથી. વિણિચ્છિયફ્રે-ઐદંપર્યાયનાઉપલંભથી વિનિશ્ચિતાર્થ. તેથી જ ăિ - અસ્થિઓ, મિંન - તેની મધ્યે રહેલ ધાતુ વિશેષ, અસ્થિમિજ્જાથી પ્રેમાનુરાગ-સર્વજ્ઞના પ્રવચન પ્રીતિલક્ષણથી કુંકુંભાદિ રાગ વડે રંગાયેલ માફક રક્ત, કયા ઉલ્લેખથી આમ કહે છે - પ્રથમામો ઈત્યાદિ,
-
-
વમ - આ, આઉસો-આયુષ્યમાન્, પુત્રાદિને આમંત્રણ, ક્યાંક ‘ફળો નિiષે' પાઠ છે. શેષં – ધન, ધાન્ય, પુત્ર, કલત્ર, મિત્ર, રાજ્ય, કુવચનાદિ. ઉસિયફલિહા ઉન્નત સ્ફટિક ચિત જેવું છે તે. મૌનીન્દ્ર પ્રવચનથી પામેલ પરિપુષ્ટ મનવાળા. આ વૃદ્ધ વ્યાખ્યા છે. બીજા કહે છે – તિ - અર્ગલાના સ્થાનથી ઉપનીય-ઉર્વીકૃત, તીર્થી નહીં. કબાટના પાછળના ભાગથી દૂર કરાયેલ - એવો અર્થ છે. અથવા ઉત્કૃત-અપગત, પરિધ-અર્ગલા જેના ગૃહદ્વારે તે ઉચ્છિત પરિધ કે ઉત્કૃતપરિધ અર્થાત્ ઔદાર્ય અતિશયથી અતિશય દાન-દાયિત્વથી ભિક્ષુપ્રવેશને માટે જેના ગૃહદ્વાર ખુલ્લા રહે છે તે. આ બધું અંબડને સંભવતુ નથી. કેમકે સ્વયં જ તે ભિક્ષુક છે.
તેથી જ પુસ્તકમાં લિખિત-ઊસિયલિહ ઇત્યાદિ ત્રણ વિશેષણ કહેતા નથી. અપ્રાવૃત્ત દ્વાર - બારણા આદિ વડે બંધન કરાયેલ ગૃહદ્વાર. સદ્દર્શનના લાભથી કોઈ પાખંડીથી ડરતા નથી. શોભન માર્ગના પગ્રિહથી ઉઘાડા શિરે રહે છે એમ વૃદ્ધ વ્યાખ્યા છે. કોઈ કહે છે – ભિક્ષુક પ્રવેશાર્થે ઔદાર્યથી ગૃહદ્વાર બંધ કર્યા નથી. આ બડને ઘટતું નથી. વિત્ત લોકોને પ્રીતિકર હોવાથી અંતઃપુર કે ગૃહના દ્વારમાં જેનો પ્રવેશ છે તે. અર્થાત્ અતિ ધાર્મિકપણાથી જે સર્વત્ર આશંકા રહિત છે તે. બીજા કહે છે – ત્રિવત્તìત્તિ - અંતઃપુર ગૃહદ્વારથી અપ્રીતિકર થતાં નથી, અપદ્વાર પ્રવેશ રહિત અર્થાત્ શિષ્ટજનનો પ્રવેશ જેને છે, તે. આ વિશેષણ ઈર્ષ્યાલતા રહિતાને પ્રતિપાદન કરે છે, આ પણ અંબડને ઘટતું નથી. કેમકે [તેને] અંતઃપુરનો જ અભાવ છે. ક્યાંક આ પાઠ આ પ્રમાણે દેખાય છે વિયત્ત - પ્રીતિકારિણી જ, ગૃહ કે અંતઃપુરમાં પ્રવેશવાનો આચાર છે જેનો તે તથા ત્યજેલ છે ગૃહમાં કે અંતઃપુરમાં અકસ્માત પ્રવેશ.
-
ઘમદ્રુમ૰ આઠમ, ચૌદશ, અમાસ, પૂર્ણિમામાં. અહીં ઉદ્દિષ્ટ-અમાસ. પ્રતિપૂર્ણ પૌષધનું અનુપાલન કરતા અર્થાત્ આહાર પૌષધ આદિ ભેદથી ચારે પ્રકારનો પૌષધ કરતા. શ્રમણ નિર્પ્રન્થને પ્રાસુક, એષણીય અશન-પાનખાદિમ-સ્વાદિમ વડે તથા વસ્ત્ર-પાત્ર-કંબલ-પાદપીંછન વડે. અહીં પડિગ્ગહ એટલે પાત્ર, પાયપુચ્છણ-પાદપ્રોક્ષણ, જોહરણ. ઓસ - એક દ્રવ્યને આશ્રીને, મેચ - દ્રવ્ય સમુદાયરૂપ અથવા ઔષધ
Page #68
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૫o
૧૮૩
ત્રિફળાદિ, ભૈષજ-પથ્ય.
પ્રાતિહાકિ પીઠફલક શય્યા સંસ્થાક વડે પ્રતિલાભિત કરતા. પ્રતિહાર-પાછું આપવાના હેતુથી લીધેલ. તેના વડે પીઠ-આસન, ફલક-અવખંભનાર્થે કાષ્ઠ વિશેષ. શમ્યા-વસતિ કે શયન, જ્યાં પ્રસારિત પગ વડે સુવાય છે. સંસ્કારક-લઘુતર શયન.
નાથ TUાથેHT = ઈત્યાદિ. તેમાં શીલવત-અણુવ્રત, ગુણ-ગુણવત, વિરમણ-રાગાદિ વિતિ પ્રકારે, પ્રત્યાખ્યાન-નમસ્કાર સહિતાદિ, પૌષધોપવાસ-અષ્ટમી આદિ પર્વ દિનોમાં ઉપવસન-આહાર ત્યાગ. ચયા પરિગૃહીત તપોકમ વડે આત્માને ભાવિત કરતા.
નો #અવસીયUNIT૦ ઈત્યાદિ. અક્ષશ્રોત પ્રમાણ-ગાડાના પૈડાની નાભિરૂપ છિદ્ર પ્રમાણ માગ. સસરાહ-અકસ્માત, જલદીથી. આધામિક ઈત્યાદિ વ્યક્ત છે. માત્ર વ્ર - રયિત, તે ઔશિકનો ભેદ છે, જેમકે લાડવાના ચૂણદિને ફરી લાડુ રૂપે કરે અથવા ભાત-દહીં આદિ, જે કરંબકાદિપણે વિરચિત, તે ચિત કહેવાય.
કાંતારભક્ત-અરણ્ય, તેમાં ભિક્ષુકોના નિવહાર્થે જે સંસ્કારાય છે તે. દુમિક્ષભક્ત-દુભિક્ષમાં જે ભિક્ષકને માટે સંસ્કારાય છે. આ બધાં ઓશિકાદિના ભેદો છે. વર્લ્ડલિકા ભક્ત-દુર્દિન માટેનું ભોજન. ગ્લાનભક્ત-બિમારને આરોગ્ય માટે જે અપાય છે. પ્રાપૂર્ણકભકત - કોઈ પણ ક્યાંય જાય ત્યારે સંસ્કારીને અપાય છે અથવા અહીં આવેલ સાધુ આદિને જે અપાય છે તે.
મૂલભોયણ-મૂળ આદિનું ભોજન. અહીં ચાવત્ કરણથી ત્રણ પદ જણાય છે. - Mયા - કંદ એટલે સુરણકંદાદિ, નોયT - ફલ એટલે આમ આદિ. વિયા - હરિત એટલે મધુર ડ્રણ કટક ભાંડાદિ. વીવMયા - બીજો એટલે શાલિ, તિલ આદિ. ભોકતું-ભોજન કરવાનું કે પાતું - પીવાનું, આધાકમદિ ભોજન, પાન ન કહ્યું.
અપધ્યાનેન-આd આદિથી આચરિત, આસેવિત જે અપધ્યાનનું જે આસેવન તે અનર્થદંડ છે. પમાદાયરિચ-પ્રમાદ વડે - ઘી, ગોળ આદિ દ્રવ્યોના સ્થગનાદિ કરણમાં આળસ લક્ષણથી આચરિત તે અનર્થદંડ અથવા પ્રમાદ વડે આચરિત છે પ્રમાદાચરિત. હિંસણયાણ-હિંસ અર્થાત્ ખગાદિનું પ્રદાન-નિપ્રયોજન જ બીજાને અર્પણ તે હિંસપ્રદાન. પાપકર્મોપદેશ-પર્યોજન વિના કૃષિ આદિનો ઉપદેશ. “સાવધ” કરીને - જે આ જળનું પરિમાણ કરણ, તે જળને સાવધ કરીને. સાવધ કઈ રીતે ? જીવાઅષ્કાયિકવાળું કરીને અથવા કઈ રીતે ગાળીને ગ્રહણ કરે છે તે કહે છે - સાવધ કરીને. તે કઈ રીતે કરે ? જીવ વાળું કરીને. અહીં પાણીના પોરા છે તેમ કરીને.
અન્યમૂચિક - અરહંત સંઘની અપેક્ષાથી, અન્ય શાક્યાદિ. વૈદ્ય - અરિહંત ચૈત્ય અર્થાત જિનપ્રતિમા. નન્નત્થરતિદિ - આ અપવાદ કહ્યો. અહીં ન • પ્રતિષેધ માટે છે, અહંત, અહંત ચૈત્ય સિવાય. તે જો પધ્રિાજક વેષધારક હોય, અન્યતીથિંકના દેવતાના વંદનાદિનો નિષેધ કહેતા અર્વતની પણ વંદનાદિનો નિષેધ ન થાય તે જણાવવા અહીં નગ્નસ્થ મૂકેલ છે. કુવન્ન - ઉત્કૃષ્ટ, અનુકૂષ્ટ વડે.
૧૮૮
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ આયુક્ષય-આયુકર્મના દલિક નિર્જરવાણી. ભવક્ષય-દેવભવ બંધન રૂપ કર્મગતિ આદિની નિર્જરાઠી, સ્થિતિ ક્ષય-આયુકર્મ તથા તે સિવાયની સ્થિતિનો ક્ષય થવાથી. અનંતર ચર્ય ચઈત-દેવભવ સંબંધી શરીર ત્યજીને અથવા ચ્યવન કરીને. અ-પરિપૂર્ણ, દિવ-દીતવાન, વિત-વ્યાખ્યાત શેષપણે કૃણિકના વર્તનવતુ જાણવા. તેવા પ્રકારના કુળોમાં - અહીં કેટલાંક કુળોમાં એ પ્રમાણે શેષ જાણવું. પુણત્તા - પુરુષપણે. પૃથ્વીયffત - ઉત્પન્ન થશે.
સ્થિતિપતિત કુળ ક્રમથી આવેલ પુત્ર જન્મોચિત અનુષ્ઠાન વિશેષ. ચંદ-સૂર્ય દર્શનિકા નામે પુગ જમોત્સવ વિશેષ. જાગરિય-રાત્રિ જાગરિકા, પુત્ર જન્મોત્સવ વિશેષ. નિવૃત-અતિકાંત થતા. અસુઈ-અશુચિયુક્ત, જાતકર્મ-પ્રસવ વ્યાપારનું જે કરણ-વિધાન છે. તેમાં બારસમે દિવસે અથવા બાર દિવસોનો સમાહાર તે દ્વાદશાહ, તે દિવસ જેના વડે પૂર્ણ થાય છે, તે દ્વાદશાહ દિવસ. તેમાં માતા-પિતાએ આ કહ્યું - Uવા પૂર્વ - આવા રૂપે-સ્વભાવ જેનો છે, અન્યથા રૂપે નથી, તેવું તરૂપ ગૌણશું કહે છે ? ગુણ નિષ્પન્ન, ગૌણ શબ્દ અપધાન અર્થમાં પણ વર્તે છે, તેથી અહીં કહ્યું ગુણનિષ્પન્ન. નામધેજ-પ્રશસ્ત નામ જ.
આ સ્થાને બીજી પ્રતમાં “પાંચ ધણી વડે પરિગૃહીત" ઈત્યાદિ પાઠ દેખાય છે, તે પૂર્વવત્ વ્યાખ્યાયિત કરવો. -x - એક હાથથી બીજા હાથમાં સંહૂિયમાણલઈ જવાતો. એક ખોળામાંથી બીજા ખોળામાં અતિ ઉસંગથી બીજા ઉસંગમાં જતાં, ઉસંગ સ્પર્શમુખને અનુભવતો. ઉપનર્ચમાન - નર્તન કરતો. ઉપગીયમાન - તથાવિધ બાલોચિત ગીત વિશેષથી ગવાતો કે ગવડાવાતો. ઉપલાવ્યમાન - કીડાદિ લાલનપાલન કરતો. ઉપગ્રહયમાન-આલિંગાતો, અપમાસ્યમાન - ત્રાસ હિત કરાતો. • x • ઉકંઠના અતિરેકથી નિર્દય આલિંગન વડે ન પીડાતો, સમીહિત પૂરણ કરવાથી પ્રયાસન કરાતો. પરિવંધમાન - સ્તવના કરાતો, પરિચુંmમાન - ચુંબન કરાતો, પરફ્યુમાણ-ધુમાડા તો - x - નિવૃત કે તિવ્યઘિાત જે ગિરિકંદરા તેમાં રહેલ.
