________________
સૂત્ર-પર થી પ૪
૧૫
૧૯૬
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
દ્વીપસમુદ્રોમાં સવથી અંદરનો, બધાંથી નાનો, તેલના પૂડલાના આકારે સંસ્થિત એવો વૃd, રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત એવો વૃત્ત, પુષ્કણિકા સંસ્થાને સંસ્થિત એવો વ્રત, પતિપૂર્ણ ચંદ્ર સંસ્થાને સંસ્થિત એવો વ્રત, એક લાખ યોજન લંબાઈ-વિકભથી, ૩,૧૬,રર૩ યોજન, ત્રણ કોશ, ૨૮ ધન, ૧all ગુલથી. કંઈક વિશેષ પરિક્ષેપથી કહેલો છે. કોઈ મહર્તિક, મહાધુતિક, મહાબલી, મહાયશસ્વી, મહાસૌખ્ય, મહાનુભાવ દેવ, વિલેપન સહિત ગંધના દાબડાને લઈને તેને વિખેરે, વિખેરીને યાવત આમ કરી કેવલકલ્પ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડવા જેટલા સમયમાં એકવીશ વખત ભ્રમણ કરીને જલ્દી પાછો આવે. તો હે ગૌતમી તે કેવલકલ્પ જંબૂદ્વીપ દ્વીપમાં તે ઘાણ યુગલને સ્પર્શે ? હા,
શું ? ગૌતમ ! છ%ાસ્થ મનુષ્ય તે ઘાણ યુગલોને કંઈક વર્ષથી વર્ણ યાવત્ જાણે જુએ? ભગવદ્ ! તે અર્થ સંગત નથી. હે ગૌતમ ! તે કારણથી કહ્યું કે છઠાસ્થ મનુષ્ય ને નિર્જરા યુગલને વણથી વર્ણ યાવત્ કંઈ પણ ન જાણે - ન જુઓ. તે યુગલો આટલા સૂક્ષમ કહ્યા છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે યુગલો સમગ્ર લોકનો સ્પર્શ કરીને સ્થિત રહે છે.
ભગવન્! કેવલી કયા કારણે સમુઘાત કરે છે ? કેવલી શા માટે સમુઘાત કરીને જાય છે ? ગૌતમ! કેવલીને ચાર કમશિો ક્ષીણ થયા હોતા નથી. તે આ - વેદનીય, આયુ, નામ, ગોત્ર. તેમાં સૌથી વધુ વેદનીય કર્મ હોય છે. સૌથી થોડાં આયુકર્મ હોય છે. બાંધન અને સ્થિતિ વડે વિષમને સમ કરે છે. બંધન અને સ્થિતિથી વિસમને સમ કરવાને માટે કેવળી સમવહત થાય છે. એ રીતે વિશે કેવલી સમુદ્ઘતિને કરે છે. ભગવદ્ ! બધાં જ કેવલી, સમુદ્યાત કરે છે ? ના, અર્થ સંગત નથી.
[૫૩] સમુદ્દાત કર્યા વિના જ અનંત કેવલી, જિન જરામરણથી વિપમુક્ત થઈ ઉત્તમ સિદ્ધિ ગતિને પામ્યા છે.
[૫૪] ભગવન ! આવાજીકરણ કેટલા સમયનું કહેલ છે ? ગૌતમ ! અસંખ્યાતસમયિક અંતમુહૂર્ત કહેલ છે. ભગવાન ! કેવલી મુદ્દઘાત કેટલા સમયના કહેલ છે. ગૌતમ! આઠ સમયનું કહે છે. તે આ પ્રમાણે - પહેલા સમયે દંડ કરે છે, બીજ સમયે કપાટ કરે છે, ત્રીજ સમયે મથન કરે છે, ચોથા સમયે લોકને પુરે છે, પાંચમાં સમયે લોકનું પ્રતિસંહરણ કરે છે, છકે સમયે મંથનનું પ્રતિસંહરણ કરે છે. સાતમે સમયે કપાટને પ્રતિસંહરે છે, આઠમે સમય દંડને પતિસંહરે છે. પડિસંહરણ કરીને પછી શરીરસ્થ થાય.
ભગવત્ છે તેવા સમુદ્દઘાતમાં જતાં શું મનોયોગને જોડે છે ? વચનયોગને mડે છે ?, કાયયોગને જોડે છે ? ગૌતમ! મનોયોગને જોડતા નથી, વચનયોગને જોડતા નથી, પણ કાયયોગને જોડે છે.
કાયયોગને જોડતાં શું ઔદાશ્મિ શરીર કાયયોગને જોડે છે ઔદારિક મિશ્ર શરીર કાયયોગને જોડે છે ? સૈક્રિયશરીરકામ યોગને જોડે છે ? વૈક્રિક્સ
મિશ્ર શરીર કાયયોગને જોડે છે ? કે કામણશરીર કાયયોગને જોડે છે? ગૌતમ !