હવે અધિકૃતુ વાચના - કંઈક અધિક આઠ વર્ષ ગયેલા છે જેને જખ્યાને છે. તેને અર્થથી-વ્યાખ્યાનથી, કરણથી-પ્રયોગથી. સેહાવેહ-સધાવે છે, નિષ્પાદન કરે છે. સિખાવેહ-શિક્ષા આપે છે - અભ્યાસ કરાવે છે. વિજ્ઞય પરિણયમેd - કવયિત્ તેમાં વિજ્ઞ જ વિજ્ઞક, તે આ પરિણત મગ-બુદ્ધિ આદિ પરિણામવાળો જ વિજ્ઞક પરિણત માત્ર. અહીં માત્રા શબ્દ બુદ્ધયાદિ પરિણામના અભિનવત્વને જણાવવા માટે છે. નવંગ - બે શ્રોત્ર, બે નેત્ર, બે ઘાણ, એક જીભ, એક વચા, એક મન. આ નવે સુતેલની જેમ સપ્ત-બાળપણાથી અવ્યક્ત ચેતનાવાળા, પ્રતિબોધિત - ચૌવનથી વ્યક્ત ચેતના યુક્ત કરાયેલ છે જેના તે. વ્યવહારભાષ્યમાં - શ્રોમાદિ નવ કહ્યું છે.
હાજોહી-અa વડે યુદ્ધ કરનાર. એ રીતે રથયોધી અને બાહુયોધી. બાહુ વડે પ્રમર્દન કરનાર તે બાહપ્રમર્દી. વિયાલચારી-સાહસિકપણાથી વિકાલે પણ - ત્રિમાં પણ ચરે છે છે. તેથી જ સાહસિક, સાત્વિક. અત્રે નોr • સાર્ય ભોગાનુભવ સમર્થ. - fiffસ - ન સંગસંબંધ કરશે. નો fiffસ • ન રાગ-પ્રેમ, ભોગ
Page #69
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૫૦
૧૮૯
૧૯૦
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સંબંધ હેતુ કરશે, અપ્રાપ્ય ભોગોની આકાંક્ષા કરશે નહીં. નાળુપપ - તે અત્યંત તેમાં એકાગ્ર મનવાળા થશે નહીં. જે નઈITH - અથ શબ્દાર્થમાં અથશબ્દ-વાક્ય ઉપક્ષેપાર્લે છે. નામ શબ્દ સંભાવના માટે છે.
૩uત થા, ઉત્પલ, ઉત્પલાદિ પદોનો અર્થભેદ, વર્ણ આદિ વડે લોકથી જાણવું. વિશેષ આ - પુંડરીક - શ્વેત પા, પંક-કાદવ, તે જ રજ, પદ્મ સ્વરૂપ ઉપરંજનથી, ઋણ અવયવ રૂપcથી કે રેણુ-રજતુલ્યવથી. કામરેજ - કામ-શદ અને રૂ૫, તે જ રજ. ભોગરજ - ભોગ-ગંધ, રસ અને સ્પર્શ, તે રૂપ જ. મિત્ર-સુહૃદ, જ્ઞાતિ-સજાતીય, નિજક-ભાઈ, પુત્રાદિ, સ્વજન-મામા આદિ, સંબંધી-શ્વશુરાદિ, પજિનદાસ આદિ.
કેવલં બોહિં બઝિહિઈ - વિશુદ્ધ સમ્યગ્દર્શન અનુભવશે. અર્થાત્ તે પામશે. અનંત - અનંતાર્થવિષયત્વથી, ઝનુત્તર - સર્વોત્તમવથી. નિવ્યઘિાત - કટ, કયાદિ વડે પતિતતવણી. નિરાવરણ-ક્ષાયિકવણી. કૃશ્ન-સર્વ અર્ચના ગ્રાહકવથી, પ્રતિપૂર્ણ - સર્વ અંશ સમન્વિત. કેવલવરનાણદંસણ - સહાય રહિત, તેથી જ શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન. તેમાં જ્ઞાન-વિશેષ અવબોધરૂપ છે, દર્શન-સામાન્ય અવબોધરૂપ છે.
હીલણા-જન્મ, કર્મ, મર્મ ઉદ્ઘન. નિંદણા-મનથી કુત્સના, ખ્રિસણા - લોક સમક્ષ કુત્સા. ગહેણાસમક્ષ જ કુત્સા કરવી. તર્જના-મસ્તકમાં અંગુલિ આદિ ફોરણથી. • x • તાડના-થuડ આદિ મારવા, પભિવા-પરિભાવ કરવો. પ્રવ્યથના • ભય ઉત્પાદના વડે, ઉચ્ચાવય-ઉત્કૃષ્ટ, નિકૃષ્ટ. ગામકંટય • ઈન્દ્રિય સમૂહને પ્રતિકૂળ.
સિઝિહિઇ - સિદ્ધ થશે, કૃતકૃત્ય થશે. બુઝિહિઈ-બોધ પામશે, કેવળજ્ઞાન વડે સર્વ અર્થોને જાણે. મુચ્ચિહિઈ - સર્વ કમશોથી મુક્ત થશે. પરિનિવ્વાહિઈ . પરિનિર્વાણ પામશે, કર્મકૃત સંતાપ ભાવથી શીત થશે. તેથી શું કહે છે ? સર્વે દુ:ખોનો અંત કરશે.
• સૂત્ર-પ૧ -
જે આ પ્રમાણે ગામ, અnકર યાવત સMિવેશોમાં સ્વજિત થઈ શ્રમણ થાય છે. તે આ - આચાર્યપત્યનીક, ઉપાધ્યાયપત્યનીક, કુલપત્યનીક, ગણપત્યનીક, આચાર્ય-ઉપાધ્યાયનો અપયશકારક, અવર્ણકારક, અકિતિકારક, ઘણી જ અસદ્દભાવના ઉભાવનાથી, મિથ્યાત્વાભિનિવેશ થકી પોતાને, બીજાને અને તદુભયને યુઝાહિત કરતા, ત્યાદિત રd વિયરીને ઘણાં વર્ષો શામણા પ્રચયિ પાળે છે. પાળીને તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટથી લાંતક કક્ષામાં કિલ્બિષિક દેવમાં, કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં જ તેની ગતિ છે, ૧૩-સાગરોપમની સ્થિતિ છે. તેઓ અનારાધક હોય છે. બાકી પૂર્વવત
તે જે આ પર્યાપ્તા સંજ્ઞા પંચેન્દ્રિયતિર્યંચયોનિકો હોય છે. તે આ - જલચર, ખેચર, સ્થલચર. તેમાં કેટલાંક શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાનથી, વિશુદ્ધ થતી તેયાળી, તદાવરણીય કર્મોના ક્ષયોપશમeણી, ઈહા-પોહ-માuિ
ગવેષા કરતા સંજ્ઞીપણાથી પૂર્વવત ભવોની સ્મૃતિ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે સમુક્ત જાતિસ્મરણથી સ્વયં જ પાંચ અણુવતોને સ્વીકારે છે, સ્વીકારીને ઘણાં શીલ-પ્રત-ગુણ-વેરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતાં, ઘણાં વર્ષોનું આયુ પાળે છે, પાળીને ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. ઘણાં ભોજનને અનાન વડે છેદે છે, છેદીને આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી, કાળમાણે કાળ કરી ઉત્કૃષ્ટથી સહમ્રાર કલામાં દેવપણે ઉપપત પામે છે. ત્યાં તેમની ગતિ, ૧૮ન્સાગરોપમની સ્થિતિ, પરલોકના આરાધક થાય છે.
તે જે આ ગામ, આકર યાવતુ સંનિવેશમાં આજીવિકો છે, જેવા કે - દ્વિગૃહમંતરિક, મગૃહમંતરિક, સપ્તગૃહમંતરિક, ઉત્પલ બેટિક, ગૃહ સામુદાનિક, વિધતાંતરિક, ઉરિક જમણ. તે આવા સ્વરૂપના વિહારી વિચરતા ઘણાં વર્ષોનો પયયિ પાળે છે, પાળીને કાળમાણે કાળ કરીને ઉત્કૃષ્ટથી અચુત કો દેવપણે ઉત્પm થાય છે. ત્યાં જ તેમની ગતિ, રર-સાગરોપમ સ્થિતિ, અનારાધક થાય છે. - X -
તે જે આ ગામ, આકર યાવતુ સMિવેશમાં પતંજિત શ્રમણ હોય છે. જેમકે - આત્મોત્કર્ષક, પરારિવાર્દિક, ભૂતિકર્મિક, વારંવાર કૌતુક કારક, તેઓ આવા પ્રકારના વિહારથી વિચરતા ઘણાં વર્ષોનો શ્રામસ્ય પયય પાળીને તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટથી અશ્રુત કલામાં આભિયોગિક દેવમાં દેવપણે ઉપપાત પામે છે. ત્યાં તેમની ગતિ છે, બાવીશ સાગરોપમની સ્થિતિ છે, પરલોકના અનારાક છે. બાકી પૂર્વવતું.
તે જે આ ગામ, આકર યાવતુ સંનિવેશમાં નિકુવો હોય છે જેવા કે - મહુરત, જીવપદેશિક, અંતતિક, સામુદિક, સૈક્રિય, ઐરાશિક, અદ્ધિક. આ સાત પ્રવચન નિકુવો કેવળ ચય, લિંગ ગ્રામસ્યા, મિશ્રાદેસ્ટિ, ઘણી અસતુ ઉભાવનાથી, મિથ્યાત્વાભિનિવેશથી પોતાને, બીજાને અને તદુભયને સુગ્રહિત કરતા, વ્યુત્પાદિત કરતાં વિચરીને ઘણાં વર્ષો ગ્રામરય પર્યાય પાળે છે. પાળીને કાળમાણે કાળ કરીને ઉત્કૃષ્ટથી ઉપરી રૈવેયકમાં દેવપણે ઉપપાત થાય છે. ત્યાં તેમની ગતિ, એકઝીશ સાગરોપમ સ્થિતિ છે, પરલોકના આરાધક થાય છે, બાકી પૂર્વવતુ.
તે જે આ ગામ, આકર, ચાવતું સન્નિવેશમાં મનુષ્યો થાય છે, જેવા કે - અથાભી, અપરિગ્રહી, ધાર્મિક, ધમનુિગ, ધર્મિષ્ઠ, ધમાિયી, ધમપલોડી,
પરંજન, રામસમુદાચાર, મળી આજીવિકા કરનારા, સુશીલ, સુવતી, સુપત્યાનંદ હોય છે તેઓ સાધુ પાસે એક-જાવજીવ માટે પ્રાણાતિપાતથી પ્રતિવિરત, એકસ્યથિી અપતિવિરત એ રીતે યાવત પરિગ્રહથી, એકચ્ચ ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરંપરિતાદ, અરતિરતિ, માયામૃષાવાદ, મિથ્યા દર્શનશલ્યથી નવજીવ માટે પ્રતિવિરત અને એકથિી અપતિવિરત એથિી રાવજીવ માટે આરંભ-સમારંભથી પ્રતિવિરત અને એકરચથિી.
Page #70
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૫૧
૧૯૧
૧૨
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
અપતિવિરત, એકથી કરણ-કારાdણથી રાવજીવ માટે પ્રતિવિરત અને એકસ્પથિી આપતિવિરત, એસ્સથિી જાવાજીવ માટે પાન-ચાવન થકી પ્રતિવિરત અને એકચ્યથિી પાચન-પચાવનથી અપતિવિરત...
(-તશા-) એકથિી કુણ-પિzણ-તન-તાડન-વધ-બંધ-પરિફલેશથી નવજીવને માટે પ્રતિવિરત અને એકચથિી અપતિવિરત છે. એકરીિ નાન, મદન, વક, વિલેપન, શબ્દ, સ્પર્શ, સ, રૂપ, ગંધ, માળા, અલંકારથી નવજીવાળું પ્રતિવિરd, કાચથી આપતિવિરત હોય. જે આવા અને આવા પ્રકારના સાવધયોગ યુકત કમાવાળા, બીજાના પ્રાણોને પરિતાય કરનારા થાય છે, તેનાથી ચાવતું એકચ્યથી અપતિવિરત છે.
એવા શ્રાવકો હોય છે, જીવાજીવના જ્ઞાતા, ઉપલબ્ધ પુન્ય-પાપ, આadસંવર-નિર્જરા-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષ કુશલ, સહાયના અનિચ્છક, દેવ-અસુરનાગ-ચણા-રાક્ષસ-કિંન+કિંધરમ-ગરડ-ગંધર્વ-મહોમાદિ દેવગણ વડે નિર્થીિ પ્રવચનથી અનતિકમણીય, નિર્ગસ્થ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિત્સિક, લબ્ધાર્થ, ગૃહીતાર્થ, પૃચ્છિતાથ, અભિગતાથ, વિનિશ્ચિતાથ, અસ્થિ-મિંજ-પ્રેમ-અનુરાગરક્ત હોય છે. તે આયુષ્યમાન ! નિગ્રન્થ પ્રવચન જ અથરૂપ છે, આ પરમાર્થ છે, બાકી બધું અનર્થક છે. ઉચ્છિત ફટિક, પાવૃત્ત દ્વારવાળા, ચકૃતાંતપુર પરગૃહદ્વાર પ્રવેશ, ચૌદશ-આઠમ-અમાસ-પૂનમે પતિપૂર્ણ પૌષધને સમ્યફ પાલન કરતા, શ્રમણ નિર્ગસ્થને પાસુક એષણીય. માન-પાનખાદિમ-વાદિમ વડે, વસ-પગ-કંબલ-પાદપોંછનક વડે, ઔષધ-ભેષજ વડે, પ્રાતિહાસિક પીઠ-ફક-શસ્ય-સંથક વડે પ્રતિલાભિત કરતા વિચરે છે, વિચરીને ભોજનના પ્રત્યાખ્યાન કરે છે, તેઓ ઘણાં ભોજનને નરાન વડે છેદે છે, છેદીને આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામીને, કાળમાસે કાળ કરીને, ઉત્કૃષ્ટથી અચુત કલામાં દેવપણે ઉપયત પામે છે. ત્યાં તેમની ગતિ, બાવીશ સાગરોપમની સ્થિતિ, આરાધક થાય, બાકી પૂર્વવતું
તે જે આ ગામ, અnકર યાવતુ સંનિવેશમાં મનુષ્યો હોય છે, તે આ - અનારંભ, અપરિગ્રહ, ધાર્મિક યાવતુ આજીવિકા કરનાર, સુશીલ, સુવત, સુપત્યાનંદ, તે સાધુઓ સર્વથા પ્રાણાતિપાત પ્રતિવિરત યાવતુ સવથા પરિગ્રહથી પ્રતિવિરd, સવથા ક્રોધ-માન-માયા-બ્લોભ ચાવત મિથ્યાદનિશલ્યથી પ્રતિવિરત, સર્વથા આરંભ-ન્સમારંભથી પ્રતિવિરd, સવા કરા-કારાવણથી પ્રતિવિરd, સવયા પચન-પચાવનથી પ્રતિવિરત, સર્વથા કુરૈશ-પિટ્ટણ-તન-તાડન-વધ-બંધપરિકલેશથી પ્રતિવિરત, સર્વથા નાન-મન-વર્ણક-વિલેપન-શબ્દ-પ-રસ-રૂપગંt-માળા-અહંકારથી પ્રતિવિરત, જે આવા અને આવા પ્રકારના સાવધ યોગથી સુકત, પરપાણ પરિતાપનાર કમનો અંત કરનાર તથા તેનાથી જાવજીવને માટે પ્રતિવિરત હોય છે.
તે જે કોઈ અણગાર હોય છે તે ઈયસિમિત, ભાષાસમિત ચાવતુ આ
નિલ્થ પ્રવચનને આગળ કરીને વિચારે છે. તે ભગવંતોને આ વિહારથી વિચરતા કેટલાંકને અનંત યાવત કેવલવર જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, તેઓ ઘણાં વર્ષો કેવલિ પયય પાળે છે, પાળીને ભક્ત પ્રત્યાખ્યાન કરે છે, ઘણાં ભોજનને અનશન વડે છેદે છે, છેદીને જે હેતુને માટે નગ્નભાવ ધારણ કરેલ છે, યાવત્ અંત કરે છે.
જે કેટલાંકને કેવળ વર જ્ઞાનદર્શન ઉત્પન્ન થતા નથી તેઓ ઘણાં વર્ષો છા પયય પાળે છે, મળીને આબાધા ઉત્પન્ન થતા કે ન થતાં ભકતપત્યાખ્યાન કરે છે. ઘણાં ભોજનને નિશાન વડે છેદીને જે પ્રયોજન માટે નગનભાવ ધારણ કરેલ છે યાવત અને આરાધી છેલ્લા શ્વાસોચ્છવાસે અનંત, અનુત્તર, નિવ્યઘિાત, નિરાવરણ, રન, પતિપૂર્ણ, કેવળવરાદિ શનિને પ્રાપ્ત કરે છે, ત્યારપછી સિદ્ધ થાય છે યાવતુ સર્વે દુઃખોનો અંત કરે છે.
કેટલાંક વળી એક ભવ કરનારા, પૂવકર્મ અવશેષ રહેતા કાળમાણે કાળ કરીને ઉત્કૃષ્ટ સવથિસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપપાત પામે છે. ત્યાં તેમની ગતિ છે, ગીશ સાગરોપમની સ્થિતિ હોય છે. તેઓ આરાધક હોય છે. બાકી બધું પૂર્વવત્.
જે આ ગામ, આકર યાવતુ સંનિવેશમાં મનુષ્યો હોય છે, તે આ - સર્વકામ વિરત, સર્વરોગ વિરત, સર્વ સંગથી અતીત, સર્વ નેહને ઉલ્લંઘી ગયેલ, ક્રોધી, નિકોબી, સીસકોલી, એ પ્રમાણે માન-માયા-લોભ ક્ષીણ કરેલા અનુક્રમે આઠ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરીને ઉપર લોકાણે પ્રતિષ્ઠિત થાય છે.
• વિવેચન-પ૧ :
અવસાન પરાક્રમકૃત સર્વદિગામી અથવા પ્રખ્યાતિ, તે યશ, તેના પ્રતિષેધથી અયશ. અવDણકારશ્ય-અવજ્ઞા, અનાદર કે અવર્ણ, વર્ણનું ન કરવું. અકિર્તિકારક - દાનકૃત એકદિકગામિની કે પ્રસિદ્ધિ, કીર્તિ-તેના નિષેધથી અકીર્તિ. અસદ્ભાવ-અવિધમાન અર્થની ઉદ્ભાવના-ઉપેક્ષણ. મિચ્છiાભિનિવેસ-વસ્તુવિપર્યાસ અથવા મિથ્યાદર્શન નામક કર્મની સાપેક્ષતાથી અભિનિવેશ-ચિત્ત અવટંભ. વગ્રાહેમાણ-કુ-ગ્રહમાં જોડતા. પૃપાઓમાણ-અસતુ ભાવોભાવનામાં સમર્થ કરતા. ચણાલોઈય અપડિકાંત - ગુરની સમીપે આલોચના ન કરેલ, તેથી દોષથી અનિવૃd. આવાને વિશિષ્ટ શ્રામસ્યજન્ય દેવત્વ અને પ્રત્યુનીકતા જજ કિબિષિકત્વ મળે છે. તેઓ ચંડાલપ્રાયઃ દેવ થાય.
સંજ્ઞીપૂર્વજાઈમરણ-સંજ્ઞી થઈને પૂર્વભવનું સ્મરણ.
આજીવિક-ગોશાલક મતાનુવર્તી. દુઘાંતરિચ-એક ઘરમાં ભિક્ષા લઈને અભિગ્રહ વિશેષથી બે ઘર ઓળંગીને ફરી ભિક્ષાને ગ્રહણ કરે છે. પણ નિરંતર કે એકાંતર ઘરમાંથી ભિક્ષા ન લે. બે ઘના અંતરથી ભિક્ષાગ્રહણ જેમને છે તે દ્વિગૃહાંતરિક જાણવા. એ રીતે ત્રણ ગૃહમંતરિક અને સાત ગૃહાંતરિક જાણવા. ઉપલબેંટિય-નિયમ વિશેષથી ગ્રહણ કરેલ શૈક્ષG વડે જેમાં છે તે ઉત્પલવંતિકા. ગૃહસમુદાન-પ્રતિગૃહે
Page #71
--------------------------------------------------------------------------
________________
સૂઝ-૫૧
૧૯૩
ભિક્ષા જેમાં ગ્રહણપણે હોય છે તે. વિજ્યંતરિય-વિજળી થતાં અંતમાં જેમને ભિક્ષા ગ્રહણ છે તે. વિજળી થાય ત્યારે ભિક્ષા ન લે. ઉક્રિયાસમણ-મોટ માટીના ભાજન વિશેષ, તેમાં પ્રવેશી જે તપ કરે છે તે ઉષ્ટ્રિકા શ્રમણ, આ પદને આશ્રીને વ્યાખ્યા કરી છે.
જેમાં આત્મોકર્ષ છે, તે આત્મોકર્ષિકા. પપરિવાઈય-મ્બીજાની નિંદા જેમાં છે છે. ભૂતિકર્મ • વરિતોના ઉપદ્રવની રક્ષાર્થે ભૂતિદાન જેમાં છે તે. પુનાપુનઃ કૌતુકસૌભાગ્યાદિ નિમિત્ત બીજાને નાપનાદિ તેના કતાં, તે કૌતુકકારક. અભિયોગઆદેશ કર્મમાં નિયત તે આભિયોગિક. આમનું દેવત્વ ચાસ્ટિાગી આભિયોગિકવ અને આત્મોકર્ષથી છે.
બહુરત-ઘણાં સિદ્ધાંતોમાં રત-આસક્ત, ઘણાં જ સિદ્ધાંત વડે કાર્ય નિust થાય છે, એક સમયથી નહીં, એ પ્રમાણે બોલવાસ. તેવા જમાલિના મતને અનુસરનારા તે. - - - જીવપ્રદેશ - જીવ અને પ્રદેશ એક જ છે જેમના મતે તે, એક પ્રદેશથી જૂન જીવ ન થાય, જે એક પ્રદેશથી પૂર્ણ થઈને જીવ થાય છે, તે એક જ પ્રદેશ જીવ થાય છે, એ પ્રમાણે બોલનાર તિષ્યગુપ્તાચાર્ય મતાવિસંવાદી. અવ્યક્ત - આ સર્વ જગત્ સાધુ આદિ વિષયમાં આ શ્રમણ છે કે દેવ છે ? ઈત્યાદિ વિવિત પ્રતિભાસના ઉદયના અભાવથી તે અવ્યક્ત વસ્તુ છે તેવા મતવાળા. આષાઢાચાર્યના શિયોના મતને અનુસરનારાઓ. - x -
સામુચ્છેદિક-નારકાદિભાવોનો પ્રતિક્ષણ સમુચ્છેદ-ક્ષયને કહેનાર. અશ્ચમિત્રના મતને અનુસરનારા. દોકિરિય-શીત વેદના અને ઉષ્ણવેદનાદિ સ્વરૂપ એક સમયે જીવો અનુભવે છે, એવું બોલનારા છે, ગંગા આર્યમતાનુવર્તી. તેરાસિય-ત્રણ રાશિ જીવ-જીવ-નોજીવ રૂપ છે તેમ કહેનાર તે ઐશિક-રોહગુપ્તમતાનુસારી. બદ્ધિકઅબદ્ધ સત્કર્મ કંચુક પાર્શથી પૃષ્ટ માત્રને જીવને અનુસરે છે એવું કહેનારા, ગોઠામાહિલના મતના અનુસરનારા. - X - X -
પ્રવચન નિહવ-જિનાગમનો અપલાપ કરે છે, અન્યથા તેના એકદેશનો સ્વીકાર કરે છે તે. મિથ્યાદષ્ટિ-વિપરીત બોધવાળા ચય-ભિક્ષાટન આદિ ક્રિયા વડે લિંગવેશથી, જોહરણાદિથી સાધુતૂલ્ય.
ધાર્મિક-ધર્મ-શ્રુત ચારિત્રરૂપથી જે વિચારે છે તે. આવું કઈ રીતે તે કહે છે – ધમગિ -મૃતરૂપ ધર્મને અનુસરે છે તે. તે કઈ રીતે ? ધર્મિષ્ઠ-ધૃતરૂપ ધર્મ જ ઈષ્ટવલભ, પૂજિત છે જેમાં તે. અથવા ધર્મને વેટ અથવા ધર્મ જેમાં છે તે ધર્મિણ. તે જ બીજા કરતા અતિશયવંત હોય છે. તેથી જ ધમ્મફખાઈ-વમન કરનાર, ભવ્યોને પ્રતિપાદન કરનાર તે અથવા ધર્મથી જેની ખ્યાતિ-પ્રસિદ્ધિ છે તે.
ધમ્મપલોઈ-ધર્મને ઉપાદેયપણે જુએ છે કે પાખંડીઓની ગવેષણા કરે છે તે ધર્મપ્રલોકી. ધર્મ ગવેષણા પછી ધમ્માલજણ-ધર્મમાં પ્રકૃટ રાગ કરે છે - આસકતા રહે છે તે. તેથી ધર્મસમુદાયાર-ધર્મરૂપ ચારિત્રાત્મક સદાચાર કે સપ્રમોદ જેમાં છે તે. તેથી જ ધમેણ રોડ વિનિં કોમાણચાસ્ત્રિ અવિરોધી ઘર્મથી જ કે શ્રુતઅવિરોધથી 16/13
૧૯૪
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ વૃત્તિ-જીવિકા કરનારા-કરીને વિચરનારા. - - - સુવય-શોભનચિત વૃત્તિવાળા. સુપડિયાસંદા-ચિત્તનો આહાદ જેમાં છે સુપ્રત્યાનંદ, સાધુપુ-વિષય ભૂતોમાં અથવા ‘સાહહિં'નો ઉત્તર વાકય સાથે સંબંધ જોડે છે. - x -
એકચ્ચ પ્રાણાતિપાતથી - એકથી પણ સર્વથી નહીં. અહીં પાઠાંતરમાં ગાથા પાઠ છે. તેમાં એક જ એકકિક છે. •x-x• મિચ્છાદંસણસલાઓ - મિથ્યાદર્શનતર્જન્ય ચાન્યતીચિંકને વંદનાદિ ક્રિયા, તેના ભાવથી વિરત, પણ રાજાદિ અભિયોગ હોય તો અવિરત રહે. જurfપટ્ટT૦ ઈત્યાદિ. તેમાં કુન-ખદિરાદિ માફક છેદ વિશેષ કરવો તે. પિટ્ટણ-વસ્ત્રાદિ માફક મુદ્ગરાદિ વડે પીટવા, તર્જન-બીજાને - “હે જાલિમ તું જાણે છે” એવા વાક્યથી તર્જના કરે. તાડના-ચપ્પડ આદિ વડે મારવા અથવા તાલન-ગૃહદ્વારાદિને તાળા વડે બંધ કરવા.