ઔદાકિશરીર કાયયોગને જોડે છે, ઔદાશ્મિ મિશ્ર શરીરકામ યોગને જોડે છે, વૈકિય શરીરફાય યોગને જોડતા નથી, ઐક્રિયમિશ્ર શરીરકાય યોગને જોડતા નથી, આહાફશરીર કાયયોગને જોડતા નથી, આહારકમિશશરીર કાયયોગને જોડતા નથી, કામણશરીર કામ યોગને પણ જોડે છે, બીજા-છઠ્ઠા અને સtતમાં સમયમાં ઔદારિક-મિશ્રશરીર કાયયોગને જોડે છે, બીજા-ચોથા-પાંચમામાં કામણશરીર કાયયોગને જોડે છે.
ભગવાન ! તે તેવા સમુઘાતગત સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃ-સર્વ દુઃખોના અંતકર થાય ? આ અર્થ સંગત નથી. તે ત્યાંથી પ્રતિનિવૃત્ત થઈ, • x • પછી અહીં પાછા આવે છે. આવીને પછી મનોયોગને વચનયોગને, કાયયોગને પણ જોડે છે. મનોયોગમાં જોડાયેલ શું સત્યમનોયોગને જોડે છે કે મૃષામનોયોગને, સત્યામૃષા-મનોયોગને કે અસત્યામૃષા મનોયોગને જોડે છે ? ગૌતમ ! સત્યમનો યોગને જોડે છે, મૃષા મનોયોગને જોડતા નથી. સત્યામૃષા મનોયોગને જોડતા નથી. અત્યામૃષા મનોયોગને પણ શકે છે. વચનયોગને જોડતાં શું સત્યવચન યોગને જોડે છે કે યાવતુ અસત્યામૃષા વચનયોગને જોડે છે ? ગૌતમ ! સત્યવચન અને અસત્યામૃષા વચન યોગને જોડે છે પણ મૃષાવચનયોગને અને સત્યામૃષા વચનયોગને જોડતા નથી. કાયયોગને જોડતાં આવે છે, ઉભે છે, બેસે છે, સુવે છે, ઉલ્લંઘે છે, પ્રdધે છે, તોપણ-અવક્ષેપણ-તિર્યક્રોપણ કરે છે. પ્રાતિહાસિક પીઠ-ફલક-શધ્યા-સંસ્તારક પાછા આપે છે.
વિવેચન -
આ પ્રમાણે ઉપપાત કહ્યો. હવે અનંતરોક્ત સિદ્ધ ઉપાપાત સંબંધથી તેના કારણભૂત સમુદધાતાદિ કહે છે - તેમાં કેવલિ સમદઘાતથી, કપાયાદિ સમઘાતથી નહીં, સમવહત-વિક્ષિાત પ્રદેશ. કેવલકલા-સંપૂર્ણ. અથવા કેવલ-સંપૂર્ણ, કલા-સ્વકાર્ય કરવામાં સમર્થ વતુરૂપ. તે નિર્જર પ્રધાન પુદ્ગલ, જીવ વડે અકમતાપાદિત કર્યપદેશ. તે નિર્જરા પુદ્ગલ વડે સૃષ્ટ-વ્યાપ્ત... છા-નિરતિશયજ્ઞાનયુક્ત • x • છાસ્થ પણ વિશિષ્ટાવધિ જ્ઞાનયુક્ત નિર્જરા પુદ્ગલોને જાણે છે.
વણેણં વણ-વણપણે અર્થાત્ યાયાભ્ય. વર્ણ-કાળાવાણદિને વિશેષથી જાણે છે, સામાન્યથી જુએ છે. આ અર્થ સંગત નથી. કર્મ પુલોના સાતિશય જ્ઞાનગખ્યત્વથી, કહ્યું. સવચિંતક, સર્વેક્ષલક, વૃત, મોદqતુ વૃd, ઘનવૃત્ત પણ હોય, તેના વ્યવચ્છેદથી પ્રતરવૃતતા જણાવવા કહે છે - તેલના ફૂડલા આકારે રહેલ. * * * ચવાલ-મંડલ, મંડલવ ધર્મયોગથી રથચવાલ. પદાબીજકોશ * * * * * * *
તિહિં અચ્છશનિવાએહિં - ત્રણ ચપટી વગાડતાં જ, તિસતખતો-એકવીશ વખત. હવ્વ-શીઘ, ઘાણપોગ્ગલ-ગંધપુદ્ગલ • x • x • એસુહુમાણ-આટલા સૂક્ષ્મ. અર્થાત્ તે એટલા સૂક્ષ્મ હોય છે કે જે છાસ્થ વણદિ વડે જાણતા નથી. સમણાઉસ્સો • હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અથવા શ્રમણ એવા આ આયુષ્યમાત્, તે આમંત્રણ