વધ-મારણ, બંઘ-દોરડાદિ વડે બાંધવા, પરિફ્લેશ-બાધા ઉત્પન્ન કરવી. સાવજોગોવહિય-સાવધયોગ ઔષધિકા-માયા પ્રયોજન, કષાય પ્રત્યયી. અથવા ઉપકરણ પ્રયોજત જે છે તે. કમ્મત-વ્યાપાર અંશો. બીજી વાચનામાં “સાવજ્જા અલોહિયાકર્માત" પાઠ છે. અહીં અબોધિકા-અવિધમાનબોધિકા. આ પ્રમાણે સામાન્યથી કહેલ મનુષ્યોના વિશેષ નિર્દેશનાર્થે કહે છે, ઈત્યાદિ. - ૪ -
માથા - રોગાદિ બાધામાં, એકચ્ય-અસાધારણ ગુણવથી અદ્વિતીય મનુજભવ ભાવિની. અથવા અર્યા-જેમાં એક શરીર બાકી છે તે. પુનઃ શબ્દ પૂર્વોક્ત અર્થની અપેક્ષાએ ઉત્તર વાક્યર્થના વિશેષ ધોતનાર્થે છે. બીજા કહે છે - - કેવળજ્ઞાનભાજન વડે, જયંતાર • ભકતાર, અનુષ્ઠાન વિશેષા સેવનાર કે ભવથી રક્ષણ આપનાર, - X - X -
સqકામવિરત-સર્વે કામથી, સમસ્ત શબ્દાદિ વિષયથી વિરત-નિવૃત કે તેનાથી વિરત-ઉત્સુકતાથી રહિત જે છે તે. કેમકે સવરામવિરચ-સર્વરાગથી, સમસ્ત વિષયાભિમુખ્ય હેતભત આત્મ પરિણામ વિશેષથી વિરત-નિવૃત જે છે તે. સવ્વસંગાતીતબધાં જ સંગ-માતાપિતાદિ સંબંધથી અતીત-અપકાંત છે. કેમકે સવસિષેહ અઇર્ષતમાતા આદિ સંબંધ હેતુ અતિકાંત-ત્યાગ કરનાર છે. અક્કોહ-ક્રોધના વિકલીકરણથી, નિક્કોહ-ઉદયના અભાવથી, આ જ કઈ રીતે? તે કહે છે - ક્ષીણક્રોધ-ક્ષીણકોધ મોહનીય. અથવા આ કાર્યક શબ્દો છે.
- સૂમ-પર થી પ૪ -
[પર ભગવન! ભાવિતાત્મા અણગર કેવલીયમુક્ષાતથી સમવહત થઈને કેવલકથ લોકને સ્પર્શી રહે છે? હા, રહે છે. ભગવતુ ! તેઓ શું કેવલકથ લોકમાં તે નિર્જરા પુદ્ગલથી સ્પર્શે ? હા, સ્પર્શે.
ભગવન્! છાસ્થ મનુણ તે નિર્જરા પુદગલની કંઈક વર્ષથી વણ, ગંધથી ગંધ, રસથી સ, સ્પર્શથી સ્પર્શી જાણે-જુએ? ગૌતમ ! આ અર્થ સંગત નથી. ભગવાન ! એમ કેમ કહ્યું કે છાસ્થ મનુષ્ય તે નિર્જરા યુગલોને કંઈપણ વણથી વર્ણ યાવતું ન જાણે-ન જુએ ? ગૌતમ ! આ ભૂદ્વીપ દ્વીપ સર્વે
Page #72
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-પર થી પ૪
૧૫
૧૯૬
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
દ્વીપસમુદ્રોમાં સવથી અંદરનો, બધાંથી નાનો, તેલના પૂડલાના આકારે સંસ્થિત એવો વૃd, રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત એવો વૃત્ત, પુષ્કણિકા સંસ્થાને સંસ્થિત એવો વ્રત, પતિપૂર્ણ ચંદ્ર સંસ્થાને સંસ્થિત એવો વ્રત, એક લાખ યોજન લંબાઈ-વિકભથી, ૩,૧૬,રર૩ યોજન, ત્રણ કોશ, ૨૮ ધન, ૧all ગુલથી. કંઈક વિશેષ પરિક્ષેપથી કહેલો છે. કોઈ મહર્તિક, મહાધુતિક, મહાબલી, મહાયશસ્વી, મહાસૌખ્ય, મહાનુભાવ દેવ, વિલેપન સહિત ગંધના દાબડાને લઈને તેને વિખેરે, વિખેરીને યાવત આમ કરી કેવલકલ્પ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડવા જેટલા સમયમાં એકવીશ વખત ભ્રમણ કરીને જલ્દી પાછો આવે. તો હે ગૌતમી તે કેવલકલ્પ જંબૂદ્વીપ દ્વીપમાં તે ઘાણ યુગલને સ્પર્શે ? હા,
શું ? ગૌતમ ! છ%ાસ્થ મનુષ્ય તે ઘાણ યુગલોને કંઈક વર્ષથી વર્ણ યાવત્ જાણે જુએ? ભગવદ્ ! તે અર્થ સંગત નથી. હે ગૌતમ ! તે કારણથી કહ્યું કે છઠાસ્થ મનુષ્ય ને નિર્જરા યુગલને વણથી વર્ણ યાવત્ કંઈ પણ ન જાણે - ન જુઓ. તે યુગલો આટલા સૂક્ષમ કહ્યા છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે યુગલો સમગ્ર લોકનો સ્પર્શ કરીને સ્થિત રહે છે.
ભગવન્! કેવલી કયા કારણે સમુઘાત કરે છે ? કેવલી શા માટે સમુઘાત કરીને જાય છે ? ગૌતમ! કેવલીને ચાર કમશિો ક્ષીણ થયા હોતા નથી. તે આ - વેદનીય, આયુ, નામ, ગોત્ર. તેમાં સૌથી વધુ વેદનીય કર્મ હોય છે. સૌથી થોડાં આયુકર્મ હોય છે. બાંધન અને સ્થિતિ વડે વિષમને સમ કરે છે. બંધન અને સ્થિતિથી વિસમને સમ કરવાને માટે કેવળી સમવહત થાય છે. એ રીતે વિશે કેવલી સમુદ્ઘતિને કરે છે. ભગવદ્ ! બધાં જ કેવલી, સમુદ્યાત કરે છે ? ના, અર્થ સંગત નથી.
[૫૩] સમુદ્દાત કર્યા વિના જ અનંત કેવલી, જિન જરામરણથી વિપમુક્ત થઈ ઉત્તમ સિદ્ધિ ગતિને પામ્યા છે.
[૫૪] ભગવન ! આવાજીકરણ કેટલા સમયનું કહેલ છે ? ગૌતમ ! અસંખ્યાતસમયિક અંતમુહૂર્ત કહેલ છે. ભગવાન ! કેવલી મુદ્દઘાત કેટલા સમયના કહેલ છે. ગૌતમ! આઠ સમયનું કહે છે. તે આ પ્રમાણે - પહેલા સમયે દંડ કરે છે, બીજ સમયે કપાટ કરે છે, ત્રીજ સમયે મથન કરે છે, ચોથા સમયે લોકને પુરે છે, પાંચમાં સમયે લોકનું પ્રતિસંહરણ કરે છે, છકે સમયે મંથનનું પ્રતિસંહરણ કરે છે. સાતમે સમયે કપાટને પ્રતિસંહરે છે, આઠમે સમય દંડને પતિસંહરે છે. પડિસંહરણ કરીને પછી શરીરસ્થ થાય.
ભગવત્ છે તેવા સમુદ્દઘાતમાં જતાં શું મનોયોગને જોડે છે ? વચનયોગને mડે છે ?, કાયયોગને જોડે છે ? ગૌતમ! મનોયોગને જોડતા નથી, વચનયોગને જોડતા નથી, પણ કાયયોગને જોડે છે.
કાયયોગને જોડતાં શું ઔદાશ્મિ શરીર કાયયોગને જોડે છે ઔદારિક મિશ્ર શરીર કાયયોગને જોડે છે ? સૈક્રિયશરીરકામ યોગને જોડે છે ? વૈક્રિક્સ
મિશ્ર શરીર કાયયોગને જોડે છે ? કે કામણશરીર કાયયોગને જોડે છે? ગૌતમ !
ઔદાકિશરીર કાયયોગને જોડે છે, ઔદાશ્મિ મિશ્ર શરીરકામ યોગને જોડે છે, વૈકિય શરીરફાય યોગને જોડતા નથી, ઐક્રિયમિશ્ર શરીરકાય યોગને જોડતા નથી, આહાફશરીર કાયયોગને જોડતા નથી, આહારકમિશશરીર કાયયોગને જોડતા નથી, કામણશરીર કામ યોગને પણ જોડે છે, બીજા-છઠ્ઠા અને સtતમાં સમયમાં ઔદારિક-મિશ્રશરીર કાયયોગને જોડે છે, બીજા-ચોથા-પાંચમામાં કામણશરીર કાયયોગને જોડે છે.
ભગવાન ! તે તેવા સમુઘાતગત સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃ-સર્વ દુઃખોના અંતકર થાય ? આ અર્થ સંગત નથી. તે ત્યાંથી પ્રતિનિવૃત્ત થઈ, • x • પછી અહીં પાછા આવે છે. આવીને પછી મનોયોગને વચનયોગને, કાયયોગને પણ જોડે છે. મનોયોગમાં જોડાયેલ શું સત્યમનોયોગને જોડે છે કે મૃષામનોયોગને, સત્યામૃષા-મનોયોગને કે અસત્યામૃષા મનોયોગને જોડે છે ? ગૌતમ ! સત્યમનો યોગને જોડે છે, મૃષા મનોયોગને જોડતા નથી. સત્યામૃષા મનોયોગને જોડતા નથી. અત્યામૃષા મનોયોગને પણ શકે છે. વચનયોગને જોડતાં શું સત્યવચન યોગને જોડે છે કે યાવતુ અસત્યામૃષા વચનયોગને જોડે છે ? ગૌતમ ! સત્યવચન અને અસત્યામૃષા વચન યોગને જોડે છે પણ મૃષાવચનયોગને અને સત્યામૃષા વચનયોગને જોડતા નથી. કાયયોગને જોડતાં આવે છે, ઉભે છે, બેસે છે, સુવે છે, ઉલ્લંઘે છે, પ્રdધે છે, તોપણ-અવક્ષેપણ-તિર્યક્રોપણ કરે છે. પ્રાતિહાસિક પીઠ-ફલક-શધ્યા-સંસ્તારક પાછા આપે છે.
વિવેચન -
આ પ્રમાણે ઉપપાત કહ્યો. હવે અનંતરોક્ત સિદ્ધ ઉપાપાત સંબંધથી તેના કારણભૂત સમુદધાતાદિ કહે છે - તેમાં કેવલિ સમદઘાતથી, કપાયાદિ સમઘાતથી નહીં, સમવહત-વિક્ષિાત પ્રદેશ. કેવલકલા-સંપૂર્ણ. અથવા કેવલ-સંપૂર્ણ, કલા-સ્વકાર્ય કરવામાં સમર્થ વતુરૂપ. તે નિર્જર પ્રધાન પુદ્ગલ, જીવ વડે અકમતાપાદિત કર્યપદેશ. તે નિર્જરા પુદ્ગલ વડે સૃષ્ટ-વ્યાપ્ત... છા-નિરતિશયજ્ઞાનયુક્ત • x • છાસ્થ પણ વિશિષ્ટાવધિ જ્ઞાનયુક્ત નિર્જરા પુદ્ગલોને જાણે છે.
વણેણં વણ-વણપણે અર્થાત્ યાયાભ્ય. વર્ણ-કાળાવાણદિને વિશેષથી જાણે છે, સામાન્યથી જુએ છે. આ અર્થ સંગત નથી. કર્મ પુલોના સાતિશય જ્ઞાનગખ્યત્વથી, કહ્યું. સવચિંતક, સર્વેક્ષલક, વૃત, મોદqતુ વૃd, ઘનવૃત્ત પણ હોય, તેના વ્યવચ્છેદથી પ્રતરવૃતતા જણાવવા કહે છે - તેલના ફૂડલા આકારે રહેલ. * * * ચવાલ-મંડલ, મંડલવ ધર્મયોગથી રથચવાલ. પદાબીજકોશ * * * * * * *
તિહિં અચ્છશનિવાએહિં - ત્રણ ચપટી વગાડતાં જ, તિસતખતો-એકવીશ વખત. હવ્વ-શીઘ, ઘાણપોગ્ગલ-ગંધપુદ્ગલ • x • x • એસુહુમાણ-આટલા સૂક્ષ્મ. અર્થાત્ તે એટલા સૂક્ષ્મ હોય છે કે જે છાસ્થ વણદિ વડે જાણતા નથી. સમણાઉસ્સો • હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અથવા શ્રમણ એવા આ આયુષ્યમાત્, તે આમંત્રણ
Page #73
--------------------------------------------------------------------------
________________
સુત્ર-પ૨ થી ૫૪
૧૯૩
૧૯૮
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
છે. અતિસૂમવથી બંધ પુદ્ગલોને જાણતા નથી, આ પ્રમાણે નિર્જરાપુદ્ગલો પણ ટાંત-ઉપનય છે.
ભગવદ્ કેવલી શા માટે સમવહત થાય છે - આમ પ્રદેશોને દિશામાં પ્રક્ષેપે છે. આ જ વાત સુખે સમજવા બીજા વાક્યથી કહે છે ? કેવલી સમુઠ્ઠાતમાં શા માટે જાય છે ? અપલિકખીણ-સ્થિતિના અક્ષયથી. ક્યાંક અવેદિતા, અનિજિણ પદો પણ છે. તેમાં કવિતા - તેનો રસ ન અનુભવવાથી, મનન - તેના પ્રદેશો જીવપ્રદેશથી ખરી પડ્યા નથી માટે. કેવલિ જે સમુઠ્ઠાત કરે છે, બધાં નહીં. કેટલાંક સમુધ્ધાત ન કરવા છતાં કર્મોનું સમપણું પામે છે - બંધU - પ્રદેશબંધ અને અનુભાગ બંધને આશ્રીને. કિરું . સ્થિતિબંધ વિશેષને આશ્રીને. બંધ અને સ્થિતિની વિસમતાને સમા કરવા સમુઠ્ઠાત કરે છે.
આ પ્રમાણે અક્ષર ઘટના છે – નિશે બંધ આદિ વડે વિષમને સમ કરવાને માટે કેવલી સમુઠ્ઠાત કરે છે. આવર્જીકરણ-ઉદિરણા આવલિકામાં કર્મ પ્રક્ષેપ વ્યાપાર
૫. તે કેવલિ સમુદ્ધાત સ્વીકારેલ પહેલા જ કરે છે. પહેલા સમયે દંડ-પોતાના દેહ વિઠંભ ઉર્વ-અધ બંને બાજુ લાંબા લોકાંતગામી જીવપ્રદેશ સમૂહને દંડસ્થાનીય કેવલી જ્ઞાનના આભોગથી કરે છે. બીજા સમયે તે જ દંડ પૂર્વ-પશ્ચિમ બે દિશામાં પ્રસારીને પડખાંના લોકાંતગામી કપાટ જેવા કરે છે.
- ત્રીજા સમયે તે જ કપાટ દક્ષિણ-ઉત્તર બે દિશામાં પ્રસારીને મથન સર્દેશ લોકાંત સુધી કરે છે. ચોથા સમયે લોકનિકુટ વડે મનના અંતરોને પૂરે છે. તેનાથી સર્વલોક પૂરિત થાય છે. પાંચમાં સમયે મન્થાન્તરપૂકવથી જે લોકપૂરક પ્રદેશો છે, તે લોકશબ્દથી કહેવાય છે. તેથી મન્તાંતરાલ પૂરક પ્રદેશોને સંહરી મથિસ્થ થાય છે, મધ્યાકાર વ્યવસ્થાપિત પ્રદેશોને સંહરીને કપાટસ્થ થાય છે, તેમ જાણવું. (એ પ્રમાણે છઠ્ઠા સમયે કર્યા પછી) સાતમા સમયે કપાટાકાર ધારક પ્રદેશોને સંકરણથી દંડસ્થ થયા છે. આઠમાં સમયે દંડને સંહરી શરીરસ્થ થાય. અહીં શબ્દવૃત્તિથી કાળભેદે છે. - x • પણ અર્થવૃત્તિથી નથી. કેમકે બંને ક્રિયા અષ્ટમસમયે થનારરૂપે કહેવાઈ છે.
મનોયોગ કે વચનયોગને જોડતાં નથી, કેમકે તેના પ્રયોજનનો અભાવ છે. કાયયોગ વિચારણામાં સાત પ્રકારે કાયયોગ છે. તેમાં દારિક શરીર કાયયોગવ્યાપાર, તે વાચા આદિને પણ હોય છે, તેથી કાયા શબ્દથી વિશેષિતપણે કાયયોગ કહ્યું, તે અનેક ભેદે નહીં પણ ઔદાકિ શરીરથી વિશેષિત કરેલ છે. તેમાં ઉદાસ શેષ પુગલ અપેક્ષાએ સ્થલ પુદ્ગલ વડે નિવૃત્ત તે દારિક • x - તે શરીરનો કાયયોગ, તે દારિક શરીર કાયયોગ ઔદારિક મિશ્રક નામે જે શરીર, તેનો જે કાયયોગ તે જે રીતે છે તે ઔદારિક મિશ્રશરીર કાયયોગ. તે કાર્મણ, ઔદાકિ બંને યુગપતું વ્યાપારરૂપ દારિક શરીરીના ઉત્પત્તિકાળે અથવા કેવલી સમુદ્ધાતમાં છે.
દારિક, વૈક્રિય કે ઔદારિક, આહારકના યુગપતું વ્યાપાર રૂપ, દારિકશરીરીને વૈક્રિયકરણ અને આહારકકાલે હોય છે.
વૈક્રિયશરીકાય યોગ પૂર્વવત્માત્ર વિકિયા જેનું પ્રયોજન છે તે વૈકિય
સૂક્ષ્મતર વિશિષ્ટ કાર્યકરણક્ષમ પુદ્ગલનિવૃત્ત. આ વૈક્રિયલબ્ધિવાળા બાદસ્વાયુકાયિક પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યોને અને દેવ-નારકોને હોય છે. “વૈક્રિયમિશ્ર શરીર કાયયોગ" તે વૈક્રિય અને મિશ્રનો જે કામણાદિ સાથે તે વૈક્રિયમિશ્ર, તે શરીરનો કાયયોગ છે. તે વૈક્રિય અને કાર્પણનો યુગપતું વ્યાપારરૂપ છે, તે દેવ-નારકને ઉત્પત્તિ કાળે ચાવતું વૈક્રિય અપરિપૂર્ણતા સુધી છે. વૈકિય લબ્ધિમાન તિર્યચ-મનુષ્યોને વિહિત વૈક્રિય શરીરના ભાગથી દારિક ગ્રહણ સુધી હોય.
આહાકશરીર કાયયોગ પૂર્વવત્ છે. તેમાં આહાક-વિશિષ્ટતર પુદ્ગલથી નિપજ્ઞ, આ ચૌદ પૂર્વધને ઉત્પન્ન વિશિષ્ટ પ્રયોજનથી કરાયેલ આહારક શરીર થાય છે. “આહારકમિશ્રશરીર કાયયોગ” આહાક અને મિશ્ર. જે ઔદારિક સાથે તે આહાકનું મિશ્ર, તે શરીર, આ આહારકદારિકના યુગપતું વ્યાપારરૂપ છે. તે કૃતઆહારકના ત્યાગથી ઔદારિકને ગ્રહણ કરતાં થાય છે.
કામણશરીર કાયયોગ પૂર્વવતું. આ અપાંતરાલમાં ગયેલ કે કેવલિ સમુદ્ધાતમાં થાય છે. પહેલા-આઠમા સમયનો આ અભિપ્રાય છે - જીવપ્રદેશોના દંડપણે પ્રક્ષેપ અને સંહારમાં, પહેલા અને આઠમાં સમયનો દારિકકાય વ્યાપારાદિમાં ઔદારિકા કાયયોગ જ છે. બીજા, છઠ્ઠા અને સાતમાં સમયમાં પ્રદેશોના પ્રક્ષેપ-સંહારમાં દારિક, તેનાથી બહાર કામણમાં વીર્યપરિસ્પંદથી દારિક કાર્પણમિશ્ર છે. બીજા-ચોથાપાંચમામાં બહાર ઔદારિકથી કામણકા વ્યાપારની અસહાયથી કામણ યોગ જ છે, કેમકે તેની માત્ર ચેષ્ટા છે, અહીં જ કે મંચનકરણમાં કપાટ ન્યાયથી દારિકને વ્યાપાર સંભવે છે, તો પણ અહીં આ વચનથી આ યણ કથંચિતુ નથી એમ મંતવ્ય છે.
- સત્ય મનોયોગને જોડે છે, અસત્યામૃષા મનોયોગને પણ જોડે છે. મન:પર્યાયજ્ઞાની વડે કે અનુત્તર દેવો વડે મનથી પૂછાયેલ મનથી જ થાય, તેનો ઉત્તર પણ એ રીતે જ અપાય છે.
સત્ય વચનયોગ તે જીવાદિ પદાર્થોને પ્રરૂપતા થાય અને અસત્યામૃષા વચનયોગ, આમંત્રણાદિમાં હોય.
સમુદ્ઘાતથી નિવર્તીને અંતર્મુહૂર્ત વડે યોગનિરોધ કરે છે. • સૂત્ર-પ૫ :
ભગવાન ! તે તેવા સયોગી સિદ્ધ થાય ચાવતુ અંત કરે ? એ અર્થ સંગત નથી. તે પૂર્વે પયત પંચેન્દ્રિય સંજ્ઞીના જઘન્ય મનોયોગના નીચલા સ્તરે અસંખ્યાતગુણ પરિહીન પહેલા મનોયોગનું સુંધન કરે છે. ત્યારપછી પર્યાપ્ત બેઇન્દ્રિયના જઘન્યયોગના નામે અસંખ્યાતગણ પરિહીન બીજ વચનયોગનું રંઘન કરે છે. ત્યારપછી અયતિ સૂક્ષ્મ પનણ જીવના જઘન્યયોગની નીચે અસંખ્યાતગુણ પરિહીન ગીજ કાય યોગનું રંધન કરે છે. તે આ ઉપાયથી પહેલાં મનયોગને રંધે છે, મનો યોગને રંધીને વચનયોગને સંધે છે, વચનયોગને રંધીને કાયયોગને રંધે છે અને કાયયોગને ટૂંધીને યોગ નિરોધ કરે છે.
યોગનિરોધને કરીને અયોગવને પ્રાપ્ત કરે છે. અયોગવ પામીને ઈષતું.
Page #74
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-પપ
૧૯
૨૦૦
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સ્કૃષ્ટ પાંચ હસ્તાક્ષર ઉચ્ચારણ કાળમાં અસંખ્યાત સમયિક અંતમહર્તિક શૈલેશીને સ્વીકારે છે. તેથીકાળમાં પૂવરચિત ગુણ શ્રેણિ રૂપમાં રહેલ કર્મોને અસંખ્યાત ગુણશ્રેણીઓમાં અનંત કમીશો રૂપે ક્ષીણ કરતો વેદનીય, આયુ, નામ, ગોમનો એકસાથે ક્ષય કરે છે. આ ચાર કર્મોને એકસાથે ખપાવીને દારિક-તૈજસકામણ શરીરનો સર્વથા ત્યાગ કરે છે, એ રીતે ત્યાગ કરીને ઋજુ શ્રેણિ પતિપણ થઈ અસ્પૃશ્યમાન ગતિ દ્વારા એક સમયમાં ઉંચે અવિગ્રહ ગતિથી જઈ સાકારોપયોગથી સિદ્ધ થાય.
ત્યાં સિદ્ધ થાય છે, સાદિ અનંત, અશરીરી, જીવદાન, દશનાનોપયુકત, નિષ્ઠિતા, નિશ્ચલ, નીરજ, નિર્મળ, નિતિમિર, વિશુદ્ધ, શાશ્વત અનામત કાળ રહે છે. ભગવાન ! એમ કેમ કહ્યું - તે ત્યાં સિદ્ધ થઈ, સાદિ અનંતકાળ ચાવતું રહે છે ? ગૌતમાં જેમ કોઈ બીજ અનિથી ભળીને ફરી કુરો ઉત્પન્ન થતું નથી. તેમ સિદ્ધોનું કમબીજ બળી ગયા પછી ફરી જન્મ-ઉત્પત્તિ થતી નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે તે ત્યાં સિદ્ધ થઈ સાદિ અનંતકાળ રહે છે.
ભગવન સિદ્ધ થતાં જીવો કયા સંઘયણે સિદ્ધ થાય ? ગૌતમ ! વજાભનારાય સંઘયણે સિદ્ધ થાય છે. • - ભગવાન ! સિદ્ધ થતાં જીવો કયા સંસ્થાને સિદ્ધ થાય છે? છ માંના કોઈપણ સંસ્થાને સિદ્ધ થાય. ભગવન ! સિદ્ધ થનાર જીવ કઈ ઊંચાઈથી સિદ્ધ થાય ? ગૌતમ / જઘન્ય સાત હાથ, ઉકૃષ્ટ-૫૦૦ ધનુષ.
ભગવન સિદ્ધ થનાર જીવ કેટલા આયુએ સિદ્ધ થાય ? ગૌતમ! જઘન્યથી સાતિરેક આઠ વષયુિ, ઉત્કૃષ્ટથી પૂવકોડી આયુ.
ભગવાન ! આ રતનપભા પૃતીની નીચે સિદ્ધો વસે છે ? આ આસિંગત નથી. એ પ્રમાણે ચાવત ધસપ્તમી કહેવું.
ભગવત્ / સૌમકાની નીચે સિદ્ધો વસે છે ? આ આસિંગત નથી. આ પ્રમાણે ઈશાનની, સનકુમારની યાવતુ અય્યતની, ઝવેયકની, અનુત્તરવિમાનની બધાંની પૃચ્છા કરવી.
ભગવાન ! ઇષતુ પ્રાગભારા પૃનીની નીચે સિદ્ધો વસે છે ? એ અર્થસિંગત નથી. ભગવન્! તો સિદ્ધો ક્યાં વસે છે ?
ગૌતમ ! રનપભા પૃdીના બહુરામ મણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નમ્ર, તારાના ભવનોથી ઘણાં સેંકડો યોજન ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં કરોડો યોજન, ઘણાં ક્રોડાકોડ યોજન ઉkતર-ઉંચે ઉંચે ગયા બાદ સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંક, મહાશુક, સહસર, આનત, પ્રાણત, આરણ, અયુત પછી 3૧૮ સૈવેયક વિમાનવાસી વ્યતિકાંત થયા પછી વિજય-વૈજયંજયંતઅપરાજિત-ન્મવિિસિદ્ધ મહાવિમાનના સૌથી ઉપરના શિખરના અગ્ર ભાગથી ઉપર ભાર યોજનના અંતરે “ઈલતું પાભારા” નામની પૃની કહેલી છે. આ પૃથ્વી ૪૫-લાખ યોજન લાંબી-પહોળી
છે અને ૧,૪૨,૩૦,ર૪૯ યોજનથી કંઈક વિશેષ પરિધિ છે.
આ ઇષતું પ્રાગભારા પૃથ્વીના બહુ મધ્યદેશ ભાગમાં આઠ યોજન ક્ષેત્રમાં. અાઠ યોજન બાહલ્યથી છે. ત્યારપછી જાડાઈમાં ક્રમશઃ થોડી થોડી ઘટતા જતાં સૌથી અંતિમ કિનારે માખીની પાંખથી પાતળી છે. તે અંતિમ છેડાની જાડાઈ અંગુલના સંખ્યામાં ભાગ તુલ્ય છે.
fષતું પાગમાણ પૃedીના બાર નામો કહ્યા છે. તે આ પ્રમાણે • ઈપd, ઈવ પ્રાગભારા, તન, તનુતન સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુકતાલય, લોકાણ, લોકાગ્રસ્તુપિકા, લોકાણ પ્રતિબોધની, સર્વાણ ભૂતજીવયત્વ સુખાવહા.
ઉપ પ્રાગભારા પૃedી શેત, શંખdલ જેo વિમલ, સૌલ્લિય પુu, કમળનાલ, જલકણ, તુષાર, ગોક્ષીર, હાર જેવા વયુક્ત છે. ઉલટા છમના આકારે સ્થિત, સર્વ અજુન સુવર્ણમયી, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નીમળ, નિષાંક, નિર્કડછાયા, સમરીચિકા, સુખભા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
fપતું પ્રાગભારા પૃdીતલથી એક યોજન ઉપર લોકાંત છે, તે યોજનના ઉપરના ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સાદિ અનંત સ્થિતિથી, અનેક જન્મ-જરા-મરણ-ચોનિ-વેદ-સંસારના ભીષણ ભાવ-પુનર્ભવ-ગર્ભવાસમાં વસવારૂપ પ્રપંચને ઉલ્લંઘને શાશ્વત અનાગત કાળ સુધી સુસ્થિર રહે છે.
• વિવેચન-પ૫ :
છે જે પુષ્યાનેd આદિ. તે કેવલી, યોગનિરોધાવસ્થાની પૂર્વે જ સંજ્ઞીમનોલબ્ધિવંત, પંચેન્દ્રિયના સ્વરૂપનું વિશેષણ, તેથી સંજ્ઞી પંચેન્દ્રિય જ થાય છે, મન:પયતિ વડે પતિ. તે સિવાયનાને મનોલબ્ધિ હોવા છતાં મનનો અભાવ જ છે, તેથી પિિપ્ત એમ કહ્યું. તે મધ્યમાદિ મનોયોગ પણ હોય, તેથી કહે છે - જઘન્ય મનોયોગવાળા ' નીચે જે મનોયોગ છે. અથd જઘન્ય મનોયોગ સમાન જે નથી તે. મનોયોગ-મનોદ્રવ્યનો વ્યાપાર. જઘન્યમનોયોગ અધોભાગ વર્તિવને દશવિવા કહે છે - અસંખ્યાત ગુણ પરીહિન જે છે તે, તથા તે જઘન્ય મનોયોગના અસંખ્યાત ભાગમાણ મનોયોગને નિરુદ્ધ છે તે ક્રમથી આ માત્રા વડે સમયે સમયે તેને નિરંઘતા સર્વ મનોયોગને નિર્ધે છે. કેવી રીતે? અનુત્તર, અચિંત્ય અકરણવીર્યથી.
આ જ કહે છે –
પહેલા - શેષ વયનાદિ યોગની અપેક્ષાએ, આદિથી મનોયોગને નિરંઘે છે. કહ્યું છે કે – પર્યાપ્તમાન સંજ્ઞી સુધી જઘન્યયોગી મનોદ્રવ્યોવાળા થાય છે અને જેટલો તેનો વ્યાપાર, તેનાથી અસંખ્ય ગુણ વિહિન સમયે સમયે તેને નિરંધે છે. અસંખ્ય સમયથી મનનો સર્વ નિરોધ થાય છે. દૂસ્વાક્ષરો મળે પાંચ સમયથી કહેવાય છે, શૈલેશીકરણને પામેલા માત્ર તેટલો કાળ જ રહે છે.
આ પ્રમાણે બીજા પણ બે સૂત્ર જાણવા. અયોગતાને પામે છે. કઈ રીતે ? ઈષતુ પૃષ્ટ હ્રસ્વ જે પાંચ અક્ષરો, તેનું જે ઉચ્ચારણ, તેનો જે કાળ છે, આ ઉચ્ચારણ ધીમે
Page #75
--------------------------------------------------------------------------
________________
સૂઝ-પપ
૨૦૧
કે જદી નહીં પણ મધ્યમ જ લેવું.
શૈલેશ-મેર, તેની સ્થિરતા, સામ્યાદિ અવસ્થા શૈલેશી અથવા શીલેશ-સર્વ સંવર રૂપ ચારિ, તેની આ અવસ્થા યોગનિરોધરૂપ, તેને સ્વીકારે છે. પૂર્વ-શૈલેશી અવસ્થા પૂર્વે રચિત ગુણશ્રેણિ-ક્ષપણ ઉપકમ વિશેષરૂપે. ગુણશ્રેણિ-સામાન્યથી કમ ઘણાં અલ-અલ-અસાતમ, એ રીતે નિર્જરવાને માટે સ્થાય છે. પરિણામ વિશેષથી તેમાં તે પ્રમાણે જ રચિત કાલાંતર વેધ અલા-બહુ-બહતર-બતમ, એ પ્રમાણે શીઘતર ક્ષપણને માટે ચે છે, તેને ગુણશ્રેણી કહે છે.
કર્મ-વેદનીયાદિ ભવોપગ્રાહી કર્મ. તે શૈલેશી કાળમાં ખપાવે છે. આ જ વિશેષથી કહે છે - અસંખ્યાત ગુણશ્રેણિ વડે શૈલેશી અવસ્થામાં અસંખ્યાત સમયત્વથી ગુણશ્રેણિ પણ અસંખ્યાત સમયા છે તેથી તેના પ્રતિસમય ભેદ કલાનાથી અસંખ્યાતી ગુણ શ્રેણિઓ થાય છે. તેથી અસંખ્યાત ગુણશ્રેણિ વડે કહેલ છે. મuત - અનંત પુદ્ગલ રૂપાવથી અનંતા તે મંસ - ભવોપગાહી કર્મ ભેદોને જીવત - નિર્જરા કરતો, સાતા આદિ વેદનીય, મનુષ્યાય, મનુષ્યગવાદિ નામ, ઉચ્ચગોમ આ ચાર કમીશોની મુલાકૃતિને યુગપત જ ખપાવે છે. તેથી કહે છે -
પૂર્વ કર્મોની અસંખ્યાતગુણ શ્રેણિ વડે વિરચિત કર્મોને સમયે સમયે શૈલેશીકાળથી કર્મોને ખપાવે છે. બધાંને ખપાવતા કંઈક ઉપરના સમયમાં અને કંઈક ચરમ શૈલેશીમાં નિર્લેપ થાય છે. મનુષ્ય ગતિ-જાતિ-બસ-બાદરપર્યાપ્ત, સૌભાગ્ય આદેય, કોઈ વેદનીય, નરાયુ ઉચ્ચ ગોત્ર, યશઃનામ, જિનનામ, મનુષ્યાનુપૂર્વી છેલ્લા સમયે સંભવે છે બાકીના કર્મો જિન પાસેથી હિયરમ સમયે નિષ્ઠાને પામે છે.
સવભિ-અશેષ વિશેષ-વિવિધ, પ્રકર્ષથી ત્યાગ. શું કહેવા માંગે છે ? સર્વથા કર્મોનું પરિશાટન, દેશ ત્યાગથી નહીં -x - વિશેષથી ત્યાગીને કાજુ-અવક શ્રેણિઆકાશ પ્રદેશ પંક્તિ, તે ઋજુશ્રેણિને આશ્રિત “અકુસમાણગઈ” - સિદ્ધિ અંતરાલ પ્રદેશ ગતિ જેની છે તે અસ્પૃશદ ગતિ. - x • તેમાં એક જ સમય ઈષ્ટ છે. જે આયુષ્યાદિ કર્મનો ક્ષય સમય છે. તે જ નિર્વાણ સમય છે. કેમકે અંતરાલમાં સમય અંતરના અભાવથી અંતરાલપદેશોના સંસ્પર્શથી છે, આ અર્થ સૂક્ષ્મ છે, કેવલિગમ્ય ભાવથી છે. એક સમયથી કઈ રીતે ? તે કહે છે – અવિગ્રહ ગતિથી. કેમકે વક્રગતિમાં જ સમયનું અંતર લાગે છે. સાકારોપયુક્ત-જ્ઞાન ઉપયોગવાનું. સિધ્યતિકૃતકૃત્યતાને પામે છે - ૪ -
જે આ ગામ, આકર યાવતું સન્નિવેશમાં મનુષ્યો હોય છે - સર્વકામ વિરત ચાવતુ આઠ કર્મપ્રવૃત્તિઓને ખપાવીને ઉપર લોકાણે પ્રતિષ્ઠાન થાય છે ત્યાં કેવા થાય છે ? તે કહે છે – તે, પૂર્વોપદ્દિષ્ટ વિશેષણવાળા મનુષ્યો, તત્ર-લોકાણે નિષ્કિતાથ થાય છે. આના દ્વારા જે કેટલાંક માને છે - ગાદિ વાસના મુક્ત, ચિત્ત નિરામય છે, સદા અનિયત દેશમાં રહેનાર, તેને સિદ્ધ કહેવાય છે, જે બીજા માને છે - ગુણસવી, અનંતર જ્ઞાનથી નિવૃત્ત, -x- મુક્તો સર્વત્ર રહે છે, આદિ મતનો નિરાસ કર્યો છે જે કહેવાય છે - સસરીતામાં પણ સિદ્ધવ પ્રતિપાદનને માટે કહે છે કે
૨૦૨
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ અણિમાદિ અષ્ટવિધ ઐશ્વર્યને પામેલ, પરમદુસ્તરને તરીને નિવૃત્તાત્મા હર્ષ પામે છે. આ મતને દૂર કરવા કહ્યું.
મા - અવિધમાન પાંચ પ્રકારના શરીરો. બીવન - યોગ નિરોધ કાળે છિદ્રો પૂસ્વાગી મિભાગ ન્યૂન અવગાહના થતા જીવઘન. જ્ઞાન સાકાર, દર્શન-અનાકાર, તે બંનેના ક્રમથી ઉપયુક્ત જે તે. નિહિતાર્યા - સમાપ્ત સમસ્ત પ્રયોજન. નિરેયણનિશ્ચલ. નીરસ-Mધ્યમાન કમરહિત અથવા નિર્ગત ઉત્સુકતાવાળા, નિર્મલ-પૂર્વબદ્ધકમી વિનિમુક્ત કે દ્રવ્યમલ વર્જિત, વિતિમિર-અજ્ઞાન રહિત, વિયુદ્ધ-કર્મ વિશુદ્ધના પ્રકર્ષને પામેલા, શાશ્વતી-સિદ્ધત્વના અવિનાશી અવિનશ્વરી. અનાગત-ભવિષ્યકાલમાં રહે છે, નમુuત્ત - કર્મકૃત પ્રસૂતિ કે ઉત્પત્તિ છે. જન્મગ્રહણથી પરિણામાંતર રૂપથી તેની ઉત્પત્તિ થાય છે, તે કહે છે - પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તત્વથી સંભાવ.
જઘન્યથી - સાત હાથ ઉચ્ચત્તમાં મહાવીરૂતુ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી પno ધનુષ્ય કષભસ્વામીવતુ. આ બંને તીર્થકરની અપેક્ષાએ કહેલ છે. તેથી બે હાથ પ્રમાણ કુમપુિત્ર કે સાતિરેક પno ધનુ પ્રમાણ મરુદેવીને અપવાદ ગણવા. સાતિક આઠ વર્ષ આયુને આશ્રીને કહ્યા. તે આઠ વર્ષે દીક્ષા લેવાથી થાય છે. વર્ષમાં કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ યુવાળા મનુષ્ય સિદ્ધ થાય, પછી નહીં.
જો કે લોકાગ્ર સિદ્ધોનું સ્થાન કહેવાયેલ છે, તો પણ મુગ્ધ વિનયના કથિત વિવિધ લોકાણના નિરાસ કરવા તિરુપતિ લોકાગ્ર સ્વરૂપ વિશેષને જણાવવા માટે પ્રશ્નોત્તર સૂત્ર કહે છે –
જે આ રનપ્રભાનો અધોભાગ, તે જ લોકાણ, તેમાં સિદ્ધો વસે છે, એ પ્રશ્ન. તેનો ઉત્તર છે . આ અર્થ સમર્થ નથી. એમ બધે જાણવું. એ દિં ધાડું બંન્ને ! અહીં સ - તો, ક્ષત્તિ - કયા દેશમાં 13 આ દેશીભાષા છે, વાસણ - બહુ સમપણાથી જે રમણીય છે તે. મવાદી - અંતરચી. ઈષ - અભ, રત્નપ્રભાદિ પૃથ્વીની જેમ મહાનું નહીં. પ્રાગભાર-જેનું મહતપણું છે તે ઈષત્ પ્રાગભારા. અથવા ઈષત્ - અ૫, પૃથ્વીના અંતરની અપેક્ષાએ. લોયગપડિબુઝણા- લોકાણે કે લોકાઝને પામે છે.
| મધ્યપITTખૂથનીવાસુદીવ - અહીં પ્રાણ-બેઈન્દ્રિયાદિ, ભૂત-વનસ્પતિ, જીવપંચેન્દ્રિયો, સવ-પૃથ્વી આદિ. આ પૃથ્વી આદિપણે ત્યાં ઉત્પન્નને તે સુખાવહ છે, કેમકે શીતાદિ દુ:ખ હેતુનો ત્યાં અભાવ છે. શ્રેય - શ્વેત, તે જ વિશેષણોથી કહે છે, તેમાં - આદર્શતલ-દર્પણતલ, ક્યાંક શંખતલ એવો પણ પાઠ છે. આદર્શતલ સમાન વિમલા. સોલિય-પુણ વિશેષ છે. અર્જુનસુવર્ણ - શ્વેત સુવર્ણમયી અચ્છ-આકાશ
સ્ફટિકવતું. સહ-શ્લષ્ણ પરમાણુ સ્કંધ નિપજ્ઞ શ્લષ્ણ તંતુ નિપજ્ઞ વસ્ત્રવતું. લહ-મસૃણ, ઘંટિત વસ્ત્ર સમાન. પટ્ટ - વૃષ્ટ પાષણપ્રતિમાની માફક. મફૈ-મૃદ, સુકુમારશાન પ્રતિમાની જેમ શોધિત કે પ્રમાર્જીનિકાવતું. તેથી જ નીરય-જો રહિત, નિર્મળ-કઠિનમળરહિત. નિujક-આર્વમળરહિત. અથવા અકલંક, નિકંટક છાયા - નિસવરણ શોભા જેવી છે તે. અથવા અલંક શોભાયુક્ત. સમરીચિકા- કિરણયુક્ત.
Page #76
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-પપ
૨૦૩
૨૦૪
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
તેથી જ સુપભ - સારી રીતે પ્રકથિી શોભે છે તે. પ્રાસાદીય - મનનો પ્રમોદ એ પ્રયોજન જેનું છે કે, દર્શનીય - ચક્ષુવ્યપારને હિતકારી. તેને જોતા ચક્ષુ થાકતા નથી, તે. અભિરૂ૫ - અભિમતરૂપ જેનું છે તે અર્થાતુ કમનીય, પ્રતિરૂપ,
નોયT • યોજન, અહીં ઉત્સધાંગુલચી યોજના સમજવો. તેના જે કોશનો છઠ્ઠો ભાગ, ૩૩૩ પૂણાંક અને ૧/૩ ભાગ પ્રમાણથી છે. અનેક જન્મ-જરા-મરણ પ્રધાન યોનિમાં વેદના જેમાં છે, તે સંસારના કલંકલીભાવ - અસમંજસવથી જે પુનર્ભવપુનઃ પુનઃ ઉત્પાદ, ગર્ભ આશ્રય નિવાસ, તેનો જે વિસ્તાર, તેને ઓળંગી ગયેલનિતીર્ણ. પાઠાંતરથી અનેક જમ-જરા-મરણ પ્રધાન જે યોનીઓ જેમાં છે, તે તથા તેવો જે આ સંસાર, તેમાં પુનઃ પુનઃ ઉત્પત્તિથી ગર્ભવાસ વસતીને ઉલંઘેલ.
• સૂત્ર-૫૬ થી :
[૫૬] સિદ્ધ ક્યાં પતિત છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે? અહીં શરીરનો ત્યાગ કરીને ક્યાં જઈને સિદ્ધ થાય છે ?
[૫] સિદ્ધો અલોકમાં પ્રતિહત થાય છે, લોકાણે પ્રતિષ્ઠિત થાય છે, અહીં શરીર છોડીને, ત્યાં જઈને સિદ્ધ થાય છે.
[૫૮] જે સંસ્થાન આ ભવે છે, તેને છેલ્લા સમયે ત્યજીને પ્રદેશાન સંસ્થાન થઈને ત્યાં રહે છે.
[૫૯] છેલ્લા ભવમાં દીધું કે હું જે સંસ્થાન હોય છે, તેથી ત્રણ ભાગ હીન સિદ્ધની અવગાહના કહેલી છે.
[૬૦] 333 ધનુષ તથા ૧/૩ ધનુણ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે, તેમ સર્વજ્ઞએ કહેલ છે.
દિલી સિદ્ધોની મધ્યમ વગાહના ચાર હાથ અને V1 ભાગ ન્યુન એક હાથ હોય છે, તેમ સર્વજ્ઞોએ નિરૂપિત કરેલ છે.
[૬] સિદ્ધોની જધન્ય અવગાહના એક હાથ અને આઠ અંગુલ હોય છે, એ પ્રમાણે સિદ્ધોએ ભણેલ છે.
૬િસિદ્ધો અંતિમ ભવની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહના યુક્ત હોય છે. જરા-મરણથી મુક્ત થયેલનો આકાર-સંસ્થાન અનિત્થO - કોઈ લૌકિક આકારને મળતું નથી.
[૬૪] જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી વિમુકત અનંત સિદ્ધો છે, જે પરસ્પર અવગાઢ છે, તે બધાં લોકાંતે સંસ્પર્શ કરીને છે.
દિપો સિદ્ધો સર્વ આત્મપદેશથી અનંત સિદ્ધોને સંપૂણરૂપે સંસ્પર્શ કરેલ છે, તેનાથી અસંખ્યાતગુણ સિદ્ધ એવા છે, જે દેશ અને પ્રદેશોથી એકબીજામાં વગાઢ છે.
૬િ૬) સિદ્ધો, અશરીરી-જીવન-દર્શન અને જ્ઞાનોપયુક્ત છે. એ રીતે સાકાર અને અનાકર ચેતનાએ સિદ્ધોનું લક્ષણ છે.
[૬] તેઓ કેવળ જ્ઞાનોપયોગથી બધાં પદાર્થોના ગુણો અને પર્યાયિોને
ગણે છે, અનંત કેવલદર્શનથી સર્વતઃ સર્વ ભાવો જુએ છે.
[૬૮] સિદ્ધોને જે અવ્યાબાધ, શાશ્વત સુખ પ્રાપ્ત છે, તે મનુષ્યોને કે સર્વે દેવતાઓને પણ પ્રાપ્ત થતું નથી.
૬૯] દેવોનું જે સુખ ત્રણે કાળનું છે, તેના સમૂહને અનંત ગુણ કરાય તો પણ તે મોક્ષ સુખની સમાન થઈ શકતું નથી.
[] એક સિદ્ધના સુખોને સર્વકાળથી ગુણિત કરવાથી જે સુખરાશિ નિષ્પન્ન થાય છે, તેને જે અનંત વર્ગથી વિભાજિત કરવામાં આવે, તો જે સુખરાશિ ભાગફળના સ્વરૂપમાં પ્રાપ્ત થાય, તે પણ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાવિષ્ટ થઈ શકતી નથી.
[૧] જેમ કોઈ હેજી પુરણ નગરના અનેકવિધ ગુણોને જાણતો પણ વનમાં તેની ઉપમાના અભાવે તે ગુણોને વણવી ન શકે.
[] તેમ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેની કોઈ ઉપમા નથી. તો પણ વિશેષરૂપે તેને ઉપમા દ્વારા સમજાવાય છે, તે સાંભળો.
[] જેમ કોઈ પુરુષ સર્વકામગુણિત ભોજન કરી, ભુખ-તરસથી મુકત થઈને અપરિમિત વૃતિને અનુભવે છે, તેમ –
[૪] સર્વકાલતૃપ્ત - અનુપમ શાંતિયુકત સિદ્ધ શાશ્વત તથા આવ્યાબાધ પરમ સુખમાં નિમગ્ન રહે છે.
[૫] તેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પાગત છે, પરપાત છે, કમકવચથી ઉત્સુકત છે, અજર-અમર અને અસંગ છે.
[૬] સિદ્ધ બધાં દુઃખોથી નિત્તીર્ણ છે, જન્મ-જરા-મરણ બંધનથી વિમુકત છે, અવ્યાબાધ-શાશ્વત સુખોને અનુભવતા રહે છે.
[9] અતુલ્ય સુખ સાગરમાં લીન, અવ્યાબાધ-અનુપમ મુકતાવસ્થા પ્રાપ્ત, સિદ્ધો સર્વ અનામતકાળમાં સદા સુખ પ્રાપ્ત રહે છે..
• વિવેચન-૫૬ થી ૭૭ - એક સાથે
હવે પ્રશ્નોત્તર દ્વારથી સિદ્ધોની જ વક્તવ્યતા કહે છે – afઆદિ બે શ્લોક છે, પ્રતિત - પ્રખલિત, સિદ્ધ-મુક્ત. પ્રતિષ્ઠિત-વ્યવસ્થિત. બોંદિ શરીર - ૪ - અલોકે-અલોકાકાશમાં • x • લોકાણ-પંચારિતકાય રૂ૫ લોકના મસ્તકે, પ્રતિષ્ઠિdઅપુનઃ આગતિરૂપે રહેલ. ઈહ-મનુષ્ય ક્ષેત્રમાં, બ-લોકાણે, સિન્થાતિ - તિષ્ઠિતાર્થ થશે.
| ને સંડા ગાથા - પ્રદેશધન એટલે બીજા ભાગે પોલાણને પૂરણ કરવાથી. તહિં-સિદ્ધિોત્રમાં, તસ્મ-સિદ્ધની. - - સૌ વા TTI - દીર્ધ-૫oo ધનુષ, હ્રસ્વ-બે હાથ પ્રમાણ. વા શબ્દથી મધ્યમ. તd: તે સંસ્થાનથી નિભાગહીન ત્રણ ભાગથી શુષિપૂરણથી સિદ્ધોની અવગાહના. જે અવસ્થામાં અવગાહે છે તે અવગાસ્ના. ભણિતા-જિન વડે ઉક્ત.
હવે અવગાહનાને જે ઉત્કૃષ્ટાદિ ભેદથી કહે છે. ઉત્કૃષ્ટ-૫૦૦ ધનુષમાન, મધ્યમ-ચાર ધનુષાદિ અથવા સાત હાથ આદિ, જઘન્ય-સાત હાથ અથવા બે હાથ
Page #77
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫૬ થી 98
૨૦૫
૨૦૬
ઉવવાઈ ઉપાંગર-સટીક અનુવાદ
પ્રમાણ. -x- શંકા-નાભિ કુલકર-૫૫-ધનુષ હતા, તેની પત્ની મરુદેવી, તે પ્રમાણમાં જ હોય, કેમકે “ઉચ્ચનં કુલકર સમાન” એ વચનથી. તેથી તેની અવગાહના ઉત્કૃષ્ટથી અધિકતર થાય છે. તો સૂત્ર પ્રમાણે વિરોધ કેમ ન આવે ?
ભલે ઉચ્ચત્વ કુલકરતુલ્ય તેની સ્ત્રીનું પણ કહ્યું છે, તો પણ પ્રાયિકવથી, સ્ત્રીઓ પુરપથી થોડી ઓછી ઉંચી હોય છે. તેથી ૫૦૦ ધનુષ-સંભવે છે. અથવા વૃદ્ધ કાળે સંકોચથી ૫૦૦ ધનુષ થયા હોય અથવા બેઠેલ અવસ્થામાં તે સિદ્ધ થયા છે, માટે વિરોધ ન માનવો. અથવા બાહચ અપેક્ષાએ આ ઉત્કૃષ્ટ અવગાહના કહી હોય, અથવા આને આશ્ચર્ય જાણવું.
પૂર્વે સાત હાથ ઉંચાઈવાળાની જઘન્યથી સિદ્ધિ કહી, તો પછી એક હાથ અને આઠ અંગુલ પ્રમાણને કઈ રીતે સિદ્ધિ થાય ? તો કહે છે કે – સાત હાથ ઉંચાઈમાં સિદ્ધિ કહી તે તીર્થકર અપેક્ષા છે, તે સિવાય બે હાથ પ્રમાણ કુમપુત્રાદિ સિદ્ધ થયા, તેથી તેને જઘન્ય જાણવા. બીજા કહે છે – સાત હાથ પ્રમાણના સંવર્તિત અંગોપાંગ વાળાની સિદ્ધિ તે જઘન્યાવગાહના છે.
T૪૦ ગાથા - નિજૅલ્થ • x • x • કોઈ લૌકિક પ્રકારે ન રહેલ. શું તે દેશભેદથી સ્થિત છે કે સર્વથી, તેની આશંકા નિવારવા કહે છે - જે દેશમાં એક સિદ્ધ-નિવૃત, તે દેશમાં અનંતા કઈ રીતે ? ભવાયથી મુકત. આના દ્વારા સ્વેચ્છાથી ભવાવતરણ સામર્થ્યવાળાના મતના વિચ્છેદકર્યું છે. અન્યોન્ય સમવગાઢ, તથાવિધ અચિંત્ય પરિણામવથી ધમસ્તિકાયાદિવ4. સૃષ્ટામ્બધાં લોકાંતે લગ્ન હોય છે. કેમકે અલોકથી પ્રતિખલિતવણી છે.
હુસરૂ - ગાથા આત્મસંબંધી સર્વ પ્રદેશોથી અનંતા સિદ્ધો લોકાંતને સ્પર્શે છે. નિયમો - નિયમથી સિદ્ધ, તે પણ અસંખ્યાત ગુણા છે. કઈ રીતે સ્પષ્ટ ? સર્વપદેશથી. કઈ રીતે ? સર્વાત્મપ્રદેશથી અનંતો સ્પષ્ટ છે, એક સિદ્ધની અવગાહનામાં અનંતો સિદ્ધો અવગાઢપણે હોય છે. એક-એક દેશે અનંતા, એ રીતે એક-એક પ્રદેશથી પણ અનંતા. અહીં દેશ-દ્વયાદિ પ્રદેશ સમુદાય, પ્રદેશ-નિર્વિભાગ અંશ. સિદ્ધના અસંખ્ય દેશપદેશ રૂપ - ૪ -
હવે સિદ્ધોને લક્ષણથી કહે છે. અમરીયા ગાયા ઉતાર્થ છે.
વડના સ ય ના જ્ઞાન-દર્શનના સર્વ વિષયતા ઉપદર્શન કરતા કહે છે - વન ગાહા. કેવળજ્ઞાનોપયુક્ત હોવાથી અંતઃકરણ ઉપયુક્ત નહીં. ભાવથી, તેનો અભાવ છે. સર્વભાવગુણભાવાન - સમસ્ત વસ્તુગુણ પર્યાય. તેમાં જુન - સહવર્તી, પર્યાય - ક્રમવર્તી. પતિ - સર્વથા કેવલર્દષ્ટિ વડે અનંત - અનંતકેવલદર્શન વડે. અનંતત્વથી સિદ્ધોના અનંત વિષયવથી દર્શન-કેવલ ર્દષ્ટિ વડે અનંતા કહા. અહીં આદિમાં જ્ઞાનગ્રહણ વડે પ્રથમષણે તેનું ઉપયોગસ્થપણું સિદ્ધ છે, તે જણાવવાનું છે.
હે સિદ્ધોના નિરુપમ સુખપણાને દર્શાવવા માટે કહે છે – “ય અસ્થિ” ગાથા. તેમાં અMાબાહ-વિવિધ આબાધાના અભાવને પ્રાપ્ત. - - એ કઈ રીતે ? ને
વાળ આદિ અનુતર સુરદેવોનું જે મિકાલિકસુખ, તેને સર્વકાળ • અતીતાદિ ત્રણે કાળથી પિડિત-ગુણવાથી સર્વોદ્ધાપિડિત. તેનાથી અનંતગુણ. આ પ્રમાણે કદાચ અસદ્ભાવ કલાનાથી એક-એક આકાશ પ્રદેશમાં તેને સ્થાપવામાં આવે તો સકલ લોકાલોકાકાશ અનંત પ્રદેશ પૂરણથી અનંત થાય છે. તો પણ તે મુક્તિ સુખ સમાન ન થાય. કેમકે સિદ્ધોનું સુખ અનંતાનંતપણે છે. દેવમુખ કઈ રીતે ?
અનંત એવા વર્ગવગોંચી. વર્ગને વર્ગ વડે વર્ણિત કરવાથી. જેમકે - બે. બેના વર્ગનો વર્ગ એટલે ૨ x ૨ = ૪ નો વર્ગ ૧૬ થાય તેમ. ચૂર્ણિકાર કહે છે – અંત વર્ગ-વર્ગવડે-ખંડને ખંડ વડે ખંડિત કરવાથી સિદ્ધનું સુખ જે આવે, તે પણ મનુષ્યાદિના સુખની સમાન ન હોય [અર્થાત્ વધુ હોય.]
સિદ્ધના ઉત્કર્ષ બીજા ભંગ વડે કહે છે. સિદ્ધ-મુક્ત સંબંધી સુખ, સુખની જે સશિ-સમૂહ, સુખસંઘાત. સર્વોદ્ધાપિડિત - સર્વ કાળ સમય ગુણિત જે થાય, આના વડે આની કલાના મામતા કહે છે. તે અનંત વર્મભક્ત - અનંત વર્ગથી અપવગિત કરતા, સવકાશમાં - લોકાલોકરૂપમાં સમાઈ શકતું નથી. * * * * * * * * * સવકાશ પ્રદેશ રાશિથી ભૂયાંસ - ઘણો વધારે થાય છે. - x • x• વૃદ્ધોક્ત અધિકૃત ગાથા વિવરણનો ભાવાર્થ –
જે આ સુખભેદો છે તે સિદ્ધસુખ પર્યાયપણે વ્યાદિષ્ટ છે. તેની અપેક્ષાએ તેના ક્રમથી ઉત્કૃષ્યમાન - અનંત સ્થાન વર્તિત્વ ઉપચારથી - તે શશિને અસદ્ભાવ
સ્થાપનાથી સહસ સમયરાશિ, તે સો. સહસને સો વડે ગુણતાં લાખ થાય. ગુણન - સર્વ સમય સંબંધી સુખ પયયોના મીલનાર્થે છે. અનંત રાશિ માનો કે દશ છે. તેનો વર્ગ તે સો. તેને અપવર્ણિત કરતા લાખ થાય. ઈત્યાદિ કલ્પનાથી * * * * * સમીભૂતપણું દેખાયું. તેમાં અનંતરાશિ વડે ગુણિત કરતાં અનંતવર્ગથી અનંતાનંતક રૂપથી અતી મહાસ્વરૂપથી પવતિત કરતાં કંઈક બાકી રહે છે. તે રાશિ ઘણી મોટી હોય છે. તેના કરતાં પણ સિદ્ધસુખ સશિ મોટી છે. * * * * *
બીજા વળી આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે - સિદ્ધ સુખ-પર્યાય સશિ • આકાશપદેશાગ્રણી ગુણિત આકાશપદેશાગ્ર પ્રમાણ. તે પરિણામવથી સિદ્ધસુખ પર્યાયો છે. સવદ્ધિાપિડિત - સર્વ સમય સંબંધી સંકલિત થઈને, અર્થાત્ અનંત વડે અનંતશઃ વર્ગ-વર્ગમલ વડે ભક્ત-અપવર્તિત, અત્યંત લઘુકુતુ. • X - X • તે અતિ લઘુ હોવા છતાં સવકાશમાં સમાતી નથી.
હવે સિદ્ધસુખની અનુપમતાને દષ્ટાંતથી કહે છે. ગાઈ ગાથા. પૂવધિ વ્યકત છે, ન ઘg - અરયથી આવેલો અરણ્યવાસી પ્લેચ્છ નગરના ગુણોને કહેવાને સમર્થ નથી. કેમકે નગરના ગુણોની ઉપમા આપી શકાય તેવી ઉપમાનો અરણ્યમાં અભાવે છે. તેની કથા કંઈક આવી છે - [સંક્ષિપ્ત કથાસાર- કોઈક પ્લેચ્છ મહારશ્ય વસતો હતો, કોઈ વખતે કોઈ રાજા દુષ્ટ અશ્વને કારણે અરણ્યમાં પ્રવેશ્યો. પ્લેચ્છે તે રાજાને જોયો, રાજાનો યથોચિત સત્કાર કર્યો. પછી તેના દેશમાં પહોંચાડ્યો. રાજાએ તેને પોતાનો ઉપકારી સમજીને તેના રાજમાં વિશિષ્ટ ભોગાદિ વડે આગતા-સ્વાગતા કરી,
Page #78
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૫૬ થી ૭૭
પ્રાસાદ-બગીચા-વિલાસીની સાથે ભોગ સુખ આદિ અનેક વસ્તુથી તેને ઉપકૃત્ કર્યો. પછી વર્ષાઋતુ આવતા તે મ્લેચ્છ પાછો અરણ્યમાં ગયો. અરણ્યવાસીઓએ તેને નગર કેવું હતું ? તે પૂછ્યું તે મ્લેચ્છ નગરના સુખને જાણતો હતો, તો પણ તે વર્ણવી શક્યો નહીં. કેમકે અરણ્યમાં તેવી કોઈ ઉપમા ન હતી કે, તેના દ્વારા મ્લેચ્છ પોતે અનુભવેલા સુખને વર્ણવી શકે.
દૃષ્ટાંતનો ઉપનય કરતા કહે છે કે – સિદ્ધોને અનુપમ સુખ વર્તે છે, પરંતુ ઉપમાના અભાવે તે વર્ણવી શકાતું નથી. - x + X +
‘ન' ગાહા - તેમાં સર્વકામ ગુણિત - સંજાત સમસ્ત કમનીય ગુણ. બાકી વ્યક્ત છે. આ રસનેન્દ્રિયને આશ્રીને ઈષ્ટવિષયથી પ્રાપ્ત ઔક્ય નિવૃત્તિથી સુખપ્રદર્શન સર્વઈન્દ્રિય વિષયોમાં આમ જ જાણવું. અન્યથા બાધાંતર સંભવથી સુખાર્થનો અભાવ જાણવો.
૨૦૩
‘વ' ગાયા - શાશ્વતભાવથી સર્વકાળ તૃપ્ત, અતુલ નિર્વાણને સિદ્ધો પામે છે. અહીં શાશ્વત-સર્વકાળ ભાવિ, અવ્યાબાધ-વ્યાબાધા વર્જિત સુખ પ્રાપ્ત-સુખી થઈને રહે છે. અહીં દુઃખનો અભાવ માત્ર જ મુક્તિસુખ છે, તે મતનો નિરાસ કરી વાસ્તવ્ય સુખ પ્રતિપાદનાર્થે ‘સુખી' શબ્દ પ્રયોગ છે. તેથી કહે છે અશેષ દોષના ક્ષયથી શાશ્વત-અવ્યાબાધ સુખને પ્રાપ્ત હોવાથી સુખી થઈને રહે છે.
-
હવે વસ્તુતઃ સિદ્ધ પર્યાય શબ્દના પ્રતિપાદનાર્થે કહે છે – સિદ્ધ - તેમના કૃતકૃત્યત્વથી કહ્યા. બુદ્ધ-કેવળજ્ઞાનથી વિશ્વને બોધ કરવાથી. પારંગત-ભવસમુદ્રના પારગમનથી. પરંપરગત-પુન્યબીજ સમ્યકત્વ જ્ઞાન ચાસ્ત્રિ ક્રમ પ્રાપ્તિ ઉપાય યુક્તત્વથી પરંપરા વડે ગયેલ તે પરંપરગત કહેવાય છે. સર્વકર્મરહિતપણાથી ઉન્મુક્ત કર્મ કવચવાળા. વયના અભાવે 'પ્રજ્ઞા' આયુષ્યના અભાવે અમર. સકલ ક્લેશના અભાવે અ. નિચ્છિળ ગાથા, વ્યક્તાર્થ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ
ઔપપાતિક સૂત્રનો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
ભાગ-૧૬-માપ્ત
૨૦૮
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
Page #79
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.